________________
શ્રી જિનદર્શન વખતની વિચારણજિનમૂર્તિની મુખાકૃતિ જોઈ વિચારવું જોઈએ કે- અહે! આ મુખ કેવું સુંદર છે! કે જેના વડે કોઈના પણ અવર્ણ વાદ બેલાયા નથી. જેમાંથી કદી હિંસક કઠેર કે મૃષાવચન નીકળ્યું નથી. તેમાં રહેલી જિલ્લાથી કદી રચનાના વિષયનું રાગદ્વેષથી સેવન કરાયું નથી. કિન્તુ આ મુખ દ્વારા ધર્મ દેશના આપીને અનેક ભવ્ય જીવને આપે આ સંસારસમુદથી પાર ઉતારેલા છે, માટે આપને આ મુખને સહસશ ધન્યવાદ છે. | હે ભગવત્ આપની આ ચક્ષુ દ્વારા-પાંચ વર્ણરૂપ વિષને ક્ષણવારને માટે પણ રાગ અગર દ્વેષથી સહિત પણે કદી પણ ઉપભેગા થયેલ નથી. કેઈ સ્ત્રીની તરફ મોહની દષ્ટિથી કે કઈ દુશ્મનની તરફ ઈર્ષાની દ્રષ્ટિથી જોવાયેલ નથી, માત્ર વસ્તુસ્વભાવને વિચાર કરી આપની ચક્ષુ સદા સમભાવે રહેલ છે. એવા આપના નેને કેટિશઃ ધન્યવાદ છે.
હે ભગવાન આપના આ બે કાને વહે– વિચિત્ર પ્રકારના સગ-ગિણી એ શ્રવણ કરવાના વિષયોનું સરાગપણે સેવન થયેલ નથી. સારા કે નરસા, ભલા કે બુરા,