________________
કર્યું
કાળા અરિહંત પરમાત્માના છે. અને યાવત્ માક્ષ સુધી પહોંચાડનાર પણ કોઈ પ્રધાન નિમિત્ત હોય તા તે અરિહુત પરમાત્મા છે. માક્ષની પ્રાપ્તિ આરાધનાથી થાય છે, એ ખરૂ પણ જે આરાધનાના મધ્ય કેન્દ્રમાં અરિહંત પરમાત્માનું પુષ્ટ અવલખન નથી તે આરાધના માક્ષ સુધી પહોંચાડી શકે નહિં. માક્ષની પ્રાપ્તિ કરાવનારા અસખ્ય ચાગ છે પણ તેમાં નવપદ મુખ્ય છે અને એ નવપદમાં પણ અરિહંત પરમાત્મા મુખ્ય છે. તેથી જ અરિહંત પરમામા ઉત્કૃષ્ટ માતા છે.
માતા પુત્રની ખાદ્ઘ અશુદ્ધિઓ દૂર કરે છે અને પુત્રના શરીરને સ્વચ્છ કરે છે. શ્રી અહિ ત પરમાત્મારૂપી ઉત્કૃષ્ટ માતા તા . આત્મા ઉપર લાગેલા અને આત્મામાં અતિ ઉંડે ઉતરી ગયેલા અને એકમેક જેવા થઈ ગયેલા અનત ક્રમરૂપી મેલને ધાઇને આત્માને એવા સ્વચ્છ કરી આપે છે કે ક્રીથી કદ્ધિ પણ તે મેલના તેને સ્પર્શ પશુ ન થઈ શકે. અને આત્મા સ્નાતક ખની જાય. તેથી અરિહંત પરમાત્મા ઉત્કૃષ્ટ માતા છે.
લૌકિક ક્ષેત્રે પણ ઉત્તમ દયાળુ માતાની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ અહિંત પરમાત્માની આજ્ઞાના પાલનના મુખ્ય ફાળા હાય છે. તેથી પણ અરિહંત પરમાત્મા ઉત્કૃષ્ટ માતા છે.
લૌકિક માતાથી દેહના જન્મ થાય છે જ્યારે લેાકાત્તર ઉત્કૃષ્ટ માતારૂપી અરિહંત પરમાત્માથી ધમ રૂપી તનુના