________________
પહોંચી ચૂકેલા છે, જેમનામાં સ્તુતિ કરવાને ચોગ્ય સમગ્ર ઐશ્વય અદિ તમામ વસ્તુઓ રહેલી છે તે દેવાધિદેવ કહેવાય છે. આ પાંચમાં સૌથી ઉત્કૃષ્ટ કાઇ દેવ હોય તે તે દેવાધિદેવ અરિહંત પરમાત્મા છે. તેમના સિવાય બાકીના ચાર પ્રકારના દેવા અરિહંત પરમાત્માની આજ્ઞાથી નિરપેક્ષ રહી સ્વતત્ર રીતે જન્મ, જરા, મરણુ અને કમના 'ધનમાંથી જીવાને ઘેાડાવી શકતા નથી. જયારે શ્રી અરિહં ́ત પરમાત્મા જીવાને સ'સારના મેટા ભચામાંથી ક્ષણવારમાં મુક્ત કરાવવાનું સામર્થ્ય ધરાવે છે.
શ્રી અરિહ'ત પરમાત્માને પ્રણામ કરવાથી જીવાને દુઃખના ક્ષય, કર્માંના ક્ષય, મરણ વખતે સમાધિ અને એધિખીજની પ્રાપ્તિ થાય છે, એટલુ જ નહિ પણ ઉત્કૃષ્ટ ભાવથી શ્રી અરિહ'ત પરમાત્માને કરેàા એક જ નમસ્કાર જીવને સંસારસાગરથી મુક્ત કરવાનું... સામર્થ્ય ધરાવે છે, તેથી શ્રી અરિહંત પરમાત્મા સૌથી ઉત્કૃષ્ટ-પરમ દેવાધિદેવ છે.
(૫) ઉત્કૃષ્ટ ધર્મ :
આ જગતમાં જો કોઈ પરમ શ્રમમય હાય તા તે અરિહંત પરમાત્મા છે. શ્રી અરિહ'ત ભગવતાએ ધમનુ ઉત્કૃષ્ટ આચરણ કર્યું હોય છે અને તેથી પરિણામે તે ધની સાથે એકમેક બની ગયા હૈાય છે. ધમને સપૂર્ણ પેાતાને વશ કરેલ હાય છે અને તેથી ધર્મના કોઈ સાચા