________________
ચિલાતી પુત્રે આત્મહિત સાધી લીધું માત્ર એક સામાયિક પદને ભાવિત કરીને પણ અનેક આત્માઓ સિદ્ધિગતિને પામ્યા છે-જ્ઞાનને ભાવિત કરવાને ઉપાય સ્વાધ્યાય છે.
અને એ દષ્ટિએ સ્વાધ્યાયને સૌથી વિશેષ વિશુદ્ધિને હેતુ કહેલ છે. પ્રત્યેક શુભ યોગમાં વર્તતે આત્મા અવશ્ય કમ નિર્ભર કરે છે. પરંતુ સ્વાધ્યાય ચોગમાં વતંતે આત્મા વિશેષ પ્રકારે કર્મનિર્ભર કરનાર બને છે.
પ્રશ્ન:- અહીં જિજ્ઞાસુને એ પ્રશ્ન થ સંભવિત છે કે સંક્ષેપમાં કેવી રીતે ધ્યાનની ભાવના કરવી ?
તેને ઉત્તર નીચે પ્રમાણે છે(१) आर्तरौद्रद्वयं त्यक्त्वा निजात्मनि रतः-परिणतः तल्लीयमानस्तञ्चित्तस्तन्मयो भूत्वा आत्मसुखस्वरूपं तन्मयत्वं - परमध्यानं चिन्तनीयम् ॥
આત અને રદ્રધ્યાનનો ત્યાગ કરી આત્મામાં મનને લીન કરી, આત્મામાં તન્મય થઈ આમ સુખસ્વરૂપ એવા પરમ દયાનનું ચિંતન કરવું જોઈએ-ભાવના ભાવવી જોઈએ.
(२) विवर्जितसकलविकल्पः आत्मस्वरूपे मनः निरुन्धन् यचिन्तयति सानन्दं तद् धयं उत्तमध्यानम् ॥
સંકલ્પ-વિકલપને ત્યાગ કરી અનંત સુખસ્વરૂપ આત્મામાં મનને જોડી આનંદપૂર્વક ચિંતવન કરવું, ભાવના ભાવવી એજ શ્રેષ્ઠ ધર્મધ્યાન છે.