________________
૧
(૪૪) પરમપદ્મ=ૐ ચામાં ઊંચુ
(૪૫) સાથ=દરેક સઅેકટમાં સાથે સ્થાન–મેાક્ષમય | આપનાર અથવા મુક્તિરુપી પરમપદની પ્રાપ્તિમાં સાથ આપનાર છ એમ અનેક અભિધા કરે, અનુભવ-ગમ્ય-વિચાર લલના; જે જાણે તેહને કરે, આનદુઘન અવતાર લલના. શ્રી સુ૦ ૮
એ રીતે પરમાત્મા અનેક નામા ધારણ કરે છે. એ નામાના અર્થ અનુભવથી જ સમજાય તેવા છે. આ નામાના વિચાર અનુભવ કરીને જે જાણે, તેના હાથમાં જ આનંદઘનમાં-માક્ષમાં અવતાર છે. તે જીવ જરૂર મેાક્ષમાં પેાતાના અવતાર કરી શકે છે. ૮
પચમ કાળમાં માટે। આધારે પ્રભુનુ' નામ છે. તેનાં ઉપર શ્રી પદ્મપ્રભ ભગવાનનું સ્તવન પદ્મ પ્રભુજીના નામને હેા લાલ, હું જાઉં બલિહાર વિજન; નામ જપતાં દિલ્હા ગમ્મુ, ભત્ર ભય ભ ંજનહાર, વિજન૦ પદ્મપ્રભજીના નામને હા લાલ૦ (૧) લેાચન વિકસિત હાય, વિજન૦ જાણે મીલીયેા સેાય. ર્વિજન
પદ્મપ્રભજીના નામને હેા લાલ૦ (૨) હુલ્લડ઼ા પ્રભુ દેઢાર, વિજન૦ છે મોટા આધાર. વિજન
નામ સુતાં મન ઉલ્લુસે, રામાંચિત્ત હુવે દેહડી,
પંચમ કાળે પામવેશ, તાપણુ તેહના નામને,
નામ ગ્રહે આવી મીલે, મંત્ર બળે જેમ દેવતા,
ધ્યાન પદસ્થ પ્રભાવથી, માનર્વિષય વાચક કડું,
પ્રદ્મપ્રભના નામને હા લાલ૦ (૩) મન ભીતર ભગવાન, ભવિજન વહાલા કીધે આાન. વિજન પદ્મપ્રભજીના નામને ચાખ્યા અનુભવ સ્વાદ, ભજન મૂઢ્ઢા ખીજો વાદ. વિજન પદ્મપ્રભજીના નામને હેા લાલ૦ (૫)
હેા લાલ૦ (૪)