________________
૩
નિત્ય તેમાં સ્નાન કરનાર મહાનુભાવ પેાતાના આત્મા ઉપર લાગેલા પાપમળને દૂર કરી. દિનપ્રતિદિન વધુ ને વધુ સ્વચ્છતા પ્રાપ્ત કરશે એ સંદેહ વિનાની વાત છે. સૌ કાઈ સાધકને ઓછાવત્તા પ્રમાણમાં સ્વાનુભવ સિદ્ધ એવી આ હકીકત છે.
તત્ત્વથી વિચારીએ તે પ્રભુ અને આપણે જુદા નથી. એ દૃષ્ટિએ જયારે અભેદ નમસ્કાર સુધી આપણે પહોંચીએ છીએ ત્યારે આપણા નમસ્કાર તાત્ત્વિક અને છે. તાત્ત્વિક નમસ્કાર જ્યારે સામર્થ્ય ચૈાગના ઘરના થાય છે ત્યારે તે એક જ નમસ્કાર જીવને સ ́સારસાગરથી પાર ઉતારનારા
તેનુ
મને છે. આવુ· અચિંત્ય સામર્થ્ય પ્રભુસ્મરણનું છે. સાધન પ્રભુનું નામ છે. એટલે પરમાત્માનુંનામ આ ભય - કર ભવસાગરને પાર ઉતારવા માટેનુ એક સુંદરમાં સુંદર સાધન છે. હવે અહીં ભગવાનનાં કેટલાંક નામા જણાવીએ છીએ.
ભગવાનનાં વિવિધ નામેા
‘વિ જીવ કરૂ`શાસનરસી ' એ ભાવનાને પ્રકૃષ્ટ ભાવે-ભાવનારા,
અનંત કરૂણાના સાગરે
દુ:ખીજનવત્સલ નિષ્કારણું ઉપકારી પાથ પરાયણ
જન્મથી મહાવિરાગી
જન્મથી મહાવિનીત
જન્મથી મહાકૃતજ્ઞ જન્મથી મહાધીર