SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનદર્શન વખતની વિચારણજિનમૂર્તિની મુખાકૃતિ જોઈ વિચારવું જોઈએ કે- અહે! આ મુખ કેવું સુંદર છે! કે જેના વડે કોઈના પણ અવર્ણ વાદ બેલાયા નથી. જેમાંથી કદી હિંસક કઠેર કે મૃષાવચન નીકળ્યું નથી. તેમાં રહેલી જિલ્લાથી કદી રચનાના વિષયનું રાગદ્વેષથી સેવન કરાયું નથી. કિન્તુ આ મુખ દ્વારા ધર્મ દેશના આપીને અનેક ભવ્ય જીવને આપે આ સંસારસમુદથી પાર ઉતારેલા છે, માટે આપને આ મુખને સહસશ ધન્યવાદ છે. | હે ભગવત્ આપની આ ચક્ષુ દ્વારા-પાંચ વર્ણરૂપ વિષને ક્ષણવારને માટે પણ રાગ અગર દ્વેષથી સહિત પણે કદી પણ ઉપભેગા થયેલ નથી. કેઈ સ્ત્રીની તરફ મોહની દષ્ટિથી કે કઈ દુશ્મનની તરફ ઈર્ષાની દ્રષ્ટિથી જોવાયેલ નથી, માત્ર વસ્તુસ્વભાવને વિચાર કરી આપની ચક્ષુ સદા સમભાવે રહેલ છે. એવા આપના નેને કેટિશઃ ધન્યવાદ છે. હે ભગવાન આપના આ બે કાને વહે– વિચિત્ર પ્રકારના સગ-ગિણી એ શ્રવણ કરવાના વિષયોનું સરાગપણે સેવન થયેલ નથી. સારા કે નરસા, ભલા કે બુરા,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy