________________
بای
જેવા શબ્દો કાને પડ્યા, તેવા સમાવપણે સ'ભળાયા છે, માટે આપના આ બે કાના પણ ધન્યવાદને પાત્ર છે.
હે ભગવન્ આપના શરીરથી– કોઈ પણ જીવની હિં'સા આદિનુ' સેવન થયું નથી, પરંતુ કેવળ યતનાપૂર્વક અને સુખ ઉપજે તેમ વર્તાવવામાં આવ્યુ' છે. ગ્રામાનુશ્રામ વિહાર કરી અને જીવાના 'સારમ ધન તાઢવામાં આવ્યા છે. તથા સર્વ ક્રમના ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવવામાં આવ્યા છે.
હું ભગવન્ આપની નાસિકા દ્વારા- સુરભિ કે અસુ રભિ ગધરૂપ પ્રાણેન્દ્રિયના વિષયાના રાગ અગર દ્વેષથી કદી પશુ ઉપલેાગ કરાયેલેા નથી, માટે આપની આ નાસિકાને પણ હજારાવાર ધન્ય છે.