________________
નવ અંગે પૂજાની વિચારણા—
શ્રી જિનેશ્વરદેવની નવ અંગે પૂજા કરતાં પૂકે પ્રભુની પૂજા શા માટે કરવાની છે? પ્રભુના કયા ગુણાને ઉદ્દેશીને કરવાની છે ? અને એ પૂજા દ્વારા પ્રભુ પાસે એના શું બદલા માંગવાના છે ? પ્રભુની નવ અંગપૂજાની પાછળ કેવી રીતે વાસ્તવિક ચૈતન્યપૂજા-ગુણપૂજા સમાયેલી છે અને પૂજા કરનાર આત્માને એ કેટલી અચિંત્ય ફળદાયી છે, તેનુ વ ́ન અહી. પ્રત્યેક અંગના દુહા પછી આપવામાં માવ્યુ છે, જે વાંચીને સુહૃદય હળુકર્મી આત્મા જરૂર પ્રમુદિત બનશે અને પ્રભુભક્તિમાં વધારે સ્થિર બનશે.
જળ ભરી સ‘પુટ પત્રમાં, યુગલિક નર પૂજત ઋષભ ચરણ અંગુઠંડે, દાયક ભવ જલ અંત. ૧
હે કરુણાસાગર પરમાત્મન્ !
અનાદિકાળના સ્રસારભ્રમણથી થાકેલા હું. આજે આપના ચરણે આવ્યે છું. આપના ચરણનું શરણું પામીને અનેક દીન, દુ:ખી અને પાપી આત્માએ ભવના નિસ્તાર