________________
ભગવાનનું પરમ સૌભાગ્ય હેપ્રો , આપનું રૂપ હજારો આખોથી જેવાયું છે. હે.પ્રજો, આપના ગુણે હજારો મુખેથી પ્રશંસાયા છે, હે...પ્રભે, આપનું જ્ઞાન હજારો હયાથી અભિનંદાયું છે.
હે..પ્રભે, આપનું બલ હજારો મને માલાએથી આકર્ષાયું છે.
હે....પ્રભે, આપને ઉપદેશ હજારે કાનેથી સંભળાય છે.
હે પ્રભે, આપની કાયા હજારો અંજલીઓથી આદર પામી છે.
હે...પ્રલે, આપના કલ્યાણ કે હજાર જીથી ઉજવાયા છે. હે...પ્રણે, આપના બિબે હજારો પ્રાણુઓથી પૂજાયા છે.
હે પ્રભો, આપનું નામ હજારે જીને તારનારૂં બન્યું છે. - હે પ્રભે, આપના ચરિત્રે હજારોને પ્રેરણા આપનારા બન્યા છે.
સમુદ્ર જેટલું ભાજન-પાત્ર હોય, નીલગિરિ જેટલો મથી. પંજ-શાહીને ઢગલે હય, પૃથ્વી જેટલું પડ-કાગળ હેય, સુતરુની શાખા કલમ હેય અને સાક્ષાત્ ભગવતી સરસ્વતી દેવી લખનાર હોય તે પણ શ્રી વીતરાગ પરમાત્માના ગુણેની સંખ્યાને પાર પામી શકાય તેમ નથી. તેથી અનંતકાળે પણ તે સર્વોચ્ચ પુરુષના ગુણોની સંખ્યા લખી શકાય તેમ નથી. તેથી જ અનુભવ જ્ઞાની પુરુષોને પણ કહેવું પડ્યું છે કે –
અક્ષર થોડા ગુણ ઘણા, સજનના તે ન લિખાય; વાચક જણ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય. જગતગુરુ જાગતે સુખકંદ,