Page #1
--------------------------------------------------------------------------
________________
= બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
-: ગ્રંથ પ્રેરક :પૂજય મુનિરાજ શ્રી સુધ મ સાગરજી. મહારાજ સાહેબ
- - - - 3 Tટ 11 1 3 h
- Fe
અ ગે પરિશીલન
ભાગ-૧
શ્રાવક જીવન
.
-: ગ્રંથ સર્જક –
ડીપરત્ન સાગર, િ (M. Com. M. Ed.) ( અભિનવ હેમ લઘુપ્રક્રિયાકે સંસ્કૃત વ્યાકરણના સજ કે)
|
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: શ્રી આનંદ-ક્ષમા-લલીત-સુશીલ-સુધર્મસાગર ગુરુનમ
અ – ભિ – ન – વ ઉપદે શ મા સા દ
ભાગ-૧ શ્રાવક-જીવન અંગે પરિશીલની
- ગ્રન્થ પ્રેરક :પૂજ્ય મુનિરાજશ્રી સુધર્મ સાગરજી મહારાજ સાહેબ
મુનિ શ્રી દીપરત્ન સાગર (M Com. M.Ed.) (અભિનવ હમ લઘુ પ્રક્રિયા-સંસ્કૃત વ્યાકરણના સર્જક)
Page #3
--------------------------------------------------------------------------
________________
છે
... મારી
મોર
પૂ. ઉપા. યશોવિજયજી પછી થયેલા અપ્રતિમ વિદ્વાન શાસન ઉપરના બાહ્ય અભ્યતર આક્રમણને નીડરતાથી સામનો કરનાર, રસનેંદ્રિય વિજેતા, દીર્ધદષ્ટિપણાથી વિરોધના વળ વચ્ચે આગામે મુદ્રિત
કરાવી જેન જગતને અધ્યયન અધ્યાપન સુલભ
બનાવનારા.
શ્રી આનંદસાગર સુરિજી મ. સા. - ---- - ------ - -------- --- --- -~-~-~ ~-~-~- ~
- પ્રકાશક : ભાવના પ્રિન્ટરી
અભિનવ શ્રત પ્રકાશન કમ્બાઈનગર પાસે,
C/o. પ્ર. જે. માતા મકરસાણા-૩૮૪૦૦૨
પ્રધાન ડાકઘર પાછળ,
જામનગર-૩૬૧૦૦૧. -----------------------------------~-~~-~-~~-~-~સંવત-મહા, ૨૦૪૬
-૧૯૯૦ -૦૦-૦------- ----------~-~~-~~~-~~-~-~-~-~-~-~~-~- ~
Page #4
--------------------------------------------------------------------------
________________
અ નું ક્રમણિકા
અધ્યયન શ્રાવક એટલે શું જિનને અર્થ શું ન કરવું ? શું કરવું? જિનાજ્ઞા માનવી મિથ્યાત્વ મિથ્યાત્વ
પૃષ્ઠ
૧ ૧૧ ૨૧ ૩૧
મિથ્યાત્વ
કમ પરિશિલન ૧ સાંભળવાની કળા ૨ પરમાત્માને ઓળખે ૩ પાપને ધિકકારે ૪ ધમને આદરે ૫ મારે તારું વચન પ્રમાણુ ૬ સંસારમાં કેમ રખડે છે? ૭ શું પ્રભુ કે ગુરુને ઓળખ્યા? ૮ “માર એજ સાચું' છોડ ૯ સત્ય શું છે ? ૧૦ કાયમી સુખી થવું છે? ૧૧ જે જિન ભાખ્યું તેની અન્યથા ૧૨ સમકિત દુષણ પરિહરે રે ૧૩ યાત્રા સમભાવથી ત્યાગ સુધી ૧૪ સમભાવની સાધના ૧૫ પૈસા ખર્ચાવિન પુન્ય મેળો ૧૬ પાપ નિવૃત્તિની પ્રતીજ્ઞા ૧૭ શ્રાવક સાધુ સરી થાયે ૧૮ ભજ સદા ભગવંત ૧૯ મરણ પરમાત્માનું ર૦ વંદનથી મુકિત ૨૧ ખમા ગુરુ રાયને રર વંદના પાપ નિકંદના ર૩ ચાલો ઘરમાં વસીએ
૧૧૧
૧૨૧
૧૩૧
સમ્યક્તવ સમ્યફવ સમ્યક્ત્વ સમ્યફવા આવશ્યક સામાયિક સામાયિક સામાયિક સામાયિક ચકવીસથએ ચઉવીસથએ વંદન વંદન વંદન
૧૪૧ ૧૫૧ ૧૬૧
૧૭૧
૧૮૧
૧૯૧ ૨૦૧
૨૧૧
પ્રતિક્રમણ
૨૨૧
Page #5
--------------------------------------------------------------------------
________________
ક્રમ
પરિશિયન
૨૪૨ ભાઇ ! તું ચાલતા શીખ ૨૫ પાપ સ્થાનક પરિહરા
૨૬ પાપ નાશની અણુમાલ પ્રક્રિયા ૨૭ આત્મહત્યા વિના શરીરત્યાગ ૨૮ પાપના બીજને બાળી નાખા ૨૯ સદા મગનમાં રહેવુ' ૩૦ યાત્રા શ્રદ્દાથી અનુપ્રેક્ષા સુધી ૩૧ વિરમે તે બચે
૩૨ નિયમના મહિમા
૩૩ પરભવનું ભાથું ૩૪ ચાર શણુગાર ૩૫ સયદિન આરાધે
અધ્યયન
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
કાયાત્સ
કાયાત્સગ
કાર્યાત્સગ
કાર્યોત્સર્ગ
પચ્ચક્ખાણુ
પચ્ચક્ખાણ પવ મહિમા
પૌષધ પવ માં પૌષધ
બાલ બચારિણી સાધ્વી પ્રમોદીજી
પૃષ્ઠ
૨૩૧
૨૪૧
૨૫૧
૨૬૧
૨૦૧
૨૮૧
૨૯૧
૩૦૧
૩૧૧
૩૨૧
૩૩૧
૩૪૧
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથાય નમઃ
– ગ્રન્થ ભૂમિકા –
શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંતે બે પ્રકારને ધર્મ પ્રરૂપેલ છે. (૧) સાધુ ધર્મ (૨) શ્રાવક ધર્મ.
પરમાત્મા શ્રી મહાવીર મહારાજના શાસનમાં અનેક વિદ્વાન પૂજ્ય આચાર્યાદિ થઈ ગયા. તેઓએ કેવળ સાધુધર્મ કે શ્રાવક ધર્મને અનુલક્ષી ને અનેક પ્રકારની રચના કરી છે.
પ્રતિક્રમણદિક ક્રિયામાં પણ કેટલાંક સૂત્ર સાધુ અથવા શ્રાવકને લક્ષમાં રાખીને જ છે.
શ્રાવક માટેના જ સૂત્રમાંનુ એક સૂત્ર તે “મનહ જિસુણું.”
પ્રસ્તુત ગ્રન્થને વિષય–અધ્યયન પરત્વેને આધાર આ મનહ જિણાયું સૂત્ર છે.
કેઈને શંકા થાય કે તે પછી આ ગ્રંથનું નામ અભિનવ ઉપદેશ પ્રાસાદ શા માટે ?
જૈન સાહિત્યમાં ઉપદેશ પ્રાસાદ ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ છે. પૂ. લક્ષમી સૂરીજી મહારાજે સ્વશિષ્યને માટે એ ગ્રંથ તૈયાર કરેલો. આ ગ્રંથ વ્યાખ્યાન કરતી વખતે મંદ પશમવાળા સાધુને તે ખૂબજ ઉપયોગમાં આવે છે. પણ તેમાં રહેલ અષાઢ ચાતુર્માસિક અને અષ્ટાક્ષિકા [શ્રી પયુંષણ પર્વના પ્રથમ ત્રણ દિવસ)ના વ્યાખ્યાને તે બધાં જ પૂજ્યો વાંચે છે.
તેથી વ્યાખ્યાનને માટે પ્રસિદ્ધ એવા તે ગ્રન્થ ને આધારે પ્રસ્તુત પુસ્તકનું નામ પણ અભિનવ ઉપદેશ પ્રાસાદ રાખેલ છે. તેમાં એક એક વિષય પર તૈયાર કરેલ પરિશીલન વ્યાખ્યાન તરીકે પણ ચાલે તેવું છે.
વર્તમાન કાલે ચાતુર્માસ કરાવવામાં મોટા ભાગના સંઘમાં પૂજ્ય સાધુ ભગવંતને ચાતુર્માસ વિનંતી કરતાં પહેલાં એક જ વાત વિચાશય છે કે વ્યાખ્યાન કેવું ?
Page #7
--------------------------------------------------------------------------
________________
પરિણામે મંદ પશમવાળા અથવા તે જ્ઞાન-તપ-ભગવંતભક્તિ જાપ વગેરે આરાધનામાં વિશેષ રસવાળા પૂજ્ય સાધુ મહારાજ તથા સાધ્વીજીઓને પણ ઈચ્છા કે અનિચ્છાએ આવડે કે ન આવડે તે પણ વ્યાખ્યાન આપવું પડે છે.
આવા સમયે વ્યાખ્યાનમાં સીધે સીધું વાંચે તે પણ શ્રાવકાચાર સ્પષ્ટ સમજાવી શકાય તેમજ સાથે સાથે વિવિધ શાસ્ત્રીય છણાવટે, કથા, બહારના પ્રસંગે, લોકો, સ્તવન સઝાય વગેરેની પંક્તિ આદિ એક સાથે મળે તે કઈ સંગ્રહ હોય તે ઘણે ઉપયોગી થાય.
આ ઉપરાંત કેઈપણ કારણસર વ્યાખ્યાનમાં ન જઈ શકનાર શ્રાવક-શ્રાવિકા વર્ગ પણ ઘેર બેઠાં શ્રાવક-આચારના જ્ઞાનને મેળવે તેમજ સાધુ-બહુમાન આદિને પણ પ્રાપ્ત કરે તેવા સંગ્રહ પરિશિલનજેવું કંઈક હોય તે ઉપયોગી થાય.
આવા હેતુથી પ્રરાઈને મુનિ દીપરત્ન સાગરે તૈયાર કરેલ પરિશીલન એટલે આ--
અભિનવ ઉપદેશ પ્રાસાદ
------------- --~~-~-~-~-- પ્રસ્તુત પરિશીલન તૈયાર થયા બાદ “છપાવવા અંગે શું કરવું” તે વિચારણા ચાલુ હતી.
રાજસ્થાનના તીર્થોની યાત્રા કરતાં મધ્યપ્રદેશના દ્વાર સમી નીમચ (છાવણી) પહોંચ્યા.
નયનરમ્ય મૂળનાયક શ્રી પાર્શ્વ પ્રભુજીના દર્શન કરતાં વિહારને થાક ઉતરી ગયો. ઉપાશ્રયમાં પગ મુકતા એક રોમાંચક અનુભવ થયો. મનમાં વિચાર આવ્યો “ચોમાસું અહીં થાય તે?”
બીજે કે ત્રીજે દિવસે નીમચ છાવણી સંધમાં તન-મન-ધનથી ભેગ આપનાર પુનમચંદજી ચેરડીયા એ વિનંતી કરી કે વાવણી सा ! इस साल चातुर्मास यहीं करा तो अच्छा । नरे साल से साधु મહારાગ ઈ રામ નટ મા | બાદમાં સર્વે ટ્રસ્ટી ગણે વિનંતી કરી. * સ્રાતુર્માસ આજ્ઞા માટે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી ને પત્ર લખ્યો. પૂજ્યશ્રીની અનુમતિ આવી ગઈ.
Page #8
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસમાં શ્રી સ‘ધના ઉપપ્રમુખ અસતીલાલ લસાડે એક વખત આ પરિશીલન ના ફકરા વાંચ્યા. આગળ આગળ વાંચતા આનતિ થયા. સમગ્ર પરિશીલન છપાવા” તેવી ભાવના વ્યક્ત કરી.
આ બનાવ પછી કેટલાંક દિવસે એક ભાઇએ આવીને કહ્યુ કે આ પરિશીલન છપાવા તેા હુ સારા સહકાર આપીશ. પણ મારું' નામ કયાંય ન લખતા ગુપ્તદાન કરવાનુ છે.
આમ પુસ્તક છપાશે તેવા વિશ્વાસ ઉત્પન્ન થયેા. શ્રી સઘમાં વાત કરી. સુરજમલજી નાગારી એ મીટીગમાં પ્રસ્તાવ મુકયા. તે સમયના સધના સેક્રેટરી શ્રી પ્રેમપ્રકાશજી પગારીયા ની અધ્યક્ષતામાં લેવાયેલ આ મીટીંગમાં સર્વાનુમતે ૨૦ શેર પાસ કર્યાં. તે મુજબ ખજાનચી અક્ષય સિહજી કાઠારી- અખેબાબુ ” તેમજ યાત્ર‘ત સિંહજી લાઢા- “ હેડ-સા” એ તુરંત ડ્રાફટ તૈયાર કરાવ્યા.
(6
ખીજી મીટીઇંગમાં ફરી બીજા ૨૦ શેર પાસ કર્યા. તેના ડ્રાફ્ટ પણ રવાના થઇ ગયા.
બાદમાં મનેાહરિસ’હજી લેાઢા એ ખૂબ જ ભાર પૂર્વક વ્યક્તિગત સહકાર આપવા વાત મુકી. શ્રી સંધના શ્રાવક-શ્રાવિકાએ આપેલ સહકારથી આ પ્રથમ ભાગ તૈયાર થઈ ગયા. (જેના નામ લે આપેલ છે.)
પ્રસ્તુત પરિશીલન ના ઉપયાગથી દેશિવરતી ધારણ કરી સવવિરતિના પરિણામથી-પરિપાલનાથી આગળ વધતાં વધતાં પરમપદને પ્રાપ્ત કરા તે જ હાર્દિક ભાવના સહ.............
પ્રસ્તુત પરિશીલનમાં શ્વસ્થતા વશ જે કઈ વીતરાગ સર્વજ્ઞ ભગવતની આજ્ઞા વિરુદ્ધ લખાયેલ હોય કે મુદ્રણ દોષથી છપાયેલ હોય તેનુ' ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્,
“ મુનિ સુધ` સાગર”
Page #9
--------------------------------------------------------------------------
________________
-~~-~-~~-~~~-~--~~-
~-~~-~~~-~~-~
અરિસા વારા મુનિ, ઝષ્ઠા પ્રતિષ્ઠાવવું पंच श्री परमेष्ठिनः पददतां प्रोचैरिष्ठात्मताम द्वैधान्पञ्च सुपर्वणां शिखरिणः । प्रोदाममाहात्म्यत श्चेतश्चिन्तित दानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम्
જેઓ અપૂર્વ માહાસ્યથી અને મનવાંછીતના દાનથી એમ બે પ્રકારે, વિદ્વાનને હંમેશા પાંચ જાતના કલાવૃક્ષોની યાદ અપાવે છે, તે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂ૫ પંચ પરમેષ્ઠી–ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ) ને આપે.
वीरं नमिऊण तिलोयभाणं विसुद्ध नाणं सुमहा निहाणं. बुच्छामि चड्ढ निसकिच्चमेएं जिणंद चंदाण य आगमाउ
ત્રણુલોકના ભાણુ-સૂર્ય સમાન પ્રકાશક, વિશુદ્ધ જ્ઞાનના ધારક તેમજ શ્રેષ્ઠ એવા નિધાન તુલ્ય શ્રી વીર પરમાત્માના આગામાંથી ઉદ્ધરીને હું શ્રાવકના નિત્ય (એવા)આ કૃત્યોને કહીશ,
-
-
-
-
~-
-
~-~--
---
--
-
--------~----
---
Page #10
--------------------------------------------------------------------------
________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
નમો નાણસ્સ (૧) શ્રાવક એટલે શું ?
– સાંભળવાની કળા
परलोक हिय सम्मं जो जिणवयणं सुणेइ उवउत्तो __अई तिव्व कम्म विगमा सुक्को सो सावगो एत्थ
શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજાએ પંચાશક ગ્રન્થમાં શ્રાવકની વ્યાખ્યા કરતા આ શ્લેકમાં છેલ્લે તો સાવ જુથ કહ્યું તે શ્રાવક જાણ. શ્રાવક એટલે શું ?
સાવ સાદી વ્યાખ્યા કરતા રોતિ ઝુતિ શ્રાવક કહ્યું. જે સાંભળે તે શ્રાવક. તમે બધાં સાંભળો છે કે નહી ? એને અર્થ એ થાયને કે બહેરા માણસ કેઈ શ્રાવક હોય જ નહીં ? શ્રાવકના કુળમાં જમેલો રેડીયે સાંભળે તે પણ શ્રાવક અને બજારમાં ભાવતાલ સાંભળે તે પણ શ્રાવક, ઘરમાં ઝંકારારા સાંભળે તે પણ?
એમ નહીં. તે પછી શ્રાવક એટલે શું ? સ્થાનાંગ સૂત્રમાં અભયદવસૂરિ મહારાજાએ સ્પષ્ટતા કરી કે જોતિ બનવવન તિ શ્રાવ: જિનવાણીને સાંભળે તે શ્રાવક. અહીં મહત્વ કેનું ? સાંભળવાનું કે જિનવચનનું ?
મેક્ષાર્થી માટે પાયે છે “ભગવાનની વાણું.” શ્રવણ કરવાનું ખરું, પણ ભગવાનની વાણીનું.
ઝાલાવડમાં રાજસીતાપુર ગામ. ત્યાં માલુભા રાણું નામે ફોજદાર. આખા પરગણામાં ફેં ફાટે. માલુભા પોતે મૂળ કૅઢના વતની. છ ફૂટ ઊંચા, ગોરવાન, ભરાવદાર મૂછ, અંગ્રેજી ભાષા પર કાબુ. એ સમયે ધાંગધ્રાના રાજા સાહેબને નેજો ફરકે અને રૈયતના રક્ષણ માટે માલુભા રાણા હતા.
રાજસીતાપુર ગામે એક પગી ભજન ગાય. પગીના એ બુલંદ કંઠ કે સૂરની સરવાણીમાં જાણે આખું ગામ તણાઈ જાય, પગી રામસાગરે ભક્તિની ભભક ફેલાવી દીધી. માલુભાને કાને વાત આવી કે
જદાર ! પગીના ભજન સાંભળવા એ જીવતરને લહાવે છે, લહાવે. ભજન તો શુ મરમના ઘા છે, ઘા સાહેબ
Page #11
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એક સતે માલુભા પણ ભજન સાંભળવા પુગ્યા. રંગત જામી ભજનની. પરભાત થઈ ગયું ત્યાં સુધી માલુભાને ખબર ન પડી. સવારે ધાંગધ્ર પહોંચે ત્યાં રાજા સાહેબે હુકમ સંભળાવ્યો. તમારી નિમણુંક પોલિસ વડા તરીકે કરવામાં આવે છે. તેણે હોદ્દો તો સંભાળ્યું, પણ કાનમાં હજી ભજનને રંગ છે–ગુંજ્યા કરે છે શબ્દો (તમને સ્તવન કે સઝાય કેટલા યાદ? કે પછી સ્તવન પુરુ થયું નથી કે વરકનકશંખ વિક્મ ને ભગવાનહ –કરવાનું જ યાદ રહ્યું.)
માલુભા રાણાને ફરી ભજનનું મન થયા કરે, પણ પોલિસને મળે નડે. એક બાજુ હૈયું હાથ નથી રહેતું–બીજી બાજુ પોલિસ વડે થઈને દોથા જેવા ગામમાં ભજન સાંભળે. હવે કરવું શું ? પછી ખાનગી ડ્રેસ પહેરી રોજ ઘેડી પર જાય, રાત્રે ભજન સાંભળે, સવારે પાછા ધાંગધે.
એક રાતે ભજનની જમાવટ થઈ છે-મંજીરા ના રણકાર, તબલાને નાદ, પગીને સુર-બધાં એકમેકમાં એળળ થઈ ગયા છે. માલભા ભક્તિ રસનું પાન કરી રહ્યા છે. ત્યારે પગી બોલ્યો : વીજળીના ઝબકારે રે મોતી પરે
પાનબાઈ અચાનક અંધારા થશે રે તમે પણ સજ્જાથમાં લે છો ને
સ્થિર નહી આ સંસારે પ્રાણ, તન ધન યૌવનવાન જિમ સંધ્યાના વાદળને રંગ, જિમ ચંચળ ગજ કાન
માલુભાના મગજમાં ચમકારે થઈ ગયે. વીજળીના ઝબકારે રે મેતી પરોવે-આ મનુષ્ય ભવ માંડ મલ્યો છે. હવે આત્માનું સાધી લેવું. ધાંગધે હડી મેલી, સવારે રાજીનામું દઈ દીધું. બસ થઈ ગયા ભક્તિમાં તરબળ. પિતાને ખેરડે સાધુ-સંતોની રમઝટ બોલે છે, બંદુકના ઘડાને બદલે માળાના મણકા ફરી રહ્યા છે. છેલે ૧૨ વર્ષનું મૌન ધારણ કર્યું. પણ આ બધે પ્રતાપ કોને? શ્રુતિ રાગને.
તેથી શ્રાવક માટે પણ લક્ષણ બાંધ્યું કે જિનવચન સાંભળે તે શ્રાવક
અહીં ફરી પ્રશ્ન થાય કે જિન વચન સાંભળે તો ખરે, પણ મેક્ષને અથી શ્રાવક કઈ રીતે સાંભળે તો કલ્યાણકારી થાય?
વરો ચિં-પરલેક માટે હિત બુદ્ધિથી સાંભળે-કદાચ પરલોકની હિત બુદ્ધિએ સાંભળવા છતા તેમાં ધ્યાન ન આવે તો ? એટલે શ્રીમાન
Page #12
--------------------------------------------------------------------------
________________
સાંભળવાની કળા
હરિભદ્રસૂરિ આગળ જણાવે ચત્તો-ઉપચેગ પૂર્વક સાંભળે.
હવે વિચારા તમારું' નામ શ્રાવક પાડયું કાને આધારે ધ શ્રવણને આધારે જિનેશ્વર મહારાજના વચના સાધુમુખેથી પરલેાકની હિત બુદ્ધિએ સાંભળે-તે પણ ઉપયેાગ પૂર્ણાંક સાંભળે તે શ્રાવક કહેવાય. એટલે તમારા આખા વ...નું નામ રાખ્યુ કાને આધારે ? શાસ્ત્ર શ્રવણુને આધારે. જૈનના નાના છે.કા કીડી પણ ન મારે—તે ડરે. હવે આ ડર કયાંથી આવ્યા ? શાસ્ત્ર શ્રવણમાંથી. દુનિયાદારીમાં પડેલા સૌનુ જ્ઞાન-શ્રદ્ધા બધુંજ વાસી ઠીકરા જેવુ... હાય, પણ તે તાજુ કે ગરમ થાય કયારે? ધર્મ શ્રવણુ વખતે. જો ધમ શ્રવણનુ પગથીયું જ છેાડી દો તો મનમાંથી ડર ગયા અને ડર ગયા પછી “સક્તિ-મિથ્યાત્વ-બંધ-માક્ષ બધી વાતો શાસ્ત્ર શ્રવ છે તો શ્રદ્ધા છે અને શ્રદ્ધા છે તો જ આગમમાં પણ કહ્યુ` છે કે-
e
અધમ
3
પુણ્ય-પાપ-ધર્મ - નક્કામી. કેમકે શ્રાવકપણુ છે.
सवणे नाणे य विन्नाणे पच्चकखाणे य संजमे अनि तवे चेवं वोदाणे अकिरिय निव्वाणे શાસ્ત્ર શ્રવણથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય, વિજ્ઞાનથી પચ્ચક્ખાણ થાય, પચ્ચક્ખાણથી સયમ થાય, સ યમથી દોષ રહિત તપ થાય, તપથી ક્રિયા રહિતપણુ` થાય. (પૂર્વ કમ નિર્જરે અને નવા ન બંધાય) ક્રિયા રહિત થતા નિર્વાણુ (મેાક્ષ) થાય. જેમ અર્જુન માલીને માક્ષ થયા તેમ (અજુ નમાલીઃ—)
રાજગૃહી નગરીમાં અતિ ધનવાન એવા અર્જુન નામે એક માળી રહેતો. તેન બંધુમતી નામે અતિ સુકુમાર સ્ત્રી હતી. બન્ને પ્રતિદિન નગર બહાર કુળ દેવતા એવા મુદ્દગર પાણી યક્ષની ફૂલ પૂજા માટે જાય. તે ગામમાં લલિતા નામે મ`ડળી. તેમાં શે।ખીન અને ધનાઢય લેાકેા, પણ બધાં કુછંદે ચડેલા હતા.
નગરમાં મહાત્સવના દિવસે અર્જુનમાલીને થયું કે આજે ફૂલના ઘણાં પૈસા ઉપજશે, માટે વહેલા જઇ પહેલાં યક્ષની પૂજા કરીને આવુ. જેવા તે પતિપત્ની યક્ષ મંદિરમાં ગયા કે પેલી લલિતા ટાળકીએ જોયુ' કે વાહ ! સ્ત્રી ઘણી સુંદર છે. તેની સાથે ભાગ ભાવવા એ જીવનના લહાવા છે. અહા કેટલું આનુ રૂપ ! ખીજો કહે- આ ન મળી તે
Page #13
--------------------------------------------------------------------------
________________
૪
અભિનવે ઉપદેશ પ્રાસાદ
જીવન શા કામનું? ત્રિીજે કહે-દરવાજા પાછળ છૂપાઈ જઈએ. આખું ષણ્યત્ર રચાઈ ગયું. જેવા અર્જુનમાલી અને બંધુમતી મંદિરના અંદરના ગૃહમાં પ્રવેશ્યા કે તુરંત પેલા છએ પુરુષોએ અર્જુનમાલીને બાંધી દીધે. તેની નજર સામે છએ પુરુષોએ બંધુમતી સાથે લેગ વિલાસ કર્યો. અર્જુનમાલી કેધથી ધમધમી ઉઠયા. - અરે ! હું નિત્ય યક્ષની પૂજા કરનારે ને મારે આ પરાભવ, ખરેખર! મેં જેની પૂજા કરી તે પથરો જ છે, યક્ષ નહીં. નહીં તો મારી આ દશા ન હોય. યક્ષના મનમાં અનુકંપા જાગી. તેણે અજુનમાલના શરીરમાં પ્રવેશ કર્યો, બંધને તોડી નાખ્યા. છ પુરુષ અને સાતમી સ્ત્રી, સાતે ને મારી નાખ્યા. પછી તે રોજેરોજ રા મણને લોઢાને મુદ્દગર લઈને ફરે છે અને ૬ પુરુષ તથા ૧ સ્ત્રીની હત્યા કરી રહ્યો છે. રાજગૃહી નગરીમાં હાહાકાર મચી ગયે. શ્રેણિક મહારાજે ઉદ્દઘેષણ કરાવી કે જ્યાં સુધી અર્જુનમાલી ૭ ની હત્યા ન કરે ત્યાં સુધી નગરવાસીઓએ બહાર નીકળવું નહીં. - છ મહિના સુધી આ ક્રમ ચાલ્યો છે. રેજ સાત-સાતની હત્યા. એવા સમયે ભગવાન મહાવીર શહેરની બહાર ઉદ્યાનમાં સમેસર્યા. પણ જાય કોણ ?
સુદર્શન શેઠ વિચારે કે ભગવાન ખુદ પધાર્યા ને હું જિનવાણી સાંભળવા ન જઉં તે કેમ બને ? માતા-પિતા રજા ન આપે-છતાં નગર દરવાજે પહોંચ્યું તે દરવાન દરવાજો ન ખેલે સુદર્શન તે. જિનવાણી શ્રવણ માટે અનન્ય શ્રદ્ધાવાન છે. ગમે તેમ જીદ કરીને નીકળે છે નગર બહાર. તુરંત દરવાજો બંધ થઈ ગયો. નગરના કિલે લોકોની ભીડ જામી ગઈ. સુદર્શન તે પરમ શ્રદ્ધાથી આગળ વધે છે. એક જ વિચાર છે – અમૃત ઝરણું મીઠી તુજ વાણું
વહાલા મારે જેમ અષાઢ ગાજે કાન મારગ થઈ હિયડે પેસી સંદેહ મનના ભાંજે
પ્રભુની વાણુના શ્રવણ વિના સંદેહ નિવારણ કેમ થાય? તે વિના પદાર્થનું ચિન્તન કેમ થાય? શ્રાદ્ધવિધિમાં રત્નશેખરસૂરિજી જણાવે છેश्रद्धालुतां श्राति पदार्थचिन्तनात्
धनानि पात्रेषु वपत्यनारतम्
Page #14
--------------------------------------------------------------------------
________________
સાંભળવાની કળા
પરૂપે
લાપરે (1) સાધુ
ચા સૌ પ્રથમ
कृन्तत्य पुण्यानि सुसाधु सेवनात्
___अतोऽपि तं श्रावक माहुरुतमाः શ્રાવક એટલે શું? (૧) પદાર્થ- તત્વના ચિંતન પૂર્વક શ્રદ્ધાને દઢ કરે. (૨) પાત્રમાં નિરંતર ધન વાપરે. (૩) સાધુની સેવા-વૈયાવચ્ચેથી પાપને કાપે–તેને ઉત્તમ પુરૂ શ્રાવક કહે છે.
સૌ પ્રથમ લક્ષણ મુકયું. “શ્રદ્ધાને દઢ કરવી તે પણ શ્રદ્ધા દઢ થાય કઈ રીતે? તત્વની વિચારણાથી. પણ તત્ત્વ એટલે શું ?
ત નવ છે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ.
जीवा जीवा पुण्णं पावा सव संवरो य निज्जरणा
बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा નવ તત્ત્વમાં આ રીતે જણાવ્યું છે. માટે પ્રત્યેક શ્રાવકે આ નવે તોની શ્રદ્ધા કરી મેક્ષાથી બનવું.
પ્રશ્રન :-- તત્વાર્થ સૂત્રમાં કહ્યું કે (અધ્યાયઃ ૧ સૂત્ર : ૪) ગીવાળીવાવવધસંવરનિર્જરા મોક્ષાસ્તવમ (સ્થાનાંગ સ્થાન : ૯ સૂત્ર : ૬૬૫ ) માં જીવ અજીવ આશ્રવ બન્ધ સંવર નિર્જરા મેક્ષ એ સાત તો કહ્યા છે. વળી કેટલાંક બે તો ગણવે છે જીવ અને અજીવ. અમારે ક્યા તત્વચિંતનથી શ્રદ્ધા દઢ કરવી.
સમાધાન – જુઓ તત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતીજી મહારાજાએ પાપ-પુણ્ય બંને તત્ત્વોને આશ્રવમાં સમાવ્યા છે. શુભ આશ્રવ તે પુણ્ય અને અશુભ આશ્રવ તે પાપ. હવે સાત અને નવ બંનેમાં મૂળ તત્ત્વ સરખા થયા કે નહીં ?
જેઓ બે તત્તે જણાવે છે તે પણ નવે નવ સ્વીકારે છે. કેમ કે પાપ-પુણ્ય બંને તત્ત્વોને સમાવેશ આશ્રવમાં કર્યો. આશ્રવ એ વ્યવહારનયની અપેક્ષાએ જીવને મિથ્યા દર્શનાદિ પરિણામ છે. માટે તેને સમાવેશ છવમાં થઈ શકે અને નિશ્ચયનયની અપેક્ષાએ મિથ્યા દર્શન નાદિ રૂપ જીવને કર્મજન્ય વિભાવ પરિણામ એટલે કે કર્મ હોવાથી તેને સમાવેશ અજીવમાં થઈ શકે.
સંવર તે કર્મબઘના હેતુને રોકવારૂપ છવનું શુદ્ધ સ્વરૂપ છે, નિર્જરા કર્મનાશ કરનાર જીવનું શુદ્ધ સ્વરૂપ છે. માટે તેને સમાવેશ જીવ તત્ત્વમાં કર્યો.
Page #15
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
-
-
-
-
-
- -
-
બંધ એ આત્મા સાથે કર્મના સંબંધ રૂપે છે. માટે તેને સમાન વેશ અજીવ તવમાં કર્યો. કેમ કે ત્યાં કર્મનું પ્રાધાન્ય છે. મેક્ષ એ કર્મને સર્વથા ક્ષય થકી પ્રગટેલ વિશુદ્ધ સ્વરૂપ છે, માટે તેને જીવમાં સમાવિષ્ટ કર્યું એમ નવે ત થઈ ગયા કે નહીં?
આમ છતાં જે નવ તવ અલગ અલગ જણાવ્યા તે જીવને હેય અને ઉપાદેયના જ્ઞાન માટે છે. જેમ કે મુમુક્ષને મેક્ષ ઉપાદેય છે. પણ બંધ હેય છે, સંવર-નિર્જરા ઉપાદેય છે, પણ આશ્રવ હેય છે વગેરે ખ્યાલ રહે માટે સ્પષ્ટ પણે અલગ પાડયા.
પણ આ બધી વાત સમજાય કયારે ? જિનવાણીનું શ્રવણ રૂચિ પૂર્વક કરે તે. સુદર્શન શેઠ તે શ્રાવક ખરા અર્થમાં છે. માત્ર શ્રાવક કુળમાં જન્મ્યા કે જેનું નામ જ શ્રાવક રાખ્યું હોય તે શ્રાવક નહીં. પ્રભુ મહાવીર પરમાત્માની વાણી સાંભળવા નીકળેલ છે. સામે અર્જુનમાલી હાથમાં મુદ્દગર લઈ ધસમસતે આવે છે. કિલ્લા ઉપર ટીંગાતા નગરજનેના મુખમાંથી ચીસ નીકળી જાય છે. બધાંની આંખે સુદર્શન પર ચૂંટી ગઈ છે. પણ સુદર્શન જેનું નામ- તુરત જ ખેસથી ભૂમિ પ્રમાર્જન કરે છે.
જે જે પાછા પૂછતા નહીં પ્રેસ ક્યાંથી આવ્યો? –શ્રાવકને વેશ જ છે કે છેતી-માથે પાઘડી, અંગરખા કે કેટ ઉપર બેસીને વાળીને નાખી હોય. માટે ખેસથી ભૂમિ પ્રમાર્જન કર્યું.
ભૂમિ પ્રમાઈ–જિનેશ્વરને ભાવ નમસ્કાર કરી વ્રત ઉચ્ચારણ કર્યું. ચાર શરણું ગ્રહણ કર્યા. કયા ચાર શરણ?
चतारी शरणं पवज्जामि अरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलि पन्नत्तं धम्मं शरणं पवज्जामि
સાગારી અનશન કરી, દુષ્કૃત ગર્યો કરે છે, સુકૃત અનુમોદના કરે છે. ક્ષમાપના કરે છે, દઢ શ્રદ્ધાથી પ્રભુને હૃદયમાં અવધારી કાર્યોસગમાં ઉભા રહે છે. દુઃખ દેહગ દુરે હત્યારે સુખ સંપદશું ભેટ ધગ ધણું માથે કિયેરે કુણુ ગજે નર બેટ
વિમલજિન દીઠા...
Page #16
--------------------------------------------------------------------------
________________
સાંભળવાની કળા
(9
અર્જુનમાલી સ્તબ્ધ થઈ ઉભું રહી ગયો છે. યક્ષ સુદર્શનના પ્રભાવથી ચાલ્યા ગયે. અર્જુનમાલી ધબ કરતે જમીન પર પડ. સુદર્શન કાયોત્સર્ગ પારી જુએ છે ત્યાં અર્જુનને પણ ચેતના આવી જતાં પૂછે કે ભાઈ! કયાં જાઓ છો ? સુદર્શન કહે–પ્રભુની વાણું સાંભળવા.
આનું તે નામ જ સુદર્શન– જેનું દર્શન સુંદર છે તે દર્શન એટલે શ્રદ્ધા. અર્થ કરીએ તો સુંદર શ્રદ્ધાવાળા અને સામા ય અર્થમાં મોટું જેવું ગમે તેવો એટલે કે જેનું દર્શન સારું લાગે તે સુદર્શન, તેને જોઈને અર્જુનમાલી પણ સાથે ચાલ્યા. નગરવાસી પણ સુદર્શનની શ્રદ્ધા અને જિનવાણી શ્રવણના રાગની પ્રશંસા કરે છે. પ્રભુની વાણું સાંભળી અર્જુનમાલી પ્રતિબંધ પામ્યો. દીક્ષા લીધી. અભિગ્રહ ધારણ * કરી છ માસ સુધી નિરતિચાર ચારિત્ર પાળે છે. પુરા છ માસ સાતસાત જીની હત્યા કરનાર અર્જુન માલી એટલે કે ૬ મહિનાના ૩૦ દિવસ લેખે ૧૮૦ દિવસ X ૭ હત્યા = ૧૨૬૦ જીની હત્યાનું પ્રાયશ્ચિત છ માસ સુધી કરી છેલ્લે પંદર દિવસની સંલેખના પૂર્વક કાળઘર્મ પામી મેક્ષે ગયા.
માટે જ શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે સવળે ના ૦ વિનાને શાસ્ત્ર શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન. એ રીતે ક્રમશઃ પચ્ચકખાણ, સંયમ, તપ, નિર્જર ને છેલ્લે મેક્ષ પ્રાપ્ત થાય છે.
પણ બધાની જડ શું ? શાસ્ત્ર શ્રવણ કઈ રીતે? પરલેકની હિત બુદ્ધિએ—માત્ર ભાષા વગણના મુદ્દગલે કાનને ગમે તેટલા માટે જ વ્યાખ્યાન નથી સાંભળવાનું. श्रवन्ति यस्य पापानि पूर्व बद्धान्यनेकशः
आवृत्तश्च व्रते नित्यं श्रावक: सोऽभिधीयते પૂર્વે બંધાયેલા અનેક પાપ જેમને ઘટે અને જે નિરંતર વ્રત (પચ્ચક્ખાણ) થી પરિવરેલું હોય તેને શ્રાવક કહેવાય. એટલે કે શ્રાવક નિર્જ તવની શ્રદ્ધા કરી પૂર્વના પાપ ઘટાડે અને સંવર તત્વના આદર પૂર્વક નિત્ય વ્રતનિયમોથી જીવે.
વાણી શ્રવણનું મહત્ત્વ કયારે? જે નિર્જરા અને સંવર પૂર્વક મેક્ષને અથી બને તે... વાણું શ્રવણ કાનની મજા માટે નથી. પણ આદરવા માટે છે. સાંભળીને તે પ્રકારની કરણું કરવા માટે છે, બાકી
Page #17
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
માત્ર માહિતીના ભાર ઊંચકતા મજુર બનશે તે ગધેડા અને તમારામાં કે કેટલે રહેશે?
શાસ્ત્રકાર મહર્ષિ શ્રાવકના અર્થને વધુ સ્પષ્ટ કરવા તેના ચાર પ્રકારે વર્ણવે છે. ચાર પ્રકારના શ્રાવકે
(૧) અરીસા સમાનઃ જેમ અરીસામાં આબેહુબ પ્રતિબિંબ ઝીલાય તેમ આ પ્રકારના શ્રાવકે જિનવાણી શ્રવણનું હુબહુ પ્રતિબિંબ ઝીલે છે. એટલે કે પ્રવચન સાંભળે તેને એ જ સ્વરૂપે હૃદયમાં અવધારે છે. અને જિનવાણ પરત્વે પૂર્ણ આદર-બહુમાન ધરાવતા હોય છે. કેવું બહુમાન :
इणमेव निग्गंथं पावयण सच्च अणुत्तरं केवलिअंपडिपुन्न नेआउअं संसुद्धं सललगत्तणं सिद्धिमग्गं मुत्तिमगं निज्जाणमग्गं निव्वाणमग्गं
अवितहम् अविसन्धि सम्वदुखप्पहीणमगं આ નિગ્રંથ પ્રવચન-અર્થાત્ જિનવાણી સત્ય છે એટલે કે સજનેને હિતકારી છે, (અનુત્તર) જેનાથી શ્રેષ્ઠ બીજું કઈ પ્રવચન નથી, (કેવલિએ) અદ્વિતીય છે. જેના જેવું પણ બીજું કઈ પ્રવચન નથી. વળી આ જિનવાણ પ્રતિપૂર્ણ છે. ન્યાયથી યુક્ત અને મુક્તિ પ્રાપ્ત કરાવનાર છે, દેષ વિનાની એવી સર્વથા શુદ્ધ છે. ત્રણ પ્રકારના શલ્યાને કાપી નાખનાર છે, સિદ્ધિ ગતિ અને મુક્તિ એટલે કે મેક્ષના માગ રૂ૫ છે. સિદ્ધશિલા એ પહોંચવાના માર્ગરૂપ-સકળ કર્મોના ક્ષયથી પ્રગટતા આત્માના અનંતના સુખના માર્ગરૂપ, જગતને પૂજાના સ્થાન રૂપ, મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ શાશ્વત અને સર્વ છે જ્યાં સર્વથા ક્ષીણ થયા છે. તે માર્ગના કારણભૂત એવું આ જિન પ્રવચન છે.
આ જિનવાણુની આરાધનામાં જ સ્થિર થવાથી જીવો સિધ્ધી પામે છે-બોધ પામે છે. કર્મોથી મુક્તિ પામે છે-- સર્વ રીતે શાંતી પામી-સર્વ દુઃખોને અંત કરે છે.
માટે જ તે ધર્મ સદૃદહામિ-તે ધર્મની હું શ્રદ્ધા કરું છું.
જોતિ રૂતિ થાવની વ્યાખ્યા ત્યારે જ ફળીભૂત બને જ્યારે આ રીતે પ્રવચન એટલે કે જિનવાણીને હૃદયમાં આદર હય, બહુમાન હોય-શ્રદ્ધા હોય અને તદનુસાર પ્રવૃત્તિ માટે પુરુષાર્થ હેય.
Page #18
--------------------------------------------------------------------------
________________
સાંભળવાની કળા
માટે જ “અરીસા” જેવા શ્રાવક કહ્યા કે જયાં જિનવાણીનું હુબહુ પ્રતિબિંબ ઝીલાય. રેહણયો ચાર | સર્વથા જિન વાણથી દૂર રહેવા પ્રતિબદ્ધ એ ચેર પણ અનાયાસે જિનવાણી સાંભળતા ચારિત્ર પામી સદ્ગતિને મેળવનાર બને તે શ્રધ્ધાળુ શ્રાવકનું કલ્યાણ કેમ ન થાય ?
રાજગૃહી નગરી પાસે લેહખુર નામે ચાર રહે. તેને રોહિણીયો નામે એક પુત્ર હતો. ચોરે મરણ પથારીએ પુત્રને બેલા. પુત્રને કહે-બેટા! હમણાં મહાવીર નામે એક ધુતાર નીકળે છે. તેને જે કંઈ સાંભળે તે માણસ તેની વાણીથી ધુતાઈ જાય છે. માટે તું પ્રતીજ્ઞા કરી કે કઈ દિવસ એ ધુતારાની વાત સાંભળવા જઈશ નહી. રોહિણીયાએ તેના પિતા પાસે પ્રતિજ્ઞા લીધી પછી ચોરીને ધંધે શરૂ કર્યો. એક વખત રાજગૃહીમાં ચોરી કરવા જઈ રહ્યો છે. માર્ગમાં વીર પ્રભુ દેશના આપી રહ્યા જોઈ તુરંત કાનમાં આંગળી નાખીને દોડ, રખેને કયાંક વાણુના શબ્દો કાનમાં ચાલ્યા ન જાય.
જે કે તમારે પણ આવા ઘણા મહાનુભાવે હોય છે. એને એજ સમયે જુદી સામાયિક કરવી, માળા ગણવી, વાતો કરવી આવી પ્રવૃત્તિ હોય છે. કેમકે વળી જિનવાણું કાનમાં પ્રવેશી જાય તો પાછા બાયડી-- છોકરા રખડી પડેને?
રોહિણીયો પણ બગલમાં પગરખાં દબાવી કાનમાં દાટા દઈ ભાગે. ત્યાં પગમાં કાંટો વાગ્યો. કાંટે કાઢે નહીં ત્યાં સુધી દેડવું કેમ? જલદી જલદી કાંટો કાઢયે ત્યાં તો દે કેવા હોય તે અંગેના વર્ણન નને શ્લેક કાનમાં પ્રવેશી ગયે.
એ જ દિવસે અભયકુમારને હાથે ચેર તરીકે પકડાયો. ઘણે બુદ્ધિશાળી ચિર હતો. પહેલેથી જ બધી ગોઠવણ કરીને બેઠે છે. સામે બુદ્ધિ નિધાન અભયકુમાર મંત્રી છે. તે પણ ચેર પાસે કબુલાત કરાવ્યા વિના છોડે તેવા નથી. ચોરને છેતરવા ભેજન કરાવી દારૂ પાઈને બેભાન કરી દીધું. આંખ ખોલીને જુએ તો દેવાંગના નૃત્ય કરી રહી છે. પોતે દેવ શય્યામાં પટેલ છે. બધાં સ્વામીનાથ–સ્વામીનાથ કહી પોકારે છે પૂછે છે અહિ તમે એવી કઈ કરણ કરી કે અહીં સ્વર્ગમાં આગમન થયું ?
રહિણી સમજી ગયો. નકી આ અભયકુમારે તરકટ કર્યું છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
હું મર્યો જ નથી તો દેવલોક કયાંથી? વળી હમણું જ મહાવીરે દેવતાનું વર્ણન કર્યું તે મેં સાંભળેલ છે. અહીં તો બધાંની માળા કરમાયેલ છે. આંખ ઉઘાડ-બંધ થાય છે. હું પણ હવે સામી ચાલબાજી કરું. તેણે પણ સત્કૃત્યની જ વાત કરી. અભયકુમારે છેડી દેવો પડ. પણ ચોર તુરંત પહોચ્ચે વીર પ્રભુના શરણે.
હે ભગવન! આપની કૃપાથી બચ્યો છું. મારે ઉદ્ધાર કરે. અભયકુમારની ક્ષમા માંગી, ચારિત્ર લીધું અનશન કરી સ્વર્ગે ગયો.
જે અનાયાસે વાણું શ્રવણ પણ કલ્યાણકારી બને તો શ્રાવકને વર્ગ તો ઓળખાય જ જિનવાણી શ્રવણ ને આધારે. તે કેટલું આમ હિત સાધી શકે .... પણ જે અરિસા જેવા શ્રાવક હોય તે !
(૨) ધજા જેવા શ્રાવક - શ્રાવકને બીજો પ્રકાર ધજા જે ચંચળ છે. જેમ ધજાને હવા લાગે તો એકથી બીજી તરફ ઉડે, વળી સ્થિર થઈ જાય. આ શ્રાવકે જિનવાણી સાંભળે ત્યારે સ્થિર થાય ખરા પણ ફરી દુનીયાના ચકકરમાં સંસારના રંગે રંગાવા લાગે. ઉપાશ્રયમાં હોય ત્યાં સુધી સારા, બહાર નીકળ્યા કે પાછા હતા ત્યાં ને ત્યાં.
(૩) થાંભલા જેવા - આ પ્રકારના શ્રાવકે કદાગ્રહી હોય છે. જેમ થાંભલાને ગમે તેટલો ઉપદેશ આપો પણ તે જડને જડ રહે. ચેતન આવે જ નહીં તેમ આ પ્રકારના શ્રાવક ગમે તેટલું ઉપદેશ શ્રવણ કરે પણ કદાગ્રહ ન છોડે
(૪) ખરટક- આ પ્રકારના શ્રાવકને ઉપદેશ તો ન જ ગમે પણ સામે પક્ષે ગુરુના હૃદયને લીધે તેવા શબ્દો બોલે. બીજી રીતે કહીએ તે જેમ અશુચિ પતે તો ખરાબ જ હેય પણ તે બીજાને પણ પિતાને ગંદવાડ ઉડાળે તેમ આવા શ્રાવકે પિતે તે બગડે પણ બીજાને પણ બગાડનારા હોય.
આ વર્ગ પ્રતિકમણાદિક ક્રિયા કરતો હઈ વ્યવહાર શ્રાવક કહેવાય પણ નિશ્ચયથી મિથ્યામતિ જ હેય.
માટે અરિસા જેવા શ્રાવક બની પારલેકની હિત બુધિએ ઉપયોગ પૂર્વક જિનવાણું શ્રવણ કરી કર્મ નિર્જરા થકી મેક્ષમાર્ગના આરાધકબને તે જ શુભકામના ...
Page #20
--------------------------------------------------------------------------
________________
(૨) “જિન” શબ્દને અર્થ
– પરમાત્માને ઓળખ
ज सासय सह साहण माणा आराहणं जिणिदाण
ता तीए जइयव्वं जिणवयणा विसुद्धबुद्धीहिं ભક્ત પરિણા પનામાં શ્રી વીરભદ્રાચાર્યજી છઠ્ઠી લેકમાં જિનાજ્ઞાના મહત્તવને જણાવતા લખ્યું કે જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન કે જે શાશ્વતા સુખનું સાધન છે. તે આજ્ઞાના પાલન માટે– જિનવચનમાં નિર્મલ બુદ્ધિવાળા (માણસ) એ ઉદ્યમ કરવું જોઈએ.
શ્રાવકના ૩૬ કર્તવ્યોને જણાવતી મન્નત જિણાણું સઝાયમાં શ્રાવકેનું પ્રથમ કર્તવ્ય મુક્યું મન્નહ જિણાણમાણું –માને જિનેશ્વરની આજ્ઞાને, આજ્ઞા શા માટે માનવાની? શ્રી વીરભદ્રાચાર્યજીએ જણાવ્યા મુજબ શાશ્વત સુખને પામવા માટે મેક્ષને અથ શ્રાવક હંમેશા જિનાજ્ઞા પાલનમાં ઉદ્યમવંત હોવું જ જોઈએ કેમ કે મન્નત જિણાણું સક્ઝાયનું બીજું નામ જ સઢ નિરવ દિવ સાક્ષાત્ર છે. જેને અર્થ થાય શ્રાવકના નિત્ય કૃત્ય ( હંમેશા કરવા લાયક કાર્ય) ની સઝાય. તે નિત્ય કૃત્યોમાં પ્રથમ કૃત્ય મનસ્ (૨) નિબrળમ્ સાળં–અહીં ત્રણ શબ્દો મુક્યા. (૧) માને (૨) જિનની (3) આશાને. કેની આજ્ઞા માનવાની? જિનની પણ જિન એટલે? જિન એટલે શું?
આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૦૭૬ મુજબ નિયમન કાયા, fષયો તેમાં તે નિr¢તિ જિન એટલે જેણે ધ, માન, માયા, લેભ જિત્યા છે તે .
આવશ્યક હરિભદ્રસૂરિ કૃત ટીકા ૪૯૪માં જણાવે કે– રાષવાષત્રિય પરિષણોસણ પ્રકાર ઝુવાન્નિના: રાગ, દ્વેષ, કષાય, ઈન્દ્રિય, પરિષહ, ઉપસર્ગ અને આઠ પ્રકારના કર્મોને જિતે તે જિન.
ગશાસ્ત્રમાં પણ કહ્યું કે ગિનાન કારિ રેન બધી વ્યાખ્યાને સંક્ષેપ એ જ છે કે રાગ-દ્વેષકષા-ઈન્દ્રિ-પરિષહ-ઉપ સગે અને આઠ પ્રકારના કર્મોને જીતનાર તે જિન કહેવાય.
Page #21
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એક પ્રસંગ -
એક યુવાન હોસ્પીટલમાં જઈ રહ્યા હતા. ત્યાં અચાનક ઠેકર લાગી. ઠાકર લાગતા નખ ઉખડી ગયા અને લેહીની ધારા છૂટી, માંડ માંડ પાટે બંધાવી ઈશ્વરને મને મન ભાંડવા લાગ્યો. અરે! આ ઈશ્વર પણ કેવો બેવકુફ છે કે હું આવ્યો દદીને જેવા અને ઈશ્વરે મને જ દદી બનાવી દીધું. મનમાં જ આ રીતે ઈશ્વરને વગવતે લીફટમાં બેઠે તે લીફટમાં એક માણસ વહીલચેર વાળ આનંદમાં મસ્તીથી ગીતને ગણગણાટ કરી રહ્યો છે. યુવાન ચમક. આના બંને પગે કપાઈ ગયા છે, છતાં આટલે આનંદ.
યુવક કહે દોસ્ત, મને માત્ર ઠેકર વાગી તો ઈશ્વર પર ગુસ્સો આવ્યો અને તું અજબને છે કે તારા બંને પગ કપાઈ ગયા છતાં હસતો રહે છે.
અપંગ કહે ભાઈ! આભાર માન ઈશ્વરને કે મારા બે હાથ સલામત છે અને આ મજબુત બાવડા વડે વહીલચેર ફેરવી શકુ છું. બાકી આ હોસ્પીટલમાં હાથ-પગ બંને કપાઈ ગયા હોય તેવા માણસે પણ છે. તેઓનું શું થતું હશે?
પ્રસંગને મર્મ એટલે જ છે કે કેટલાંક ફરિયાદથી જીવે છે. કેટલાંક ઈશ્વરને આભાર માની જીવે છે. પણ ખરેખર (જિન કેવા) ઈશ્વર કેવો છે? જિનાજી પૂજક નિંદક દેય કે તારે સમપણે રે લોલ જિનછ કમઠ ધરણુપતિ ઉપર સમચિત્ત તું ગણે રે લોલ કારણકે જિન રાગ-દ્વેષ રહિત છે. કમઠે ઉપસર્ગ કર્યા કે ધરણેન્દ્રએ ભક્તિ કરી પણ પાર્શ્વપ્રભુ બધાંને સમચિત્ત જ જુએ છે.
પ્રકન – પ્રત્યેક કેવળી રાગદ્વેષ જીવે કે નહીં ? જીતે. પ્રત્યેક કેવળી જિન ગણાય કે નહીં ? ગણાય. તો પછી અહીં જે જિનાજ્ઞાની વાત કરી તે માં પ્રત્યેક કેવળીને સમાવી લેવાનાને?
–ના–અહીં બિન શબ્દ તિર્થકર કે અરિહતના અર્થમાં સમજવાને છે. લેગસ્સ સૂત્ર બેલે છે ને? લોગસ્સમાં પાંચ વખત જિન શબ્દ આવે છે. તેમાં સૌ પ્રથમ જો શબ્દ પૂર્વે બે વિશેષણ મુક્યા
જલ્સ ૩mોમ અને ઉતથ્થરે. જે શબ્દથી સર્વ કેવલી ગણવા હોય તો આ બે વિશેષણે ન મુકે કેમકે
Page #22
--------------------------------------------------------------------------
________________
પરમાત્માને ઓળખો
લલિત વિસ્તરા પૃ. ૪૩ માં જણાવે છે કે
विशिष्ट श्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते तद्यथा
થત નિના:, અવધિ નિનાદ, મન:૫ર્થવ નિના: વગેરે આ બધાંને સમાવેશ fજન માં નહી કરવા માટે નિન પૂર્વે વિશેષણ મુકયાં.
અહીં જિનાજ્ઞામાં જે જિન શબ્દ મુકયે તે અરિહંત કે તિર્થ. કરના અર્થમાં મુકેલ છે. સામાન્ય કેવલી અને અરિહંત બંનેમાં ભેદ છે.
પૂર્વે તિર્થંકર નામકર્મની નિકાચના કરી હોય, આઠ મહાકાતિહાર્યની પૂજાને યોગ્ય હોય, ત્રણ ભુવનમાં પૂજિત હોય, વીસ સ્થાનકમાંના કેઈપણ એક કે સર્વ સ્થાનકની આરાધના કરીને તે આવેલ હાય, ૩૪ અતિશયથી યુક્ત હોય, પ્રભુના જન્મ પછી તે માતાની કુક્ષિમાં બીજે જીવ જમે નહીં, વળી તીર્થંકર પરમાત્મા માતાની કુક્ષિમાં આવે ત્યારે માતાનું શરીર સ્વચ્છ પુદ્દગલમય તથા સુગંધી બને છે. તેનું ગર્ભ સ્થળ વધતું નથી, કસ્તુરી બરાસ કરતાં પણ વધુ સુગંધી બને છે. પ્રભુનો જીવ હીરાની જેમ ઉત્પન્ન થાય અને માતા જે આહાર લે તે પણ શુભરૂપે પરિણમે, પ્રસવમાં કઈ જ પીડા ન થાયઆવી કેઈજ વિશેષતા સામાન્ય કેવલીમાં જોવા મળે નહીં તેથી જ પ્રભુના અતિશય વર્ણવતા જણાવે છે કેચાર અતિશય મૂળથી ઓગણસ દેવના કિધ કર્મ ખયાથી અગિયાર ત્રિસ એમ અતિશયા
સમવાયોગે પ્રસિદ્ધ....... ગૌતમ સ્વામી પણ ગિળવર નું વિશેષણ દર્શાવતા કવિતાનો શબ્દ મુ. કેમ? જગતમાં ચિંતામણી રત્ન સમાન છે. જેમના ચિંતનમાત્રથી ઈષ્ટ ફળ સિદ્ધ થાય. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જ મેક્ષ પ્રાપ્ત થાય માટે જગચિંતામણી કહ્યા એવા પ્રભુને જન્મતાં જ ચાર અતિશય હોય જે સામાન્ય કેવલીને ન હેય માટે નિજ ને વિશેષ અર્થ ગ્રહણ કર. જૈનેતર પ્રસંગ – શ્રી કૃષ્ણ મહેલમાં બેઠા છે ત્યારે સત્યભામાં પંખે વીંઝતા વિચાર કરે કે હું છું તો પ્રભુને કેટલે આરામ છે...બારણું પાસે સુદર્શન ચક્ર એવું વિચારે કે પ્રભુની શી તાકાત છે કે શીશુપાલનું માથું છેદાય-તે મારા વિના શક્ય જ નથી. લેકે પણ પ્રભુને “ચક સુદર્શન ધારી કહે છે. ધન્ય છે અને ત્યાં મહેલના દરવાજે
Page #23
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૬૪
બેઠેલ ગરૂડ વિચારે કે હું છુ. તો પ્રભુની ગતિ છે. ભક્તો પણ શું ગાય છે-ગરૂડે ચડી આવો ગિરધારી-ખરેખર ધન્યવાદ તા મને જ છે.
પણ
કૃષ્ણ મહારાજા વિચારે છે કે કંઇક યુક્તિ કરૂ-બેલ્યા કે–લંકામાં મારા ભક્તને મળવુ છે. સત્યભામા કહે—કાણુ હનુમાન, મારે જોવા છે. કૃષ્ણ કહે પણ તે ભક્ત વિચિત્ર છે, રામ સિવાય કેઇને નમે નહી. હું તે રામ બની જઇશ પણ સીતાનુ` શુ` ? સત્યભામા કહેઆહા હું સીતા બની જઇશ તેમાં શુ? જો જો હો ખરાખર વેશ ભજવજો
અરે ! રામ આવે તો યે ન એળખે પછી ? ગરૂડને કહ્યું–જાએ લંકા, હનુમાનને કહેા રામ–સીતા ખેલાવે ગરૂડ કહે—હું તો જાઉં-પણ વાનરને મારી પીઠે બેસાડું. ? હું તાદશ ગણતાં આવી જઇશ–પણ તે ફફડી ને મરી જશે, પ્રભુ કહે-નહીં, તમારે જવુ ́ જ પડશે.
સુદર્શન ચક્ર ! જી ક્માવા, પ્રભુ. કાઇ મારા કમરામાં પ્રવેશે નહી તે જો જો—અરે કેાની તાકાત છે અહી આવે. હું છું ને !
મારા
ગરૂડ પહોંચ્યા લ'કાએ. વાનરને જોઇ કહે, એય પૂછડીયા, હનુમાન નામના વાંદરાને આળખે ? કેમ ભાઇ કામ છે? છે! રામને. રામને, શુ' કામ પડયું ? કેમ, તું હનુમાન છે. બેસ મારી પીઠે. જો ગબડયા તો બાર વાગી જશે. ભાઈ વૃદ્ધ છું પણું આવવું તો પડશે જ. ગરૂડે પાંખા ફેલાવી પણ ઉડી જ ન શકે.
કેમ ગરૂડ મા'રાજ ના-ના આતો ખાંસી આવી ગઇ ફરી પ્રયત્ન કર્યાં, ઉડી ન શકયાહનુમાન કહે-ઠીક ગરૂડ મા'રાજ, હુ તો ધીરે ધીરે પહોંચીશ. તમે જાઓ. ગરૂડ કહે-અરે! આ બુઢઢાનુ વજન તો
સારે છે.
હનુમાન તો પહેાંચ્યા. ચક્ર કહે-ખબરદાર. તુર'ત હનુમાને ચક્રને બગલમાં દાખી દીધુ—પેલુ બિચારુ'ચુપ થઈ ગયું. અંદર જઇ જય રામછઠ્ઠી કરી પ્રભુને પ્રણામ કર્યાં. પ્રભુ કહે.કેમ સીતાને ભૂલી ગયા ? કયાં છે ? આ બેઠા. આ તો કેાક વેશધારી છે. મારી માતા આવા ન હોય. ત્રણેનુ અભિમાન આગળી ગયું.. કેમકે જિનેશ્વર કે અરિહંતને અતિશય હાયજ–પણ અતિશયને આધારે જિનપણું' નથી. અરિહંતને છત્ર હાયજ પણ છત્રધારી હેાવાપણાથી અરિહંત ન થવાય. માત્ર સમ
Page #24
--------------------------------------------------------------------------
________________
પરમાત્માને ઓળખે
૧૫
વસરણને જ વિચાર કરીએ તો પણ કેવલી કરતા જિનની વિશેષતા જણાઈ આવશે. સમવસરણ – (૧) વાયુકુમાર દેવે સૌ પ્રથમ એક યોજન પૃથ્વી પ્રમાર્જન કરે (૨) મેઘકુમાર દે પછી સુગંધી જળની વૃષ્ટિ કરે (૩) વ્યંતર દેવે
સેનું-માણેક અને રત્નથી એક ઊંચુ ભૂમિતળ બનાવે–અધે મુખ ડીટવાળા પંચરંગી સુગંધી પુષ્પ પાથરે ચારે દિશામાં રત્ન
માણિકય-સોનાના તારણે રચે. તરણનીચે અષ્ટ માંગલિક રચે. (૪) ભુવનપતિ નીચેથી પહેલે રૂપાને ગઢ અને સેનાના કાંગરા
બનાવે. (૫) બીજો સેના અને રત્નના કાંગરા હોય તે ગઢ જયોતિષી
બનાવે
(૬) વૈમાનિક દેવો ત્રીજો રનને ગઢ બનાવે અને મણીના કાંગરા હેય (૭) દરેક ગઢને ચાર-ચાર દરવાજા અને વીસ-વીસ હજાર પગથીયા
હોય છે. (૮) બીજા ગઢમાં ઈશાન ખૂણે પ્રભુને વિશ્રામ લેવા માટે દેવો
હોય છે. (૯) પ્રથમ ગઢના પૂર્વ દ્વારે બે વૈમાનિક દ્વારપાળ, દક્ષિણ દ્વારે બે
વ્યંતર, પશ્ચિમ દ્વારે બે તિષ્ક, ઉત્તર દ્વારે બે ભુવનપતિ
દ્વારપાળ તરીકે હોય છે. (૧૦) એ જ રીતે બીજા ગઢમાં પૂર્વ દ્વારથી અનુક્રમે જયા, વિજયા,
અજિતા, અપરાજિતા દેવી દ્વારપાળ તરીકે હોય છે. (૧૧) સમવસરણ મધ્યમાં ૩ કેશ ઊંચુ અશોકવૃક્ષ હોય છે. નીચે
વિવિધ રત્નની બનેલી પીઠ અને મણિમય દકમાં મધ્યમાં પૂર્વ દિશા તરફ પાદપિઠ સહિત રત્નસિંહાસન પર પ્રભુ બિરાજે છે. ઉપર ત્રણ છત્રો અને બે બાજુ ચામર વિંઝાય છે.
આવા વિશિષ્ટ અતિશયધારી પ્રભુ હોય તેવા જિનની આજ્ઞા આપણે પ્રમાણુ કરીએ છીએ.
એક અત્યંત ગરીબ ડેશી. લાકડાને ભારે કાપીને લાવે, શેઠાણને આપે અને પિતાનું ગુજરાન ચલાવે. એક વખત ખૂબ જ થાકેલી હતી. માંડ માંડ પહાડ ચડી જંગલમાંથી લાકડાં કાપીને લાવી. શેઠા
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ણીને ઘેર પહેાંચતા તેા હાંફી ગઈ. ત્યાં શેઠાણી તાડુકયા. આટલા જ લાકડાં-હમણાં જ પાછી જા, ખીજા લાકડાં લઈ આવ. ડેશી ઘણુ* કરગરી કે મને ખાવા આપેા. પછી કહેશે। તેટલાં લાકડાં લાવી આપીશ. શેઠાણી માનતી નથી. થાકેલી, ભૂખી ડાશી કરી જંગલમાં ગઈ. લાકડાં લાવી. ત્યાં રસ્તામાં સમવસરણ રચાયેલુ* છે. જિનેશ્વરની વાણી સાંભળે ત્યાં ધીમે ધીમે ભૂખ-થાક માંડયા દૂર થવા. માથે ભારે। હતા તેને જ ટેકે એમને એમ સ્થીર થઇ ગઈ. પ્રાયઃ મૃત્યુ પામી સ્વર્ગ ગઇ.
આ અતિશય છે જિનેશ્વરની વાણીના. એવા જિનની આજ્ઞાને પ્રમાણુ કરવાની. જિનેશ્વરની વાણીનું શ્રવણ પણુ એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. કોઈ કલ્પના ન કરી શકે તેવી અદ્દભુત શિસ્ત હોય છે જિનવાણી– પ્રભુના જ મુખે શ્રવણુ કરવામાં. વૈશાખ સુદી દશમી લહીનાણુ, સિહાસન બેઠા વધમાન ઉપદેશ કે પ્રધાન. અગ્નિખૂણે હવે પદા સુણીએ, સાધવી વૈમાનિક સ્રી ગણીયે સુનિવર ત્યાં હિજ ભણીએ વ્યંતર જ્યાતિષી ભુવન પતિસાર, એહના નૈઋત્ય ખૂણે અધિકાર વાયવ્ય ખૂણે એની નાર સુર થઈ પદા બાર સુણે જિનવાણી ઉદાર
ઇશાને સાહીએ નરનાર, વૈમાનિક
ભગવત્ પાતે પૂર્વ દ્વારેથી પ્રવેશ કરે- રૌત્યવૃક્ષને પ્રદક્ષિણા દઇ પૂર્વાભિમુખ બેસે. બાકી ત્રણ દિશામાં તેના સમાન રૂપ હાવાથી દરેકને તે પ્રત્યક્ષ જ લાગે.
એક ગણધર ભગવન્ સાથે જ હાય તે પ્રભુથી બહુ નજીક નહીં, બહુ દૂર નહી' તે રીતે અને ભગવંતને નમસ્કાર કરીન પ્રેસે. આવશ્યક સૂત્ર ભા. રમાં પૂ. મલયગિરિજીમહારાજા ૧૨ પદાનું વન કરે છે.
(૧) પ્રથમ ગણધર પછી બાકીના ગણુધરા પૂર્વ દ્વારેથી પ્રવેશી ભગવન્ને ત્રણ પ્રદક્ષિણા દઈ અગ્નિ ખૂણે બેસે....કેવળી પરમાત્મા આવે. ત્રણ પ્રદક્ષિણા દઇ નઽસ્તર્યાય બેાલી ગણધરાની પાછળ બેસે.
પછી મન:પર્યવજ્ઞાની, પછી અવધિજ્ઞાની, પછી ૧૪ પૂવ ધર, પછી ૧૦ પૂર્વધરાદિ પૂર્વ દ્વારેથી આવી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કઈ
Page #26
--------------------------------------------------------------------------
________________
પરમાત્માને ઓળખો
૧૭
નમતિથા નમ: વનપ્પડ કહી અનુક્રમે પાછળ-પાછળ બેસે. બાકીના સાધુ-ભગવતે પૂર્વ ધારેથી આવી આ રીતે કહી વધારામાં નમોડતિશાસ્થિ . કહીને પાછળ બેસે.
(૨) વૈમાનિક દેવીએ આ રીતે આવી વધારામાં નમસાધુચ્છ: કહી સંયમીની પાછળ ઉભા રહે પણ બેસે નહીં.
(૩) સાધ્વીજીઓ પણ પૂર્વ દ્વારેથી આવી ઉપર મુજબ પ્રદક્ષિણ તથા નમસ્કાર કરી વૈમાનિક દેવી પાછળ ઉભા રહે,
(૪) દક્ષિણ દ્વારેથી ભવનવાસી. (૫) તિષ્ક.
(૬) વ્યંતર દેવીઓ પ્રવેશ કરી પ્રદક્ષિણાદિ કરી નૈઋત્ય ખૂણામાં એક બીજા પાછળ ઉભા રહે*
(૭) ભવનપતિ (૮) વ્યંતર (૯) જ્યોતિષી દે. પશ્ચિમ દ્વારેથી આવે, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ નમ તિર્થય વગેરે ચાર નમસ્કાર કરી વાયવ્ય ખૂણામાં એકની પાછળ એક બેસે.
(૧૦) ઉત્તર દ્વારેથી આવી વૈમાનિક દેવે (૧૧) મનુષ્ય (૧૨) માનુષી સ્ત્રી પ્રદક્ષિણા દઈ તિર્થંકરાદિને વાંદી કમશ: બેસે.
કેવી સુંદરતમ વ્યવસ્થા છે બાર વર્ષદાની ? આવી વ્યવસ્થિત સુદઢ વ્યવસ્થા એ માત્ર જિનેશ્વરને અતિશય છે, સામાન્ય કેવલીને નહીં. એવા જિનેશ્વરની આજ્ઞા આપણે પ્રમાણ કરવાની છે.
પ્રકન :- કેવળી અનેક હોય પણ તિર્થંકર ૨૪ જ કેમ ? એ સહજ પ્રશ્ન થાય ત્યારે આ વાતને સિદ્ધચક પાક્ષિક વર્ષ : ૧ અક: ૯ પૃ : ૨૧૦માં ખુલાસે કરતા જણાવે કે –
દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં જિનેશ્વર જેવા ત્રણ લોકના નાથને જન્મવા લાયક બધાં ગ્રહો ઊંચા હોય તે સમયે માત્ર ૨૪ વખત જ આવે છે. *નોંધ - Bયમાં વાયવ્ય ખૂણે લખ્યું છે. પણ મલયગિરિજી કૃત વિવરણ અને ભદ્રબાહુ સ્વામી સૂત્રિત નિર્યુકિત લેક ૧૧૭
जोइसिय भवणवंतर देवीओ दक्खिणेण पविसेउं चिट्ठति दक्खिणावर दिसिम्मि तिगुणं जिणं काउं
Page #27
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સમગ્ર ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળના છ-છ આરામાં માત્ર ત્રીજા—ચાથા આરામાંજ ૨૪-૨૪ તીર્થંકરા થાય. જેમની આજ્ઞા પ્રમાણ કરવાની છે તેવા જિનેશ્વરાનુ પ્રત્યક્ષ મિલન ભરતક્ષેત્રની અપેક્ષાએ કેટલું અલ્પ ? છતાં શ્રાવકનુ પ્રથમ કર્તવ્ય જિનાજ્ઞા પ્રમાણ કેમ મુકયુ ? કેમ કે બાકીના બધાં કતૅવ્યામાં અતભૂત તત્ત્વતા જિનાજ્ઞા જ છે.
૧૮
એક પ્રસંગ ઃ ઝરખિયાના વાઘરી ઝેરકેા અને તેની ઘરવાળી ઝમકુડી બંને બાવળના દાતણુ પાડે છે. પરણ્યાને માત્ર પંદર દિવસ થયેલાં. પંદર રાત્રિ તેા પલકારામાં વીતી ગઈ. પ્રીતના પટારા મ`ડાયા છે. સાંજ પડી ગઇ ને ઝરકા આયેા, હવે કયારે રોટલા ભેગા થઈ શુ' ? તી' એલા વાઘરી હું તને કાંઈ ભુખ્યા નહીં રાખુ આવી વાતુ' કરતાં એકમેકને હેત ઉભરાણાં. બ'નેના હાઠ થરકયા. વાઘરી હજી વાઘરણ તરફ હાથ લંબાવીને પ્રીત પસારવા ગયા ત્યાં તે ઘેાડાના ડાબલા સભળાયા અને વાઘરીએ જલ્દી પેાતાની લાંબી કરેલી ભૂજા સ'કેલી લીધી અને વાઘરણે કપડાં સહકાર્યા.
અસવારને કહ્યું : ઘણી ખમ્મા બાપુ! કેમની કાય ? અસવાર કે કાલે ખ’ભાળે ખાબકવાનું છે. હું....! ખભાળે? ઝમકુડીના કાન ચમકયા. દાતરડુ થંભી ગયુ. અરકા ખેલ્યા : કેમ બાપુ ? અચાનક.
આપણા ભાજબાપુને નવચંદરી ભેંસુના દુધ ખાવાના ચટકા લાગ્યા છે. અને અસવાર તેા હાલ્યા. અરકા કહે : જોયુ ઝમકુડી, કાલ તારા પિયરની પદમણી ભેશ મારા ગામમાં. કળ ખાઇ ગયેલી ઝમકુ આલી ઉઠી કે વાઘરી અમારા દેહા બાપુના ડેલેથી ડાખા છેડવા રમત નથી. અરકા પણ વટે ચડી ગયા. બેાલ જોવુ` છે કાલે ?
ઝમકુનું માથુ' ફાટી ગ્યું. બહુ વટ કરછ ને તે તારા ભેાજ બાપુ ભેગા તુંય હાલ્યા આવજે. માર્યા કછોટા ને પકડી પીયર વાટ. સીધી પહેાંચી દેહાવાળાને ડાયરે. બાપુ બાલ્યા : કેમ ગણી, આમ હાંફતી કેમ આવી ? બાપુ ! સાબદા રે'જો. ઝરખીયાનુ` કટક આવે છે. નવચદરી ભે'સુ જોઇ છે, એમાં શુ' ગગી આપણે ભેટ દઈ દઈ એ. ના બાપુ, ના, એને ભેટયુ' નથી જોઇ’તી, એને તા ધીંગાણુ કરીને જ લઈ જવી છે.
ખલાસ! ઢોલ વગડયાં, સાદ પડયા ના ગાર્ડે ગાડે માણસ ગાઠ
Page #28
--------------------------------------------------------------------------
________________
પરમાત્માને ઓળખે
વાયા. બીજે દિ ધિંગાણું જામ્યું. હાકલા-પડકારા થયા. એક જુવાન તલવાર વિઝત ફરી રહ્યો છે. ધિંગાણામાં ઝરકે તે ઝાટકે દેવાઈ ગયો. પણ ખંભાળાને એક જુવાન પણ ભાલે વીંધાઈ ગયે. ઘર ધીંગાણામાં નવચંદરી ભેંસે જાશે એમ લાગતાં ભડાં રેડવી લીધાં. ભેજ બાપુ ખાલી હાથે પાછાં ફર્યો. ગામને ઝાંપે જોયું તે મરદના વેશમાં ભાલે વિંધાયેલી ઝમકુ પડી હતી.
વિચાર કરવા જેવું છે કે જે ગામમાં જનમ લીધે તે એક ગામના ધણને માટે માણસ આખા જીવતરને જોખમમાં મુકી દે એટલા બધાં પ્રીતિ બહુમાન હોય તે આપણે અતિશય ધારી અને ભવોભવ મળનારા ધણી એવા અરિહંત પરમાત્મા વિતરાગ જિનેધર દેવની આજ્ઞા પાલનરૂપ બહુમાન પ્રીતિ કેમ ન હોય?
વળી જિનેશ્વર પરમાત્મા તે આપણને દ્રવ્યથી, ભાવથી–નામ સ્મરણ રૂપે કે મૂર્તિરૂપે સર્વથા પવિત્ર કરનાર છે માટે જિનાજ્ઞા માનવી જ જોઈએ.
જિનેશ્વર નામ આકતિદ્રવ્ય-ભાવથી કઈ રીતે પવિત્ર કરે છે
नामाकृति द्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम्
क्षेत्रे काले च सर्व स्मिन्नर्हतः समुपास्महे કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી જણાવે કે અમે અરિહતની સમુપાસના કરીએ છીએ. પણ તે અરિહંત કેવા છે?
તેનું નામ-આકૃતિ દ્રવ્ય જિન કે ભાવ જિન ત્રણ જગતના લોકોને પવિત્ર કરે છે. વળી આગળ કેટલું બધું કહી દીધું ? સર્વસ્મિનું ક્ષેત્રે કાલે ચ– સઘળાં કાળે અને બધાં જ ક્ષેત્રોમાં.
આપણે આજે “જિનની” પરમાત્માની ઓળખ કરવા બેઠા છીએ. તે પણ શા માટે? જેની આજ્ઞા પ્રમાણ માનવાની છે તેની ઓળખ કરવી છે. માત્ર ઓળખથી અટકવું નથી પણ તેનું મહત્વ પણ હૃદયમાં અવધારવાનું છે. તે માટે આ ગાથા કેટલા સુંદર શબ્દો કહી જાય છે.
સર્વ કાળમાં કે સર્વ ક્ષેત્રોમાં પરમાત્મા આપણને પવિત્ર કરે છે. માત્ર પરમાત્માનું નામસ્મરણ કરે તે પણ ત્રણે જગતના લેકેને પવિત્ર કરે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઋષભદેવની માળા કરે તે પણ નામનું સ્મરણ, પાર્શ્વનાથની કરે તે પણ નામ સ્મરણ અને મહાવીર સ્વામીને જાપ કરે તે પણ નામ સ્મરણ જ કહેવાય. ત્રણ જગતના લોકોને પવિત્ર કરનાર, પરમાત્માનું નામ સ્મરણ છે. આ રીતે લેકેને આરાધના માર્ગે જોડવા તે સહસ્ત્રકુટ નામાવલીની આરાધના ગોઠવાયેલી છે.
એજ રીતે અરિહંતની આકૃતિ–આકૃતિ એટલે મુખ્યતાએ પ્રતિમા પ્રતિમાજી શાશ્વત અને અશાશ્વત બંને રૂપે વિદ્યમાન છે. જિનેશ્વર સાક્ષાત્ વિદ્યમાન તે સર્વક્ષેત્રમાં સર્વકાળે હોય નહીં પણ તેનું બીબ જ સ્થાપના જિન રૂપે પૂજનીય બને છે. વળી ભક્તિનું સાતત્ય પણ આકૃતિ થકી વિશેષ રહી શકે અને એ રીતે આકૃતિ પણ ત્રણ જગતના લોકોને પવિત્ર કરનારી છે. - દ્રવ્ય જિન એટલે જે ભાવિમાં જિન થવાના છે તે સામાન્ય અર્થ સ્વીકારીએ તે પણ જન્મ કલ્યાણક–ચ્યવન કલ્યાણકાદિ સમયે તેમની વિશિષ્ટ ભક્તિ ત્રણ જગતને લેકેને પવિત્ર કરનારી છે.
ભાવજિન તે સાક્ષાત્ કલ્યાણકારી છે જ.
આ રીતે નામાકૃતિ દ્રવ્યમાāઃ ચાર રીતે જગતને જીને પવિત્ર કરે છે. તેવા પ્રકારના જિનની આજ્ઞા પ્રમાણ કરવાની છે.
પરમાત્માની આટલી ઓળખ પ્રાપ્ત કર્યા બાદ જિનની આજ્ઞા શું છે? તે કઈ રીતે જણાવે તે અધિકાર અગ્રે વર્તમાન.
Page #30
--------------------------------------------------------------------------
________________
(૩) જિનાજ્ઞા-શું ન કરવું?
– પાપને ધિકકારો आकालमियमाज्ञा ते हेयोपादेय गोचरा:
आश्रवः सर्वथा हेय उपादेयश्च संवरः વીતરાગ સ્તોત્રના ૧૯ માં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા જણાવે કે હે ભગવન્! હમેશાં તારી આજ્ઞા એ જ છે કે આ સર્વથા છેડવા લાયક છે અને સંવર હંમેશાં ઉપાદેય–આદરણીય છે.
જિનેશ્વરની આજ્ઞા માનવી જ જોઈએ ગાણ મો. બહુ સહેલાઈથી બોલાય છે. પણ જિનાજ્ઞા એટલે શું ? વિચાર્યું છે કદી? કલિકાલ ભગવંતે કેટલી સુંદર સચોટ વ્યાખ્યા કરી. બે જ વાકયમાં બધુ સમાવી દીધું. આશ્રવ છોડે. સંવર આદર પણ આશ્રવ એટલે? માત્ર- એટલે શું?
इन्दिअ कषाय अन्वय जोगा, पंच चउ पंच तिन्नकम्मा . किरियाओ पणवीस, इमाइ ताओ अणुक्कमसो નવ તત્વ કાર આશ્રવને સ્પષ્ટ કરવા માટે મુખ્ય પાંચ ભેદ જણાવે છે. ૫ ઈદ્રિય ૪ કષાય ૫ અવિરતિ ૩ વેગ અને ૨૫ કિયા એ મુખ્ય પાંચભેદે અને ૪૨ પેટા ભેદે, જે કર્મને જીવ તરફ આવવાના દ્વારે છે તે આશ્રવ છે. આશ્રવ એટલે કર્મનું આવવું અથવા કર્મબન્ધ થવાના હેતુરૂપ પરિબળો.
આત્મામાં રાગ-દ્વેષ રૂપ ચુંબકત્વ રહેલું હોય ત્યાં સુધી જેમ લેહચુંબક લેખંડને પિતા તરફ ખેંચે તેમ આત્મા કર્મોની વર્ગને પિતા તરફ ખેંચે છે. અને આ “કર્મોનું આવવું” તેજ આશ્રવ. એક પ્રસંગ –
તે દી ઢાંક ગામના ટીંબે દાદાભાઈ-કલેભાઈ બે ચારણ વસતા'તા. બેઉને જીભને ટેરવે શારદાને વાસ જેઈલે. એક વખત જામનગરના ધણી વિભાજામને મળવા ઘેડા પલાણ્યા. વિભાજામે પણ કવિઓને રૂડે આવકાર દીધે. રાત્રે ડાયરો જામ્યો છે. આખી કચેરી હકડે ઠઠ ભરી છે. વિભજામ ચારાણું માથે મીટ માંડે છે ને કહ્યું : કરાવે મોજ ડાયરાને, ગઢવા. ને જાણે સરસ્વતિ વહેતી હોય તેમ સરવાણીયું છુટી. બુલંદ અવાજથી
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જાણે આભના ગુંબજે ગઈ ઉઠયા. અડધી રાત સુધીમાં સૌ એકતાન થઈ ડેલવા લાગ્યા. ત્યાં ડાયરા વચ્ચે રત્નજડીત પ્યાલી ફરવા લાગી. ખુદ વિભાજામે કલાભાઈ સામે પ્યાલી ધરી. ત્ય કવિરાજ, તમે પણ પીઓ મેજથી. કલેભાઈ હલ્યો પણ નહીં. ડાયરો બોલી ઉઠ, કવિરાજ ! સાતસે પાદરના ધણ તમને હાથે હાથ ખાલી આપે છે. તેયે કલાભાઈને હાથ ન લંબાય. વિભાજાએ ફરી કહ્યું, , લે કવિરાજ. કલેભાઈ માત્ર ટુ કે જવાબ આપે છે. હું જોગમાયાને અખંડ ઉપાસક, મારાથી દારૂ ન પિવાય. માનું સત લાજે.
વિભજામ કહે, ગઢવી, ડાયરાનું અપમાન છે. તમે ખાલી મારા હાથમાંથી લઈ હેઠે મુકી દો પ્યાલો અને મારું માન રાખે. ગઢવી કહે, તમારા માન-પાન અમારા માથા ઉપર બાપ, પણ પાપની પ્યાલીને હું હાથે ય ન અડાડું. વિભાજામે છેલ્લે દાવ ફેંક કલાભા, હું વિભેજામ, જે મારા હાથેથી દારૂની પ્યાલી હેઠી મુકે તે એક ગામ લખી આપુ.બાપુ એકાવન ગામ લખી આપો તે પાપની પ્યાલીએ આવતે ગામ ગરાસ મારો ભવ બગાડે. એટલું બેલી અડધી રાત્રે ડાયરે છેડી બંને ચારણે ચાલી નીકળ્યા.
કારણ ગઢવઃ સર્વથા હૈયા મા+જa (આશ્રવ) એટલે ચારે તરફથી પાપનું શ્રવવું તે. જો તેને છોડવામાં ન આવે તે એક તરફ હજી કર્મનિર્જ ન કરે ત્યાં બીજી બાજુ કર્મોના તળાવે ભરાવા માંડશે. માટે જિનેશ્વરની આજ્ઞા એ જ છે કે આશ્રવ સદા છેડવા લાયક છે.
નવતત્વમાં આશ્રવના કર ભેદ વર્ણવ્યા છે તેમાં સૌ પ્રથમ પાંચ ઈન્દ્રિયોના વિષયે જણાવે છે– પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષ
સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રૌત્ર એ પાંચ ઈન્દ્રિયથી પ્રિય અને અપ્રિય એવા ૨૩ વિષયોમાં જે રાગ દ્વેષ થાય છે. તે રાગ અને દ્વેષ જ કર્મબન્ધનું કારણ છે. - ભારે હલક-લસે--ખરબચડો વગેરે સ્પર્શ રાગ દ્વેષ જન્માવે છે. જેમ સ્પર્શની ઇચ્છાવાળો હાથી હાથણીને ભેટવા દોડે છે ને ખાડામાં પડી પિતાને જીવ ગુમાવે છે, રસના વિષયમાં લેલુપ બનેલું માછલું ખાવા માટે તરાપ મારે ને ગળામાં અણું ફસાતા તને નોતરે છે. સુગંધ માટે ભમતે ભમરે કમળ બીડાઈ જતાં મૃત્યુને શરણે જાય છે
Page #32
--------------------------------------------------------------------------
________________
પાપને ધિક્કારો
૨૩
અને આંખના વિષયમાં પાગલ પતંગીયુ બળતા દિવામાં પિતાની આહતિ આપે છે. કાનને સંગીતના વિષયમાં લીન બનાવી હરણ શીકારીના બાણને શીકાર બને છે.
તે પાંચે ઈન્દ્રિયના વિષયમાં ડૂબેલા માનવીને પાપાશ્રવ થકી ભભવ રખડપટ્ટી થાય તેમાં કોઈ નવાઈ ખરી?
ઈદ્રિયોના એકેક વિષયને સ્પષ્ટ સમજી લે. તે જ આશ્રવ સર્વથા છોડવાનું સૂત્ર પકડી શકશો.
સ્પર્શના ૮ ભેદ-ભારે, હલેકે, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, લી, ખરબચડો. રસના વિષય-પ. ખાટે, ખારે, તી, કડ, મીઠે.
જીભની લેલુપતા આ પાંચમાં રમણ કરવા દોડીને અંતે ભ્રમણ વધારે છે.
ગંધ બે પ્રકારે. સુગંધ અને દુર્ગધ. ચક્ષુના વિષય પાંચ. રાતે કાળે નીલે ધોળે-પીળો.
ચક્ષુરિન્દ્રિયના વિષયમાંથી નિવર્તવા જ જાણે પાંચ રંગે વિતરાગ પરમાત્મા ન હોય તેમ સમજવા કવિ કહે છે કે – વિમવર્ણા દેય જિદા.
દે નીલા દે ઉજજલકંદા, દે કાલા મુખ કંદા સેલે જિનવર સેવન્ન વરણુ,
શિવપુરવાસી શ્રી પરસના, જે પૂજે તે ધના છેલે કણેન્દ્રિય સચિત-અચિત્ત કે મિશ્ર શબ્દ વિષયે રાગ દ્વેષ તે સર્વેને નિગ્રહ કરવો.
પ્રશ્ન:– ઈન્દ્રિયોને આશ્રવ કહી તો વીતરાગને શું ઈન્દ્રિયો નથી ?
ઈન્દ્રિયોના વિષયોમાં થતા રાગ દ્વેષ એ આશ્રવરૂપ છે. વીતરાગને રાગદ્વેષ દેતા નથી માટે તેને ઈદ્રિના વિષય થકી આશ્રવ થતો નથી. છતાં આપણે ઈન્દ્રિયને આશ્રવરૂપ ગણું કેમ કે ઈન્દ્રિય નિગ્રહ થતાં જ રાગદ્વેષ નિગ્રહ થશે. ૪ કષાય
कषाय देहकारायां चत्वारो यामिका इव ...
यावज्जाग्रति पार्श्वस्था स्तावन्मोक्षः कुतो नृणाम् । દેહરૂપી કેદખાનામાં કષાય રૂપી ચાર ચોકીદાર જ્યાં સુધી સમીપ
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪.
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ભાગે જાગતા રહેલા છે, ત્યાં સુધી મનુષ્યને મેક્ષ કયાંથી થાય?
અમેરિકામાં પ્રમુખ ગ્રાન્ટ ધર્મપરાયણ અને શ્રદ્ધાળુ વ્યક્તિ હતા. દર રવિવારે નિયમિત પોતાના ઘરના બધા સાથે પ્રાર્થના કરે. કદી આ નિયમમાં ભંગ ન થત. એક રવિવારે સવારમાં પોતાના કુટુંબ સાથે પ્રાર્થના કરવા બેઠા હતાં. પ્રધાન મંડળના ત્રણ-ચાર સભ્ય પણ પ્રાર્થનામાં સામેલ હતા. પ્રાર્થના શરૂ થઈને ત્રણ-ચાર વર્ષના બાળકે વાતે શરૂ કરી. તેનાથી પ્રાર્થનામાં વિક્ષેપ થયો ગુસ્સાથી ગ્રાન્ટ બાળકને તમારો મારી દીધે. ગ્રાન્ટની માતાએ તુરત ગ્રાન્ટને તમારો મા .
પ્રધાનની હાજરીમાં ગ્રાન્ટને અપમાન લાગ્યું. એક પ્રધાન બેલ્યા પણ ખરા કે માજી, આમ અમારી હાજરીમાં પ્રમુખને તમે મારે તે તેમને કેટલું નીચા જોણું થાય? માજી મૌન જ રહ્યા. પ્રાર્થના બાદ કહ્યું કે પ્રાર્થના કોધના ઉપશમન માટે છે. જે ક્રોધ નિવારે નહી તે તેનું પાપ ચાલુ જ રહેશે. પછી તે પ્રાર્થનાને અર્થ શો ? માટે જીવ પર સનિમિત્ત કે નિર્નિમિત્ત દ્વેષને એટલે કે કોઈને ત્યાગ કરે.
માન - અભિમાન કે ગર્વ તે માન. તેને સર્વથા ત્યાગ કર. માન કષાયરૂપ આશ્રવમાં ડૂબેલા બાહુબલીને કઠોર ધ્યાન અને અખંડ સાધના વચ્ચે પણ કેવળજ્ઞાન થતું ન હતું.
માયા - કપટ, શઠતા કે છેતરપીંડી તે માયા. માયા કષાય રૂ૫ આશ્રવ જીવને એવા ભમાડે છે કે જીવ પોતે પણ માયા કર્મના ઉદયમાં આવ્યા બાદ પોતે માયા કરી રહ્યો છે તે જાણતા નથી અને અને તિર્યંચગતિમાં ભટકે છે.
લોભ – શરીર કે ધન વગેરે બાહ્ય વસ્તુ વિશે આસક્તિ કે પ્રાપ્તિ માટે આકાંક્ષા તે લેભ. લેભ કષાયને ઉદય સૌથી ભયંકર છે. ચાર પ્રકારે કષાય આશ્રવ થાય છે. તે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન, ચારે પ્રકારે ક્રોધ, માન, માયાને પશમ થયો હોય. માત્ર સંજવલન લેભના ઉદયવાળો જીવ પડે તે સીધે ચોથા ગુણઠાણ સુધી પણ પહોંચે.
પ્રભુને એક પગે ઈન્દ્ર મહારાજા સેવા કરી રહ્યા છે. બીજી તરફ બીજા ચરણે ચંડ કૌશિક ડસી રહ્યો છે. જેવી પરિણતિ સર્ષ ઉપર છે તેવી જ ઈન્દ્ર ઉપર છે. બંને ઉપર સમભાવ.
Page #34
--------------------------------------------------------------------------
________________
પાપને ધિક્કારો
૨૫
સમભાવ શબ્દ બોલ સહેલે છે પણ જરા ઊંડા ઊતરી વિચારો જોઈએ. એક પગે સાપે ડંસ દેતે હોય. બીજા પગે ઈન્દ્ર સેવા કરી રહ્યો છે. છતાં આ પણ બંધ પામે અને આ પણ બંધ પામે. કેટલી ઉદાત્ત ભાવના. ત્રણ ત્રણ વખત જવાળા ફેંકી. છેલ ડંસ દીધો. તે પણ ચંડ કેસિયાને કહ્યું કે બુજઝ ! બુઝ! કેવું જીગર હશે પ્રભુનું.
છતાં શાસ્ત્રકારે શું કહ્યું? પ્રમુ છદ્મસ્થ હતા. વીતરાગ નહીં. તે વીતરાગપણની દશા કઈ? જગતમાં એક પણ ચીજ મહાત્માની સમભાવ દશી પલટાવી શકે તેમ નથી. છતાં માત્ર સંજવલન કષાયને ઉદય થયો ને વીતરાગ પણાને ધકકો મારીને નીચે ઉતારી દે છે. ૧૧-૧૨૧૩-૧૪ ચારે ગુણઠાણુ વીતરાગના, પણ ૧૧ મું છદ્મસ્થ વીતરાગનું. સંજવલન કષાયને એક માત્ર ઉદય સીધા ચોથા ગુણઠાણે ફેકે. માટે
કહ્યું કે–
आश्रवः सर्वथा हेय
કષાયરૂપી આ હાથી નીકળી જાય પણ સંજવલન કષાયરૂપ પૂછડે હાથી અટકી ગયે તો ખલાસ. આખે હાથી પાછો અંદર-અરે ! એક ખૂણામાં પડે છે, પણ ઉભું થાય એટલે માણસ ચક્કર ખાઈને હેઠે પડે તેમ આત્માને હેઠે પાડી દે.
તેથીજ કહ્યું કે-ગાથa: સર્વથા ય અવિરતિ (પાંચ-અવત) હિંસા, મૃષાવાદ, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહ પાંચ પ્રકારે કર્મોનું આત્મા તરફ આશ્રવણ થાય છે. તે માટે અવિરતિ શબ્દનો ઉપયોગ બહુ સમજપૂર્વક થયો છે. પાપનું પચ્ચકખાણ પૂર્વક વિરમણ ન હોવું તે જ અવિરતિ. એકેન્દ્રિય જ નથી હિંસા કરવા જતા કે નથી જૂઠ બોલતા, ચેરી પણ નથી કરવાના છતાં તેને અવિરતિથી સતત કશ્રવ થતો રહે છે. માટે જ નાનકડું સૂત્ર કહ્યું સાથa: सर्वथा हेय
છ કાયમાંથી કોઈ પણ જીવની હિંસા મન-વચન-કાયાથી ન કરવી, ન કરાવવી કે કરતા-કરાવતાની અનુમોદના ન કરવી. સમગ્ર જીવન સુધી આ નવ પ્રકારે હિંસાથી વિરમવું. તે પ્રથમ મહાવ્રત-પ્રાણાતિપાત વિરમણ વ્રત પ્રતિજ્ઞા ગમે તેવી દઢ હોય પણ તેની કિંમત કયારે ? જઠ ન હોય તે. જુઠને મહાવ્રતમાં કેઈ અવકાશ નથી. ક્રોધી, લેભી, ભયભીત વગેરે તમામને મહાવ્રતમાં અવકાશ, પણ જુઠ્ઠાને અવકાશ
Page #35
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રસાદ
નહીં. આથી બીજું મૃષાવાદ વિરમણ વ્રત, જેમાં પણ મન-વચનકાયાથી કરવું, કરાવવું કે અનુમોદવું નહીં. આમ બીજુ મહાવ્રત હોય તે પહેલું ટકશે.
અવિરતિ આશ્રવ રોકવા ત્રીજે નંબરે કહ્યું કે સચિત્ત કે અચિત્ત, ડું કે ઘણું, જંગલમાં કે શહેરમાં કંઈ પણ આપ્યા વિના લેવું નહીં. લેવા માટે પ્રેરણા કરું નહીં કે લેનારને અનુદન આપવું નહીં. તે ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત, ત્રણે પ્રતિજ્ઞા સારી રીતે પાળે પણ પિતાની દૃષ્ટિ જ સ્થિર ન રાખે તો ?
હિંસા-જુઠ-ચોરીથી વિરમેલ હેય પણ જે સંસારના રાગમાં ડૂબે તો ગયે. પર્યુષણમાં સાંભળો છે ને-સિંહ ગુફાવાસી મુનિની વાત-જેમની તપશ્ચર્યાથી સિંહ સરખા જનાવર પણ શાંત થઇ જાય તે રીતે ચાતુર્માસ વ્યતીત કરે છે. છતાં કેશા વેશ્યાને ત્યાં ગયા ત્યારે ? પિતાના સામર્થ્યની પ્રતીતિ કરાવા પણ જરાક દષ્ટિ લપસી ત્યાં દૌર્ય અને શૈર્ય ગયું ને? - સ્ત્રીને સમાગમ તો ઠીક પણ તેની ઈચ્છા પણ પાયમાલ કરી દે તેમ છે. ચાહે દેવતા, ચાહે મનુષ્ય, ચાહે તિયચની કેઈપણ સ્ત્રી માટે વિષય ભેગને સર્વથા ત્યાગ થાય તે ચતુર્થ વ્રત મૈથુન વિરમણ.
સ્થૂલભદ્ર, કેશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવા ગયા છે. ગુરુ મહારાજની આજ્ઞા લઈને ત્યાં કેશાને પ્રતિબંધ કરીને આવવા માટે ગયા છે. પણ ત્યાં વાતાવરણ કેવું? - ઘર વેશ્યાનું છે. છએ રસથી ભરપુર ભોજન લેવાનું. તપ કે ઉપવાસમય ચોમાસું નહીં–ખાવાપીવાનું પુરેપુરું–વેશ્યાના નિવાસસ્થાનની ચિત્રશાળામાં ચિત્રે પણ કેવા ? મનહર કામચેષ્ટાને દર્શાવતા. વળી પૂર્ણ એકાન્તમાં એક સ્ત્રી સાથે છે. પૂર્વની પરિચિત અને પાછો પરસ્પર રાગ હતું તેવી સ્ત્રી –એ પણ સામાન્ય નહીં. નિપુણ વેશ્યા છે. ચાર ચાર મહિના પસાર કરવા છતાં મનમાં વિકાર નહીં. તનમાં વિકાર નહીં'. વચનમાં વિકાર નહીં. કેશા વેશ્યા મુનિને ચલાયમાન કરવા ભેગની પ્રાર્થના કરે. વિવિધ રીતે અંગોપાંગનું પ્રદર્શન કરે. તે પણ માત્ર દેખાવ કરતી નહીં હદયના ભાવો સાથે છે. વેશ્યા પણ પ્રેમ હૃદયપૂર્વકને કરે છે. આજકાલ તો પોતાની પત્ની પણ હાર્દિક પ્રેમ કરતી હશે કે નહીં તે તમને ખબર !.
Page #36
--------------------------------------------------------------------------
________________
પાપને ધિકાર
૨૭
છતાં થુલભદ્ર મુનિ ચલાયમાન થયા નહીં. માટેજ સજઝાયમાં પણ કહેવાય છે કે, કેશા મંદિર ચોમાસુ રહયા ન ચલ્યા શિયળે લગાર તે સ્થૂલભદ્રને જાઉં ભામણે નમે નમોરે શત વાર
એવા મુનિવરને પાયે નમું ૮૪ ચોવીશી સુધી આ એક નામ અમર રહેશે. કેમ ? સર્વથા મૈથુનવિરમણ વ્રતને લીધે. જો કે સ્ત્રી પરિગ્રહ રૂપજ છે છતાં પાંચમા વ્રતમાં પરિગ્રહ વિરમણ વ્રત અલગ દર્શાવ્યું. કારણકે પરિગ્રહ એ બાવાજીની લગેટી જેવો છે. બાવાજીને ગામમાં ભિક્ષા માટે જવું પડે. તે લોકોએ એક લંગેટી બંધાવી. લગેટી સુકવીતી તે ઉંદર ચાવી ગયા. એટલે ઉંદરથી બચવા માટે બિલાડી લાવ્યા. બિલાડીને રોજ દુધ જોઈએ. દુધ લાવવું કયાંથી? એટલે ગાય લાવ્યા. પછી ગાય માટે થઈ ગમાણ. હવે તે સાફ કરવા શું કરવું? એટલે લાવ્યા ગાયવાળી -ગાયવાળી બની ગઈ ઘરવાળી ને બાવા બન્યા ઘરબારી.
માટે પરિગ્રહ વિરમણ વ્રત મુક્યું. સંતેષ પૂર્વક ઓછામાં ઓછી જરૂરીયાતથી જીવવું તે અને વસ્તુ પ્રત્યેના મમત્વ કે મૂછ નો ત્યાગ.
ગ:- ચોગ એટલે શક્તિ અથવા સામર્થ્ય. મન-વચન-કાયાની પ્રવૃત્તિને મોગ-વચન-કાયાગ તરીકે ઓળખાવાય છે. કાશ્વરઃ સર્વથા ય કહીને વેગને આશ્રવરૂપ ગણ્યા તે શું મન-વચન-કાયાની પ્રવૃત્તિને સર્વથા છેડી દેવી?
ના, પ્રવૃત્તિ સર્વથા છોડવાની વાત શ્રાવકે સમજવાની નથી. અત્યારે તે એટલું જ સમજે કે અશુભ ગને છોડે ને શુભમાં પ્રવર્તે.
૦ મનગ - મન દ્વારા વિચારણું રૂપ આત્માનું જે સામર્થ્ય પ્રગટે તે તેના ચાર ભેદ કહ્યા.
(૧) સત્ય મનેયેગ- યથાર્થ વિચારણા કરવી તે.
(૨) અસત્ય મને ગ– અસત્ય કે અાગ્ય વિચારણા કરવી તે ' (૩) મિશ્ર મનોયોગ-કંઈક સત્ય અને કંઈક અસત્ય વિચારણું કરવી તે.
(૪) અસત્યામૃષા માગ-જે વિચારણામાં સત્ય કે અસત્ય જેવું કંઈ જ ન હોય.
Page #37
--------------------------------------------------------------------------
________________
२८
અભિનવ ઉપદેશ પ્રસાદ
.
સેવા
વચનગ- વાણી દ્વારા બોલવારૂપ સામર્થ્ય પ્રગટે છે. આ યોગ પણ મનેયેગની જેમ ચાર ભેદે ગણાવેલ છે. સત્ય વચનયોગ, અસત્ય વચનગ વગેરે.
૦ કાયમ– કાયા દ્વારા ગમનાગમન રૂપ જે સામર્થ્ય પ્રગટે તે કાગ.
આ ત્રણે યોગ વડે જીવ કર્મોને આશ્રવ કરે છે. અસત્ય મનેયોગને જણાવતા સુંદર પ્રસંગ વાંચેલે.
ત્યે આપા દેવાત, આ તમ સારૂં હોકાની બજરનું પડતલું આપ્યું છે. ભારી મીઠી છે. થયું કે આ બજરને ધુવાણે તે આપા દેવાતની ઘુંટમાં જ શોભે. ત્યાં બીજો કાઠી બોલ્યા : “ આપા દેવાત, આ હકે ગંગાજળની તાર મઢાવી ખાસ તમારા માટે જ લાવ્યો છું. મેં મલકાવી દેવાતે હોકાની ભેટ સ્વીકારી. ત્રીજો કાઠી આવ્યા. ત્યે આપા દેવાત, આ ઉનની દળી. તમારી ઘડીને માથે મશરૂ જેવી થશે ને ઘડીનું ડીલ નહીં છોલાય. તમામ કાઠી આ ગલછટા દેવાત વાંક માથે મીટ માંડી બેઠા છે. સહુ તેને રીઝવવા મળે છે. કેમ કે દેવાત દુશ્મન બને તે ગામ ત્રીજે દિ' ટી થઈ જાય.
ત્યારે ભર દાયરામાં બેઠેલા પડછંદ પુરુષને આ રીતે જાણે ખંડિયાઓ નજરાણું દેતા હોય તે જોઈ આધેડ વયને એક મર્દ બેલ્યોઃ કાઠીઓમાં આ કઢીચટ્ટા પણું કે દિથી આવ્યું ભાઈ. જેની આટલી બધી ભાટાઈ કરવી પડે તે દેવાત વાંક છે કેણ?
ચૂપ ભાઈ ચૂપ લાખાં, તું હજી છોકરું છે. તારું લાખાવદર હજી દેવાતના ડાબલા હેઠળ પડયું નથી લાગતું. નીકર તું તારી વાળીની કેરિયું દેવા દોડ આવે.
ના બા ના. હું દેવાતને ડરથી દેવા જાઉં એથી તે રૂડું કાગડાસુડા-પાપટ મારી કેરી ન ખાય. કાઠીના દીકરા સહુ સરખા. આવી રજવાડી ભાટાઈ શું કરવાની ? બોલનારને અવાજ ઉચે થયે. કાને વાત અથડાતા ધગેલ ત્રાંબા જેવી રાતી આંખે દેવાત બેલ્યો ઈ મુછાળો કે ચાંદા કરે છે. થડકયા વીના પેલે જણ બેલ્યો. હું લાખાવાળો છું. ભા! કાઠીના દીકરા સહુ સરખા. તેમાં આ ભાટાઈ ક્યાંથી આવી? દેવાત બે : આપા લાખાવાળા, તુ લાખાવદર ફરતા ગઢ બંધાવી લેજે ભા... આપા દેવાત, તું તારે ચઢી આવજે. નાની ગામડીને ધણી
Page #38
--------------------------------------------------------------------------
________________
પાપને ધિકકારે
હું ગઢ તે શે ચણાવું, પણ કળશી જરૂર કરીશ. મારૂં નેતરું યે અફર જાણજે, ઈ તે ગા વાળે ઈ અરજણ
તે દિ લાખે પરગામ હતું. છ-આઠ મહિના થઈ ગયા'તા ઈ વાતને. દેવાતનું કટક આવ્યું. ગામમાં મસાણ જેવી શાંતિ થઈ ગઈ. વસ્તી માંડી ઘમરોળાવા. દેવાત આવ્યા લાખાને ફળીયે. પણ લાખ છે નહીં. દેવાત જૂએ છે ફળિયે પંદર વર્ષની કન્યા ઉભી છે, બાજુમાં વછેરો બાંધેલ. દેવાતને થયું આ વછેરે લઈ જઈને નાક કાપું. લાખા વાળે જીવશે ત્યાં સુધી નીચું મેં રાખશે.
ભાલે મુ એરડાની કેરે. વછેરાના પગની પછેડી છોડવા બેઠે, બરડે બરાબર હીરબાઈ સામે. હીરબાઈ તે વા જેવી હતી. મગરના મેટેથી બકરૂં છોડાવી લાવેલી હીરબાઈ એ ભાલે ઉપાડ. કર્યો ઘા. ભચ દેતે દેવાત ધરતીમાં જડાઈ ગયે. દેવાતની જ તલવારે ટુકડે ટુકડા કરી દેવાતને પોટલીમાં બાંધી દીધો. કટકને એમ કે દેવાત આગળ નીકળી ગયા છે. લાખાને રસ્તામાં ખબર મળી. થયું કે દુશમન સાથે જ લડી મરું. પણ દિકરીએ ગઢવી સાથે કહેવડાવ્યું કે બાપુને કેજે કે પેલા મને મોટું દેખાડે. નહીં તે મરતી ભાળે.
આવ્યા ઘેર, ગાંસડી છોડી બતાવી. દરબાર બોલ્યા સુરખા દેવાત. વછેરાની પછેડી કાઢવા તું શીદ બેઠે. તલવારથી કાઢતા નો'તું આવડતું. પણ તારા અભેમાન કયાં ઓછા હતાં કે તું સાચું વિચારી શક.
બસ આજ સમજી લે. અસત્ય મને ગ મનની અગ્ય પ્રવૃત્તિ કે વિચારણું થકી થતી જવ, આ રીતે વચન કાયા થકી પણ કર્મોને જે આશ્રવ થાય છે, તે આશ્રવને સર્વથા રાધ કરો તે જ જિનાજ્ઞા.
આશ્રવને છેલ્લે ભેદ તે ડિરિયાગો રપ ક્રિયા : ક્રિયાઓ ૨૫ પ્રકારે જણવીકાયિકી-અધિકરણિકી–પ્રાધેવિકી–પારિતાપનિકી–આરંભિકી–પારિગ્રહિકી–માયાપ્રત્યાયકી– મિથ્યા દર્શને પ્રત્યચિકી-અપ્રત્યાખ્યાનિકી-દષ્ટિકી–સ્મૃષ્ટિકી-પ્રાહિત્યકી સામતેપનિપાતિકી–સૃષ્ટિકી–સ્વાહસ્તિકી–આજ્ઞાનિકી–વૈદારણિકી–અનાભો-- ગિકી-અનવકાંક્ષ પ્રત્યયિક-પ્રાયેગિકી-સમાદાનિકી-પ્રેમપ્રત્યયિકી-ષિકીઐર્યાપથિકી.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
--
આવી પચીસ પ્રકારની ક્રિયા વડે જીવ કર્મોને આશ્રવ કરે છે. એકાદ ક્રિયા દષ્ટાન્તરૂપે જોઈએ-તે અધિકરણિકી કિયા એટલે શું ? અધિકરણ સાધન વડે કરેલી. જેમકે છરી વડે શાક સમારવું. અહિં છરી વડે શાક સમારવાની જે ક્રિયા તેને સંભવ કર્મોને આશ્રવ કરે છે. તેથી આવી પચીસે પ્રકારની ક્રિયાને ત્યાગ કર તે જિનાજ્ઞા ટુંકમાં આશ્રવઃ સર્વથા હેય ૧૯૧૪ માં જર્મનને શરણે થવું પડયું ત્યારે તેઓએ સરસ વાત કરેલી. અમારા કિલ્લા-હથીયાર સ્ટીમર વગેરે બધું જ શત્રુઓએ કજે કર્યું પણ એક હથીયાર અમેઘ છે. શત્રુ રાજ આખી દુનિયા કજે કરે તો પણ અમારું હથિયાર કદી બહઠ થવાનું નથી. તે હથિયાર છે શત્રુ તરફ ધકકારની નજરે જોવું તે. અમોઘ છે આ એક જ હથિયાર. “શત્રુને ધિકકારે” જેટલું આ શસ્ત્ર દબાવાય તેટલું વધું તેજ થાય.
તમે પણ આવું એક હથિયાર રાખે. ધિકકારનું હથિયાર. શાસ્ત્રકારે જણાવે છે-પાપને ધિકકારો. તિર્થંકરને શરણે ગયા પછી પણ પાપ તરફ ધિક્કાર ન હોય તો ગમે તેટલી આરાધના કરે છતાં બચાવ થઈ શકશે નહીં. માટે સૂત્ર આપ્યું પાપને ધિકકારા.
સાથa: સર્વથા હેય:
Page #40
--------------------------------------------------------------------------
________________
(૪) જિનાજ્ઞા-શું કરવું ?
– ધર્મને આદર
आकालमियमाज्ञा ते हेयोपादेय गोचराः
आश्रवः सर्वथा हेय उपादेयश्च संवरः કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી વીતરાગ તેત્રના અધ્યાયઃ ૨ માં જણાવે કે હે પ્રભુ ! સદા કાળને માટે તારી એજ આજ્ઞા છે કે માત્ર સર્વથા ત્યાજય છે અને વર સદા આદરણીય છે. પણ સંવર એટલે ?
તવાર્થાધિગમમાં અધ્યાયઃ ૯ શ્લોક : ૧ માં કહ્યું કે રાજય વિરોઘ સંવરઃ આશ્રવ ને નિરોધ એટલે કે કર્મો આવવાના કારણેને રોકવા તે જ સંવર-સ્થાનાંગ સૂત્રના સ્થાન: ૧ તથા ઉત્તરાધ્યયન અધ્યાય : ૨૯ ના સૂત્ર ૧૧ માં પણ સાવ નિરોધ: સંવર: તેમ કહ્યું એટલે કે કષાય-અવત-વગેરેને રોકવા તે જ સંવર, પણ આ અર્થને વિશેષ સ્પષ્ટ કરવા નવતત્વકાર ૫૭ ભેદે સંવરને સમજાવતા મુખ્ય છે પ્રકાર નેધે છે.
૧. સમિતિ-૫ ૨. ગુણિ-૬ ૩. પરિષહ-૨૨ ૪. યતિધર્મ-૧૦ ૫. ભાવના-૧૨ ૬. ચારિત્ર-૫
समिइं गुत्ती परिषह जइ धम्मो भावना चरिताणि
पण ति दुवीस दस बार पचभेएहिं सगवन्ना શ્રાવક કે જે મેક્ષ અથ છે તે પ્રભુની આજ્ઞા માની આશ્રવનો ત્યાગ કરે એટલે કે કર્મો આવવાના દ્વારેને બંધ કરી દે તે સાચું પણ પછી કરે શું ?
તો ત્યાં પ્રભુની આજ્ઞા આવી કે સંવરને આદરે–૩ સંવર:
ચલાળા નામના ગામે આપ દાને નામે ભગત. વાળુપાણીથી પરવારી ઢેલીએ આડો પડયો છે. પડયે પડયે હેકાની નેહ તાણે છે અને શીળો પવન વીંજણે વીંઝી રહ્યો છે. બરાબર પડખે જ ટીંબલા ગામનો ગલો ભગત હકો પકડીને બેઠો છે. આ આપ દાને એટલે તો દેવતાઈ પુરુષ, કીરતારના કમાડ આપા દાના માટે ઉઘડી ગયા છે. અમી ભરી આંખે અઢીયા ભગતને કહ્યું, ભગત ! ટેલ કરવા આવે છે, પણ હૈયા છોકરા લાવ્યા નઈ?
Page #41
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
બાપુ ! ઈ તો સ"ધીય રમની વાત છે. આપા દાના અહીંયા ભગતની વાતનો પાર પામી ગયા. મેલ્યા, જા રામાપીર તને દીકરી દેશે.
૩ર
ખીજે દી અહીંયા ભગત ટી‘બલે પૂગ્યા. સુરૈયાબાઈ ને વાત કરી. ૧૮૩૩માં સુરૈયાબાઇની કુખે દીકરો જન્મ્યો. બાઇ નાહીને ઉઠયા. આપા દાનાને પગે લગાડી પાછા ફર્યાં. એમાં એક દી અહીયા ભગત ખીમાર પડયા. ભગતને સૂઝી આવ્યુ કે હવે બાજરી ખૂટી છે. ખેાલાવ્યા ઘરવાળાને. કહ્યું કે હવે આપાદાનાને આશરે દીકરાને મેાટા કરજે. ભલે, કહેતા સુરૈયાબાઇની પાપણુ ભીંજાણી
દાના
દોઢેક વરસના દીકરા સાથે ખાઇ ચલાળે પૂગ્યા. આપા બાલ્યા : દીકરી, આ ગીગા તા ધરમના થાંભલેા થાશે. છેકરા ખાર વર્ષ - ના થયા. ગીરની ગાળીયુંમાં વાછળા ચારે. ત્યાં મદિરે જાય પણ મ`દિરના પૂજારીને ગીગા આંખના કણાની જેમ ખૂંચે. મ`દિરના પગથીયેથી ગીગાને પાછા વાળે, પણ પ્રભુના દર્શન કરવા ન દે.
હાલતાં ય ધરતી ન દુભાય તેવા ગીગાના આત્માએ ગીરની ગાળીમાં જ ખીજુ સ્થાન શેાધી શિવમ‘દિરનું થાનક એળખ્યું. ખીલીપત્રથી પૂજા કરી. દુધના અભિષેક કર્યો. ધીરે ધીરે ગીગાના જીવ શિવમાં એકાકાર થયા. ગીગાને થયું કે ખરેખર આદરવા લાયક તા આ જ છે. અને એમ કરતાં કરતાં ગીગા માથામાળ ભક્તિમાં ભીજાયા.
આપા દાનાના વેણું ચલાળેથી બેડેશ્વર આવ્યા. અભ્યાગતને માટે આટલા અને રોટલાનું પરબ માંડયું. હજારો માણસને એક પગતે પીરસતા. ગાયુ-ભે’સુની ચાકરી કરતા ગીગો હિન્દવાપીર તરીકે ઓળખાયા. આજે પણ સત્તાધારની જગ્યામાં આ પરંપરા ચાલે છે.
ગીગાએ આખું જીવન એળધોળ કરી દીધુ. કેમકે તેને સમજાઇ ગયુ' કે આદરવા લાયક તા શિવ પ્રભુજ છે. તેમ આપણે પ્રભુની આજ્ઞા સમજાઈ જાય-ગળે ઉતરી જાય-હૃદયમાં અવધારાય જાય કે આદરવા લાયક સવરજ છે. તેા ખસ નાનકડું સૂત્ર યાદ રાખેા
उपादेयश्च संवर:
પણ સંવર એટલે શુ? ફરી પાછો એજ પ્રશ્ન. સવરના અ સમજાય તે। આદરીએ ને ? સવરમાં છ બાબતેના સમાવેશ કર્યા સમિતિગુપ્તિ–પરિષહ-યતિધમ –ભાવના–ચારિત્ર.
Page #42
--------------------------------------------------------------------------
________________
ધર્મને આદર,
૩૩
(૧) સમિતિ – સમ્યક ઉપગ અથવા સાવધાનતા પૂર્વકની પ્રવૃત્તિ તે સમિતિ.
૦ ઈર્ષા સમિતિ – ઉપગ પૂર્વક ગમન-સાડાત્રણ હાથ ભૂમિને જોઈને અને ત્રસ કે સ્થાવરની હિંસા ન થાય તે રીતે ચાલવું
૦ ભાષા સમિતિ:- જે બેલીએ તે બીજાને હિતકારી કે પ્રિય હોય તેવું બેલિવું–તે પણ સત્ય બોલવું તેમજ ઓછું બેલડું.
- એષણ સમિતિ – નિર્દોષ એવા વસ્ત્ર, પાત્ર, આહાર વગેરેનું ગ્રહણ કરવું.
૦ આદાન નિક્ષેપ:- ઉપયોગ પૂર્વક અને આંખ વડે વસ્તુનું પ્રમાર્જન કરી એટલે કે બરાબર જોઈને વસ્તુને લેવી અથવા મુકવી.
૦ પારિષ્ઠાપનિકા-- મળ મૂત્રાદિકને ત્યાગ નિર્દોષ અને જંતુ રહિત ભૂમિમાં કર. (૨) ગુપ્તિ-તત્વાર્થસૂત્ર અધ્યાયઃ ૯ ને કલેક: ૪ માં તથા ઉત્તરાધ્યયનના ૨૪ માં અધ્યયનના ૨૬ મા શ્લેકમાં ખૂબ સુંદર નાનકડું વાકય મુકયું સભ્ય યોગ નિરો પુતિઃ
સાવધાનતા પૂર્વક મન-વચન-કાયાની પ્રવૃત્તિને નિરોધ તે ગુપ્તિ. એટલે કે મન-વચન-કાયાની પ્રવૃત્તિને અપ્રશસ્તમાં જતી અટકાવી પ્રશસ્તમાં પ્રવર્તાવવી.
૦ મને ગુણિ-કોધ-હ-ઈર્ષ્યા વગેરે મનની અકુશલ પ્રવૃત્તિને રોકીને અક્રોધાદિ રૂપ ક્ષમા ત્યાગ-ભાવનાદિમાં મનને પરોવવું.
૦ વચન ગુપ્તિ-અસત્ય, અહિતકારી અને અપરિમિત બોલવાને ત્યાગ કરી સત્ય, હિતકારી તથા એછું કે જરૂર પૂરતું જ બલવું.
૦ કાય ગુણિ–આ શરીર વડે કરાતી હિંસા-ચેરી-અબ્રહાનું આચરણ વગેરે અકુશલ પ્રવૃત્તિમાંથી શરીરને અટકાવીને અહિંસાબ્રહ્મચર્યપાલન વગેરે શુભ પ્રવૃત્તિમાં જ આ કાયાને ઉપયોગ કરો તે કાય ગુપ્ત પ્રશ્ન:-સમિતિ અને ગુપ્તિની વાત કરી તે તે બનેમાં તફાવત શું છે? સમાધાનઃ-ગુપ્તિમાં અસત્ ક્રિયાને નિષેધ મુખ્ય છે–સમિતિમાં સલ્કિયાની પ્રવૃત્તિ મુખ્ય છે. છતાં સમિતિ માત્ર પ્રવૃત્તિ રૂપ છે. જ્યારે ગુપ્તિમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ બને છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
(૩) પરિષહ:—
અભિનવ ઉપદેશ પ્રાસાદ
क्षुधा पिपासा शितोष्ण दशा चेला रति स्त्रियः चर्या नैषेधिकी शय्या आक्रोश वध याचनाः अलाभ रोग तृणस्पर्शाः मल सत्कार परिषहाः प्रजाऽ ज्ञान सम्यक्त्वमिति द्वाविंशतिः परिषहाः આ બાવીસ પરિષહે। સમભાવે સહન કરી તેના પર જય મેળવવા
તે પરિષહ જય.
જેમકે:
ક્ષુધા એટલે કે ભૂખ, પિપાસા એટલે તરસ, શીતેાષ્ણુ મતલબ ઠે'ડી–ગરમી અને દશ--ડાંસ વગેરેની પીડા એ પાંચ પરિહા સમભાવે સહન કરવા.
છઠ્ઠો અચેલક પરિષહ-જીણુ વસ્ત્રને સદ્ભાવે અકલ્પનીય વસ્ત્રની ઈચ્છા ન કરવી તેને અચેલક પરિષહ જય કહેવાય. સ`ચમને વિશે અરૂચિ દૂર તે અતિ પરિષદ્ધ જય અને સ્ત્રીને જોઈને કામ વિકારથી ચલિત ન થવુ' તે સ્ત્રી પરિષહ જય.
પણ આ છ પરિષહ કરતા સાતમા ચર્યા એટલે કે વિહાર પરિષદ્ધ સમજવા જેવા છે. કેમકે ક્ષુધા--પિપાસા વગેરે પરિષહો ત્યાં જ વધુ અનુભવાય છે. વિહાર પરિષહના સરળ અર્થ તા એટલે જ કે એક સ્થળે ન રહેતા નિરંતર વિહરવું'.
ખાખરા નામે સૌરાષ્ટ્રમાં એક ગામ. ત્યાં સવારમાં સળંગ ૨૪ કિલામિટરના વિહાર કરી પહેાંચ્યા. પાણીના ઉપયાગ માટે વાત કરી. થાડી વાર પછી વહેારવા ગયા. નવકારશી (જે કે ખરેખર તા પારસીના સમય પણ પુરા થવા આવેલા) અને થાતુ પાણી વહારી લાવ્યા. મનમાં વિચારેલુ` કે બાકીનું પાણી વાપરીને લાવીશું. વાપરીને ગયા ખીજું પાણી લેવા તો તે ઘરમાં જવાબ મળ્યેા કે મહારાજ સાહેબ તમે આટલી વાર ન આવ્યા તો અમે તો છેાકરા નવડાવી નાખ્યા. પાણી
ખલાસ.
આલા શુ જવાબ આપવા. વિહારને લીધે આવા કેટલાંયે પરિષહેા થાય. એક વખત ગાયાની ગમાણમાંસુવાના વખત આવેલા. ગાયભેંસ પણ ત્યાં ને અમે પણ ત્યાં જ. કેવી સુંદર ઊંઘ આવી હશે ? દશમા નૈષધિકી (સ્થાન) પરિષહ-સ્ત્રી આદિ રહિત વસતિમાં
Page #44
--------------------------------------------------------------------------
________________
ધર્મને આદરે
૩૫
નિર્ભય પણે રહેવું તે. અગિયારમે શસ્ત્ર પરિષહ-ઊંચી નીચી ગમે તેવી જમીનમાં સંથારે કરવો પડે તો મનને ખેદ ન થવા દેવો અને તે રીતે આ પરિષહ સહન કર.
અમેરિકન પ્રમુખ કિલવલેન્ડ કેઈ કામવશાત્ ટ્રેઈનમાં બેસી એક શહેરમાં જતા હતા. એજ ટ્રેઈનમાં સાહિત્યકાર રિચર્ડ ગિલ્ડર પણ પ્રવાસ કરી રહેલા. ટ્રેઈનમાં ચિક્કાર ગિરદી. બેસવાની પણ જગ્યા ન મળે તો સુવાની જગ્યા કયાંથી મળે?
ગિલ્ડર તે અકળાઈ ગયા. તેણે વિચાર્યું કે ચાલે પ્રમુખશ્રીના ડબ્બામાં જઉં ત્યાં તે આરામ મલી રહેશે.
કિલવલેન્ડને ગિલ્ડર પ્રત્યે માન પણ ઘણું હતું એટલે ગિલ્ડરને સંકેચને પ્રશ્ન નહતો. એક એક બે શોધ કરી પણું પ્રમુખ કયાંય દેખાયા નહીં- રીઝર્વ ડબ્બામાં પણ પ્રમુખ ન દેખાયા. ગાર્ડને બોલાવીને પૂછયું કે પ્રમુખ સાહેબ કયાં સુતા છે? ગાડે સામાન મુકવાના ડબ્બા તરફ આંગળી ચીંધી. ગિલ્ડરે ડબ્બામાં જઈને જોયું તો પ્રમુખ એક પેટી પર આરામથી સુતા હતા. ગિલ્ડરને આશ્ચર્ય થયું. પ્રમુખને પૂછયું કે અરે! આપ આમ કેમ સૂતા છો ? પ્રમુખશ્રી બોલ્યા કે એ બાઈને નાનકડું બાળક હતું અને સીટની જરૂર તેને વધારે હતી તો હું અહીં આવીને સૂઈ ગયે.
આ કહેવાય શય્યા પરિષહ પરનો વિજય. અજીઆ કુલની શય્યા જેને ખૂંચતી - અજીઆ સંથારે શીલા કરી સેજ, ધરમ ધોરી રે મુનિ તો વૈભાર ગિરિ જઈ વંદીએ
શાલીભદ્ર, જેને શ્રેણિક મહારાજાને સ્પર્શ પણ અકળાવી ગયે. એવા કેમળ શય્યામાં ઉછરેલા છ વૈભારગિરિની ધગધગતી શિલા. પર અનશન કર્યું તે શય્યા પરિષહને કે જય કર્યો હશે ?
આજ રીતે બીજા અગિયાર પરિષહ પર જય મેળવી જોઈએ. પણ કયારે ?
કાલે ઇગ્ન સંવર: એ પ્રભુ આજ્ઞા સ્વીકારી હોય તે. (૧૨) આક્રોશ-લોકે તરફથી ગુસ્સે-તિરસ્કાર સહન કરે. (૧૩) યાચના-દીનતા-અભિમાનને ત્યાગ કરી યાચના કરવી. (૧૪) વધ-પ્રહાર સહન કરવો.
Page #45
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
(૧૫) અલાભ-ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત ન થાય તા ખેત્તુ ન કરવા. (૧૬) રાગ-પીડાને સમભાવે સહેવી.
(૧૭) તૃણ પહેલાં ઘાસના સથારા થતા હતા તે સમયે સુકા ઘાસના સ્પર્શથી જે પીડા થતી હતી તે તૃણુ સ્પર્શે -તે સહેવા. (૧૮) મલ-શરીર પર જે મેલ વગેરે થાય તે ગ્લાનિ રહિત પણે ધારણ કરવા.
૩૬
(૧૯) સત્કાર-લેાકેા તરફથી આદર સત્કાર થાય ત્યારે ગન કરવા. (૨૦) પ્રજ્ઞા-બુદ્ધિ સારી હાય તેા ગવ ન કરવા. (૨૧) અજ્ઞાન-અજ્ઞાનતા હૈાય તે ખેદ્ય ન કરવા (૨૨) સમ્યક્ત્વ-જિનવચનમાં સંદેહ ન કરવા.
ખાવીશ પરિષહે કહ્યા તેમાં એક સાથે કેટલા
પ્રશ્ન :-- પરિષહા હૈાય ?
સમાધાન :- એક સાથે વીશ પરિષહા હૈાય. કેમ કે શીત અને ઉષ્ણુ પરિષહ પરસ્પર વિરોધી છે, તેમજ ચર્યા (વિહાર) અને નિષદ્યા (સ્થાન) પરિષહ બંને સાથે હાતા નથી.
પુનઃ પ્રશ્નન :– તત્વા અધ્યાય : ૯ સૂત્ર : ૧૭ માં તા જીવને એક સાથે વધુમાં વધુ ૧૯ પરિષšા કહ્યા છે. તે કઇ રીતે બને ? સમાધાન – તત્વા કાર જણાવે છે કે ચર્ચા-નિષદ્યા-શય્યા ત્રણમાંથી એક જ પરિષહ એક સમયે હાય માટે વધુમાં વધુ ૧૯ પરિષહે। કહ્યા.
એ જ રીતે સ‘વરના ભેદોને આગળ વર્ણવતા શાસ્રકાર મહર્ષિ ચેાથા પાયા જણાવે છે ભાવના.
અનિત્ય-અશરણ-સ‘સાર-એકત્વ-અન્યત્ય-અશુચિ-આશ્રવસ‘વર–નિર્જરા-લાકસ્વભાવ-એધિદુલ ભ-ધર્યું.
ખારે ભાવનાઓને ભાવવા પૂર્ણાંક આત્માને અનુશાસિત કરે. આત્મા ભાવનાની ધારાએ ચઢતા ચઢતા સ'વરમાંથી નિર્જરા ભાવના સુધી પહોંચી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે, એક માત્ર અનિત્યભાવના ભાવવા માટે કેવી સુદર પક્તિ મુકી છે.
સ્થિર નહી. આ સસારે પ્રાણી, તન ધન યૌવન વાન જેમ સમાના વાદળના રંગ, જેમ ચ‘ચલ
ગજ કાન
Page #46
--------------------------------------------------------------------------
________________
ધર્મને આદર
૩૭
શરીર-સંપત્તિ-ચૌવન-વર્ણાદિક બધું ચંચલ છે. ચપેલ છે. નાશવંત છે. આજે છે અને કાલે ન પણ હોય એ રીતે પ્રત્યેક વસ્તુની અનિત્યતા ચિંતવી, તે વસ્તુમાં લોભાવું નહીં, મેહ પામે નહીં તે જ સંવર.
કેમ કે સંવરને અર્થ જ છે નવા કર્મોને આવતા અટકાવવા, માટે જ પ્રભુની આજ્ઞા છે–
૩rફેયર સંવર: સંવરના ભેદોમાં પાંચમું પગથીયું જણાવતા દશ પ્રકારના યતિધર્મોનું વર્ણન કરે છે. ક્ષમા વગેરે દશ ધર્મોનું પાલન કરવું જેથી નવા કર્મોને આવતા અટકાવી શકાય.
જેમ કે ક્ષમા ધર્મ એટલે શું ? કોધને ઉત્પન્ન થવા દે નહીં અને જે ઉત્પન્ન થયે હેય તે તેને નિષ્ફળ બનાવવો. કેમ કે કે એ એક પ્રકારને કષાય છે. કષાયથી કલુષિત બનેલે આત્મા સંસારને વધારનાર બને છે. ભગવાનની આજ્ઞા જે ઉપાય સંવર છે તેનું આજ મહત્વ પૂર્ણ રહસ્ય છે. સવર સદા આદરણીય છે. પણ આદરવાની જરૂર શું ? નવા કર્મોનું સંવરણ અટકાવવા. જીવ આ રીતે ક્ષમા વગેરે દશ ધર્મોને પાળતે માધવ નિરોઘ સંવર: ના સૂત્રને સાર્થક કરી શકે છે.
સ્વામી રામદાસ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. માર્ગે ચાલતા થાક લાગવાથી વિસામે લેવા બેઠા. રામદાસજીને બહુ જ થાક લાગ્યો હોવાથી ઉંઘ આવી ગઈ પણ શિષ્ય બીજા ઝાડ પાસે જઈ ઉભા રહ્યા. એવામાં શેરડીનું ખેતર નજરે પડયું. શેરડી જતાં શિષ્યોના મેમાંથી પાણી છુટવા લાગ્યું. શિષ્યને થયું કે ગુરુજી ક્યાં જુએ છે, ચાલો શેરડી ખાવા જઈએ. છાનામાના માંડયા શેરડી ખાવા. - સ્વામી રામદાસજી તે ઉંઘતા હતા પણ ખેતરને માલિક ઉંઘતે નહતો. તેણે તે ડાંગ હાથમાં લીધી ને દોડયે શિષ્યની પાછળ. શિષ્ય તે મુઠી વાળીને ભાગ્યા. પણ સ્વામી રામદાસને ઝાડ નીચે સૂતેલા જોઈ ક્રોધે ભરાયેલા ખેડૂતે બે ચાર લાકડી ઝડી દીધી.
તેટલામાં બધા શિષ્યો ત્યાં આવી ગયા. પિતાના ગુરૂદેવને
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મારતા ખેડૂતને પકડીને ઝાડ સાથે બાંધી દીધે. સ્વામીજીએ તુરંત જ આજ્ઞા કરી કે ખેડૂતને છોડી દો. તેણે મને જે માર માર્યો તે શિક્ષા મારા માટે એગ્ય જ છે. કેમ કે શિષ્યોને દોષ એ મારો પિતાને જ દોષ ગણાય. પિતાની ઈજાની પરવા કર્યા વિના તેમણે ખેડૂતને બંધન મુક્ત કરાવ્યા. - ખેડૂત તે સ્વામી રામદાસની આવી ક્ષમાશીલતા જોઈ બેલી ઉઠે, માફ કરજો ક્ષમાવાન ! મેં તમને પેટી સજા કરી.
બસ આવી ક્ષમા ધર્મયુક્તતા દ્વારા સંવરની સાધના કરી જિનાજ્ઞાનું પાલન કરવું જોઈએ.
ક્ષમા તે યતિધર્મનું એક પગથિયું થયું પણ ક્ષમા વગેરે દશ ધર્મો જાણવા જરૂરી છે. કેમ કે આજ કાલ ક્ષમાશ્રમણ (મામા ) ને અર્થ માત્ર ક્ષમાધર્મ પૂરતો જ મર્યાદિત કરવા લાગ્યા છે. પણ ખરેખર “ક્ષમા પ્રધાન છે અથવા પ્રથમ છે તેવા” એ અર્થ કરીને બાકીના નવે યતિધર્મો જાણવા-સમજવા આવશ્યક છે.
खंती मद्दव अज्जव मुत्ती तव संजमे अ बोद्धव्वो सच्चं सोअं आकिंचणं च बंभं च जइ धम्मो ક્ષમા માર્દવતા આર્જવતા મુક્તિ તપ સંયમ સત્ય
શૌચ આકિચન બ્રહ્મઆ દશ યતિધર્મો જણાવેલા છે. ક્ષમા પછી
(૨) માતા – માનને ત્યાગ કરી નમ્રતા ધારણ કરવી તથા માન વડે ઉત્પન્ન થતા જાત્યાદિ મદને નિગ્રહ કરે.
(૩) આજવતા – માયાને ત્યાગ કરી સરળતા ગ્રહણ કરવી.
(૪) મુક્તિ - નિર્લોભતા કેળવવી અથવા બાહ્ય પરિગ્રહને વિશે મૂછને ત્યાગ કરવો.
(૫) તપ – ઇચ્છાઓના નિરોધ રૂ૫ તપને આદરવો.
(૬) સંયમ - ઈન્દ્રિય અને કષાયાદિ પર જય મેળવ એટલે કે તેને અંકુશમાં રાખવા.
(૭) સત્ય – જે બેલે તે યથાર્થ બેલે, હિતકારી બેલે અને પરિમિત અથવા તે ખપ પૂરતું જ બેલે.
* (૮) શૌચ - અંતકરણની પવિત્રતા અથવા તે ભાવેની શુદ્ધિ કેળવવી.
Page #48
--------------------------------------------------------------------------
________________
ધર્મને આદર
----
-
(૯) આકિંચન -- સર્વ પ્રકારના પરિગ્રહને કે મમત્વબુદ્ધિ ને ત્યાગ કરે.
(૧૦) બ્રઘ - વિષય વાસના ત્યાગી સર્વ ઈદ્રિ પર સંયમ રાખ.
આ રીતે સંવરને સમજાવતા યતિધર્મના દશે ભેદો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે માત્ર ક્ષમાને ધારણ કરશે તે ક્રોધને જ નિગ્રહ થશે. પણ કષાય કેટલા છે તે જાણે છે ?
કષાયના ચાર પ્રકાર છે. ક્રોધ-માન-માયા-લોભ. જે રીતે ક્ષમા ધર્મથી કોધરૂપી આશ્રવને નિગ્રહ થાય છે. તે રીતે માર્દવતાથી માનને, આર્જવતાથી માયાને અને મુક્તિ ધર્મથી લોભરૂપી કષાય આશ્રવના દ્વારે બંધ થાય છે.
એક ભિખારી હતે. ઈન્ટરનેશનલ ભિખારી, માત્ર એક ગામમાં જ ભીખ માંગે એ નહીં. ગામે ગામ અને દેશ વિદેશમાં ભીખ માંગતે ફરે. ફરતો ફરતો એક એવા રાજમાં પહોંચ્યું કે જ્યાં ભીખ માંગવાની મનાઈ હતી. તુરંત ત્યાંના પહેરેગીરે પકડીને રાજા પાસે હાજર કર્યો.
રાજા કહે કેમ ભીખ માંગે છે? ખબર નથી આ રાજમાં ભીખ માંગવાની મનાઈ છે. ભિખારી કહે શું કરૂં નામવર ! આ પાપી પેટને માટે બધું કરવું પડે છે. રાજાએ તુરંત ભિખારી અને ભિખારણ માટે ભજનની વ્યવસ્થા કરાવી.
બીજે દિવસે પાછે ભીખ માંગતા પકડાયો. રાજા ખીજા. પકડીને પૂરી દે આને જેલમાં. નામદાર ! પણ મારી સ્ત્રી બાળકની માં બને તેમ છે, તેને શું ખવડાવીશ ? માટે ભીખ માંગવી પડે ને ! રાજા કહે ઠીક છે. તેની વ્યવસ્થા થઈ જશે. જા કાલથી ભીખ માંગતે નહીં
ત્રીજે દિવસે પાછો ભીખ માંગતા પકડાયે. રાજાને દિમાગ ફાટયો. ફાંસીએ ચડાવી દે આને ભિખારી કહે નામવર ! સાંભળો સાંભળેઆજકાલ જમાને બહુ ખરાબ છે, કયાંક એકની બદલે જોડકું આવી જાય તે ! ! !
લેભ કષાયને કેટલે ઉદય થયો આ. શાસ્ત્રકારો પણ ફરમાવે છે કે માત્ર સંજવલન લેભ કષાય સિવાયના ૧૫ ભેદને ક્ષયપશમ
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
થઈ ગયો હોય તે પણ અગિયારમાં ગુણઠાણેથી જીવ પડીને સીધે ચોથે અને કયારેક તે મિથ્યાત્વ સુધી પહોંચી જાય છે.
માટે દશે પ્રકારના ધર્મનું સ્વરૂપ સમજી રાખે તે સંવરની આદરણીયતા રૂ૫ જિનાજ્ઞા પાલન થઈ શકે.
છેલું પગથીયું છે પાંચ પ્રકારનું ચારિત્ર.
(૧) સામાયિક ચારિત્ર :- સાવદ્ય (પાપ) યોગના ત્યાગ પૂર્વક સમભાવે જીવન વ્યતિત કરવું.
(૨) છેદે પસ્થાપનીય - વડી દિક્ષા વગેરે કારણે પ્રથમના ચારિત્ર પર્યાયને છેદ કરી પુનઃ સ્થાપના કરવી. વર્તમાન કાલીન પર. પર મુજબ અહિંસાદિ પાંચ મહાવ્રતને સ્વીકાર કરવો.
(૩) પરિહાર વિધિ - તપ વડે વિશુદ્ધિ કરવી તે. હાલ તીર્થકર કે વિશિષ્ટ જ્ઞાનીને અભાવે આ પ્રકારનું ચારિત્ર વિચ્છેદ પામેલ છે.
(૪) સૂક્ષમ સપરાય - સંજવલન લેભને ઉદય બાકી હોય અને બીજા સર્વેને ક્ષય કે ઉપશમ થયા હોય તેવું ચારિત્ર.
(૫) યથાખ્યાત ચારિત્ર - કષાયને સર્વથા ઉપશમ અથવા ક્ષય થાય.
આ રીતે પ૭ ભેદે સંવરને વર્ણવ્યો પણ સંવરની જાણકારી શા માટે જરૂરી છે તે યાદ છે કે ભૂલાઈ ગયું?
જિનેશ્વરની આજ્ઞાના પાલન માટે. શ્રાવકનું પ્રથમ કર્તવ્ય છે જિનાજ્ઞા પાલન. જિનાજ્ઞામાં બે વસ્તુ બતાવી. આશ્રવાઃ સર્વથા હેય અને ઉપાયશ્ચ સંવર
તમે પણ સંવરની ઉપાદેયતા સમજી જિનાજ્ઞા પાલન કરતાં મેક્ષ માર્ગને પામો તે જ શુભકામના.
Page #50
--------------------------------------------------------------------------
________________
(૫) જિનાજ્ઞા માનવી
– મારે તારું વચન પ્રમાણ
वितराग सपर्यात स्तवाज्ञा पालन परम्
આજ્ઞssરાદ્ધ વિરાટ્ટાર શિવાય સમવાય ૨ વિતરાગ સ્તોત્રના ૧૯ માં પ્રકાશના ત્રીજા સ્લેકમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી જણાવે છે કે હું વિતરાગ ! તારી પૂજા કરતા પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. કેમકે આજ્ઞાની આરાધના મોક્ષ માટે અને વિરાધના ભવભ્રમણને માટે છે.
પણ આજ્ઞા એટલે શું? આજ્ઞાને ટુંકે પણ સચોટ અર્થ કર્યો સાબવઃ સર્વથા હેર, ૩unયા સંવર ભગવાનની આજ્ઞા એકજ છે. આશ્રવ સર્વથા ત્યાજય છે. સંવર સર્વદા આદરણીય છે.
પ્રતિક્રમણ સૂત્ર પ્રધટીકામાં “આજ્ઞા એટલે આગમ” જ એ અર્થ જણાવ્યું પણ શ્રાવક આજ્ઞાને માત્ર અર્થ જાણે અને અમલ ન કરે છે તે જાણકારી કામની શું ? તેથી શ્રાવકનું પ્રથમ કર્તવ્ય મુકયું ભટ્ટ નિrrળમ્ ગાળ-માને જિનેશ્વરની આજ્ઞાને.
તમે બધાં પણ કપાળમાં તિલક કરે છે તે શા માટે? હે ભગવન, હું તારી આજ્ઞાને મસ્તકે ચડાવું છું એટલે કે તારી આજ્ઞાને સ્વીકાર કરું છું કારણકે તારી આજ્ઞાની આરાધના મેને માટે છે અને વિરાધના ભવભ્રમણને માટે છે.
“જિનાજ્ઞા માનવી” માં જે માનવી–મન શબ્દ મુળે ત્યાં માનવી એટલે શું ? (માઇવમ્ તમે માને)–એટલે કે સ્વીકારો-આદર અને આચરણમાં મુકે તે અર્થ અભિપ્રેત છે. આપણું લોકનેતાની જેમ “હું માનું છું કે......એવું બેલી પોકળ વચને વરસાદ વરસાવ તેમ નહીં, પણ જિન આગમને પુરા આદર-બહુમાન પૂર્વક અમલમાં મુકવું.
હઠિલા ગામના ગંગાજળીયે હમીરજી ગોહિલને એક સુંદર ઐતિહાસિક પ્રસંગ છે. હમીરજી ગોહિલે કેસરી સાફા બાગે-ખડિપામાં ખાપણ નાખ્યું. મેંમાં તુલસી માંજર મુકર્યું. શરીરે બખ્તર ભીડયું. હાથમાં ભાલો લીધા. ખભા ઉપર તલવાર ટાંગી અને જય
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સોમનાથ ની આલબેલ પિકારી ને ઉપડયે સોમનાથી સખાતે.
હમીરજી છે તે એકલ પંડે—પણ જાણે આખા સૌરાષ્ટ્રની મરદાનગી હાલી નીકળી હોય તેમ રજપુત દોડી જાય છે. ઘેડે પણ અસવારના ભાવે ભીંજાતે ડાબા માંડી રહ્યા છે. રાત આવે ત્યાં પોરે ખાય ને પ્રભાતે પાછો ઘેડે પલાણે. એમ કરતે હમીરજી એકલ પંડયા સોરઠના સીમાડા વધી રહ્યો હતે. સીમા વધતા જ્યાં એક પરભાતે ગામની પછીતે થી નીકળે ત્યાં મરસીયાના સૂર સંભળાયા. અસવારે તુરત ઘેડાનું ચેકડું ખેંચી જોડે વાળ્યો આંગણામાં. અચંબે પામી જુએ તે એક ડોશી ઘંટી ફેરવતી જાય અને ડુસકા લેતી જાય છે.
એંશી વરસની અવસ્થાને આંબી ગયેલ ડેશીને જોઈને હમીરજી દીકરા જેવા હેતથી પૂછે છે, માડી આ ઉગમણે પરભાતે પરભાતિયાંને બદલે મરસિયા કાં ગાવ? ડોશી ડુસકુ થંભાવીને બેલ્યા ગગા મારે દીકરો મરવાને છે ઈ દુ:ખે મરસિયા ગાઉં છું. આજથી બરાબર પાંચમે દર સોમનાથના ચોકમાં એક જુવાન માથું પડશેને મલકની મરદાનગી હાલી જાહે. પછે દુશમનને ડારે દેનારો કેઈ નહીં રહે.
કેણ મરશે માડી ? હઠીલાનો હમીરજી ગોહેલ.
આટલું સાંભળતા તે હમીરજીનું બખ્તર તુટું તુટું થવા માંડયું. માડી જ હમીર.
ડોશીને આંખના કુવામાં તેજ પ્રગટયા. હમીરજી ! આજની રાત રોકાઈ જા. મારે તને પરણાવવો છે. હમીરજી મુંઝાણે ને બે માડી પાંચમે દિ હું મરવાને છું. કેણ હૈયા ફૂટી મારી હારે ફેરા ફરશે?
દીકરા તું ઘડીક પિરો ખા. જેવી આશા માડી.
માડીને જાણે જુવાની ફૂટી હોય તેમ તરત જ દોડયા. સીધા વેગડા ભીલની કન્યા પાસે. પાગલ હુદી પદમણું ગેખેથી કાડે માત્ર
દેવ સુધા મન ડગમગે માનવ કે તો માત્ર હાથે ચૂડી હેમની હેમ સરીખા હાથ
મા ને જે દી ઘડી તે દી નવ દીનાનાથ આવી પદમણી જેવી ભીલ કન્યા હતી તેને ડોશી વાત કરે છે. છોડી એક રાતને ઘરવાસ છે અને પાંચમે દી રંડાપ નક્કી સમજ
Page #52
--------------------------------------------------------------------------
________________
મારે તારું' વચન પ્રમાણ
વાના, એલ વીવા કરવાની તારી મરજી છે?
મારુ-ભીલકન્યા કહે માડી મારુ' પણ લેવા આવ્યા છે ? તમારી આણુ મારે માથા પર. તમે કે તેમાં ના હોય જ
નહી
૪૩
વાહ છેાડી વાહ ! મારા અવતારના ઉજળા એ‘ધાણુ. ડાશી પૂગ્યા સીધા વેગડા ભીલ પાસે, વાત માંડી છેાડી તૈયાર છે. એક રાતના ધરવાસ ને પાંચમે દ્વી રડાપેા છે. ખેાલ તારી હા ભણુ તા વીવા આદરી દઇ. વેગડા કે માડી તમે જે ભલું સમજો ઇ કરી અમારે તા તમારી આણુ પરમાણુ છે.
નારે પ્રભુ નહી' માનુ અવરની આણુ
મારે તાહરુ વચન પ્રમાણુ.........નારે પ્રભુ
હે પ્રભુ અવરની એટલે ખીજાની આજ્ઞા હું કદી નહીં માનુ. મારે તા તારીજ આજ્ઞા પ્રમાણ છે. આ વાત ગૌતમ સ્વામી જેવા ભાવા હૃદયમાં ધારણ કરી વિચારવા જેવી છે, ચાર જ્ઞાનના ધણી અને દ્વાદશાંગીના રચિયતા એવા ગુરુ ગૌતમ પણ પેાતાના જ્ઞાનના ઉપયાગ ન કરે. અને એક જ રટણ રાખે કે મારે તારું' વચન પ્રમાણુ. કેમ ભઈ ! જિનાજ્ઞા પાલનનુ કે સ્વીકારનુ' આટલુ' મહત્ત્વ શુ' કામ ?
જિનાજ્ઞા એટલે આગમ વચન. તે એકાંતે હિતકારી સર્વજ્ઞ પ્રણીત છે. પ્રભુએ કઠાર સાધના કરી, પરિષહૈ। સહન કરી જ્ઞાનાતિશય પ્રાપ્તી દ્વારા કેવલજ્ઞાન પામીને જે વચન પ્રકાશ્યું તે આગમ વચન છે, આ વચન સČજ્ઞ પ્રભુના મુખેથી નીકળેલ છે. ગણધરાએ ગુથેલ છે અને પર પરાથી અમારી પાસે આવેલુ છે.
એટલું જ નહી પણ મુમુક્ષુ સત્તાધુ પ્રિટ્ઠાન્ન એટલે કે મુમુક્ષુ અને સજ્જન પુરુષોએ તે તારા માગમને સ્વીકારેલ છે. વળી તેમાં પૂર્વાપરના કાઈ વિશેષ નથી. ગુરુએ આગમને જે રીતે આચયુ'' તે જ રીતે શિષ્ય. પણ આચરે છે. પણ પૂર્વાંની વાતને ખંડિત કરી નવી વાતની સ્થાપના કરતાં નથી. વળી મેક્ષમાર્ગે લઈ જનાર પણ જિનાજ્ઞા પાલન” એ એક માત્ર સાધન છે.
'
ગમે તેટલા દુઃખદ તપ, પરિવ્રાજકપણુ કે અન્ય કાંઈ આચરણા કરે પણ તારા આજ્ઞારૂપ માની સ્પર્શના વિના કદી કાઇ માહ્ને જતું નથી. માટે હે પ્રભુ મારે પણ તારી આજ્ઞા જ પ્રમાણ છે.
વળી જે સČજ્ઞ નથી. રાગાદિ ચિહ્નાથી દુષિત છે. પૂર્વાપર વિરોધ
Page #53
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
વાળા છે તેમના વચનથી શુ` મળવાનુ ? માટે આટલુ` જ વિચાર.
હે પ્રભુ, મારું તારું જ વચન પ્રમાણુ, અહી' પણ પાંચસેા ભીલે કામે લાગી ગયાં. હમીરજી સાથે મારુના ઘડીયા લગ્ન લેવાણા. પરભાતે હમોરજી તેા હાલ્યેા સામનાથની વાટે. સેામનાથ પૂગી દુશ્મનાના ઘાટ વાળીને હમીરજી શહીદ્ધ થઇ ગયા. આજે પણ સિંદુરી ખાંભી સેામનાથના આંગણે ઉભી છે. પણ હમીરજીની પરણેતરથી એક ખમીરવ'તી કામ પેદા થઇ ગઈ ને તેણે સારઠના સીમાડા ગજવ્યા.
પણ આ બધું કયારે બન્યુ ? એક સામાન્ય ડેાશી પર વિશ્વાસ મુકી તેની વાત હમીરસિ'હ, વેગડા ભીલ અને ભીલ કન્યાએ સ્વીકારી ત્યારે. આને કહેવાય આજ્ઞા માનવી-આજ્ઞાને આદર પૂર્વક સ્વીકારવી. आणाइ तवो आणाइ संयमो तह दाण माण आणाए आणा रहिओ धम्मो पल्लाल पुल्लुव આજ્ઞા પૂર્ણાંકના તપ
परिहाइ
૪૪
આજ્ઞા પૂર્ણાંકના સંયમ
આજ્ઞા પૂર્વક જ દાનમાન (શાલે છે.) પણ આજ્ઞા વગરના ધર્મ ઘાસના પૂળા જેવા નકામા છે. આજ્ઞાને સમજવા આશ્રવ અને સંવર તેા તત્વની વાત થઇ. બહુ ઊંડી સમજણ પ્રાપ્ત થાય તેા આશ્રવ-સવરની પરિભાષા માલુમ પડે. પણ તમારા સામાન્ય જીવનમાં પણ જિનાજ્ઞા રૂપે ટેકસ ચૂકવવાના હાય તે ખબર છે ખરી ?
તમે કહેશેા આ વળી નવી વાત કયાંથી લાવ્યા મહારાજ સાહેબ ? મકાન વેરા ભરવાના હોય તે ખબર છે, વાહન વેરા ભરવાની ખખર છે, પણ આ ભગવાનના વેરા ભરવાની વાત તા આજે નવી સાંભળી. જુએ ભાગ્યશાળી ! ફિખ, ચઉમાસી કે સ'વત્સરી પ્રતિક્રમણ કરે છે કે નહી? તેમાં શિષ્ય આદેશ માગે છે. ઇચ્છકારી ભગવત્ પસાય કરી પિક્ખ તપ ત્યારે ગુરુમહારાજ શું કહે: ખિ લેખે એક ઉપવાસ ૮ બિયાસણા
પસાત કરશેાજી.
૨ આય બિલ ૩ નિવિ—૪ ૨૦૦૦ સ્વાધ્યાય યથાશક્તિ તપ કરી
-
એકાસણા પહોંચાડવા.
ત્યારે શિષ્ય શું કહે
wpage
? જો આટલે તપ કર્યાં હોય તાવઠ્ઠિયો
Page #54
--------------------------------------------------------------------------
________________
મારે તારું વચન પ્રમાણે
કહે નહી* તા કહે તવૃત્તિ-એટલે કે હુ· આપની આજ્ઞા
સ્વીકારુ છું.
આ આખી વાતના અથ એ છે કે તમારે બધાંયે પ્રભુની આજ્ઞાના સ્વીકાર રૂપે ઓછામાં ઓછા આટલા તપ તા કરવા જ જોઇએ. વર્ષમાં પિલ્મ કેટલી ? ચાવીશ—તેમાંથી ત્રણ ચઉમાસી બાદ કરા તા ? એકવીશ પિખ
૨૧ ઉપવાસ
(૧) ૨૧ પિખના એક ઉપવાસ (૨) ૩ ચઉમાસીના છઠ્ઠું = ૩૪૨ (૩) સ‘વત્સરીના અઠ્ઠમ કુલ કેટલાં થયા એક વર્ષમાં
૬ ઉપવાસ
૩ ઉપવાસ
૩૦ ઉપવાસ
એટલે તમે ૩૦ ઉપવાસ કરે, તે ન થાય તા ૬૦ આંખેલ, ન થાય તા ૯૦ નિવિ, એ રીતે ૧૨૦ એકાસણા, ૨૪૦ બિયાસણા ચાવતું ૬૦૦૦૦ સ્વાધ્યાય એટલામાંથી કાઈપણ એક તપ શક્તિ મુજબ કરવા. જો આટલા લઘુત્તમ તપ ન થાય તેા જિનાજ્ઞા ભગના દોષ લાગે.
=
૪૫
માટે હૃદયમાં એક જ ભાવ ધારણ કરી
મારે તારું' વચન પ્રમાણે, નહીં માનુ` અવરની આણુ. ગૌતમ-આનંદ શ્રાવક
શ્રી વીર પરમાત્માની વાણીથી પ્રતિમાધ પામેલ આનંદ શ્રાવક રાજગૃહી નગરીમાં વસે છે. ખાર વ્રતધારી શ્રાવક છે. તેની પત્ની શિવા-નદાએ પણ બાર વ્રત લીધેલા છે, તેવા સુપક્ષયુક્ત શ્રાવક વ્રત ગ્રહણ કર્યાને ૧૪ વર્ષ વીત્યા બાદ શ્રાવકની પ્રતિમાને અગીકાર કરી છેલ્લે અનશન સ્વીકાર્યુ” છે.
માવા સુશ્રાવક આનંદ ગાથાપતિના પરિણામની ધારા જોવાને ગૌતમસ્વામી પ્રભુજીની આજ્ઞા માંગી. પ્રભુની આજ્ઞા પ્રાપ્ત થતાં કૃતિ પલાસવનથી વાણિજ્ય ગ્રામ નગરમાં આવવા ગૌતમ સ્વામી નીકળ્યા.
આનંદ ગાથાપતિની પૌષધ શાળામાં ગૌતમ સ્વામી આવ્યા પણ અશક્તિને કારણે આનંદ શ્રાવક એક ડગલું પણ ચાલવા શક્તિમાન હતા નહી.. એટલે ગુરુદેવના માત્ર દર્શન કરીને પ્રમુદિત થયા. પછી ગૌતમ સ્વામીને પૂછ્યું કે હે પ્રભુ ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થને અવધિજ્ઞાન થાય ખરૂ` ?
Page #55
--------------------------------------------------------------------------
________________
४६
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ગૌતમ સ્વામી કહે હા થઈ શકે
તે પ્રભુ મને પણ અવધિજ્ઞાન થયું છે. હું પૂર્વ દિશા તરફ લવણ સમુદ્રમાં ૫૦૦ જન સુધી, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પણ ૫૦૦ જન સુધી અને ઉત્તરમાં ચુલહિમવંત નામના વર્ષ ઘર પર્વત સુધી જોઈ શકું છું. વળી ઊંચે સૌધર્મ દેવલેક અને નીચે રત્નપ્રભા પૃથ્વીમાં લેલુપ નામના નરકાવાસના પહેલા પ્રતર સુધી જોઈ શકું છું. હે પ્રભુ મને આટલું અવધિજ્ઞાન થયું છે.
આનંદ આટલું બધું અવધિજ્ઞાન કદી ગૃહસ્થને ન થઈ શકે. આટલી સ્થિરતા નિર્મળતા ગૃહસ્થને અસંભવિત છે. આનંદ તમારી ભૂલ થાય છે માટે આલેચના કરો.
આનંદ શ્રાવક કહે પ્રભો ! સાચી વાત કહેનારને પ્રાયશ્ચિત હોય ખરું? ગૌતમ સ્વામી કહે ન હોય. તે પ્રભુ આપ જ પ્રાયશ્ચિત કરે. ગૌતમ સ્વામી તે પહોંચ્યા વીર પ્રભુની પાસે. ભગવાન પાસે ખુલાસે પૂછયે.
શ્રી વીર પરમાત્માએ જણાવ્યું કે આનંદને જે અવધિજ્ઞાન થયું તે વાત યથાર્થ છે. પાંચ પ્રકારના અનુષ્ઠાન –
(૧) વિષ અનુષ્ઠાન – આ લેકને માટે જે કાંઈ તપસ્યા-કિયા વગેરે કરે તેને વિષ અનુષ્ઠાન કહેવાય છે. જેમ નાગધિકા વેશ્યાએ કુલવાલક મુનિને ભ્રષ્ટ કરવા માટે જે વૈયાવચ્ચાદિ કર્યા તે વિષ અનુષ્ઠાન થયું.
(૨) ગરલ અનુષ્ઠાન :- પરલોકના સુખને માટે જે કાંઈ તપસ્યાઆરાધના વગેરે થાય છે. જેમ વસુદેવના જીવ નંદિષેણે તપ કર્યો તે કેવલ પછીના ભાવમાં સુખ પ્રાપ્તિ માટે હતા, તે તેને ગરલ અનુષ્ઠાન કહેવાય.
(૩) અન્યોન્યાનુષ્ઠાન – ઉપગ વગર સામાયિક આદિ કિયા કરે કે અન્ય કઈ તપ કરે અથવા બીજા જીવની ક્રિયા જોઈને સંમૂચ્છિમની પેઠે અનુસર્યા કરે તે અન્યોન્યાનુષ્ઠાન કહેવાય.
(૪) તહેતુ અનુષ્ઠાન - ઉપગ પૂર્વક અભ્યાસને અનુકૂળ જે ક્રિયા કરવી તે તદ્દહેતુ અનુષ્ઠાન કહેવાય. જે રીતે આનંદ શ્રાવકે ૧૪ વર્ષ બાર વ્રતનું પાલન કર્યું પછી પ્રતિમા અંગીકાર કરી.
Page #56
--------------------------------------------------------------------------
________________
મારે તારું વચન પ્રમાણ
૦ સમ્યક્ત્વ પ્રતીમા – એક માસ સુધી સમ્યફ પાલન.
૦ બીજી પ્રતીમા – બે માસ સુધી વ્રત સહિત પ્રથમ પ્રતીમાં પાલન.
૦ ત્રીજી સામાયિક પ્રતીમા – ત્રણ માસ સુધી પ્રથમ પ્રતીમાનું પાલન અને સામાયિકને અભ્યાસ.
૦ ચાથી પ્રતીમા – ચાર માસ સુધી સમ્યકત્વ પ્રતિમાદિ પાલન કરવા ઉપરાંત ૮-૧૪-૧૫-૩૦ એ ચાર પર્વ તિથિ પૌષધ કરવા.
૦ પાંચમી પ્રતીમા – પાંચ માસ સુધી પર્વતિથિએ પૌષધમાં રાત્રીના ચાર પ્રહર કાઉસગ કરે.
૦ છઠ્ઠી પ્રતીમા – છ માસ સુધી અતિચાર દેષ રહિત બ્રહ્મચર્ય પાલન કરવું.
૦ સાતમી પ્રતીમા – સચિત્ત વર્જનરૂપે સાત માસ સુધી જીવન વીતાવવું.
૦ આઠમી પ્રતીમા – આઠ માસ પર્યત આરંભ ન કરવા રૂપ આરંભ ત્યાગરૂપ પ્રતીમા.
૦ નવમી પ્રતીમા – આરંભ ન કરવા ઉપરાંત સેવક વગેરે દ્વારા આરંભ કરાવા પણ નહીં તે રીતે નવમાસ વીતાવવા.
૦ દશમી પ્રતીમા - પિતાના નિમિત્તનું ભેજન ન કરવા રૂપ દશમી પ્રતિમા વહેવી.
૦ અગીયારમી પ્રતીમા - અસ્ત્રાથી મુંડન કરવું કે લેચ કરાવો. સાધુની જેમ વિચરવું. પ્રતિમા પનષ્ઠ શ્રાવસ્થ મિક્ષ કે. એમ કહી ભિક્ષા માંગે. પૂર્વની બધી પ્રતિમા વહન કરી છેલ્લે અનશન કરે અથવા શક્તિ હોય તે દીક્ષા લે.
આ રીતે પ્રતીમાને ક્રમશ: અભ્યાસ કરી ઉપગ પૂર્વક આરાધના કરતા આનંદ શ્રાવકને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું.
(૫) અમૃત અનુષ્ઠાન – અર્જુનમાલીની જેમ મોક્ષને માટે યથાર્થ વિધિ પૂર્વક જે તપ ક્રિયાદિ કરવા તેને અમૃત અનુષ્ઠાન કહેવાય.
શાસ્ત્રકારે વર્ણવેલા આ પાંચ પ્રકારના અનુષ્ઠાને મુજબ તÉહેતુ
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
અનુષ્ઠાનથી આનંદ શ્રાવક વિશાળ અવધિજ્ઞાનને પામ્યા.
ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે હે ગૌતમ તમે હવે આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડમ આપ. ગૌતમ સ્વામી પણ વીર પ્રભુની આજ્ઞા પામી તુરંત જ ગેચરી મુકી, વાણીજ્ય ગ્રામ નગરમાં પાછા પધાર્યા. આવીને આનંદ શ્રાવક સાથે ક્ષમા યાચના કરી.
આને કહેવાય જિનાજ્ઞા પાલન. ચાર જ્ઞાનના ધણી, પ્રભુના પ્રથમ શિષ્ય, હજારે શિષ્યના ગુરુ એવા ગૌતમ સ્વામીને પણ જ્યારે પ્રભુએ આજ્ઞા કરી તે સામાન્ય ગૃહસ્થની માફી માંગી. આ જગ્યા પર તમે હે તે શું કહે ?
ધૂળ પડી તમારી સેવામાં. તમારા શાસન માટે આવડી મોટી દ્વાદશાંગી રચી, આગમ બનાવ્યા ને મને કાંઈ વળતર નહીં. માથે જાતાં એક નાની વાતમાં માફી માંગવાની. તમારા જેવા ભારે કમી ભગવાનની ધૂળ કાઢવામાં બાકી રાખે ખરા ? મરતા એવા કણબી માટે શાસનના ધુરંધરે માફી માંગવા જવાનું?
કઈ રીતે સહન કર્યું હશે ગૌતમ સ્વામીએ ? શાસનના ધારી. ભગવાનની જમણી ભૂજા જેવા-વળી પ્રથમ શિષ્ય-તથા ૫૦૦-૫૦૦ને સાથે લઈને આવેલા એવા-છતાં કઈ નહીં–
કારણ મનમાં એક જ વાત રમતી હતી. વણાઈ ગયું હતું હૃદયના કણકણમાં
મારે તારાં વચન પ્રમાણ– નહીં માનું અવરની આણ
આ રીતે શ્રાવકે પણ આજ્ઞા પાલન કરવું જોઈએ. આજ્ઞા પાલન એટલે કે જિન વચન અંગીકૃત કરવું અથવા તે જિનેશ્વરે પ્રરૂપેલા તમામ આગમે કે શાસ્ત્રોને આદર પૂર્વક સ્વીકારવા. आज्ञा-आ-सामस्त्येन अनन्त धर्म विशिष्टतया
ના-નાયતે | અવqધ્યને અનન્ત એવા ધર્મને (શાસ્ત્રને) સમસ્તતા પૂર્વક વિશિષ્ટ રીતે જાણવા-સમજવા એટલે કે કેવળ જ્ઞાની અથવા સંપૂર્ણ જ્ઞાની પરમાભાએ પોતાના અનંત જ્ઞાનના બળ વડે શાશ્વત સત્યાની કરેલી પ્રરૂપણાને સમજવી-સ્વીકારવી. કેમ કે જિનાજ્ઞા પાલન એ શ્રાવકનું પ્રથમ
Page #58
--------------------------------------------------------------------------
________________
મારે તારુ વચન પ્રમાણ
. અને પ્રધાન કર્તવ્ય છે. વર્તમાનકાલે જિનાજ્ઞા તે શાસ્ત્ર સ્વરૂપે જ લિપિબદ્ધ છે. કેઈ વિશિષ્ટ જ્ઞાની તે છે નહીં. જે વીર પ્રભુએ ગૌતમ સ્વામીને આપેલ પ્રશ્નોત્તરની જેમ આપણા અજ્ઞાનનું હરણ કરે.
તેથી જ મનહ જિણાણુની સજઝાયમાં છેલ્લે સુંદર વાક્ય મુકયું. નિરં સુવા માને જિનની આજ્ઞાને પણ કઈ રીતે ? તે કહ્યું “નિત્ય સદ્દગુરુના ઉપદેશથી.”
એટલે કે શ્રાવકે ગુરૂના ઉપદેશપૂર્વક જિનાજ્ઞાનું પાલન કરવું જોઈએ. કેમ કે ડી આજ્ઞાનું કરેલ પાલન જીવને શાશ્વત સુખ આપનારું બને છે. - અષાઢાભુતિ નટવિદ્યામાં બેતાજ બાદશાહ સમાન હતા. ભરત ચકવતીનું નાટક ભજવવા તૈયાર થયા. જીવનનું સૌથી છેલ્લું નાટક ભજવી નટડીના પિતાને પુષ્કળ ધન આપવાનું હતું. પ૦૦ રાજકુમારોને તૈયાર કર્યા. જાણે ખરેખર ભારતચક્રી હોય તેમ ચક્રની ઉત્પત્તિ, છ ખંડની સાધના, ૩૨ હજાર મુગટબદ્ધ રાજા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ સુભટ સહિત ત્રણ ખંડ જીત્યા, ત્રણ ખંડ જીત્યા બાદ વિદ્યાધરની કન્યાને સ્ત્રી રત્ન તરીકે સ્થાપી વગેરે બધું જ નાટક અસલ ભરત ચકી હોય તે રીતે નિર્માણ કર્યું. છેલે ચરમ સીમા આવી નાટકની અને અષાઢાભૂતિના જીવનની.
ભરત ચક્રીની જેમ અરીસા ભવનમાં દાખલ થયા. આંગળીમાંથી વીંટી પડી ગઈ ને ભારતની જેમ અનિત્યાદિ ભાવનાએ ચઢયા. જીવનમાં પણ ખરેખરું નાટક ભજવાઈ ગયું ને અષાઢાભૂતિ પામ્યા કેવલજ્ઞાન, ત્યાં જ પંચમુષ્ટિ લેચ કર્યો. દેવતાઓએ આપેલ વેશ ધારણ કર્યો. લોકે હજી નાટક છે તેમજ સમજતા હતા પણ અષાઢાભૂતિ ખરેખર કેવલી બની ગયા.
આ બધું બન્યું કેમ? નટડીના મેહમાં ડુબેલા અષાઢાભૂતિ અચાનક કેવલી બને જ કેમ?
– એક જ ઉત્તર, માત્ર આજ્ઞાને માની માટે-મુનિ અષાઢાભૂતિ ગોચરી વહરવા ગયેલા. નટના ઘેર ભિક્ષામાં લાડ મ. મુનિને થયું અરે રે એક લાડવામાં મારે ભાગે શું આવશે ?
Page #59
--------------------------------------------------------------------------
________________
• ૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કાણુ સાધુ, વૃદ્ધસાધુ, કઢીયા સાધુ, કુબડા સાધુ એમ એક પછી એક રૂપે મુનિ અષાઢાભૂતિ વિદુર્વતા ગયા ને નટને ઘેરથી એક એક લાડ વહોરતા ગયા. ઉપર બેઠેલા નટે જોયું કે આ મુનિ ન. વિદ્યા માટે કુશળ છે તે મારી પુત્રી દ્વારા તેને આકર્ષી મારે ઘેર લાવું.
બંને પુત્રીના રોજના પ્રયત્નોથી મુનિ તેનામાં આસક્ત થયા. ગયા ગુરુ મહારાજ પાસે રજા લેવા. હે ભગવન્! મેં બાળપણમાં દીક્ષા લીધી છે માટે વિષયસુખ ભેગવ્યું નહીં. પણ હવે બે સ્ત્રીઓ સામેથી શપ્યાસુખ ભોગવવા માગણી કરે છે તે મને તેમ કરવા રજા આપે.
ગુરુ સમજે છે કે આવી આજ્ઞા ન અપાય. પણ મુનિ આજ્ઞા લેવા આવ્યા, માટે હજી તે આજ્ઞાવત તે જણાય છે. તેથી ચેડાં પણ જે પરિણામ હશે તે લાભકારક બનશે.
ગુરુ મહારાજે કહ્યું કે તને વ્રત-આરાધના કરતાં પણ નટડીના સુખ વધુ લાગ્યા તે ખેટું જ છે, છતાં મારી એટલી આજ્ઞા પ્રમાણ કરજે કે દારૂ-માંસને કદી અડીશ નહીં. અને તેના ભક્ષણ કરનાર સાથે કદાપી સંબંધ રાખીશ નહીં. અષાઢાભૂતિ મુનિ “તહરી” કહી વેશ મૂકીને ચાલ્યા.
નટ-નટડી સાથે શરત કરી કે તમારે સર્વથા દારૂ-માંસનો ત્યાગ કરો તે જ તમારી સાથે રહે. નહીં તે મારા ગુરુની આજ્ઞા મલે તેમ નથી. નટડીએ શરત કબુલી. લગ્ન થયા. ૧૨ વર્ષ વીત્યા. એક દિવસ નટડીને થયું કે સ્વામી નથી તે આજે દારૂ-માંસ લઈ લઈએ. પણ અચાનક અષાઢાભૂતિ આવ્યા. દશ્ય જોયું. ખલાસ- ગુરુની આજ્ઞા યાદ આવી. સ્ત્રીની આસક્તિ છુટી ગઈ ને શાશ્વત પદ સુધી પહોંચ્યા. કારણુ-આજ્ઞાપાલન.
दुविहा जिणिद पूआ दब्वे भावे अ तत्थ दव्वंमि
दग्वेहि जिणपूआ जिणआणा पालणं भावे જિનપૂજા દ્રવ્ય અને ભાવથી કરાય છે. પુદગલ દ્રવ્ય વડે કરાતી પૂજા તે દ્રવ્યપૂજા. જિનાજ્ઞાપાલન તે ભાવપૂજા. તમે પણ આવી ભાવપૂજાથી મુક્તિને પામે એ જ અભ્યર્થના.
Page #60
--------------------------------------------------------------------------
________________
(૬) મિથ્યાત્વની ઓળખ.
– સંસારમાં કેમ રખડે છે? Jumavazrazavazn
न मिथ्यात्व समः शत्रु न मिथ्यात्व समं विषम्
न मिथ्यात्व समो रोगो न मिथ्यात्व समं तमः મિથ્યાત્વ સમાન કેઈ શત્રુ નથી. મિથ્યાત્વ સમ કઈ ફેર નથી. મિથ્યાત્વ સમ કઈ રોગ નથી. મિથ્યાત્વ સમ કેઈ અંધકાર નથી.
જિનાજ્ઞા પાલનકર્તા શ્રાવકને માટે મેક્ષની નિસરણી ચડવા માટે બીજુ કર્તવ્ય જણાવ્યું–fમાઇ રહૃ-મિ છે એટલે મિથ્યાત્વ અને વરિટ એટલે રિત-ત્યાગ કરે.
શેને ત્યાગ કરવાને? મિથ્યાત્વને. કેમકે જીવ આ સંસારમાં રખડે-ભવભ્રમણ કરે કે રાશીના ફેરામાં ભટકે છે, તેનું મૂળ કારણ છે મિથ્યાત્વ. માટે જ શાસ્ત્રકાર મહર્ષિએ એક જ લેકમાં મિથ્યાત્વની તુલના કરતી ચાર વસ્તુઓ જણાવી. શત્રુ ઘણા હોય પણ મિથ્યાત્વ જે બીજે કઈ શત્રુ નથી. ઝેર ગમે તેટલા હશે પણ હળાહળ ઝેર તે માત્ર મિથ્યાત્વ જ છે. બધા રોગોનું નિવારણ કદાચ થઈ શકે પણ મિથ્યાત્વ ભયંકર રોગ છે. અને છેલ્લે કહ્યું કે મિથ્યાત્વ જે અંધકાર નથી.
એક ગંજાવર વહાણ મધદરિયે ઝડપભેર પિતાને રસ્તે કાપી રહ્યું હતું. વહાણને નાખુદો અચાનક તુતક પાસે જઈ ચડો. પીજરીયાના ઈશારાથી તેનું મોટું નિરાશ થઈ ગયું. ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. ખારવા મુંઝાણું આ બધું જોઈ એક વધુ ડાહ્યા મુસાફરે ખલાસીને પૂછયું, કેમ ભાઈ, આમ ઝંખવાણ કેમ પડી ગયા?
ભાઈ! વહાણના તળીયે કાણું પડી ગયું છે. તે તમે આટલા બધાં મુંઝાઈ શું ગયા ? નાખુદ કહે ભાઈ! તું સમજે છે કે એક કાણું પડવાથી કેટલી ખાના ખરાબી સર્જાઈ જાય? - પેલા મુસાફરે ફરી પ્રશ્ન કર્યો. અરે ડ્રાઈવર સાહેબ, તળીયું તે આપણે દેખાતું નથી. અને આ વહાણના તળીયાને પંદર-પંદર દા'ડામાં આમેય કેઈ દી જોયું નથી. તમે કહે છે તેવું કાણું પણ દેખાતું
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નથી. વહાણને જે ભાગ આમે ય નકામે જ છે તેમાં કાણું પડવાથી મુંઝાવાનું શું હોય?
આ મહામૂર્ખને કેણ સમજાવે કે હવે આ વહાણ સમુદ્રમાં ડુબવાનું જ છે.
આ જ રીતે મિથ્યાત્વ પણ સંસાર સમુદ્રમાં તરતી આ માનવ ભવ રૂપી નાવને ડુબાડનાર બને છે. કેમ કે જેમ અજ્ઞાની મુસાફરને માટે અજ્ઞાન જ અંધકાર રૂપ હતું એટલે વહાણ ડુબવાની વાત સમજાઈ નહીં. તેમ અજ્ઞાની જીવને માટે મિથ્યાત્વ જ મોટો અંધકાર છે - અને મિથ્યાત્વ રૂપી શત્રુને હણ્યા વિના આત્મા કદી મેસે જવાને નથી. પણ મિથ્યાત્વ એટલે શું ?
- મિથ્યાત્વ એટલે અનાદિના ભ્રમણને લીધે ચિત્ત ભૂમિ પર છવાઈ ગયેલી ખોટી ધારણાઓ. જે આપણું નથી તેને આપણું માની બેઠા. પરિણામે જીવને સાચી પરિસ્થિતિનું ભાન ન થાય. ગમે તેટલા પ્રયત્ન કરે પણ ઈષ્ટ ફળ સિદ્ધિ એટલે કે મેક્ષમાં સફળતા મળે જ નહીં. | આપણું શ્રાવકે મિથ્યાત્વની વાતમાં એક જ બચાવ શોધીને બેસી ગયા, કે હું જ્યાં જોગી સંન્યાસીઓને માનું છું કે હું કયાં તેમના વ્રત-વતેલા કરું છું, પછી મારામાં મિથ્યાત્વ કયાં રહ્યું સાહેબ
ત્યારે તેને સમજાવવું પડે કે ભાગ્યશાળી ! બીજાને ન માનવા માત્રથી મિથ્યાત્વ રહિત ન થવાય. તત્ત્વની શ્રદ્ધા ન થવી એજ મિથ્યાત્વ છે. અરે તત્ત્વ અને અતત્ત્વ બંનેને સરખા માને તે પણ મિથ્યાત્વ જ છે. . - કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય યેગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં જણાવે છે કે મિથ્યાત્વ એટલે—
अदेवे देव बुद्धिर्या गुरुधोर गुरौ च या ___ अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्वं तदिपर्ययात्
એક રમણીય પ્રભાતે એક મુમુક્ષુએ અકળાઈને બુદ્ધને કહ્યું, પ્રજો! આપ કહે છે કે બધાને મોક્ષ મળી શકે અને સંસારની રખડપટ્ટી બંધ થઈ શકે છતાં કેઈ નેય મોક્ષ પ્રાપ્ત થતું હોય તેવું તે દેખાતું નથી. તે જગતને આ ખેલ કેમ છે?
બુદ્ધના પ્રશાંત ચહેરા પર હાસ્યની લકીર આવી ગઈ. જિજ્ઞાસુને
Page #62
--------------------------------------------------------------------------
________________
સ'સારમાં કેમ ખંડો છે ?
કહ્યું એક કામ કર. ચાહના છે.
૫૩
આ નગરમાં જઈ તપાસ કર. કેાને કાને શી
મુમુક્ષુ તા ગયા સીધે રાજા પાસે પૂછ્યું તમારે શુ' જોઈએ છે. આ જીવનમાં ? રાજા કહે ખસ રાતદિન એક જ ઈચ્છા રાખું છુ. કે દુશ્મનો પરાજય પામતા જાય અને મારું રાજ્ય વિસ્તરતું જાય એટલે આનંદ.
ગામના શ્રેષ્ઠીને મલ્યા મુમુક્ષુ. શ્રેષ્ઠી મેલ્યા--મને આ ધત કેમ સાચવવુ' એ જ ચિંતા છે. તે સાચવવામાં જ દ્રાના રોગ થયા છે.
અઢળક
મને અની
મુમુક્ષુ પહોંચ્યા ચુંવાન પાસે. તેને થયું કે યુવાન તા જરૂર ધ્યેયલક્ષી જીવન જીવતા હશે. પણ યુવાનના ઉત્તર તે! સાવ જુદો જ નીકળ્યા. તે કહે જીવન તા વહેતા ઝરણાં જેવું છે, તેને કોઈ હેતુમાં બાંધવું જ ન જોઇએ. ગાતા-ઉડતા પક્ષીની જેમ બસ મેાજ કરે એ
જ જીવન.
છેલ્લે રૂપસુંદરી પાસે ગયા. કદાચ જીવનનું તત્ત્વજ્ઞાન તેની પાસે તા મેક્ષની આશા રખાવતું હશે, કેમ કે સ`સારના રંગરાગ તા મહુ માણ્યા હાય. પણ રૂપસુ ંદરીને રૂપની જાળવણી સિવાય કશુ' જ જોઇતું નહતુ`. યુવાન પાછા આવ્યા. કાઇને યશની ઝ ંખના છે તે કોઈને પદની ચાહના કાઈને ધનની તા કાઈને વૈભવની. પણ માક્ષ તેા કાઇને ય જોઈ તા નથી.... પ્રભુને કહ્યું પ્રભુ! મારા ઉત્તર મલી ગયા. મેાક્ષ તા સહુને મલે પણ તે તરફ કોઈને મુખ જ કયાં માંડવુ‘ છે.
પ્રસગના મમ એટલેા જ કે તમારે સૌને અધમને વિશે જ ધ પણાની બુદ્ધિ છે. જે આપણા ધર્મ વ્યવહાર નથી ત્યાં જ ધર્મ માની લીધા, પછી મેાક્ષની સ'ભાવના જ કયાં રહી ?
કલિકાલ સર્વજ્ઞ પણ આ જ વાતને શ્ર્લાકમાં જણાવી ગયા કે ધ્રુવના ગુણા જેમાં નથી તેમાં દેવપણાની કલ્પના કરવી, ગુરુના ગુણ્ણા ન હાય ત્યાં ગુરુપણાની ભાવના કરવી અને અધમના વિશે ધ પણાની બુદ્ધિ હોવી તે સત્યથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે.
મિથ્યાત્વને રાગ, વિષ કે અંધકાર સાથે સરખાવતા કહ્યું કે. ત્રણેની ચિકિત્સા એટલે કે નિવારણુ ન કયુ હોય તો એકાદ જન્મ માટે દુઃખ આપે, પણ મિથ્યાત્વને દૂર કરવાના ઉપાય જો ન કર્યો તા
ત
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
હજારે જન્મ સુધી દુ:ખદાયક બને છે. જેમ જન્માંધ માનવી વસ્તુની રમ્યતા કે અરમ્યતાને વિચાર કરી શકતું નથી, તેમ મિથ્યાત્વથી અંધ બનેલા ચિત્તવાળે પણ તવ કે અતત્વ સંબંધિ કેઈ વિવેક ધરાવતું નથી.
વે વૃદ્ધિ જે કહ્યું તે તે તવ દષ્ટિએ સત્ય છે. કેમ કે તમે જ અતિચાર લો ત્યારે કંઇક આવા શબ્દો બેલે છે ને ?
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ગણપતિ ક્ષેત્રપાલ વગેરે દેવને દેહ દેહરાના પ્રભાવ દેખી તેમને આ લેક કે પરલેકને માટે પૂજ્યા-માન્યાં.”
તેમની પાસે ભૌતિક ફળ સંબંધિ માગણી કરવી, કુદેવને સુદેવની બુદ્ધિથી માનવા એટલે કે પોતે જ મનમાં આવા પ્રકારના મિથ્યાત્વની સેવના કરે.
હું આવા પ્રકારના દેવની પૂજા કરું તેવું વિચારે. બીજા કેઈ પાસે પૂજા કરાવું તેમ વિચારે અથવા આવા દેવની પૂજા કરનાર સારું કરે છે તેમ માની તેનું અનુમોદન કરવાનું મનથી વિચારે તે તેને મનથી કરણ-કરાવણ-અનુમોદન રૂપ મિથ્યાત્વ યુક્ત જાણુ.
एवं अणुतरूत्तं मिच्छं मनसा न चितइ करेमि
सयमेव नो करेउ अन्नेण कए न सुठुकयं આજ રીતે વચનથી કુદેવને માનવા-પૂજવા વિશે બેલે તે વચન રૂપ મિથ્યાત્વ લાગે અને કાયા વડે કુદેવની પૂજાદિક આચરણ કરે તે કાયારૂપ મિથ્યાત્વ સમજવું.
આ લેકને માટે પણ યક્ષ યક્ષીણી કે દેવ દેવીને માનવા તે અનુચિત છે. વળી દેવમાં પણ સુદેવપણાની બુદ્ધિ ન હોય અને આરાધના કરે તે મિથ્યાત્વની વૃદ્ધિ થાય.
આ લોકમાં મિથ્યાત્વની વૃદ્ધિ કે પુષ્ટીથી જીવ પરલેકમાં પણ બાધિ દુર્લભ બને છે.
પરમાત્મા મહાવીર મહારાજાના જીવે મરિચિના ભવમાં ત્રિદંડીપણું સ્વીકાર્યું ત્યારે તેને મન ત્રિદંડીપણામાં ધર્મબુદ્ધિ હતી જ નહીં, છતાં પંદર પંદર ભવ સુધી તે સંસ્કારો ચાલુ રહ્યા. જ્યારે જ્યારે મનુષ્યપણું પામ્યા ત્યારે ત્યારે ઘર છોડીને વિદડી બન્યા પણ સાધુપણું પાગ્યા નહીં અને એ રીતે સંખ્યાતા સાગરેપમ સુધી તેમને ત્રિદંડીપાણીના સંસ્કાર નડયા,
Page #64
--------------------------------------------------------------------------
________________
સંસારમાં કેમ રખડે છે ?
૫૫
નવો વેશ રચે તે વેળા, વિચરે આદીશ્વર ભેળા જળ થાળે એ સ્નાન વિશેષે, પગે પાવડી ભગવે વેશે
ન વેશ... ધરે ત્રિદંડી લાકડી મેટી શિર મુંડનને ધરે ચેટી વળી છત્ર વિલેપન અંગે સ્થળથી વ્રત ધારતો રંગે
એક વખત વીર પ્રભુને જીવ મરિચિમુનિ પ્રથમ તીર્થંકર પરમાત્મા ઋષભદેવ સાથે વિચરી રહેલ છે. ગ્રીષ્મઋતુમાં તૃષાથી પીડાયેલા એવા મરિચિમુનિને વિચાર આવ્યો કે હું આ સાધુપણુના ગુણે વહન કરવા સમર્થ નથી, કારણ કે હું નિર્ગુણ છું.
ભગવાનના જ પત્ર છે. ભરત ચક્રવર્તીના પુત્ર છે. વળી ભાવિ તીર્થકર છે એટલે વિચારે છે કે હવે વ્રતને ત્યાગ તે શી રીતે કરાય માટે કઈક નો વેશ ધારણ કરું.
ધરે વિદડ લાકડી માટી, શિર મુંડનને ધરે ચાટી.
શ્રમણ ભગવંતે તે ત્રણ દંડથી રહિત છે, પણ હું તે દંડ વડે જીતાયેલો છું. માટે મારે ત્રિદંડનું લંછન થાઓ. વળી સાધુઓ પિતાના કેશ એટલે કે વાળને લોચ કરે છે. પણ હું શસ્ત્ર વડે મુંડાવવા વાળો થાઉં તેમજ શિખાધારી બનું એટલે કે ચોટલી રાખું. વળી સાધુ મહાવ્રતધારી છે, મારાથી તે મહાવ્રત પળાય તેમ નથી તે અણુવ્રતધારી બનીશ.'
મુનિએ મોહ વગરના છે પણ હું મેહવાળો છું માટે માથે છત્રને ધારણ કરું. મહર્ષિ એ ઉપાનહ રહિત છે પણ મારે તે ચરણ (પગ) રક્ષા માટે ઉપાનહ (પગરખાં) રાખવા. સાધુઓ શીલ ગુણે કરી સગીધી છે. પણ હું નથી માટે શ્રીખંડ ચંદનના તીલકે મારે કરવા, મુનિએ કષાય રહિત છે. પણ હું તે કષાયે કરી ચુક્ત છું માટે - તને બદલે કષાયવાળા (ભગવા) વસ્ત્રો પહેરવા.
આવા વિચાર કરીને મરિચિએ ત્રિદંડી વેશ ધારણ કર્યો છતાં મચિને જ્યારે લેકે ધર્મ પૂછતાં તે મરિચિ કહેતા કે સાધુધર્મ તે જિનાએ કહ્યો તે જ છે. પણ હું તે ભાર સહન કરવાને સમર્થ નથી માટે આ રીતે વિચરું છું. એ રીતે લોકોને પ્રતિબંધ કરી જેમાં સાધુપણું ઈછે તેને સીધા આદિનાથ પ્રભુ પાસે મેકલી દેતા અને પ્રભુના નિર્વાણ પછી પણ સાધુ સાથે વિહરતા મરિચિ ભવ્યજનોને
Page #65
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પ
પ્રતિબોધી સાધુ પાસે જ દીક્ષા લેવા માકલતા.
- કેટલી નિર્મળ શુદ્ધિ હશે તેમની ? કેટલી ભવ્ય પ્રતિમાધ શક્તિ હતી તેમની પણ વ્યાધિ ગ્રસ્ત બનેલ મરિચિને અસ યમી જાણી કાઇ સાધુ તેની સેવા કરતા નથી. ત્યારે મરિચિને ગ્લાનિ થતાં મનમાં વિચાર આવ્યા કે અરેરે! આ સાધુ કેવા દાક્ષિણ્ય વગરના અને સ્વાર્થ'માં જ ઉદ્યમવ‘ત તથા લાક વ્યવહારથી વિમુખ છે. ધિક્કાર છે તેમને કે પરિચિત એવા મને એક જ ગુરૂના શિષ્ય હોવા છતાં મારી સામે પણ જોતા નથી.
ના...ના.... મારે આવુ' વિચારવુ' અયુક્ત છે. કેમ કે તેઓ પેાતાના શરીરની રિચર્યા નથી કરતા તા મારા જેવા ભ્રષ્ટની સેવા શું કરે ? માટે જો આ વ્યાધિમાંથી મુક્ત થાઉ તો મારી સેવા કરે તેવા એક ચેલા કરી લઉ'. ખરેખર દૈવયેાગે રચને આવા કપીલ નામે ચેલે મલી ગર્ચા. જો કે મરચિએ પ્રથમ તા જિનધના જ ઉપદેશ આપ્યા. પણ કપિલે પૂછ્યું કે તા શું તમારા માર્ગોમાં ધર્મ નથી ? ત્યારે મારચિએ ઉત્તર આપ્યા
રિચ કહે ધમ ઉભયમાં, લીએ દીક્ષા યૌવન યમાં
ણે વચને વચ્ચેા. સસાર, એ ત્રીજો કહ્યો અવતાર
મરિચિના આ મિથ્યા ધર્મોપદેશથી કાટાકેાટી સાગરેાપમ સ'સાર ઉપાર્જન થયા. અને એ ત્રિદ’ડીપણાના મિથ્યાત્વ વાસિત સસ્કારાથી પાંચમા ભવે કૌશિક બ્રાહ્મણ થઈ ત્રિદડી થયા. છઠ્ઠા ભવે ધુણાપુરી નગરીમાં પુષ્પમિત્ર બ્રાહ્મણ અને ત્રિ...ડીપણુ, આઠમે ભવે ચૈત્ય સ્થાનમાં અન્ગ્યુપાત બ્રાહ્મણ અને ત્રિદંડી, દશમા ભવે અગ્નિભૂતિ બ્રાહ્મણ, ખારમા ભવમાં વેતાંખીમાં ભારદ્વાજ વીપ્ર—ચૌદમા ભવમાં રાજગૃહિમાં સ્થાવર બ્રાહ્મણ અને આ બધાં જ ભવામાં ત્રિદ’ડીપણુ પામ્યા પછી સાળમાં ભવમાં ચારિત્ર પ્રાપ્ત થયું.
अन्नेसि सत्ताणं मिच्छत्त जो जणेइ मुढप्पा सो तेण निमित्तणं न लहइ बोहिं जिणा भिहियं
જે મૂઢ આત્મા ખીજા જીવાને મિથ્યાત્વ (પમાડવા) માં નિમિત્ત ખને છે. તે (આત્મા) તે જ નિમિત્તથી (કારણ થકી) જિનકથિત અધિ એટલે કે સમ્યક્ત્વને પામતા નથી.
Page #66
--------------------------------------------------------------------------
________________
સૌંસારમાં કેમ રખડા છે. ?
વીર પ્રભુના જીવે પણ એકજ ભૂલ કરી. પ્રરૂપણામાં કે ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે તેમ કહ્યું. બસ તે જ “નિમિત્ત” તેને પંદરમાં ભવ સુધી મિથ્યાત્વમાં રમાડતુ રહ્યું.
ઘણા સુંદર દાખલા છે તીર્થંકર પરમાત્માને. પણ કમનસીબે આપણે તેને મમ સમજતા નથી, નંદીષેણુ મુનિની માફક ઉત્તમ પ્રતિઆધ શક્તિ ધરાવતા મિરરચના જીવ-વળી ભાવિ તીર્થંકર પણ છે. ઘણાંને સયમ માર્ગોમાં સ્થાપીત કર્યા છતાં એક જ વચન મિથ્યાત્વવાળું પ્રકાશ્યા ને કાટાકાટી સાગરોપમના સંસાર વધાર્યા. તે વાત વાતમાં તમે તમારી માન્યતાથી ધર્મનું માપ કાઢા છે, તેા તે મિથ્યાત્વથી તમારી દશા શી થશે તે વિચાયુ` છે કદી ?
જો સ'સારમાં રખડવાનું બંધ કરવુ' હોય તા શાસ્ત્રકારે શ્રાવક માટે નાનકડું' સૂત્ર આપી રાખ્યુ છે. fમજ્યું ર્ફેિ તિષ્યગુપ્ત મુનિ જેવા પૂના અભ્યાસી અને અગીયાર અંગના જ્ઞાતાને એક સામાન્ય નિમિત્ત ડગાવી ગયુ. તા આપણા જેવા પામર જીવને અજ્ઞાનતા રૂપી અધકારમાંથી કેટલા નિમિત્તો ભટકાવનાર બનશે ? માટે જ શ્રાવકને સામાયિક પ્રતિક્રમણ કે પૂજાના ઉપદેશ ન દેતા પહેલા “મિથ્યાત્વને છેાડો” એ કાર્ય મહત્ત્વનું ગણ્યું.
તિષ્યગુપ્ત મુનિ અગીયાર અંગના જ્ઞાતા છે. આત્મપ્રવાહ નામના પૂર્વના અભ્યાસ કરી રહ્યા છે. એક પ્રશ્ન ઉઠયેા-જીવના એક પ્રદેશમાં જીવની વક્તવ્યતા થઇ શકે ખરી? ગુરુ મહારાજ કહે નહીં'. આપે કરેલા આ અથ સમ નથી.
૫૭
તા જીવના એ પ્રદેશમાં જીવ વક્તવ્યતા થઈ શકે ? ગુરૂ મહારાજ કહે ના !
તા પ્રત્યેા ! ત્રણ પ્રદેશમાં....પ્રભુ કહે ના.
પૂછતાં પૂછતાં તિષ્યગુપ્ત મુનિ આગળ વધ્યા. પ્રભા અસખ્યાત પ્રદેશમાં તા જીવની વક્તવ્યતા થઇ શકે ને ? તા પશુ ગુરુ મહારાજ કહે ના.
છેવટે એક પ્રદેશ ઉણુ સ પ્રદેશમાં જીવ કહેવાય કે ન કહેવાય ? ગુરુ મહારાજના એકજ ઉત્તર. આ અર્થ પણ સમથ નથી. પરિપૂર્ણ લેાકાકાશના પ્રદેશ જેટલા પ્રદેશ એકે જીવના છે. તે સમગ્ર પ્રદેશને જીવ કહેવાય.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તિષ્યગુપ્ત મુનિમાં મિથ્યાત્વ પ્રવેશી ગયું. તેણે મને મન નક્કી કર્યું કે જીવન એક છેલ્લા પ્રદેશમાં જ જીવ સંશા રહેલી છે. જેમાં લોકે કપડું બનાવવા માટે સુતરના એકેક તાંતણે ભેગા કરે. એક તાંતણે પછી બીજો તાંતણે પછી ત્રીજે તાંતણે....એમ એમ કરતાં કેટલાંયે તાંતણાં ભેગા થાય ત્યારે કપડું બને. પણ કપડું બન્યું જ્યારે કહેવાય? - જ્યારે તેમાં છેલ્લામાં છેલ્લો તાંતણે વણાય ત્યારે. મતલબ કે છેલે તાંતણે જ કાર્ય સાધક છે. તેમ જીવસંજ્ઞા પણ છેલ્લા પ્રદેશમાંજ રહેલી છે.
ગુરુ મહારાજે ઘણું સમજાવ્યું કે ભાગ્યશાળી! તારી આ માન્યતા બેટી છે. કપડામાં રહેલે છેલ્લે તાંતણે નહીં પણ સમગ્ર તંતુ સમુદાયજ વસ્રરૂપ ગણુય. વસ્તુમાં વસ્તુત્વ અન્ય અંશને કારણે નથી, પણ સઘળાયે અંશે વસ્તુત્વ માટે કારણ ભૂત છે. જે છેલા એકજ તાંતણાથી કપડું થતું હોય તે બીજા તાંતણ લાવવા કે વણવાની જરૂર શું?
તમારી ભાષામાં જ સમજે તે કહી શકાય કે જો એક દેરા રૂપ તાંતણે જ આખું કાપડ ગણાય તે તમે કેકડી કે દોરાના રીલથી જ ચલાવો કે પછી કાપડીયાને ત્યાં કાપડ લેવા જશે ?
તિષ્યગુપ્ત મુનિ આ વાત સમજ્યા નહી, માટે તેને ગરછ બહાર કર્યા (યાદ રાખજો ગરછ બહાર કર્યા છે. એ ખેંચી લેવાનું કયાંય લખ્યું નથી, કેમકે જિનવચનમાં શ્રદ્ધા ગુમાવી નિહ્મવ બન્યા. મિથ્યાત્વ પ્રવેશી ગયું એટલે વાત પુરી. જૈન શાસનમાં સંપૂર્ણ શ્રદ્ધા જોઈએ. એક ટકામાં પણ શંકા થઈ તે સંઘ બહાર, જિન વચનમાં સે ટકા શ્રદ્ધા જ જોઈએ. - આજ તે જૈન આચારની ગતાગમ ન હોય અને એકાદ ચાપડી (શ્રાવકને ગ્રન્થ) વાંચી ગયા ત્યાં તે કહેશે કે હું ફલાણ સંઘને પ્રમુખ છું. અલ્યા ભાઈ ! વાણીયા કે દી'થી પ્રમુખ થઈ ગયા. જૈન સંઘના પ્રમુખ સ્થાને તે આચાર્યાદિ મુનિ ભગવંતેજ હેય. શ્રાવકે તે શ્રમણ-ઉપાસના કરવાની હોય.
મૂળ વિષય પર આવીએ તે યાદ રાખવાને એકજ મુદ્દો છેમિથ્યાત્વ પરિહરે, સંસારમાં રખડવાનું બંધ કરવું છે? તે નાનાકડું સૂત્ર યાદ રાખે-મિક પરિહં.
Page #68
--------------------------------------------------------------------------
________________
સંસારમાં કેમ રખડે છે ?
૫૯
તિષ્યગુપ્ત મુનિ વિહાર કરતાં કરતાં એક વખત આમલક૯પા નામે નગરીમાં પહોંચ્યાં. ત્યાં જિનવચનમાં અતુટ શ્રદ્ધા ધરાવતે એક મિત્રશ્રી નામે શ્રાવક રહેતે હતો. તેને થયું કે મુનિરાજશ્રી વ્રત-નિયમનું પાલન તે સુંદર રીતે કરી રહ્યા છે. માત્ર એક વચનમાં શંકા થતાં નિદ્ભવ પણું પામ્યા છે. તે તેને પ્રતિબંધ કરું. | મુનિ મહારાજને નિમંત્રણ આપ્યું કે આપ આજે મારે ત્યાં આહાર માટે પધારે. તિષ્યગુપ્ત ત્યાં ગયા ત્યારે મિત્રશ્રી શ્રાવકે બહમાન પૂર્વક બેસાડયા. ઉત્તમ પ્રકારના અનેક ભક્ષ્ય ભેજન અનપાન વસ્ત્રાદિને સમૂહ ધરેલ હતું. સર્વમાંથી છેલ્લે એકએક અવયવ લેતે જાય છે. અને પાત્રમાં મુકતે જાય છે. જેમકે શાક પકવાન વગેરેને કણી મુકે દાળ, કઢી, જળ વગેરનું એક-એક બિંદુ લે–એ રીતે વહેરાવે છે.
તિષ્કગત કહે છે. શ્રાવક! આ એક-એક કણ આપીને તું મારી હાંસી શા માટે કરે છે? તારે આવી મજાક કરવી હતી તે મને નિમં. ત્રણ કેમ કરી ? - મિત્રશ્રી શ્રાવકે પ્રત્યુત્તર વાળ્યો કે એ તે આપને જ મત છે. જે છેલા કણીયાથી જ આપને સુધાની તૃપ્તિ નહીં થાય તેમ કહેશે તે આપને મત જુઠો પડશે. કેમકે ભગવાનના મતે તે જીવ સર્વ પ્રદેશમાં છે. ગુરુ મહારાજે પણ આપને સમજાવ્યું છે કે કાપડના છેલ્લા તાંતણાને કાપડ ન મનાય પણ બધાંજ તાંતણાના સમૂહને કાપડ મનાય. જે સંપૂર્ણ આહારથી જ તૃપ્તિ થાય તેવું તમે માનતા હે તે તમારો મત છેડે પડશે.
આ સાંભળી જિનવચનમાં થયેલી અશ્રદ્ધા દૂર થતાં તિષ્યગુપ્ત પહોંચ્યા ગુરુમહારાજ પાસે. મિથ્યાત્વને ત્યાગ કરી ગુરૂ પાસે આયણપ્રતિક્રમણ કર્યું ને સદગતિને પામ્યા. આ રીતે શ્રાવકોએ પણ મિથ્યાવનો ત્યાગ કરવો જોઈએ. માટે જ મનહ જિણાણું સજઝાયમાં શ્રાવક માટે બીજું કર્તવ્ય જણાવ્યું fમારું
આ આખી વાત શરૂ કયાંથી થઈ? કે પછી બારદાનમાં (કથામાં) ઘઉ (તાવ) ભૂલાઈ ગયા ? આખી વાતને આરંભ થશે “સંસારમાં કેમ રખડે છે?” એ વિષયથી
Page #69
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સંસારમાં રખડવાનું કારણ શું ? મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શું? તે સમજતા આટલી ચર્ચા કરી પણ મિથ્યાત્વની વ્યાખ્યા પાછી ભૂલી ન જતાં. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે યેગશાસ્ત્રમાં જણાવ્યું.
अदेव देव बुद्धि र्या गुरूधीरगुरौ च या
अधर्म धर्म बुद्धिश्च मिथ्यात्व तदिपर्य यात् ગવે શુદ્ધિ –જે સ્ત્રી, શસ્ત્ર માળાદિ રાગના ચિહ્નોથી દૂષિત છે. બીજાના નિગ્રહ કે અનુગ્રહમાં તત્પર છે. તે દેવની ઉપાસના કદી મુક્તિને માટે થતી નથી. માટે તેવા કુદેવમાં કદી દેવપણાની બુદ્ધિ કરવી નહીં.
સુદેવની ઓળખ આપતાં એક સ્તુતિમાં સુંદર રીતે કુદેવની વ્યાખ્યા સમાવી લીધી છે. न शल न चाप न च कादि हस्ते न हास्य न लास्य न गीतादि यस्य न नेत्रे न गात्रे न वक्त्रे विकार स एक परात्मा गति में जिनेन्द्रः
જેમના હાથમાં ત્રિશૂલ નથી, જેમના હાથમાં ધનુષ નથી કે જેમના હાથમાં ચક વગેરે આયુધ નથી. જેને હાસ્ય-નૃત્ય અને ગીતાદિનું કરવાપણું નથી. જેના નેત્રમાં, ગાત્રમાં અને મુખમાં વિકાર નથી તે પરાત્મા શ્રી જિનેન્દ્ર એક જ મારી ગતિ થાઓ
જેઓમાં આવા લક્ષણો વિદ્યમાન છે. તેવા અદેવમાં દેવની બુદ્ધિ કરવી, અગુરુમાં ગુરુપણાની ભાવના કરવી કે અધર્મમાં ધર્મની ગતિ કરવી તે મિથ્યાત્વ છે. માટે કુદેવને પૂર્વારૂપ-કુગુરુને ભજવારુપ અને કુધમને માનવા-આદરવા રૂપ મિથ્યાત્વને છેડે,
એ રીતે મિથ્યાત્વનો ત્યાગ કરી પરંપરાએ સમ્યકત્વની પ્રાપ્તિ કરી મોક્ષમાર્ગને પામનારા બની સંસારની રખડપટ્ટીમાંથી મુક્ત બને એ જ શુભેરછા-અભ્યર્થના
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૭ ) મિથ્યાત્વના પ્રકારે [ ૧ ] – શું પ્રભુ કે ગુરુને ઓળખ્યાં ?
द्विषद्विष तमो रोगे दुखमेकत्र दीयते मिथ्यात्वेन दुरन्तेन जन्तो जन्मनि जन्मनि શત્રુ-વિષ-અ'ધકાર–રોગ એકજ વાર (એકજ જન્મમાં) દુઃખ આપે છે. જ્યારે મિથ્યાત્વ પ્રાણીને જનમ જનમનું દુઃખ આપે છે. માટે જ શ્રાવક માટેની “મન્નહ જિણાણુ...” સજઝાયમાં ખીજુ` કા` મિō. પરિદ્ર૬-મિથ્યાત્વને છેડા.
મુકયુ.
મિથ્યા એટલે ખેાટુ' અને 7 એ ભાવસૂચક પ્રત્યય છે જેમાં ખાટાપણું કે અસત્ય હૈાય તે મિથ્યાત્વ કહેવાય. જેમકે આપણી સામે એક ગાય અને ઘેાડો અને ઉભા છે. હવે તમે બન્નેને જોયા પછી ગાયને ઘેાડો કહો અથવા ઘોડાને ગાય કહેા તા તે એક પ્રકારનું મિથ્યાત્વ છે. કદાચ ઘોડા અને ગાય બન્નેને સમાન ગણા તે તે પશુ એક પ્રકારનુ‘ મિથ્યાત્વ છે. અને તમે એમ કહી દો કે ઘોડે! અને ગાય બન્નેનું અસ્તિત્વ જ નથી તેા તે પણ મિથ્યાત્વ જ છે.
આ ઉદાહરણને જ આપણે તત્વ દૃષ્ટિએ સમજવાનું છે. પણ તે સમજણ મેળવતા પહેલાં કે પછી યાદ રાખવાની વાત તો એટલી જ છે કે મિથ્યાત્વને છેાડા-મિ∞ પરિદૂરદૂ
અંગાળમાં એક ખ્યાતનામ નવલકથાકાર તથા રાષ્ટ્રિય ગીતના સર્જક બંકીમચ ́દ્ર ચટ્ટોપાધ્યાય થઈ ગયા. એક વખત કેાઈ જાહેર સભામાં તેમને વક્તવ્ય આપવા જવાનું થયું. ત્યાં પેાતાના ભાષણ દ૨મ્યાન કાઇ એક વિષયની વાત નીકળતા પેાતાનું મંતવ્ય જાહેર કર્યું અને વક્તવ્ય પુરુ થતાં ઘેર પાછા આવ્યા. લેાકા પણ મહુ પ્રભાવીત થયા તેમના ભાષણથી.
ઘેર આવેલા બ'કીમચ'દ્રને પાતે રજૂ કરેલા મતવ્ય માટે વિચારવુ જરૂરી લાગ્યું', થાડા દિવસેા સુધી વિચારતા સમજાયુ" કે પેાતાનું મંતવ્ય તા ખાટુ' છે. તેને થયું કે જાહેરમાં લેાકેા પ્રભાવીત થાય તેના કરતાં સત્ય વાત સમજે તે વધુ જરૂરી છે. ફરી જ્યારે વક્તવ્યને પ્રસ`ગ આવ્યેા ત્યારે પેાતાનુ' અગાઉનુ મંતવ્ય ખાટુ' હતું તે વાત
Page #71
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નિર્ભયપણે પ્રગટ કરી અને ખરેખર સત્ય શું હેઈ શકે તે જણાવ્યું. - બંકીમચંદ્રના મિત્રોને આ વાત ગમી નહીં. તેઓ બંકીમચંદ્રથી નારાજ થઈ ગયા. પાછા ફરતાં બેલ્યા, ચટ્ટોપાધ્યાયજી તમે તમારું મંતવ્ય ફેરવ્યું તે બહુ ખોટું કર્યું. લોકો પર એવી છાપ પડી કે તમે અસ્થિર ચિત્તવાળા છો. તમારા પરનું બહુમાન ખલાસ થઈ ગયું લોકેનું.
બંકીમચંદ્ર બેલ્યા, મિત્રો આપને દુ:ખ લાગ્યું તે માફ કરજે. પણ જેને કદી પોતાનો મત ફેરવો ન પડે તે ખરેખર મહાન પુરુષ કે મહાત્મા છે. અને પોતાની વાત ખોટી (મિથ્યા) છે તે જાણવા છતાં ખોટા મતને વળગી રહે તે તે કપટી અથવા દંભી છે. મિત્રો, હું ન તે દંભી છું ને તે મહાત્મા, એટલે મેં મારી મિથ્યા વાતને છોડીને સત્ય વાત પ્રગટ કરી તેમાં ખોટું શું કર્યું?
આ સામાન્ય દાનમાં મહત્વપૂર્ણ વાત એકજ “ખોટાને છેડે મિથું રિટ કેમકે કેવળજ્ઞાની જ સંપૂર્ણ શાશ્વત સત્ય સદાકાલ માટે પ્રરૂપી શકે, છદ્મસ્થની ભૂલ કયારેક તે થવાની શક્યતા છે. તેમને ત્રિકાલજ્ઞાન તે છે જ નહીં એટલે બંકીમચંદ્રની બીજી વાત ધ્યાનમાં રાખવા લાયક છે કે ખોટાને વળગી રહેવું તે દંભીપણું છે. તેથી શ્રાવક નું કર્તવ્ય લખ્યું “મિથ્યાત્વ-ત્યાગ” મિથ્યાત્વ એટલે શું?
મિથ્યાત્વના અર્થ માટે ઘડે અને ગાયનું દાનત જોયું તે વાત તત્વ દષ્ટિએ રજૂ કરતા જણાવે કે
સુદેવ-સુગુરુ અને સુધર્મને કુદેવ-કુગુરુ કે કુધર્મ માનવા–અથવા –કુદેવ કુગુરુ કુધર્મને સુદેવ-સુગુરુ-સુધર્મ માનવા–અથવા-બનેમાં કેઈજ ફેરફાર નથી, તેવું માનવું–અથવા–દેવ, ગુરુ કે ધર્મનું અસ્તિત્વજ નથી તેવું સ્વીકારવું આ બધું જ મિથ્યાત્વ છે.
મિથ્યાત્વને શત્રુ-વિષ કે રોગ સાથે સરખાવતાં જ્ઞાની પુરુષોએ જણાવ્યું કે શત્રુ, વિષ કે રોગ જીવને એકજ જન્મ માટે હણનારા બને છે. પણ મિથ્યાત્વ રૂપી શત્રુ, મિથ્યાત્વરૂપી વિષ કે મિથ્યાત્વરૂપી રોગ જીવને જનમ જનમ માટે ડૂબાડનાર કે ભમાડનાર બને છે. માટે મિથ્યાત્વને સર્વથા પરિહાર કરવાથી અથવા મિથ્યાત્વ ત્યાગ
Page #72
--------------------------------------------------------------------------
________________
શુ' પ્રભુ કે ગુરુને આળખ્યાં ?
માટે ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ કરવાથી જ અનુક્રમે સમ્યક્ત્વ પ્રગટે છે.
૬૩
આવશ્યક નિયુક્તિમાં પણ ૧૨૫૦-૫૧મી ગાથામાં જણાવેલ છે કે મિછત્ત પડિયામા` તિવિદ તિવિટ્ટે નાયમ્ય' એટલેકે મિથ્યાત્વનું પ્રતિકમણ ત્રિવિધ ત્રિવિષે જાણવું.
હું મન–વચન અને કાયાથી ખાટાપણાને કે અનુચિતપણાને કરૂ નહી', કરાવું નહી” કે કરતાંની અનુમાઇના કરૂં નહીં.
આવું મિથ્યાત્વ શાસ્ત્રકારાએ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે જણાવેલ છે.
બાહ્યવૃત્તિથી મિથ્યાત્વનુ' આચરણ કરે પણ અંતરંગ વૃત્તિમાં નિલપણુ જ હાય તે દ્રવ્ય મિથ્યાત્વ જાણવુ' અને ત્રિકાલજ્ઞાની એવા તીર્થંકર પરમાત્માના વચના પર જે અનાદર કરવા તે ભાવ મિથ્યાત્વ સમજવુ,
દ્રવ્ય મિથ્યાત્વને જણાવતા લક્ષ્મિસૂરિજી મહારાજા હેમચ'દ્રાચાજીના પ્રસંગ વર્ણાવે છે. કુમારપાળના આગ્રહથી પૂજ્ય હેમચંદ્રાચા
જી મહારાજા સામેશ્વર મહાદેવની યાત્રા કરવા ગયા. ત્યાં કુમારપાળે મહાદેવને વંદના કરી, તે વખતે બ્રાહ્મણેાએ રાજાના કાન ભંભેર્યાં કે જૈનધર્મીએ તી‘કર સિવાય બીજા કેાઇ દેવાને નમતા નથી. આ વાત સાંભળી કુમારપાળ રાજાએ આચાય મહારાજને કહ્યું હું પૂજ્ય, આપ શીવને વઢના રા.
આચાર્ય મહારાજ પણ નમસ્કાર કરતા મેલ્યા, “જેને ભવખીજના કુરાને ઉત્પન્ન કરનારા રાગાદિક ક્ષય પામેલા છે તેવા બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન જે હાય તેને મારા નમસ્કાર હેા–જે તે સમયે, જે તે પ્રકારે, જે તે નામ વડે જે છે તે તુજ છે-સ દોષ અને પાપરહિત પણ જો કાઈ હાય તા તું એકજ છે. માટે હે ભગવન્! તમને મારા નમસ્કાર હૈ! !
રાજાને આશ્ચય થયું સ્તુતિ સાંભળીને એટલે ગુરુ મહારાજને કર્યું, હે પૂજ્ય ! આપ આવા મતમતાંતરના આગ્રહ મૂકી મને ખરૂં' તત્વ સમાવેશ, ત્યારે સૂરિસમ્રાટ કહે કે હે રાજન! શાસ્ત્ર સૌંવાદ તે દૂર રહ્યો. આ શિવ પાતેજ તત્વનું નિરૂપણ કરશે. તે તમે આદરો.
મધ્યરાત્રિએ આચાર્ય મહારાજના ધ્યાનથી પ્રત્યક્ષ થઈને મહાદેવે
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૬૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
--
રાજાને કહ્યું રાજન! તીર્થકરેએ પ્રરૂપેલા સ્યાદ્વાદ તત્વના આચરણથી જ તું વાંછીત ફળને પામીશ. તે સાંભળી રાજા સમકિત સન્મુખ થયા.
અહીં ભાવિ લાભાલાભનું કારણ મહત્વનું હોવાથી કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યે જે આચરણ કરી તે દ્રવ્યથી મિથ્યાત્વરૂપ હતી પરંતુ ભાવ મિથ્યાત્વ ન હતું. કેમકે અંતરંગવૃત્તિ તે ગુરુદેવની નિર્મલ જ હતી.
જ્યારે શ્રાવકોને દ્રવ્ય અને ભાવ અને પ્રકારે મિથ્યાત્વને ત્યાગ કરવાનું કહ્યું તેનું કારણ એ કે શ્રાવકેને સામાન્યતા વિશિષ્ટ જ્ઞાન કે વિવેક સદા સર્વદા હોતા નથી. માટે ટુંકુ સૂત્ર આપી દીધું
मिच्छं परिहरह મિથ્યાત્વના લૌકિક અને લોકેત્તર એવા પણ બે ભેદો પ્રસિદ્ધ છે. તે બંને ભેદોના પણ દેવ વિષય અને ગુરુ વિષયક એવા બે પ્રકાર છે. એમ ચાર પ્રકારે મિથ્યાત્વને ઓળખાવેલ છે.
(૧) લૌકિક દેવગત મિથ્યાત્વ – બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ આદિ લૌકિક દેવેને સુદેવ માનીને પૂજવા, નમવું, તેમના મંદિરોમાં જવું કે તેમની પ્રસિદ્ધ આરાધના-પ્રવૃત્તિ વગેરે કરવા તે સર્વેને લૌકિક દેવગત મિથ્યાત્વ સમજવું. - (ર) લૌકિક ગુરૂગત મિથ્યાત્વ – બ્રાહ્મણ, તાપસ, સંન્યાસી વગેરે લૌકિક ગુરુઓને સુગુરુ માનીને નમસ્કાર કર, દંડવત્ પ્રણામ કરવા, નયથી વગેરે બોલવું. તેમની ધર્મકથા સાંભળવી, તે પ્રમાણે આચરણ કરવી, બહુમાન કરવું વગેરે લૌકિક ગુરુગત મિથ્યાત્વ સમજવું.
(૩) લકત્તર દેવગત મિથ્યાત્વ – પરદર્શનીઓએ પિતાના કજે રાખેલી, પિતાના દેવરૂપે માનેલી જિન પ્રતીમાની પૂજા વગેરે કરવું. તેમજ આ લેકના સુખને માટે જેન તીર્થોની યાત્રા કરવા જવું, આ લેકને સુખ માટે તીર્થની માનતા માનવી, ઈહલેકની સિદ્ધિ કે સુખને માટે જિનેશ્વર દેવને ભજવા તે સર્વે લોકેત્તર દેવગત મિથ્યાત્વ કહેવાય. . (૪) લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ :- પાસસ્થા, અવસગ્ન વગેરે કુસાધુઓને ગુરૂરૂપ માનવા, વન્દન કરવું અથવા તે ગુરુના તૂપ, મૂર્તિ વગેરેની આ લેકના સુખને માટે યાત્રા કરવી, ઈહલેકના
Page #74
--------------------------------------------------------------------------
________________
શું પ્રભુ કે ગુરુને ઓળખ્યાં ?
' ૬૫
-
-
-
- - -
-
- -
- -
-
-
-
સુખને માટે જ ગુરુની માનતા માનવી, બાધાઓ રાખવી તે સર્વે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ જાણવું.
એક દૃષ્ટાંત – મગધ દેશમાં કુશસ્થલ નગર હતું. તે નગરમાં જીવ-અજીવ વગેરે તના જાણકાર એવા સુમતિ અને નાગીલા નામના બે ભાઈઓ રહેતા હતા. પાપકર્મને ઉદય થતાં તેઓ નિર્ધન બન્યા. ધન-ઉપાર્જન કરવા માટે બને ભાઈઓ પરદેશ જવા નીકળ્યા. માર્ગમાં ચાલતા તેઓએ પાંચ સાધુઓને જતાં જોયા. તેમના સંવાદો અને ચેષ્ટા વગેરે પરથી પાસસ્થા હોય તેવું જણાયું. - નાગીલે સુમતિને કહ્યું ભાઈ! મેં એક વખત નેમિનાથ પ્રભુના મુખે સાંભળેલું કે ..
एवं विहे अणागार रुवे भवंति - ते कुसीले
ते दिठ्ठिए वि निरकिउ न कप्पंति આવા પ્રકારના સાધુ વેશધારી હોય છે, તેઓને સિલિયા જાણવા. તેઓ દષ્ટિથી પણ જેવા ચોગ્ય નથી. માટે આપણે આવા મિથ્યાદષ્ટિઓને છેડીને આગળ જઈએ.
સુમતિ કહે હે ભાઈ ! તું વકે દૃષ્ટિ દેખાય છે. નાગિલ કહે નહીં ભાઈ નહીં. હું મનથી પણ માધુના દોષને ગ્રહણ કરતા નથી. આ તે પરમ તારક શ્રી તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવંતની આજ્ઞાનું પાલન કરું છું. સુમતિ કહે જે બુદ્ધિ વિનાને તું છે તે બેવકુફ તારે તિર્થંકર હશે કે જેણે આ નિષેધ કર્યો. નાગિલે સમજાવ્યું ભાઈ! આવી રીતે તું તીર્થંકરની આશાતના ન કર. આ સાધુ સાથેનો સંગ તને લકત્તર ગુરુગત મિથ્યાત્વ આપનાર છે. બાકી હું પંચ મહાવ્રતધારી ગુરુને અવિનય કદાપી કરું નહીં. સુમતિને નાગિલની વાત ગળે ઉતરી નહી. તેણે પ્રાણુના અંત સુધી આ સાધુને ન છોડવા તે નિર્ણય કરી તેમની પાસે દીક્ષા લઈ સાધુ બન્યા.
ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને પુછયું હે પ્રભે ! આ રીતે મિથ્યાત્વવાસી બનેલ સુમતિને જીવ ભવિ છે કે અભવિ ? પ્રભુ કહે હે ગૌતમ તે જીવ ભવિ જ છે. ગૌતમ સ્વામીએ ફરી પૂછયું ભગવન ! તેની ગતિ શી થઈ છે? વિર પરમાત્માએ જણાવ્યું કે ગૌતમ! જિનેશ્વરની આશાતના તથા મિથ્યાત્વના પરિણામને લીધે તેણે અનંત
Page #75
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સંસાર ઉપાર્જન કર્યો છે. હાલ તે તે પરમધામિક દેવપણે ઉત્પન્ન થયો છે. અનંત કાલ ભટકશે.
તે સુમતિના જીવના એક જ ભવનું વર્ણન સંક્ષેપથી જોઈશું તે પણ તેના ભયંકર ભવ ભ્રમણને ખ્યાલ આવી જશે અને આપણે મૂળ વિષય “મિથ્યાત્વ પરિહર ” માં પ્રભુ કે ગુરૂને ઓળખ્યા ? એવું શિર્ષક કેમ આપ્યું તે પણ સમજાશે. - જંબુદ્વિપની જગતીની વેદિકાથી ૫૫ જન દર ૧રા જન વિસ્તારવાળે અને ૬ યેાજન ઊંચે અને હાથીના કુંભસ્થળના આકારે હોય તે એક દ્વિપ રહેલ છે. તેમાં કાજળ જેવી કાળી ગુફાઓ છે. એ ગુફામાં જલચારી મનુ રહે છે. આ સર્વે મનુષ્યો પ્રથમ સંહનનવાળા, મદ્યપાન કરનારા, માંસભક્ષણ કરનારા, કાળા કાળા સીસમ જેવા વર્ણવાળા, દુર્ગધ મારતા શરીરવાળા હોય છે. તે અડગોલિક મનુષ્યો તરીકે ઓળખાય છે. તેમના અંડની ગોળીને ચમરી ગાયની પુચ્છ વડે ગુંથીને કાનમાં બાંધી વેપારીઓ સમુદ્રમાં પ્રવેશે છે. જેથી તેમને સમુદ્રના જીવજંતુ ઉપદ્રવ કરતા નથી.
આ અંડની ગેળી મેળવવા માટે વેપારીઓ ઘટીના આકારે વા શિલાના બે સંપુટ લાવે છે. તે સંપુટમાં દારૂ-માંસ-માખણ-મધ ભરીને અંડગેલિક મનુષ્યને ખાવા માટે લલચાવે છે. ગુફાથી ડે દૂર અંતરે રહી માંસના ટુકડા વગેરે ફેંકી અંડગોલિયાને ધીરે ધીરે સંપુટમાં પ્રવેશ કરાવે છે. જેવા અડગોલિક માનવે તેમાં પ્રવેશ કરે કે તુરંત જ ઘંટીનું પડ બંધ કરી દે. પછી યંત્ર વડે વજની ઘંટીમાં તે માનવેને દળવાનું શરૂ કરે. પણ આ મનુષ્યો એટલા બધાં બળવાન હોય છે કે એકાદ વર્ષ સુધી દળાય ત્યારે મહાવેદનાને અનુભવતા તેઓ માંડમાંડ મૃત્યુ પામે છે. (છતાં કદાચ એકાદ અંડગોલિક બચી જાય તે બહાર નીકળતાં જ બધાં વેપારીને મારી નાખે તેટલું બળ તેમનામાં હોય છે.) મૃત્યુ પામેલા અંડલિકના શરીરના ચૂર્ણ થતા તે ચૂર્ણ માંથી અંડની ગોળીઓ શોધી લે છે.
સુમતિને જીવ આ રીતે સાત સાત ભવ સુધી અડગેલિક મનુષ્ય, પછી પરમાધામી, ફરી અંડલિક મનુષ્ય અને પછી પરમાધામી એ રીતે ભવભ્રમણ કરશે. વિચારે હવે કે એક માત્ર લેકેત્તર ગુરુગત
Page #76
--------------------------------------------------------------------------
________________
શું પ્રભુ કે ગુરુને ઓળખ્યાં?
મિથ્યાત્વ અને તે સાથે જિનેશ્વર દેવની આશાતનાનું કેવું ભયંકર પરિણામ !
સાત સાત ભવમાં આ રીતે ઘટીમાં દળાવાનું અને એકાદ વર્ષ જેવા લાંબા સમય માટે નરકના જેવી ઘેર યાતના ભેગવવાની. માટે જ શાસ્ત્રકારો જણાવે કે મિર્ઝ રિહરુ-મિથ્યાત્વને છેડે.
પહેલા સુદેવ-સુગુરુ અને સુધર્મની સાચી ઓળખ પ્રાપ્ત કરી લે એટલે કે પ્રભુ અને ગુરુને બરાબર ઓળખી લે. જો તમે પ્રભુ કે ગુરૂને ઓળખી લીધા હોય તે કુદેવ-કુગુરુ-કુધર્મ રૂ૫ મિથ્યાત્વને છેડે.
સુમતિને જીવ આવું અનંત ભવ ભ્રમણ કરી છેટલે દીક્ષા લઈને મેક્ષે જશે. જ્યારે પ્રભુ અને ગુરુને સમ્યફ પ્રકારે પરખનાર એ નાગીલ તે તે જ ભવે બાવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી મેક્ષે ગયે. તમે પણ દેવ અને ગુરુની સમ્યફ પ્રકારે ઓળખ પામીને મિથ્યાત્વને પરિહાર કરનારા બને.
યેગશાસ્ત્રમાં દેવ-ગુરુ અને ધર્મની સુંદર એાળખ આપી છે. ત્યાં પણ કુગુરુને ઓળખાવતા લખ્યું કે
સર્વ વસ્તુઓના અભિલાષી, ભય-અભણ્ય વગેરે ભેજનને કરનારા, ઘન-સ્ત્રી–પુત્ર આદિ પરિગ્રહ ધારી, અબ્રહ્મચારી કે મિથ્થા ઉપદેશ દેવાવાળા ગુરુ ગુરુ જ નથી. માટે સુમતિના જીવની માફક આવા ગુરુનું અનુયાયી પણું કદી સ્વીકારવું નહીં. તેમજ લૌકિક કે લોકોત્તર બંને પ્રકારના મિથ્યાત્વને પરિહાર કરવો.
જે આત્મા આવા ચારે પ્રકારના મિથ્યાત્વને ત્રિવિધ તજનારા થાય છે. તે જીવોને નિષ્કલંક એવું શુદ્ધ સમક્તિ પ્રગટે છે.
પ્રશ્ન :- રાવણ અને કૃષ્ણ જેવાએ પણ તે તે કાળે મિથ્યાત્વ સેવેલું હતું તેનું શું?
સમાધાન :- આ પ્રશ્ન સવથા અનુચિત છે. જેમકે એક વાત તે એ છે કે તે કાળે જૈન ધર્મની જ પ્રબળતા હતી. તે પ્રબળતાને લીધે બીજા જ જલદીથી મિથ્યાત્વની વૃદ્ધિને પામે તેમ નહોતા.
બીજી મહત્વની વાત એ છે કે કોઈપણ આલંબન ચઢવા માટે લેવાનું હોય, પડવા માટે નહીં. કેટલીક દ્રવ્ય ક્રિયાઓ જોઈને જીવને સંશય જાગે. અને તે સંશય હૃદયમાં શલ્ય ઉભું કરે તે જીવ સાંશયિક મિથ્યાવમાં પ્રવેશે છે. જેમકે શ્રીપાલ રાજાને રાસ સાંભળી કઈ
Page #77
--------------------------------------------------------------------------
________________
६८
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એવો અર્થ કરે કે વાહ! નવપદનું ધ્યાન ધરીએ તે સ્ત્રી-પુત્રાદિ પ્રાપ્ત થાય. તે એ વિપરિત અર્થ છે. નવપદનું ધ્યાન મેક્ષને માટે જ હોય. પણ શ્રીપાલમાં બેટું આલંબન પકડાઈ જાય તે નવપદને બદલે નવવધૂના આરાધનમાં જોડાઈ જવાય, જે મિક્ષની નિસરણીને બદલે નરકની ગર્તામાં ગબડાવી દે.
માટે જ શ્રાવકને બીજું કર્તવ્ય જણાવતાં નાનકડું સૂત્ર પકડાવી દીધું. મારું ઘર – મિથ્યાત્વને છેડ. મનથી મળ્યાને છોડે, વચનથી મિથ્યાત્વને છેડે, કાયાથી મિથ્યાત્વને છેડે-કારણરૂપ મિથ્યાત્વને છોડો, કરાવણ રૂપ મિથ્યાત્વને છોડો, અનુદન રૂપ મિથ્યાત્વને છોડો. બસ મિથ્યાત્વ પરિહાર એ જ શ્રાવકજીવનનું લક્ષ્ય બનાવી દો. કેમકે મિથ્યાત્વના ભેદ વર્ણવતા શાસ્ત્રકારે મિથ્યાત્વની સ્થિતિ પણ વર્ણવી છે. તે મુજબ અનાદિ સાંત સ્થિતિનું મિથ્યાત્વ ક્યારેક પણ દૂર થશે અને સમ્યકૃત્વ સ્પર્શશે. સમ્યકત્વની સ્પર્શના થશે તે જરૂર મોક્ષ મળશે. મિથ્યાત્વની સ્થિતિ -
अभव्याश्रित मिथ्यात्वेडनाद्यनंदा स्थिति भवेत
सा भव्याश्रित मिथ्यात्वे 5 नादिसांता पुनर्मता અભવ્ય પ્રાણીને આશ્રીને મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત છે. અને ભવ્ય પ્રાણીને આશ્રીને મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાંત માનેલી છે એટલે કે –
જે ભવ્ય છે અને નિગદમાંથી) અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી ગયા છે તેવા જીવોને કયારેક તે સમક્તિની સ્પર્શ થવાની જ છે. મતલબ કે તેઓનું મિથ્યાત્વ એક દિવસ તે દૂર થવાનું જ છે માટે તેઓને મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાંત કહી. સાંતને અર્થ છે જેનો અંત છે તેવી. જ્યારે અભવ્ય જીવની મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત જણાવી. અનંત એટલે જેને કદી અંત થવાને નથી તેવી. જે જી અભવ્ય છે તેઓ કદી મોક્ષે જવાના નથી. તેમને કદી સમક્તિ થવાનું નથી અને તેમના મિથ્યાત્વની સ્થિતિને કઈ અંત પણ નથી. તેથી તેઓને અનાદિ અનંત સ્થિતિ વાળા કહ્યા.
અભવિ પાલકનું દૃષ્ટાંત - શ્રાવતી નામે નગરી હતી. આ નગરમાં સ્કંદક નામે રાજ પુત્ર રહેતું હતું. તેણે દેવાધિદેવ પરમાત્મા
Page #78
--------------------------------------------------------------------------
________________
શું પ્રભુ કે ગુરુને ઓળખ્યાં ?
-
-
-
અંગીકાર કરેલ
થતાં વિવાદ વકરોહિત ત્યાં આવ્યા
શ્રી મુનિસુવ્રત સ્વામીજી પાસે શ્રાવક ધર્મ અંગીકાર કરેલ હતો. એક દિવસે પાલક પુરોહિત ત્યાં આવ્યા. રાજ્યસભામાં ધર્મની ચર્ચા થતાં વિવાદ સર્જાય. ત્યારે સ્કંદરાજપુત્રે પાલક પુરોહિતને પરાજય કર્યો. પરાજય પામેલા પાલકના મનમાં કંઇક પ્રત્યે તીવ્ર દ્વેષ ઉત્પન્ન થયા.
કેટલાંક સમય બાદ સ્કદક રાજપુત્રે દીક્ષા લીધી. જ્ઞાનાભ્યાસ થયા બાદ પ્રભુજીની આજ્ઞા માંગી કે મારી બેનને દેશ જાઉં કે કેમ? પ્રભુ કહે હે શિષ્ય! ત્યાં તને મરણત ઉપસર્ગ થશે. પ્રભો ! ઉપસર્ગમાં હું આરાધક બનીશ કે વિરાધક. ભગવંત કહે તમારા સિવાયના બધાં શિષ્યો આરાધક બનશે પણ તમે વિરાધક થશે.
સ્કંદક આચાર્યએ વિચાર્યું કે મારા નિમિત્તે અગર પાંચસેને આરાધપણું મળતું હોય તે તે કાર્ય કરવામાં ખોટું શું ? ભગવાનની આજ્ઞા પૂર્વક વિહાર કર્યો અને પહોંચ્યા બેનની નગરીમાં. ત્યાં પૂર્વ વૈરી પાલક પુરોહિત પણ હતા. પાલકે કપટ યુક્તિ દ્વારા રાજાના મનમાં ઠસાવી દીધું કે આ સાધુના વેશમાં તમારું રાજ્ય સેવાને આવેલ છે. સાથે ૫૦૦ સુભટે પણ લાગ્યો છે. રાજાને મનમાં કેધ વ્યાપી ગયો. અને તુરંત પાલકને હુકમ આપ્યોરાજા કહે મંત્રીશ્વરૂ જે ચે તે ધાર
આ સાંભળી પાલક હરખી ઊંદર જીમ અંજાર રાજાએ બધાં જ સાધુઓને મારી નાખવાની આજ્ઞા કરી. પાલકે તેને ઘાણીમાં પલવા વિચાર્યું ત્યારે રાજાએ આટલે જ જવાબ ગુસ્સામાં આવે.
મંત્રીશ્વર! તમને જેમ રુચે તેમ કરે, ત્યારે પાલક એટલે ખુશ થયે કે જાણે બિલાડી ઉંદરને જોઈને નાચી ઉઠે તેમ આનંદમાં આવીને ને ઘાણી તૈયાર કરાવી. એક પછી એક શિષ્યને ઘાણીમાં નાખી પીલવાનું શરૂ કર્યું. રૂંધક ઋષિજી બધાં જ શિષ્યોને આરાધના કરાવતા જાય છે. આરાધનાના ભાવમાં આગળ વધતા વધતા બધાં જ શિષ્ય અંતકત કેવલી બની મેક્ષે સિધાવ્યાં. બસ છેલા બાલ શિષ્યને ઘાણીમાં પિલવાનું શરૂ કર્યું ત્યારે આચાર્ય મહારાજે સ્થિરતા ગુમાવી પહેલાં તે પાલકને વિનવણું કરી. કરગર્યા, ભાઈ! પહેલાં મને પીલી નાંખ, આ નાનકડા બાલશિષ્યને પીલાતે હું જોઈ નહીં શકું. પણ પાલકે
Page #79
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તેની આજીજી માન્ય ન કરી. ત્યારે સ્કંધક ઋષિજીના પરિણામે વદલાયા. ત્યાં જ નિયાણું કર્યું કે મારા ત૫ તેજનું કાંઈ બળ હોય તે હું આખા નગરને વિનાશ કરનારો થાઉં.
પાંચસે શિષ્યોને કેવલજ્ઞાન થયું પણ અંધક ઋષિ નિયાણું કરી અગ્નિકુમાર દેવ થયા. તેણે આખા નગરને ભસ્મ કરી દીધું.
આખી કથામાં એક જ પ્રશ્ન આપણે માટે મહત્વને છે. પાલકના આવા કિલષ્ટ અને ક્રૂર પરિણામે થયા કેમ?
ઋષભ વિજયજી-સ્કંધક ઋષિની સઝાયમાં જણાવે છે કેસાવથી નયરી ભણી દંડક રાય વરિષ્ઠ
જીવ અભવ્યનો દુષ્ટધા પાલકમાત્ય સુધીઠું
ધી એ પાલક મંત્રી દુષ્ટ બુદ્ધિવાળે અને અભવ્ય જીવ હતે. તે મરીને સાતમી નરકે ગયે.
અવિના જીવને કદી મેક્ષની ઈચ્છા થતી જ નથી. તે અનાદિ અનંત સ્થિતિ વાળા ગાઢ મિથ્યાત્વના ઉદય વાળો હોય છે. પણ જે તમને કદી બહુ મેક્ષે જાઉં” તે વિચાર પણ આવે અથવા હું ભવિ હઈશ કે અભવિ તે સંશય થાય તે સમજવું કે તમે ભવિ છે. ભવિ જીવ કયારેક તે મોક્ષે જવાનું જ છે. મેક્ષે જવા સમિતિ પામવું જરૂરી છે. સમક્તિ પામવા મિથ્યાત્વને ત્યાગ ફરજિયાત છે. માટે શ્રાવકનું બીજું કર્તવ્ય જણાવ્યું મારું ઘર હું
શુદ્ધ દેવ-ગુરુ-ધર્મને ઓળખી સૌ મિથ્યાત્વને પરિહાર કરનારા બને, એ જ અભ્યર્થના...
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રકારો [૨]
“ મારું... એજ સાચું” છોડા
(૮) મિથ્યાત્વના
वरं ज्वालाss कुले क्षिप्तो देहिनात्मा हुताशने न तु मिथ्यात्व संयुक्तं जोवितव्यं कदाचनं શાકાર મહિષ ફરમાવે છે કે ચારે બાજુ વ્યાપ્ત એવી અગ્નિ જ્વાળામાં પેાતાના દેહ વડે આત્માને હામવા સારા, પણ મિથ્યાત્વથી જીવવુ' સારુ નહીં.
વિચારો જરા ! આત્મહત્યા કરતાં પણ મિથ્યાત્વને મેટું પાતક કહ્યું. તે કઈ રીતે કહ્યુ ? ચારે બાજુ ફેલાયેલી અગ્નિની જ્વાળાઓમાં હામેલા દેહ બળશે જરૂર, પણ માત્ર એક ભવ માટે. જ્યારે મિથ્યાત્વ રૂપી હોળીમાં પડેલા આત્મા ભવભવ અટવીમાં ખળ્યા જ કરશે, છતાં આત્માના છુટકારો નહીં થાય. એટલે જ શ્રાવકને નાનકડુ સૂત્ર આપ્યું मिच्छं परिहरह
સૂત્ર નાનું પણ કેટલે માટે સદેશે। આપ્યા કે ગુણુઠાણાની શ્રેણીના પગથીયા ચઢાવી દીધા. આજકાલ જૈન સિદ્ધાંતની બારાખડી ન જાણુતા લાકે પણ વાત વાતમાં ખેલે છે કે “ આ બરાબર નથી – આમ થવુ ન જોઈએ. – મને તેા લાગે છે કે સાધર્મીક વાત્સલ્ય એ નકામા ખચ છે, ” વગેરે.
ખસ તેવા મહાનુભાવાને આ નાનકડું સૂત્ર વ‘ચાવી દો, મિર્જી રિર્ -મિથ્યાત્વ ત્યાગ કારણ કે તેઓએ કદી મહાપુરુષાના ગ્રંથા જોયા નથી. અવલેાકયા નથી. તેએને શુ' સમજાવવું' કે ચેાગ્ય-અયે।ગ્યના નિણુય શાસ્ત્ર દષ્ટિએ થાય. સ્વબુદ્ધિએ નહી.
પૂર્વાધર મહર્ષિ દેવધગણી ક્ષમાશ્રમણ તરફ એક દષ્ટિ તા ફૂંકે, આગમને આરૂઢ કર્યા ત્યારે એક જ વાત પરત્વે જુદા જુદા આચાર્યાંના મત પરસ્પર વિરાધી જણાતા લાગે. છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ અને મતા ન્યાયી જણાતા હોય અને વિરોધાભાસ ન ટળી શકતા હાય તા શુ' લખ્યું ? તત્ત્વ વનિશ્ર્ચમ તત્વ શુ' હશે તે કેવલી જાણે, કહીને વિરમે. પણ કયાંય પોતાના મત રજુ કરે નહી કે મારી દૃષ્ટિએ આ સાચું છે કે ખાટુ'. અગિયાર અગના જ્ઞાતા અને એક પૂના
Page #81
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ધારક પણ પેાતાનું મંતવ્ય શાસ્ત્રની વાતમાં રજુ કરે નહી' તે તેના હૈયામાં જિનવચન પરના આદર કેટલા હશે ?
આપણે જિનવચનને બદલે નિજવચનમાં રાચીએ છીએ. બહારના રૂડાં રૂપાળા દેખાવ પરથી જ નિર્ણય કરવા માંડીએ છીએ. જાણે કે શીગડાવાળા સમિતી અને પૂંછડાવાળા મિથ્યાત્વી એવુ' ઠરાવેલ ન હાય ! ! ! એક સાચા એટલા સત ગૃહસ્થને ત્યાં આવ્યા. ગૃહસ્થને બધી વાતે સુખ પણ સ્વભાવથી અને માણુસ ખૂબ જ અશાંત, ગમે ત્યાંથી ઝઘડા ભેગાં કરી લાવે. પત્ની પણ એવી કે બળતામાં ઘી હોમે
સ‘તે તેઓને ત્યાં ઉતારા લીધા. પણ તે ગૃહસ્થનુ અશાંત અને અગ્નિની ભડભડતી જવાળા જેવુ જીવન જોઇને ત્રાહિમામ્ થઈ ગયા. વહેલી તકે એ ઘરમાંથી વિદાય લીધી. વિદાય સમયે તે પુરુષ અને સ્ત્રીએ સ'તના આશીર્વાદ માગ્યા. સંતે તેઓને માત્ર બે જ શબ્દો કહ્યા-માણસ બનો.
ધમાલિયા પુરુષ તા સ'તની વાત વિસરી ગયા, પણ તે ગૃહસ્થની પત્ની મનમાં મુંઝાયા કરે, તેને વિચાર થયા કે શું આપણે ટાર છીએ કે સ'તે માણસ અનજો તેવા આશીર્વાદ આપ્યા, પણ હવે જવાબ કેાની પાસે માંગે?
७२
વર્ષો વીતી ગયા. સંત ફરી પાછા તે. શહેરમાં પધાર્યા, ત્યારે પેલી સ્ત્રીએ તેના પતિને કહ્યું, ચાલેા, આપણે સાચાખાલા સંતના દર્શીને જઈએ. પહેાંચ્યાં સંત પાસે, ગૃહસ્થની પત્નીએ વર્ષો પહેલાંના આશીર્વાદનુ રહસ્ય પૂછ્યુ. ત્યારે સતે કાંઇ જ જવાબ ન આપતા પોતાના સામાનમાંથી એક કાચ કાઢયા.
સતે ગૃહસ્થ અને તેની પત્નીને કહ્યું કે આ એક જાદુઇ કાચ છે. તેમાં માણસ જેવા હોય તેવા જ દેખાય છે. તમે પણ જુઓ, તમારૂ સાચુ· પ્રતિબિંબ આમાં પડશે.
સ્ત્રીએ અરીસે ઝુંટવી લીધા ને જેવુ' પેાતાનુ પ્રતિબિંબ જોયુ કે છળી ઉઠી. એ ! બાપરે! આમાં તો હુ કુતરી જેવી દેખાઉ છુ, શેરીના નાકે બીજી કુતરીએ સામે ઘરકીયા કરી રહી છુ'. મને સહેજેય જ'પ નથી. તા ખરેખર શું હું કુતરી છું ?
અધીરા પુરૂષે તરત કાચ છીનવી લીધા. પાતાનુ સ્વરૂપ જોયુ તે
Page #82
--------------------------------------------------------------------------
________________
મારું એજ સાચું” છેડે
૭૩
ઉકરડામાં આળોટતે ગધેડે. અરે આ શું દેખાય છે?
બનને બેલ્યા હે સંત પુરૂષ! અમે તે માણસ છીએ અને આમાં જનાવર જેવા કેમ દેખાઈએ છીએ ? સંત કહે જુઓ ભાગ્યશાળી ! આ કાચમાં તમે જેવા છે તેવા જ દેખાશે. બહારનું રૂ૫ નહીં પણ અંતરનું સ્વરૂપ પ્રગટ થશે.
આજ વાત મિથ્યાત્વના સંબંધમાં તમે સમજે. ક્રિયા, આડંબર, વાત વગેરેથી માનવીનું બાહ્ય રૂ૫ દેખાય પણ આંતર સ્વરૂપ જાણ્યા વિના માનવીની સાચી પરખ ન થાય. મિથ્યાત્વને સંબંધ પરિણામે સાથે છે. જીવના આંતરિક પરિણામે પરથી જ જીવનું સાચું સ્વરૂપ નકકી થઈ શકે. આપણે પૂર્વે જેવું કે “ fમ છે રિટ્ટર” નાનકડા સૂત્રે ગુણઠાણાની શ્રેણીના પગથિયાં ચઢાવી દીધાં. તે વાતને સંબંધ શાસ્ત્રકાર મહર્ષિ અહીં જોડે છે.
મિથ્યાત્વ વાસિત જીવ પહેલાં ગુણઠાણે છે. પણ જીવનું સાચું સ્વરૂપ જ્યારે સમજાય ત્યારે એટલે કે સમક્તિ પ્રગટે ત્યારે તે ચોથા ગુણઠાણે પહોંચે. પણ આપણે તે સાચું સ્વરૂપ નક્કી કરવા માટે જ્ઞાન નથી તો શું કરવું? તેને માટે પંચસંગ્રહની ૮૬ મી ગાથામાં મિથ્યાત્વના પાંચ પ્રકારે જણાવ્યા તેને આધારે તમે પોતે જ ક્યાં છે તે નક્કી કરી લેવું.
अभिग्गहिअमणभिग्गहं च, तह अभिनिवेसिअं चेवं
संसइअमणाभोगं, मिच्छत्त पंचहा एअं (૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક (૫) અનાગિક
(૧) આભિગ્રહિક - પિતાનું જ માનવું સાચું છે બાકી બધું ખેલું છે એ આગ્રહ.
સ્વશાસ્ત્રના આગ્રહથી જેને વિવેક રૂપ દીપક બુઝાઈ ગયે હેય, માત્ર પરદર્શનને પ્રતિકાર કરવામાં ચતુર, અવિવેકી એવા લોકે પોતાના પક્ષના દુરાગ્રહી હોય છે તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ કહ્યું છે. જેઓને તત્ત્વને પક્ષ અને અતવને ક્ષેપ છે તેવા વિવેકીને પરદર્શનના પ્રતિકારમાં મિથ્યાત્વ મનાતુ નથી.
શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા લેકતત્વનિર્ણયમાં જણાવે છે કે
Page #83
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः મને શ્રી વીર પરમાત્મામાં પક્ષપાત નથી અને કપિલ વગેરે અન્ય દર્શીનીમાં દ્વેષ નથી. માત્ર જૈનુ' વચન ચુક્તિસ`ગત સત્ય હાય તેના સ્વીકાર કરવા એ જ મારૂ મંતવ્ય છે.
આખી વાતના સાર એટલેા જ કે મારૂ એ જ સાચું-તે વાત છેડા તા આપે!આપ આ પ્રકારના મિથ્યાત્વના પરિહાર થઈ જશે.
૭૪
ભારત-પાકીસ્તાનના ભાગલા પૂર્વેની આ વાત છે. તે સમયે અક્ ઘાનીસ્તાન પણ ભારતના જ એક પ્રદેશ હતા. સમગ્ર ભારત પર બ્રિટનનું સામ્રાજ્ય વર્તતું હતું. એવી પરિસ્થિતિમાં બનેલે! આ
પ્રસ`ગ છે.
ઉત્તર પ્રદેશમાં આ સમાજી નેતા 'વર સુખલાલ આય થઈ ગયા. તેએ એક વખત અઘાનીસ્તાનના પાટનગર પેશાવરમાં પહાંચ્યા. ત્યાં તેઓએ હિંદુ ધર્મ તરફી અને બ્રીટીશ શાસન વિરોધી ભાષણ આપ્યુ., એટલે બ્રીટીશ સરકારે રાષે ભરાઇને સુખલાલજી આય ની ધરપકડ કરી. તેના પર ખટલા શરૂ કરવામાં આવ્યા. અદાલતમાં ખડા કરાયા. જે બ્રીટીશ જજ આ ખટલા સ`ભાળી રહ્યા હતા, તેઆએ સુખલાલજી આની ઠેકડી ઉડાડવા પ્રશ્ન કર્યો અરે ! સુખલાલજી તમે તાઉત્તર પ્રદેશના રહેવાસી છે. નહી ? સુખલાલજી કહે હા, પણ તે વાતની અત્યારે શુ' નિસ્બત છે જજ સાહેબ !
નિસ્બત માટેજ પ્રશ્ન કરુ` છું. છેક યુ. પી. થી ધર્મના ઉપદેશ દેવા અને બ્રિટીશ રાજ્ય વિરુદ્ધ પ્રવચન કરવા તમારે પેશાવર સુધી આંટા ખાવાની જરૂર શી હતી ? શુ યુ. પી. માં તમે ધર્મોપદેશ કે બ્રિટીશ વિરુદ્ધ ભાષણુ નહાતા આપી શકતા કે તમારે આટલા લાંબા થવાની જરૂર પડી ?
સુખલાલજી જરા પણ મુ ઝાયા વિના ખેલ્યા કે જજ સાહેબ પરવાનગી હાય તા મારે એક પ્રશ્ન આપને પૂછવા છે. જજ સાહેબ કહે બેલા તમારે કયા પ્રશ્ન કરવા છે,
સુખલાલજી બાલ્યા મારા પ્રશ્ન તે! બહુ સરળ છે. આપ નામદા રને એટલું જ પૂછવાનુ કે આપ લેાકેા બ્રિટનમાં બેઠા મેઠા શાસન
Page #84
--------------------------------------------------------------------------
________________
“મારું એજ સાચું” છેડે
૭૫
નહતા કરી શકતા કે સાત સમંદર પાર કરીને ભારત શાસન કરવા આવ્યા અને આપના ખ્રિરતી મિશનરી સેંકડે માઈલ દૂર અમારા દેશમાં ધર્મના પ્રચાર માટે આવ્યા તે બ્રિટનમાં પ્રચાર નહોતા કરી શક્તા?
જજ નિરૂત્તર થઈ ગયા સુખલાલજી કહે જજ સાહેબ લોકેને જે સત્ય લાગશે તે સ્વીકારશે. મારે કંઈ “મારી જ વાત સાચી તે કોઈ આગ્રહ નથી. તમે પ્રચાર કરે છે તેમ હું પણ પ્રચાર કરું છું. લોકોને જે સારું લાગશે તે સ્વીકારશે અને જે તેને છોડી મુક્યા.
એ જ રીતે શ્રાવકને પણ આભિગ્રહિક મિથ્યાત્વમાંથી બહાર નીકળવા માટે વિવેક પૂર્વક નિર્ણય કરવો જરૂરી છે. પ્રશ્ન- દરેક જીવમાં સ્વયં વિવેક કરવાની શક્તિ હોતી નથી તે તેઓએ આ મિથ્યાત્વને ત્યાગ કેમ કરે ? સમાધાનઃ- આવા મનુષ્યો માષ0ષ મુનિની જેમ માત્ર ગીતાર્થની નિશ્રામાં રહે અને ગુણવંત પુરુષના વચનને પ્રમાણ કરનારા બને તે તેઓ સ્વયં વિવેકી નહીં હોવા છતાં દુરાગ્રહી ન હોવાથી તેમને મિથ્યાત્વ ગણેલ નથી. (૨) અનભિગ્રહિક- સારા કે ખોટાના વિવેક વિના બધાંને સારા ગણવા તે.
સામાન્ય મનુષ્ય આવા પ્રકારનું મિથ્યાત્વ ધરાવે છે. તેઓ સઘળા દેવને દેવજ માને છે અને બધાં ગુરુઓને સમાનપણે ગુરુ માને છે. દુનિયાના તમામ ધર્મો સાચા છે કઈ ખોટું નથી તેમ માને, આવા લોકેને પિતાના દર્શનને આગ્રહ નથી, બીજા પ્રત્યે દ્વેષ નથી. તેઓ વસ્તુતઃ તત્ત્વ કે અતત્વ બન્નેને સમાન જ માને છે માટે મિથ્યાત્વા કહ્યું.
કેટલાક હોંશીયાર માણસ આગળ દલીલ કરતા કહે છે કે આપણે તે બધા સરખા. એકને સારા ગણીએ અને એકને સારા ન ગણુએ તે નકામે રાગ-દ્વેષ થાય અને અમારો આત્મા નકામો રાગ-દ્વેષમાં ડૂબેને? આવાને શું કહેવું? * જાનવરને પણ એટલી ખબર પડે કે એક કુડુ પાણીનું હોય અને એક કંડ મુતરનું હોય તે શું પીવાય. તે પાણીમાં જ મોટું નાખશે મુતરમાં નહીં. ત્યાં પ્રશ્ન રાગ દ્વેષને નથી પણ વિવેકને છે. સાચા
Page #85
--------------------------------------------------------------------------
________________
७६
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જૂઠાની પરીક્ષા કરી પછી સત્ય સ્વીકારવાનું છે. તેમાં બધાને સમાન ગણવું તે જ મિથ્યાત્વ છે. સંક્ષેપમાં કહીએ તો અને ગધેડે બન્નેને સરખા ન ગણાય,
આટલું સમજી આભિગ્રહિક મિથ્યાત્વ પરિહરો (૩) આભિનિવેશિક- સત્ય જાણવા છતાં પોતાની અસત્ય વાતને પકડી રાખવી તે–
તત્ત્વ-અતત્ત્વને યથાસ્થિત જાણતા છતાં દુરાગ્રહથી વિપરીત બુદ્ધિકાળા બનેલા અને અસત્યને પક્ષ કરનારા ગોષ્ઠામાહિલ જેવાને આ મિથ્યાત્વ જાણવું.
કર્મની વ્યાખ્યા કરતા જ્યારે પૂજ્યશ્રી વિધ્યમુનિએ જણાવ્યું કે કમ જીવના પ્રદેશ સાથે ક્ષીર-નીરની જેમ જોડાયેલ છે અથવા તે અગ્નિથી તપાવેલા લેહના ગળા અને અગ્નિની માફક જોડાયું છે. ત્યારે અસત્કર્મના ઉદયથી ગઠામાહિલે તેને કહ્યું કે જીવ અને કર્મને તાદામ્ય સંબંધ દૂષીત છે. કેમકે તાદાભ્ય ભાવ માનવાથી જેમ જીવના પ્રદેશ જીવથી ભિન્ન થતાં નથી તેમ કર્મ પણ જીવથી અભિન રહેશે. અને સદાકાલ કર્મ જીવ સાથે જ જોડાયેલું રહેશે તે મેક્ષ થશે નહીં. માટે કર્મ અને જીવ જોડાયેલા નથી પણ સાપની કાચળીને પેઠે જીવને માત્ર કમને સ્પર્શ જ છે. તે કર્મ અને જીવ તાદામ્ય ભાવ વિના જ જોડાયેલા છે અને તેની સાથે પરભવમાં જાય છે તેમ માનવાથી જ મોક્ષ પ્રાપ્તિ રહેશે.
વિધ્યમુનિને શંકા પડી એટલે આચાર્ય મહારાજ પાસે ગયા. આચાર્ય મહારાજ કહે તમારું કથન ખરું છે. કેમકે જીવ પિતાની અવગાહનાથી વ્યાપ્ત થયેલા આકાશ પ્રદેશમાં રહેલા જ કર્મના દળીયાંને ગ્રહણ કરે છે. પણ બીજા પરદેશમાં રહેલાંને ગ્રહણ કરતો નથી. જે તે બીજા પ્રદેશમાં રહેલા કર્મ ગ્રહણ કરે તે જ પિતાની ફરતા કર્મને વીંટી શકે અને તે જ કમને સાપની કાંચળીની ઉપમા ઘટી શકે.
વિશ્વમુનિએ ગેષ્ઠામાહિલને આ રીતે ગુરુ વચન સમજાવ્યું છતાં તેણે પોતાની વાત છોડી નહીં. એટલે આચાર્ય મહારાજે તેને બેલાવીને સમજાવ્યું કે જે માત્ર બાહ્ય ચામડી સાથે જ કર્મને જોડાયેલાં માનશે તે એક ભવમાંથી બીજા ભવમાં જીવ જશે ત્યારે તે શરીરને મૂકીને જશે. એટલે જેમ બાહ્ય મલ–મેલ વગેરે સાથે ન જાય તેમ કર્મ
Page #86
--------------------------------------------------------------------------
________________
“મારું એજ સાચું” છેડે
૭૭
-
પણ નહીં જાય. અને કર્મ વગરને જીવ તે ક્ષે જ જવાને કેમકે પુનર્જન્મનું કારણભૂત કર્મ રહેશે નહીં. આવી ઘણી ઘણી સમજાવટ છતાં ગોષ્ઠા માહિલે તેની વાત મૂકી નહીં.
બીજી વખત પ્રત્યાખ્યાન માટે વાંધે લીધે કે યાજજીવના પચ્ચકખાણ ન હોય કેમકે યાજજીવના પચ્ચકખાણથી તે પૂર્ણ થતાં આવતે ભવે સ્વર્ગમાં દેવાંગના સાથે ભેગ ભેગવીશ એવા અશુદ્ધ પરિણામ થાય તો તે રાગ દ્વેષથી દુષીત થયેલ પરફખાણ ભાવને વિશુદ્ધ રહેવા દેશે નહીં.
ગુરુ મહારાજે સમજાવ્યું કે તેમાં જાવાજજીવથી કાળની મર્યાદાને કારણે દોષ નથી પણ આકાંક્ષા કે ઈચ્છાને લીધે દેષ છે. ભલા માણસ! કેઈ પારસી પશ્ચકખાણ કરે તે તેને પછી ખાવું છે તેવી ઇચ્છાને દોષ થડે મનાય.
આ વાતના અનુસંધાને એક પ્રસંગ યાદ આવે છે. રાણપુરમાં એક કંદોઈને ધર્મનો રાગ સારે. તેણે પરિગ્રહના પચ્ચક્ખાણ લીધા કે મારે પાંચ લાખથી વધુ રકમ થાય તે ધર્માદામાં વાપરી દેવી. બસ બીજે દિવસથી ભાઈ ઉપાશ્રયનું પગથીયું ન ચડે. થોડા દિવસે ગયા ત્યાં રસ્તામાં ભેગા થઈ ગયા. પૂછ્યું કેમ ભાઈ, ઉપાશ્રયે કેમ નથી આવતા? તે કે મહારાજ સાહેબ બાધા લીધી છે પાંચ લાખના પરિ ગ્રહની. હવે જલ્દી કમાવું તે પડશેને કયાંક મારી બાધા તુટી જાય છે?
હવે આ ભાઈને શું સમજાવવું?
સાઈઠ વર્ષની ઊંમરે કઈ ચોથ વ્રત લે તે હવેથી બ્રહ્મચર્ય પાળીશ તે અર્થ કરાય. પણ કેઈ એમ માને કે તે શું હજી સુધી ડિસા જ માણતા” તા? તેને કોઈ જવાબ છે ખરો?
આચાર્ય મહારાજે પણ ગેષ્ઠામાહિલને કહ્યું કે ભાગ્યશાળી ! પરસિના પરચફખાણને અર્થ એ કે આટલા કાળ સુધી તે મારે ન જ ખાવું. જે આવી કેઈ કાલ-અવધિ ન સ્વીકારીએ તે તે દીક્ષાના દિવસથી જ અનશન કરવું પડે, તો પછી તીર્થંકર પરમાત્મા દશ પ્રકારના પચ્ચકખાણ દર્શાવે છે તેનું શું?
તે પણ ગોષ્ઠા માહિલ ન માન્યા ત્યારે સંઘે કાયોત્સર્ગ કરી શાસન દેવીને યાદ કર્યા, દેવી સીમંધર પરમાત્મા પાસે ગયા. સાચી વાત પ્રગટ કરી તે ગોષ્ઠા માહિલે કહ્યું કે દેવીની શક્તિ જ એટલી કયાં
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
છે કે ભગવાન પાસે જાય. પણ પિતાનો મત છોડે નહીં તે આભિનિવેશિક મિથ્યાત્વ.
શ્રાવકેએ આ કદાગ્રહ છેડી મિથ્યાત્વ ને પરિહરવું જોઈએ. અહીં ઉત્તરાધ્યયની નિર્યુક્તિ-૧૬૩ માં ભદ્રબાહુ સ્વામીએ કરેલ સ્પષ્ટતા સમજવા જેવી છે--
જે સમક્તિ દૃષ્ટિ આત્મા ઉપદેશ દ્વારા પોતાને સમજાએલાં શાસ્ત્રોને યથાર્થ માને તેમાં પોતાના અજ્ઞાનથી કે ગુરુ પરતંત્રતાથી કંઈક ખોટું સમજાય અને તે ખાટીને પણ સાચું માને તે તેને મિથ્યાત્વ કહેવાય નહીં. પ્રશ્નન - જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન દિવાકરજી વગેરે આગમના રહસ્ય જાણવા છતાં એકજ વિષયમાં એકમેકથી ભિન્ન ભિન્ન માન્યતાથી મતભેદ પાડતા અને અન્ય મતને ન સ્વીકારતા તે તેઓ આભિનિવેશિક મિથ્યાત્વવાળા ખરા કે નહીં ? સમાધાન- આ વાત ઘટતી નથી કેમકે અતત્વ છે તેવું જાણવા છતાં તત્ત્વ તરીકે મનાવવાને દુરાગ્રહ ત્યાં હવે નહીં.
વળી પતે અંગીકૃત કરેલ મત, પ્રવચનના મર્મને જાણનાર ગીતાર્થોની અવિચ્છિન પરંપરાથી શાસ્ત્ર સંગત છે એમ સમજીને તે અર્થ તેઓએ સત્ય માન્ય-મના હોવાથી તેઓને આભિનિવેશિક મિથ્યાત્વ ન ગણાય.
આવું મિથ્યાત્વ ગોષ્ઠા માહિલ કે જમાલીને ગમ્યું.
કુડપુર નગરમાં મહાવીર પ્રભુના ભાણેજ જેનું નામ જમાલી હતું તેની સાથે પ્રભુની પુત્રી પ્રિયદર્શનાના લગ્ન થયેલા. પ્રભુની વાણી સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધી. જમાલીની સાથે ૫૦૦ ક્ષત્રિયોએ અને પ્રિયદર્શન સાથે ૧૦૦૦ સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરી. જમાલિએ ચારિત્રની સુંદર પાલન કરતાં કરતાં અગીયાર અંગેને અભ્યાસ કર્યો.
એક વખત રૂક્ષ અને નિસ્સ આહારથી જમાલિને દાહવર ઉત્પન્ન થયે. એટલે પિતાના શિષ્યોને આજ્ઞા કરી કે સંથારો કરો. શિષ્યએ સંથારો તૈયાર કરો શરૂ કર્યો. હજી અડધે સંથારે થયે હશે, ત્યાં દાહજવરથી પીડાતા જમાલિએ પ્રશ્ન કર્યો કે સંથારે થઈ ગયે? શિષ્યો કહે હા. વેદનાથી વિહળ જમાલિ સુવા માટે આવ્યા
Page #88
--------------------------------------------------------------------------
________________
મારું એજ સાચું” છેડો
ને જોયું તે સંથારે પુરે થયેલે નહીં એટલે તેના દિમાગમાં ક્રોધ પાપી ગયે. હજી સંથારે થયે નથી ને તમે સંથાર થઈ ગયો કહે છે? શિવે કહે પ્રભુનું જ વચન છે પણ તે ( મા ) - જમાલીને પ્રભુવચનમાં અશ્રદ્ધા થઈ. પ્રભુને આ સિદ્ધાંત જ ટે છે. કાર્ય પૂરું થાય ત્યારે જ પૂરું થયું કહેવાય. કે જે ના નવા સિદ્ધાંતની સ્થાપના કરી, પ્રિયદર્શનાએ પણ સ્નેહરાગથી આ વાત સ્વીકારી.
ખુટ ગયું તેલ ને બુઝ ગઈ બતીયાં મદિર મેં ભા અધીયારો
સુંદર વર કાયા છે. ચા વણઝારે. આત્માને લક્ષમાં રાખી કહેવાયેલી આ સઝાયની પંક્તિને એક સુંદર અર્થ અહીં નીકળી શકે તેમ છે.
ખુટ ગયું તેલ– શ્રદ્ધા રૂપી તેલ ખુટી જતાં જાણે કે જમાલિન સમક્તિરૂપી દો બુઝાઈ ગયા અને તેના આત્મારૂપી મંદિરમાં ગાઢ અંધકાર છવાઈ ગયે. કારણ કે તેના મનમાં મારું એ જ સાચું તેવી માન્યતા પકડાઈ ને પ્રવેશી ગયું મિથ્યાત્વ.
શાસ્ત્રકાર મહષિએ ફરમાવ્યું છે કે ન તુ નિષ્ણારત્ર સંયુવતં ગોવિતથં વાવને – (પણ) મિથ્યાત્વ સહિત જીવવું સારું નહીં તેના કરતાં આ આત્માને શરીર સહિત બળબળતી જવાળામાં ફેંક સારજમાલિને પણ સમજાવવા ઘણે પ્રયત્ન પણ તેને કઈ વાત સ્વીકારી નહીં તેથી કેટલાંક શિષ્યો જમાલિને નિહ્નવ જાણી પ્રભુ પાસે ગયા.
એક અક્ષરને ફેરફાર પણ સિદ્ધાંતમાં ન ચાલે. માને છે અને છે કે માં સાદી ગુજરાતીમાં વિચારીએ તે કરાતું ને બદલે કરાયું, માત્ર ત ન ય જ કર્યો છતાં રાજપુત્ર અને ૫૦૦ સાથે દીક્ષા લેનાર વળી જેની પત્ની ભગવાનની પુત્રી છે. ૧૦૦૦ સાથે દીક્ષા લઈને આવી છે તે પણ જમાલીને શાસન બહાર કરી દીધા.
કેમ? આંખમાં નાનકડે રેતીને કણી પણ આંખ ખમી શકે નહીં, તેમ જૈન શાસનમાં એક અક્ષરને કે પદને ફેરફાર પણ થઈ શકે નહીં.
पयं अक्खरमपि असद्धहंतो मिच्छदि४ि जमालिव्व જમાલીએ કે માને છે માંથી માત્ર મા પઢ કાઢયું- કરાતું ને
Page #89
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કરાયું માં ત ને ય કરી દીધું. જેને શાસન પરત્વે બાકી બધી વાતમાં પૂર્ણ પણે શ્રદ્ધા છે, છતાં આટલા ફેરફાર મિથ્યાત્વમાં લઈ ગયો. માટે શ્રાવકને કર્તવ્ય આપ્યું કે મિતું રહ્યું
પ્રિયદર્શના પણ તે જ નગરમાં ઢંક નામના ભગવાનના ઉપાસક કુંભારની શાળામાં વસતિની યાચના કરી રહ્યા હતા. લોકે પાસે જમાલીના મતની પ્રરૂપણ કરતા હતા. ઢકે વિચાર્યું કે અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે આ સાધ્વીજી ભગવાનની પુત્રી હોવા છતાં મોહવશ બની પિતાના પતિ એવા જમાલીની અસત્ પ્રરૂપણને વશ બન્યા છે. તે તેને પ્રતિબંધ કરું.
સ્વાધ્યાય કરતા એવા સાધ્વી પ્રિયદર્શનાની સાડી પર (કપડાં પર) એક અગારા ફેકયો. તેથી સાડીમાં છીદ્ર પડયા. બીજે - ત્રીજો એમ અંગારા ફેંકતા થોડા વધુ છીદ્રો પડયા. સાધ્વીજી કહે અરે આ શું કર્યું ? મારી સાડી (કપડે) બાળી નાખ્યો, શ્રાવક કહે આપ શું બેલ્યા? આ તે પ્રભુને મત છે. તમારા મતે તે આખું વસ્ત્ર બળે તે જ બધું કહેવાય ને ? - પ્રિયદર્શનાને સાચું જ્ઞાન થયું. તરત મિથ્યાત્વને ત્યાગ કરી, આલેચના કરી તે જ ભવે મોક્ષને પામ્યા. માટે શ્રાવકે પણ પિતાના અસત્ આગ્રહ છોડી, મિથ્યાત્વને ત્યાગ કરવો જોઈએ. (૪) સાશયિક મિથ્યાત્વ- તત્ત્વના વિષયમાં આ આમ હશે કે અન્ય રીતે તે સંશય થાય તેને સાંશયિક મિથ્યાત્વ જાણવું. (૫) અનાગિક મિથ્યાત્વ - ઉપગ શુન્યપણું
વિશિષ્ટજ્ઞાન વગરના આત્માઓ, એકેન્દ્રિયથી સંગ્નિ પંચેન્દ્રિય સુધીનાને આવું અનાગિક મિથ્યાત્વ હોય છે.
આવા પાંચ પ્રકારના મિથ્યાત્વમાં પિતે ક્યાં રહેલ છે તે વિચારવું–તેમાંથી બહાર નીકળી સત્ય માર્ગમાં પદાર્પણ કરવું તેજ f= રહૃછતાં મારું એજ સાચું-છોડે એ વિષય પસંદ કરવાનું કારણ એ કે વર્તમાનકાલે બુદ્ધિજીવીઓ માટે આજ મિથ્યાત્વને પરિહાર કરવાનું સમજાવવું વિશેષ આવશ્યક છે. બાકી શ્રાવક માટે તે સર્વથા મિથ્યાત્વ પરિહાર દર્શાવવાજ લખ્યું છે પરિટ્ટર.
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૯ ) સમ્યકત્વની સમજ
-- સત્ય શું છે?
या देवे देवता बुद्धि गुरौ च गुरुतामतिः धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिव मुच्यते શ્રાવકને માટે “મન્નહ જિણાણ” સજઝાયમાં ત્રીજું કર્તવ્ય મુકર્યું ઘર ૢ સમ્મત્ત સયત્વ ધારણ કર. સમક્તિ ધારગુ કરવાનું શા માટે ? વિશાળ કે અફાટ ભવસમુદ્રમાં પડેલા આત્મા કે જેની ચારે તક્ માહના મેાજા અને વમળા ઉછળી રહ્યા હાય અને અચાનક કિનારા નજરે પડી જાય એટલે કે સમક્તિ પ્રગટે તે કેવા આન થાય !જેમ દરિયામાં અટવાયેલા વહાણુના મુસાફરે માત્ર કિનારા જુએ ત્યાં હાશકાર અનુભવે કે હવે વહેલાં મેાડાં પણ આપણા છુટકારો થવાના તેમ ભવસમુદ્રમાં ચકરાવે ચડેલા જીવન સમક્તિના સ્પર્શ થયા એટલે માત્ર અ પુદ્દગલ પરાવનમાં તેની મેક્ષયાત્રા પુરી !
એક વખત કિનારા દેખાયા, તા સમુદ્ર પાર જરૂર થવાના પણ જો કિનારા તરફના માર્ગ પકડી રાખે તે ! તેમ શ્રાવક માહ્ને જરૂર પહે ચશે પણ જો સમ્યકત્વ ધારણ કરે તેા ! માટે જ શ્રાવકને કહી દીધું ઘર ૢ સમ્મત્ત-સમ્યકૃત્વ ધારણ કરા
સમ્યક્ત્વ એટલે શુ? ટુંકા જવાબ-શ્રદ્દા. જેમ માતા બાળકને ઉછેરે ત્યારે માતાને કેટલી શ્રદ્ધા હૈાય છે. બાળક માટે થશે, જીવશે, આરોગ્યવાન્ બનશે, ભણશે, કમાશે, મને સાચવશે વગેરે...તેમ આપણે પણ દૃઢ શ્રદ્ધા ધારણ કરીએ કે આ સમ્યક્ત્વથી આર ભેલી યાત્રા જરૂર માક્ષમહેલમાં પ્રવેશ કરાવશે,
મૈં પણ સમ્યક્ત્વ એટલે શું ?
યા તેને ફેવતા વૃદ્ધિ....જે દેવને વિશે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિશે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ વિશે શુદ્ધ ધર્મ બુદ્ધિ આ(જ) સમ્યક્ત્વ
કહેવાય છે.
દ
શુદ્ધ દેવ ગુરૂ ધમ પરીક્ષા સહણા પરિણામ
જેહ પામીજે તેહ નમીજે સમ્યગ્ દર્શીન નામ રે-
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨.
અભિનવ ઉપદેશ પ્રાસાદિ
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
ઉમરાળા પરગણુનું સમઢિયાળા ગામ હતુંમકર સંક્રાતીની એક સવારે સૂરજ અવનીને ઉજાળવા ધીરા ધીરા ડગલા માંડી રહ્યો છે. લેકે દાન પુન્ય કરી ભવનું ભાથું બાંધવા તૈયારી કરે છે. એ ટાણે ગંગાજળીય ગોહિલ કુલને દિવડે કસળસિંહજી ગામના પાદરે શિવમંદિરમાં ભેળીયા નાથને ભજી રહ્યો છે. ભક્તિની ભભકમાં આઠે પહોર આળોટતાં રાજપૂતના રૂંવાડે રૂંવાડે જાણે જપતપની તું ઝળહળે છે. કસળસિંહને ભીતરના ભેદ ભાગી ગયા છે. હવે ગામ ગરાસમાં રસ રહ્યો નથી, ચપરાશી પાસે વેઠવાટા કરાવવા વખત નથી, હથિયાર હેઠા મુકી માળાના મણકામાં મન પરોવી મોક્ષમારગ પગલું ઉપાડી ચૂકેલો ગરાસીયે દેવના દરબારમાં સૃષ્ટીના સર્જનહાર સામે કાલાવાલા કરી રહ્યો છે–શિવમહિમા ગાઈને ઉો.
ગામને પાદરે માણસની ઠઠ જામી છે. ભગતને અચરજ થયું. જુએ છે તે સંક્રાંતિને દિવસ હોવાથી ગામને ગોંદરે ગાયોને લીલું ખવરાવી રહ્યા છે. વડલાને એટે દરબાર ડાયરે ભરી બેઠા છે. હે કે વારાફરતી ફરી રહ્યો છે. ખૂબ લીલું ખાઈ જવાથી એક ગાયને મીણે ચડી ગયો હતો, આખું એળે ચડી ગયેલી, મોઢેથી ફીણ નીકળી રહ્યા હતા. કસળસિંહને જોઈને ડાયરામાંથી એકે મહરના વેણ કાઢયા.
આ ભગત આવ્યા. ગાયને હમણું બેઠી કરશે. આ વેણ કસળસિંહને કાનમાં નહીં કાળજે ખટક્યા. ડાયરો તે ભગત માથે મીટ માંડીને બેઠે, ત્યાં બીજે ઘા વછૂટયો. લ્યો ભગત ડું કાં કરે, સપરમે પરબે તમ બેઠે ગામને પાદરે ગાય મરે? તે તે તમ ભક્તિને ભોંઠપ લાગે.
કસળસિંહ સમજી ગયા. આજે કરી છે. કિરતાર તારી કળા અપરંપાર છે. એટલું બેલી જળ ભર્યા ત્રાંબાના લેટામાંથી અંજલી છાંટી, એક-બે અને ત્રીજી અંજલીએ તે ગાય જાય ભાગી. ડાયરો ઝંખવાણે પડી ગયે. ભગતના પગે પાઘડી મુકી માફી માંગી. કસળસિંહે વેણ કાઢયા ભાઈએ શીશ પ્રભુના ચરણે નમા ભેળીયે ભવની ભૂખ ભાંગશે, હું તે ચિઠ્ઠિને ચાકર.
ભગત પહોંચ્યા ઘરે, તેને લાગ્યું કે જગત હવે જંપવા નહીં દે. ચમત્કારની વાતું સાંભળીને તે સૌ ઘેરી વળશે. હવે શું કરવું ?
ખાટલે ઢાળીને હાથમાં માળા લઈ બેસી ગયા ભગવાનને અરજ
Page #92
--------------------------------------------------------------------------
________________
સત્ય શું છે?
૮૩
-
- -
-
-
-
ગુજારી. ભગવાન! હવે મોડું કરશે તે હું મુંઝાઈ મરીશ. ત્યાંજ આંખ મીંચાણી. માળા હાથમાં જ ઠઠી રહી અને આત્મા અલખને આંગણે ઉપડી ગયે
કેટલી શ્રદ્ધા હશે તેની દેવ પ્રત્યે.
એટલે જ કલિકાલ સર્વજ્ઞ ભગવંત યેગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં જણાવે કે જે દેવને વિશે દેવપણની બુદ્ધિ, ગુરુને વિશે ગુરૂપણની બુદ્ધિ અને ધર્મ વિશે ધર્મપણાની બુદ્ધિ હોવી એજ સમ્યકત્વ.
આ વાત સુહમતયા સમજવા જેવી છે. જેને ચમક્તા નહીં આ વાક્યથી-શુધ દેવ -ગુરૂ–ધર્મ એ આત્માનું સમ્યક્ત્વ નથી.
દેવ પણ શુદ્ધ હોય, ગુરુ પણ શુદ્ધ હોય છતાં તે સમ્યક્ત્વ નથી. ધર્મની શુદ્ધ ક્રિયા પણ સમ્યકત્વ નથી. તે સમ્યક્ત્વ છે શું?
આત્માની નિર્મલતામાં અને મલિન ભાવનાના અભાવમાં સમ્યકત્વને વાસ થાય છે. ગુરૂમાં ગુરુપણું છે, દેવમાં દેવત્વ પણ છે પણ બીજા આત્માનું સમક્તિ તેનામાં નથી.
આત્મા પોતે માર્ગને સમજ્યા હોય અને સમજેલા માર્ગો પર ચડી જાય તે જ જ્ઞાનાદિ સ્વરૂપ પ્રગટે. જેમ કેઈ જગ્યાએ એક—બેત્રણ નહીં પણ બાર બાર માર્ગે જતા હોય, પણ મુસાફર પિતાના ગામનું પાટીયું જુએ તે શું કરશે? બધાં માર્ગો છોડીને મુસાફર પિતાની વાટ પકડી લેશે.
શું અહીં પાટીયું મુસાફરને હાથ પકડીને લઈ જાય છે? -નાતે શું મુસાફરને પગ પકડીને લઈ જાય છે?—ના-પાટીયું તે માત્ર માર્ગ દેખાડે છે. જે ગામનું લક્ષ હોય ત્યાં તે મુસાફર પહોંચે જરૂર, પણ કયારે પહોંચે ? તે માર્ગની વાટ પકડીને ચાલવાનું શરૂ કરે ત્યારે.
તેમ દેવ અને ગુરુ તે માર્ગ ચીંધાડનાર છે. જીવ પોતે પિતાના આત્માનું સ્વરૂપ સમજે તે બીજે દષ્ટિ કરે જ નહીં. માર્ગ ચીંધાડનાર માગે તો પહોંચાડી દેશે પણ પછી સડક ચૂક્યા ? ચક્કરમાં જ પડવાના ને?
શુદ્ધ દેવ–ગુરુની ઉપાસના કરવાવાળા શુદ્ધ દેવાદિકને માને એટલે અરિહંત સુધી તે પહોંચ્યાં પણ પછી પદગલિક ઈચ્છાથી તેની ભજના કરે તે? તે સડક ચૂકી ગયા કહેવાય કેમકે તેને જેનનું એટલે કે કે
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ત્તર મિથ્યાત્વ લાગી ગયું. સુદેવને માનવું તે સમ્યક્ત્વ ખરું પણ મોક્ષની બુદ્ધિએ માને તે !
એટલા માટે જ શ્લોકમાં કહ્યું કે દેવને વિશે દેવપણાની બુદ્ધિ જ હોવી, ગુરુને વિશે ગુરુપણાની જ બુદ્ધિ હોવી અને ધર્મને વિશે ધર્મપણાની જ બુદ્ધિ હોવી તે જ સત્ય છે.
મેક્ષને માટે જ દેવ-ગુરુની આરાધના કરવી જોઈએ પણ જે દેવને વિશે ધન કે સ્ત્રી કે ભૌતિક લાલસાની અપેક્ષાએ ભજન કરવાની બુદ્ધિ હોય તે તે સમ્યકત્વ નથી પણ મિથ્યાત્વ છે એટલે કે સત્ય નથી પણ ખોટું છે. કેમકે જે કઈ કરોડને હીરો કેડીના ભાવે દઈ દે તે તેને કે કહેવાય?
માટે કહ્યું કે દેવની વિશે દેવપણાની બુદ્ધિ દેવ (જિન) પાસે દેવત્વ (જિનપણુ) પ્રાપ્તિને જ વિચાર, ગુરુ (સાધુ) પાસે સાધુત્ર પ્રાપ્તિને જ વિચાર, ઘર્મની આરાધના ધર્મવ પામવા માટે કરવી તે જ સત્ય છે. એટલે સંક્ષેપમાં કહ્યું કે કેવલ મોક્ષમાર્ગ માટે દેવ-ગુરૂ ધર્મની આરાધના કરવી. અતુટ શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ.
ઉમાસ્વાતીજી મહારાજે આટલી લાંબી ચર્ચાને બદલે નાનકડું સૂત્ર આપ્યું તત્વાર્થ બઢાને સમગ્ર રાજયથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગૂ દર્શન. ત્યાં પાયે શું રાખે? શ્રદ્ધા. તત્વની શ્રદ્ધા. પણ ક્યા તત્ત્વની ? દેવ-ગુરૂ-ધર્મ એ ત્રણ તત્ત્વની
જિનેશ્વર દેવે પ્રરૂપેલ, ગુરુગમથી અર્થ પ્રતિપત્તિ થયેલ છવઅજીવ વગેરે તોની શ્રદ્ધા. પ્રશ્નના– શ્રદ્ધા એટલે જિનવચનમાં તના યથાર્થપણાને વિશ્વાસ, આ વિશ્વાસ મનની અભિલાષારૂપ હોવાથી મનવાળાને જ ઘટે તે સિદ્ધામાં શ્રદ્ધા કઈ રીતે ઘટશે? સમાધાન - તવ શ્રદ્ધા એટલે જિન પ્રણીત ભામાં યથાર્થપણાને વિશ્વાસ. તે તે સમ્યક્ત્વનું કાર્ય થયું—પણ કારણ રૂપ તે છે. મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષેપશમથી પ્રગટેલે શુદ્ધ આત્મ પરિણામ-તે જ સમ્યક્ત્વ ગણાય. | ગુજરાતમાં પુસ્તકાલયની પ્રવૃત્તિને આરંભ અને વિકાસ કરનાર, ચરોતર વિસ્તારમાં લેકમાં શિક્ષણ સંસ્કારોનું સિંચન કરનાર શ્રી મોતીભાઈ અમીનનું નામ ગુજરાતના વિદ્યાક્ષેત્રે મોખરે છે. તે મેતી
Page #94
--------------------------------------------------------------------------
________________
સત્ય શું છે?
ભાઈ માન-સન્માન–કીતિ–ગુણગાનેથી સદા દૂર રહેતા. કેઈ ઈમારતને પાયે બનવામાં જ જીવનની સાર્થકતા સમજતા.
તે સમયે વડોદરા નરેશ સયાજીરાવને મંતીભાઈની આ શિક્ષણની તથા પુસ્તકાલયની પ્રવૃત્તિ ઘણું જ ગમતી હતી અને તેમણે મોતીભાઈ અમીનની મુક્ત કંઠે પ્રશંસા કરવા માંડેલી. તેઓએ એક જાહેર સન્માન સમારંભ યે જવાનું નક્કી કરી મેંતીભાઈને તેની જાણ કરી. મોતીભાઈએ કહયું કે મને આવા માન-સન્માનની જરૂર નથી, હું તો મૂક સેવક છું. પરિણામે તેને સન્માન સમારંભ ન જાય. છતાંયે સયાજીરાવે તેને ભેટ રૂપે ૧૫૦૦ રૂપીયાની થેલી મેકલી, સાથે લખ્યું કે મારી આટલી ભેટ સ્વીકારી ઉપકૃત કરશે.
મેતોભાઈએ ભેટ તે સ્વીકારી પણ તેમાં આવકવેરાના રૂપિયા ૨૨ પિતાના ઉમેર્યા અને બધી જ રકમ કેળવણું ક્ષેત્રે વાપરી નાખી. આવા ભેખધારી જીવ હતા મોતીભાઈ
આ તે માત્ર લેભ કષાયથી વિરમવાની વાત થઈ. પણ આ રીતે સમગ્ર પ્રકારે કષાયથી વિરમી પ્રમાદકષાયાદિ ત્યાગી મિથ્યાત્વ મેહનીયના ક્ષપશમથી જે શુદ્ધ આત્મ પરિણામ પ્રગટે તે જ સમ્યક્ત્વ.
યાત્રા સૂત્રઃ ૨૬ અધ્યાય- સમ્યકત્વ અધિકારમાં જર્ણવ્યું કે વિશુદ્ધ સમ્યક્ત્વ મેહનીય પુજન વેદવાથી-ઉપશમ કે ક્ષયથી પ્રગટ થયેલ અને શમ સંવેગ વગેરે લિંગથી ઓળખાતા આત્માને શુભ પરિણામ-ભાવ તે જ સમ્યક્ત્વ કહેવાય. આ લક્ષણ મન વગરના સિદ્ધમાં પણ ઘટશે અને અપર્યાપ્તાવસ્થાવાળા સંસારી જીવોમાં પણ ઘટી શકે છે. માટે શ્રદ્ધા કે વિશ્વાસ એ સમ્યક્ત્વનું કાર્ય છે. એટલે શુદ્ધ શ્રદ્ધા પ્રગટે ત્યારે સમ્યકત્વ તે હોવાનું જ.
અંબડ પરિવ્રાજક પ્રભુ મહાવીરને વંદન કરી રાજગૃહી તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રભુએ કહ્યું કે ત્યાં સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજે. અબડને થયું કે ભગવાન જેને ધર્મલાભને સંદેશ મોકલે છે તેની પરીક્ષા તે કરું.
રાજગૃહી પહોંચી પિતાની શક્તિ વડે સાક્ષાત્ બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરી પૂર્વ દિશામાં રહ્યા. નગરના સર્વ લોકે તેનાં દર્શનાર્થે ગયા પણ સુલસ શ્રાવિકા ન ગઈ. બીજે દિવસે નગરની દક્ષિણ દિશામાં
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૬
અભિનવ ઉપદે પ્રાસાદ
શંકરનું સ્વરૂપ કર્યું. ત્રીજે દિવસે નગરની પશ્ચિમ દિશામાં સાક્ષાત્ વિષણુ હોય તેવું શરીર વિકવ્યું તો પણ સુલસા શ્રાવિકા વંદન કરવા ન ગયા. ચોથે દિવસે અંબડે વિચાર્યું કે સમ્યક્ત્વને ધારણ કરતી અને દઢ શ્રદ્ધાલુ સુલસા બ્રહ્મા–શંકર કે વિષ્ણુને નમે નહીં તે સ્વાભાવિક બને, તો આજે હું તીર્થકરનું સ્વરૂપ વિકુવું (જો કે દેવ પણ પ્રભુની ટચલી આંગળી માત્ર જેટલું રૂ૫ વિક્ર્વવા અસમર્થ છે)
સુલાસા બેલી રેજ ભલે લોકેના ટેળા ત્યાં ઉમટતાં પણ નક્કી આ કઈ પાખંડી લાગે છે. કેમકે ૨૫માં તીર્થકર કઈ હોઈ શકે નહીં અને મહાવીર પ્રભુ પધાર્યા હોય તો મારી મરજી વિકવર થવી જ જોઈએ.
કેટલી શ્રદ્ધા હશે તુલસા શ્રાવિકાની. તમારે પ્રભુની પૂજા કરતાં પણ કોઈ દીવસ રોમાંચ થયે ખરે? બડ પરિવ્રાજક શ્રાવકના વેશે સલમાને ઘેર આવ્યા, પ્રભુના ધર્મલાભને સંદેશ સુલતાને જણાવ્યો. ત્યારે હર્ષિત થયેલ સુલતાએ ભાવવિભોર દશામાં પ્રભુની સ્તુતિ કરી-સાતઆઠ ડગલા ચાલી આંસુ ઝરતા મુખે બોલી “દેવાધિદેવ! આપની કેટલી કરુણું કે આપે મુજને યાદ કરી.”
શ્રાવકનું પણ આજ કર્તવ્ય છે. સમ્યકત્વ ધારણ કરો-ઘરણ સંમત્ત તમને પણ પ્રભુના ધર્મલાભના સંદેશાઓ આવશે.
દાનાદિક કિરિયા ન દીયે સમક્તિ વિણ શિવમ તે માટે સમકિત વડું જાણું પ્રવચન મામ દશન મેહ વિનાશથી જે નિર્મળ ગુણઠાણ તે નિશ્ચયથી સમકિત કહ્યું તેહના એ અહિઠાણે
એક નિર્મળ નિશ્ચલ સમક્તિ વિના દાનાદિક ક્રિયા એટલે કે દાન, શીલ, તપ વગેરે ક્રિયાઓ મોક્ષ સુખ આપી શકતી નથી. જ્યારે સમક્તિ આવે ત્યારે જ મોક્ષ સુખ આપે છે. માટે સમક્તિને જ મેટું જાણવું અને તે જ પ્રવચન સિદ્ધાંતનું રહસ્ય છે.
દર્શન મેહ એટલે કે સમક્તિ મેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વ મોહનીય તથા અનંતાનુબંધીની ચેકડીના નાશથી જે નિર્મલ એટલે કે મિથ્યાત્વ મેલ રહિત એવું અવિરતિ સમક્તિ દષ્ટિ ગુણઠાણું પ્રગટે છે, તેને જ નિશ્ચયથી સમક્તિ કહ્યું છે.
શ્રેણિક મહારાજાના એવા સમક્તિની પ્રશંસા ખુદ ઈન્દ્રએ દેવ
Page #96
--------------------------------------------------------------------------
________________
સત્ય શું છે ?
૮૭
સભામાં કરેલી હતી. એક વખત પ્રસંગ બન્યું કે પ્રભુ રાજગૃહી નગર બહાર ગુશીલ ચૈત્યમાં સમવસર્યા. તે વખતે શ્રેણિક મહારાજા પણ મેટા સૈન્યની સાથે પ્રભુની વંદના કરવા આવેલ. વંદના કરી ગ્ય સ્થાને બેઠા. તે વખતે એક કુષ્ઠીને પિતાના કઢને રસ પ્રભુના પગે
આ અયુક્ત કાર્ય જોઈને રાજા તેના ઉપર અતિકધાયમાન થયે. થોડી વારે પ્રભુને છીંક આવી તે કુષ્ઠી બોલ્યા મરો. શ્રેણિક રાજાને છીંક આવી તે કુષ્ઠી કહે છે, અભયકુમારને છીંક આવી તે કહે મરો કે છ અને કાલસૌકરિકને છીંક આવી ત્યારે બે મ-મર મ-જીવ.
શ્રેણિક રાજા તે તીવ્ર ધાયમાન બન્યા. મનમાં થયું કે આને જરૂર સજા કરવી જોશે, કુષ્ઠી જેવો બહાર નીકળે તેણે રાજસેવકને દેડાવ્યા પણ કુષ્ઠી તે બહાર નીકળતાં જ ઉડી ગયો.
રાજાએ પ્રભુને પૂછયું કે હે પ્રભો ! આ કુષ્ઠીની આવી અયુક્ત ચેષ્ટા કેમ હતી? પ્રભુ કહે રાજન! એ કુષ્ઠી મનુષ્ય ન હતો પણ દેવ હ. તેણે અમારા ચરણની પૂજા કરી તે વાવના ચંદન વડે કરી હતી. પણ દૈવી માયાથી તમને કુષ્કરસની બ્રાંતિ થઈ.
જ્યારે અમને છીંક આવી ત્યારે “મરો” એમ કહ્યું તે અમારા પર ભક્તિના રાગ વડે કહ્યું જેથી અમે જલદી કર્મક્ષય કરી મોક્ષપદને પામીએ. તમને જીવો કહ્યું તે એટલા માટે કે તમે મૃત્યુ બાદ નરકમાં જવાના છે. અભયકુમારને મરે કે જે કહ્યું તેનું કારણ એ કે જીવતા પણ સુખી છે અને મૃત્યુ બાદ સર્વાથ સિદ્ધ વિમાનમાં દેવ થવાના છે. જ્યારે કાલસૌકરિક કષાય અત્યારે રોજના ૫૦૦ પાડા મારે છે અને પછી નરકમાં જવાને માટે તેને ન મરોન જેવો એમ કહ્યું.
બાકી એ દેવ તમારા સમક્તિની પરીક્ષા કરવા આવેલો હતે.
માર્ગે ચાલતા દેવે શ્રેણિક રાજાના સમક્તિની પરીક્ષા કરવા માટે નદીમાં જાળ નાખી માછલા પકડ સાધુ બતાવ્યો, પછી મલ્યનું માંસ ખાતે દ. શ્રેણિક મહારાજા કહે છે સાધુ! આ દુષ્કર્મ કરવું મુકી દો. તે સાધુએ ઉત્તર વાળ્યો કે હું એકલે જ કંઈ આવો નથી. મહાવીરના બધાં જ શિષ્યા આવા છે. શ્રેણિક કહે અરે! હીન ભાગ્ય
Page #97
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ભગવાનના સાધુ તે ગંગાના નીર જેવા પવિત્ર છે. તમારું જ આવું હિન ભાગ્ય જણાય છે.
આગળ ચાલતાં શ્રેણિક રાજે એક યુવાન સાધ્વીજીને યાં. સર્વ અને અલંકાર ધારણ કરેલા, નેત્રમાં કાજળ આંજેલું, મુખમાં પાનને ડુ મારેલે, વળી તે ગર્ભવતી પણ હતા. શ્રેણિક રાજા કહે છે ભલી સાધ્વી! આવું શાસન વિધી આચરણ કેમ કરે છે ? તે સાધ્વીજી બેલી ઉઠયા કે હું કઈ એકલી જ આવી નથી. મહાવીરની સર્વ સાધ્વીએ આવી જ છે. રાજા કહે અરે ! પાપીણું તારું જ અભાગ્ય છે કે આમ બોલે છે. બાકી ભગવાનના સાધ્વી તે પુણ્ય સ્વરૂપ છે. ત્યારે તે દેવે પ્રત્યક્ષ થઈ રાજાને પ્રણામ કરી કહ્યું કે ખરેખર, હે રાજન્ ! ઈન્દ્ર મહારાજાએ જેવું વખાણ્યું હતું તેવું જ તમારું નિર્મલ સમ્યકત્વ છે. પછી રાજાને દેવી હાર તથા બે ક્ષોભ વસ્ત્ર આપી તે દેવ અદશ્ય થયા.
આવા નિમલ સમક્તિી શ્રેણિક મહારાજા રજ જિનવર જે દિશામાં હોય તે દિશામાં સવારમાં ૭-૮ ડગલા ચાલી ૧૦૮ સેનાના જવાથી વધાવતા – સ્વસ્તિકાદિ આલેખતા અને આજ તીર્થંકર પદ આરાધનાના બળે આવતી વિશીમાં પ્રથમ તીર્થંકરની પદવીને પામશે.
પણ આવું સમ્યક્ત્વ ધારણ કઈ રીતે થાય? તનધામસ્થાનાંગ સૂત્ર સ્થાન- ઉદેશા-૧ સૂત્ર : ૭૦ માં જણાવ્યું કે તે (સમક્તિ) નિસર્ગથી એટલે કે પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે કે યંગ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
અનાદિ અનંત સંસાર રૂપી આવર્તમાં પરિભ્રમણ કરતાં પ્રાણીએને આયુષ્ય સિવાયના જ્ઞાનાવરણીય દર્શનાવરણય વગેરે સાત કર્મોની સ્થિતિ ઘટાડવાને કઈ પણ આશય ન હોય છતાં કેવળ ધુણાક્ષર ન્યા ( ધુણાક્ષર ન્યાયને અર્થ એ છે કે – દુર્ણ નામને કિડે લાકડું કે તરતે કે તરત આગળ વધે ત્યારે તેને કેઈ આશય નથી હોતે કે હું અક્ષર કેતરું. તેમ છતાં લાકડામાં આપ આપ અક્ષર પડી જાય છે. તેને ધુણાક્ષર ન્યાય કહે છે ) કેટલાંક કર્મો ખપી જાય તેને જેને દર્શન યથાપ્રવૃત્તિ કરણ કહે છે.
યથા પ્રવૃત્તિ કરણ દ્વારા જ્ઞાનાવરણીય વગેરે સાત કર્મોની સ્થિતિ ઘટતાં ઘટતાં એક કેડા કેડી સાગરોપમથી પણ કંઈક ન્યૂન બાકી રહે
Page #98
--------------------------------------------------------------------------
________________
સત્ય શું છે ?
ત્યારે આકરા રાગદ્વેષના ઉદય રૂપી ગ્રંથી આવે છે. અનંતીવાર જીવ આ ગ્રંથી પાસે આવે છે અને ત્યાં જ અટકી જાય છે. કેઈક જ એ ભવ્ય જીવ હોય છે જે અપૂર્વકરણ કરીને આત્મ વીર્યના બળે અપૂર્વ પરાક્રમ કરીને એકાએક રાગદ્વેષની ગ્રન્થીને ભેદી નાખે છે.
આ રીતે ગ્રન્થીભેદની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અનિવૃત્તિકરણ કરી ઉત્તરોત્તર આત્મવીર્યની સ્કૂરણવાળા વિશુદ્ધ અધ્યવસાય બને અને તેવા વિશુદ્ધ અધ્યવસાય દ્વારા અંતઃકરણ રૂ૫ નિષ્ઠાકાળનું અ તમૂહુર્ત બાકી રહે ત્યારે વેદનાના મિથ્યાત્વના દળીયા ખસેડી દીધેલા હેવાથી મિથ્યાત્વને ઉદય અટકે એને જ મિથ્યાત્વને ઉપશમ કહેવાય અને તે જ ઔપથમિક સમ્યકત્વ કહેવાય.
પણ આ આખી પ્રક્રિયા સમજવી અને બીજાને સમજાવવી તે ઘણું જટીલ કાર્ય છે. જેટલી કઠીન આ પ્રક્રિયા છે તેટલું જ કઠિન તેને શબ્દોમાં રજુ કરવાનું છે. એટલે સત્ય શું છે? તે સમજાવવા માટે આપણે માત્ર શ્રદ્ધા શબ્દ જ કેન્દ્રમાં રાખ્યો.
દેવ-ગુરુ-ધર્મ પરત્વેની અનન્ય શ્રદ્ધા..નિર્મલ શ્રદ્ધા તે જ સમ્યક્ત્વ. આટલું સત્ય સમજી રાખશો તે ગ્રન્થીભેદની પ્રકિયા તે આપો-આપ સરળ બનવાની.
એક સુફી સંત થઈ ગયા. જેનું નામ હતું બાયજી. સંત બાયજીદ સદા ઈશ્વર ભક્તિમાં મસ્ત રહેતા હતા. ગમે તે સમય હોય પણ પ્રભુનું રટણ અવિરત ચાલુ રાખતા. પ્રભુ ભક્તિમાં તેનું મન સદા ડૂબેલું રહેતું. એક વખત ભક્ત સાથીઓ સાથે જઈ રહ્યા હતા. ત્યાં રસ્તે ચાલતા તેને પત્થર વાગ્યો. પથરના અથડાવાથી પગમાં લેહની ધાર વહેવા લાગી.
સંત બાયજીદ બેસી ગયા જમીન ઉપર. એક તરફ પગમાંથી લેહી વહ્યું જાય છે. બીજી તરફ સંત ઊંચે આકાશમાં જોઈને પ્રભુને અહેસાન માની રહ્યા છે. એક ભક્ત સાથીને થયું આ શી વિચિત્રતા છે? તમને ઘાની ફીકર નથી ને પ્રભુ પ્રાર્થનામાં મગ્ન બન્યા છે?
બાયજીદ કહે ખરેખર ઈશ્વર મહાન છે, તેને કેટલો ઉપકાર છે મા પર. એક સાથીથી ન રહેવાયું. ઉપકાર ને બાયજી ? તમે
Page #99
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રસાદ
---
તેની ભક્તિમાં લીન રહે છે છતાં તમને ઠેસ વાગી ? સંત કહે એટલે જ ઠેસ વાગી નહીં તે માથું પછડાઈને ખેપરી ફાટી ગઈ હોત. આ તે શૂળીનું વિન સોયથી પત્યું. ખરેખર ઈશ્વર કૃપાળુ છે-દયાવાન છે.
પ્રભુ પ્રત્યે આવી અપાર શ્રદ્ધા કેળવી શકે તે સમ્યક્ત્વની સ્પર્શન થાય. અને સમ્યકત્વ ધારણ કરી જીવ પરંપરાએ મેક્ષને પામનારો બને. માટે જ શ્રાવકનું ત્રીજું કર્તવ્ય મુકયું ઘર સમ્રતસમ્યક્ત્વ ધારણ કરે.
સત્ય શું છે ? આ પ્રશ્નને સાદ છતાં મહત્ત્વ પૂર્ણ જવાબ એટલે જ કે સમ્યકદર્શન. દેવ-ગુરુ-ધર્મ પરત્વે સંપૂર્ણ શ્રદ્ધા અથવા તે તોની નિર્મલ રુચિ કે જે દર્શન અનુક્રમે જ્ઞાન અને ચારિત્રને અપાવનાર છે. અને આ સમ્યકદર્શન–જ્ઞાન–ચારિત્ર એ જ મેક્ષમાર્ગ છે. માટે સત્ય હોય તે એક જ સમ્યકત્વ
સમ્યકત્વ- મહાવ્રતના ઉચ્ચારણ પૂર્વને પાયે સમ્યકત્વ. આણ ત્રતોને ગ્રહણ કરવા પહેલાં પણ જરૂરી હોય તે તે સમ્યકત્વ. નાણ માંડીને તીર્થમાળ પહેરતા પહેલા પણ શું મુકયું-સમ્યકત્વ. ક્ષપક કે ઉપશમ શ્રેણું માંડનાર અપ્રમત્ત જીવને પણ પૂર્વનું મહત્વપૂર્ણ ગુણઠાણું હોય તે સમ્યકત્વ–મક્ષ માર્ગને મહેલમાં પ્રવેશવાનું જે કઈ મુખ્ય દ્વાર હોય તે તે પણ સમ્યકત્વ.
માટે નાનકડું સૂત્ર યાદ રાખો. ઘણું સમત્ત હે જીવ તું સમકત્વને ધારણ કર,
સત્ય શું છે ? (સમ્યત્વ) શ્રદ્ધા
Page #100
--------------------------------------------------------------------------
________________
(૧૦) સમ્યકત્વના પ્રકારો
– કાયમી સુખી થવું છે ?
अरिहंतो मह देवो जावज्जीव सूसाहुणो गुरुणो
जिण पन्नत्त' तत्त इअ सम्मत्त मए गहिरं શ્રાવકના કર્તવ્યોને વર્ણવતા મનહ જિણાણું સઝાયમાં ત્રીજું કર્તવ્ય જણાવ્યું–ઘર સમસ્ત સમ્યકત્વ ધારણ કરે. પણ સમ્યક્ત્વ એટલે શું?
ગરિતો મદ લેવો-જાવજજીવ માટે અરિહંત એ જ મારા દેવ છે. સુસાધુ એ જ મારા ગુરુ છે. અને જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ એ જ પ્રમાણિક સત્ય છે. આ પ્રકારનું સમ્યક્ત્વ મેં ગ્રહણ કરેલ છે.
દુનિયામાં તત્ત્વ ત્રણ છે. દેવ-ગુરૂ-ધર્મ. તે ત્રણની પ્રાપ્તિમાં સમ્યકત્વ કહ્યું છે. જગતને કઈ પણ ધર્મ . પ્રાયઃ બધામાં પોતાના દેવ. પિતાના ગુરૂ અને પોતાને અલગ ધર્મ જોવા મળે છે. એટલે અહીં સમ્યકત્વમાં સુંદર સ્પષ્ટીકરણ કરતાં અરિહંત એ મારા દેવ કહ્યું. જેઓએ કામ-ક્રોધ-મેહ-માયા વગેરે તમામ અંતરંગ શત્રુને હણ્યા છે. કર્મનું બીજ જેઓનું બળી ગયું છે અને દેવે દ્વારા અષ્ટપ્રાતિહાર્ય યુક્ત મહાપૂજાને ચગ્ય એવા અરિહંત-દેવને દેવ તરીકે સ્વીકાર્યા. એટલે ગુણને આશ્રીને દેવાધિદેવ પસંદ કર્યા, વ્યક્તિને આશ્રીને નહીં. એ જ રીતે ગુણવાચી ધર્મ અને ગુણવાચી ગુરૂ તત્વ મુકયું પણ કયાંય વાણીયાના દેવ-વાણીયાના ગુરૂ એમ લખ્યું નહીં. એટલે આવા ગુણવાચી દેવ-ગુરૂ-ધર્મ પરત્વે અતુટ શ્રદ્ધા હેવી એ જ સમ્યકત્વ કર્યું.
સન ૧૯૨૪ માં બંગાળ ઓર્ડિનન્સ બહાર પડ્યો. તેને બંગાળમાં વિરોધ થયો. એ સમયે સુભાષચંદ્ર બોઝ કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચિફ ઓફિસર હતા. તેઓએ વિરોધમાં મુખ્ય ભાગ ભજવ્યું. સરકારે તેમની ધરપકડ કરી, અલીપર જેલમાં લઈ ગયા. ત્યાંથી માંડલની જેલમાં લઈ ગયા. પણ ત્યાં તેને હવા માફકન આવી. તેનું શરીર લથડયું. આખા દેશમાંથી સુભાષ બેઝને છોડી દેવા માટે સરકારને આગ્રહ કર્યો પણ સરકારે ગણકાર્યું નહીં. ડેકટરો
Page #101
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એ પણ કહ્યુ કે જો હવે સુભાષબાબુને નહી છેાડાતા તેનુ' જેલમાં જ મૃત્યુ થશે અને સરકારને કલંક લાગશે.
૯૨
સરકારે જણાવ્યુ' સુભાષ બેઝ સ્વીટ્ઝરલેન્ડ હવા ફેર માટે જઇ શકશે પણ હિન્દના કેઇ કિનારે તેની સ્ટીમર થેાભવી જોઇએ નહી.
સુભાષબાબુ કહે આવી અપમાન જનક વાત હું સ્વીકારી શકુ નહીં, પ્રાણ મચાવવા પરદેશ જવુ તેના કરતાં મા-ભેામના ખાળે મરવુ' સારૂં'. મારી કસાટી ભલે થાય પણ ઈશ્વર પર મને શ્રદ્ધા છે. દૃઢ શ્રદ્ધા. હું જરૂર કસેાટીમાંથી પાર ઉતરીશ.
છેલ્લે સરકારે તેમને વિના શરતે છેડવા પડ્યા.
આવી દૃઢ શ્રદ્ધા દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે કેળવવી જોઈએ કેમકે જ્ઞાનરૂપ વૃક્ષનું' મૂળ સમ્યકત્વ છે. મેાક્ષરૂપ મહેલના પાયાતુલ્ય પણ સભ્યત્વ છે. સર્વ સ'પદાના નિધાન સરખુ પણ સમ્યકત્વ જ છે અને ચારિત્રરૂપી ધનના પાત્ર સમાન પણ સમ્યકત્વ જ છે. સમ્યકત્વની હાજરીમાં જો આયુષ્યના બધ પડે તા તે જીવ અવશ્ય વૈમાનિક દેવનુ આયુષ્ય બાંધે.
પૂ. યશાવિજયજી મહારાજા પણ લખે છે.
જે વિષ્ણુ નાણુ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરૂ નવ ફળીચા સુખ નિર્વાણુ નં જે વિષ્ણુ લહીયા, સમક્તિ દર્શન બળીયા સમક્તિનું' મહત્વ કેટલું? અષ્ટ પ્રવચન માતાના ધારકને જ્ઞાની લેખે અને નવ-નવ પૂના જ્ઞાન ધરાવનારને પણ અજ્ઞાની કહે. કેમ ભાઇ, આટલા ફ્ક કેમ ? ફર્ક છે માત્ર સમ્યકત્વની હાજરીના કે (ગેરહાજરી ) અભાવના.
સમિતિ અને ગુપ્તિના પાલકને કદાચ પાંચ મિનિટ પણ ભાષા સમિતિ પર ખેલતા ન આવડે. અરે તેના ઉદ્ગારામાં બાહ્ય વિવેક કે મિઠાશ પણ નજરે ન પડે છતાં તેનુ' જીવન તારનારુ' જ રહેશે. અને વાણીમાં ટપકતી મીઠાશથી કલાકા સુધી સમિતિ વિશે ખેલનાર તથા શ્રોતાઓને ડાલાવી દેનાર વક્તાઓને હૃદયમાં કોઇ પરિણતી જ નહીં હાય તા?
સમ્યક્ત્વ તે પરિણતિના વિષય છે. હૃદયની શુદ્ધ ગુરૂ પરત્વેની દૃઢ શ્રદ્ધાથી માસતુષમુનિને કેવળજ્ઞાન થઈ પૂર્વે સાડાબાર વર્ષ સુધી મા રુષ મા તુષ એટલુ' જ્ઞાન
પરિણતી અને ગયું. પણ તે પણ ચઢતું ન
Page #102
--------------------------------------------------------------------------
________________
કાયમી સુખી થવું છે ?
3
હતું. જ્યારે જમાલિ જેવા અગિયાર અંગને જ્ઞાનીને પણ એક શબ્દ ના ફેરફારમાં નિહ્નવપણું જાહેર થઈ ગયું. એટલે શ્રાવકને માત્ર ટુંકુ સૂત્ર આપ્યું. હું સમત્ત-સમ્યકત્વ ધારણ કરે. દેવ-ગુરૂ-ધર્મ પરની શ્રદ્ધા કેળો. તે જ જ્ઞાન પણ પ્રમાણુ બનશે. અને ચારિત્રરૂપી વૃક્ષ પણ ફળવાવાળું થશે.
મેતારક મુનિનું મડદું પડેલું છે. સનીએ પક્ષીની ચરકમાં જવલા જોતાં બીક લાગી કે નક્કી રાજા મને છોડશે નહીં. બારણું બંધ કરી બેસી ગયો છે. બહારથી સીપાઈ ગમે તેટલું ખખડાવે, સોની એક જ જવાબ આપ્યા કરે છે “ ધર્મલાભ.”
સીપાઈ કહે છે એલા જવલા લાવ-બસ ધર્મલાભ સિવાય કંઈ જવાબ ન મલ્યો. ફરી સિપાઈ બેલ્યો. “ મોડું થાય છે.” સેની કહે ધર્મલાભ. કેઈપણ પ્રશ્ન પૂછે, સની ધર્મલાભને ધ્વનિ જ ફેંકી રહ્યો છે.
સીપાઈઓને થયું કે આપણે રાજા સાધુઓને વંદન કરે ત્યારે સાધુ આ ધર્મલાભ શબ્દ બોલે છે. માટે તેને જ મલીને વાત કરીએ. ગયા રાજા પાસે. વાત જણાવી કે સની જવલા આપતું નથી પણ ધર્મલાભ-ધર્મલાભ કર્યા કરે છે. રાજા સમજી ગયા. ધર્મલાભને ધ્વનિ વિના કારણ ન હોય. સાધુ સિવાય કેઈ ધર્મલાભ લે નહીં. બારણું તેડાવું ને સાધુને કંઈ થાય તે પણ ક્ષમ્ય ન ગણાય.
શ્રેણિક રાજા પિતે ગયા સોનીને ઘેર. બાલ્યા કે હું શ્રેણિક પોતે આવ્યો છું. બારણું ખેલવા કહું છું. તરત સોનીએ બારણું ખેલી દીધું. જ્યાં જુએ તો મેતારજ મુનિને નિશ્રેષ્ટ દેહ પડેલે જે. બાજુમાં સોનાના જવલા પડેલા છે. સોની સાધુવેશ પહેરી હાથમાં એ (રજેહરણ) લઈ ઉભેલો છે.
શ્રેણિક મહારાજા વિચારે છે કે એક બાજુ સાધુ મહારાજ છે. વળી મારા પોતાના જમાઈ પણ છે. રાજનીતિ મુજબ પણ સનીને ફાંસી થાય અને આ તે કુટુમ્બ કલેશ પણ સાથે જોડાયેલ છે. સનીએ માત્ર મારો સાધુ પ્રેમ જોઈને વેશ પહેર્યો છે. માત્ર મતથી બચવા જ વેશ પહેરેલો છે. છતાં શ્રેણિક શું કહે છે?
જે હવે વેશ મેત્યે તો કડકડતાં તેલમાં નાખીશ. પહેરી રાખ્યો તે જરૂર માફી મળશે. અહીં વિચારો કે સાધુવેશ પરની શ્રદ્ધા અને
Page #103
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
- -
-
- -
બહુમાન કેટલા હશે શ્રેણિકને ? કેટલા મેણું ટેણ તેણે કુટુંબમાં સાંભળ્યા હશે! પ્રાણ સાટે પ્રાણની રાજનીતિમાં કેટલી ટીકા થઈ હશે તેની ! છતાં સમ્યકત્વ હતું તે કુટુંબ અને રાજનીતિ બધાંને ભેગ આપ્યો. વળી જણાવી દીધું કે વેશ છોડ તે માફ નહીં કરું.
કેટલા શ્રદ્ધાવાન હશે એ રાજા, દેવે માયા કરી માંસ ખાતે સાધુ કે ગર્ભવતી સાધ્વી દેખાડી છતાં શ્રદ્ધા જરા પણ ન ઘટી. અરે ! સુલસી શ્રાવિકાને જુઓ. તેને છેતરવા અંબડે ખુદ તીર્થકરને વેશ રચી જોયા. તે પણ તેની શ્રદ્ધા ન ડગાવી શકો.
અરિહંત પરમાત્માની અતુટ-અપાર-દઢ શ્રદ્ધા-પંચ મહાવ્રતધારી પરની શ્રદ્ધા અને જિનકથિત ધર્મ પ્રત્યેની દઢ આસ્થા બંને જીવોને તીર્થંકર પદવી અપાવી ગયા.
વ્યવહારમાં એક ન્યાય આવે છે. “ઈલિકાભંગ ન્યાય” જેમાં કહેવાય છે કે ઈયળ ભમરીનું ચિંતન કરતાં ભમરી બની જાય છે. તમે પણ કદી ધ્યાનથી જોયું હોય તે ખબર હશે કે ભમરી તેના દરમાં ઈયળને લઈ જાય છે, પછી સતત તેની આસપાસ ગુંજારવ કરે કરે છે. ડંખ આપે છે. ઈયળને આ રીતે ભમરીનું જ ચિંતન ચાલુ થતાં ઈયળ પણ ભમરી બની જાય છે (કેટલાંક કહે છે મારીને ઇયળ
ત્યાં જ ભમરી પણ ઉત્પન્ન થાય છે.) એ જ રીતે અરિહંતનું સતત ચિંતન, સતત દયાન, સતત રટણ પણ અરિહંતપણું અપાવી શકે છે. શ્રેણિક મહારાજાએ મહાવીર પ્રભુની કેવી આરાધના કરી હશે ? કેટલું બધું વીર પ્રભુનું ધ્યાન તેના રોમેરોમમાં અણુએ અણુમાં વ્યાપ્ત બન્યું હશે કે કેઈ પણ તપશ્ચર્યા વિના કેવળ ભાવથી કરેલી તીર્થકર પદ સ્થાનકની આરાધના તેને વરપ્રભુ જેવું જ તીર્થંકર પણ અપાવનાર બની. એ જ ૭૨ વર્ષનું આયખું—એ જ સાત હાથની કાયા, એ વણું–બસ જાણે ઈલિકા ભ ગ ન્યાયનું સાક્ષાત્ તાદામ્ય સાધી ગયા શ્રેણિક.
પણ કયારે? હૃદયમાં શ્રદ્ધા વરેલી હતી–ક્ષાયિક સમક્તિ હતું તે, કાયમી સુખને પામ્યા. કાયમી સુખી થવાને મુખ્ય ઉપાય શું? સમતિ-શ્રદ્ધા.
એક વખત વરસાદ વરસ્ય નહીં, ધરતી બળવા લાગી, ખેતરો ધગધગવા લાગ્યા. સહુ મેઘરાજાને મનાવવા ઉપાય કરે છે પણ
Page #104
--------------------------------------------------------------------------
________________
કાયમી સુખી થવું છે?
૯૫
વરસાદ આવતું નથી. વાદળ બંધાતા નથી અને અન્ન પણ પાકે તેમ નથી.
ગામ લોકો ભેગા મલ્યા, પ્રભુને મનાવવા ધૂન-ભજન-યજ્ઞ શરૂ કરવા નક્કી કર્યું. ગામલેક એકઠા થયા એ સમયે એક બાળક હાથમાં છત્રી લઈને આવ્યા. બધાંને નવાઈ લાગી કે આટલે તા૫ અને ઉકળાટ છતાં આ બાળકના હાથમાં છત્રી.
કેઈએ મજાક કરતાં પૂછયું અલ્યા આ છત્રી કેમ લાવ્યા ? બાળક કહે આપણે પ્રભુને મનાવવા એકઠા થયા છીએ, પ્રભુ તે દયાળુ છે. પુરી શ્રદ્ધાથી ધૂન-ભજન-યજ્ઞ કરીએ તે તે જરૂર વરસાદ આપશે ત્યારે હું પલળી જાઉં તે છત્રી તે મારે જોઈએને?
બધાં હસવા લાગ્યા. બાળક કહે તમે બધા ભેગા તે થયા છે પણ તમને ભગવાનમાં શ્રદ્ધા જ ક્યાં છે?
શાસ્ત્રમાં એક સુંદર પ્રસંગ આવે છે. મૃગાવતી સતીને.
ચંડપ્રોત તેના સગા બનેવી છે. શતાનિક રાજા સગે સાઢે છે છતાં ચંડપ્રદ્યોતે તેના ઉપર ચૌદ મુગટબદ્ધ રાજાને લશ્કર સહિત લઈ ચડાઈ કરી. કારણ? સગી સાળીના રૂપમાં મહાઈને બેશરમ બન્યા હતા.
શતાનિક રાજાનું હૃદય ફાટી ગયું. મૃગાવતી વિધવા બની છે. છતાં એ સ્થિતિમાં પણ તેની માગણી કરી. ચંડઅદ્યતની સગી સાળી છે. તરતની વિધવા છે. છતાં રૂપમાં કેટલો હાંધ બન્યો હશે કે તેની શરમ ચાલી ગઈ. મૃગાવતીએ પણ કહ્યું કે મારો પુત્ર નાનો છે. તમે મજબૂત કિલે બનાવી દો. અને કોઠારે ભરચક કરી દો પછી હું તે તમારે આધીન જ છું.
દુશમને તેડી ન શકે તે મજબુત કિલ્લે અને કેકારે ભરચક થઈ ગયા. ચૌદ મુગટબદ્ધ રાજાના લશ્કરને મજુરી કરાવી છે. કારણ કે મૃગાવતી જોઈએ છીએ. બીજી તરફ મૃગાવતી મનમાં ભાવના ભાવે ચરિતે શરળ પવનામિ–જે મહાવીર પરમાત્મા હવે અહીં પધારે તે હું ચારિત્ર ગ્રહણ કરી મારા જીવનને પવિત્ર કરું. આ સ્થિતિમાં અરિ. હંત સિવાય બીજા કોઈ શરણભૂત થનાર નથી.
આ તરફ કિટલે ચણા ને પેલી તરફ ભગવાન મહાવીર સમવસર્યા.
Page #105
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એક તરફથી ચંડપ્રોત અને બીજી તરફથી મૃગાવતી આવી. ભગવાન નને હાથ જોડીને કહ્યું હે પ્રભો ! અગર ચંડપ્રોત રાજા રજા આપે તે હું દીક્ષા લઉં.
ચંડપ્રોત રાજા સડક થઈ ગયે. ચૌદ મુગટબદ્ધ રાજાના ધણીને એક વિધવાબે બદામની બાયડી બનાવી ગઈ. એક તે પ્રપંચ, છેતરપીંડી અને પાછું જાહેરમાં નાક કાપી ગઈ. કેવું અપમાન થયું હશે. અંતકરણ વિકારોથી ભર્યું છે. રૂ૫ના મેહમાં અંધ બનીને બધું કરેલું, છતાં સાળી તે ગઈ ને માથે છેક વળગાડતી ગઈ. છતાં ખુશીથી દીક્ષા લે- મારી રજા છે એવા શબ્દો કઈ રીતે નીકળ્યા હશે ? અધમતાની પરાકાષ્ઠાએ બેઠો છે. છતાં દેવ-ગુરુ-ધર્મની શરમ કેટલી નડી કે રજા આપી દીધી.
એટલું જ નહીં ચંડપ્રદ્યોતની બીજી આઠ રાણી ઉભી થઈ ગઈ. અમને પણ માલિકની રજા હોય તે પ્રત્યે અમે દીક્ષા લઈએ. લડાઈઓ કરી કરીને માંડ મેળવેલી આઠઆઠ એક સાથે જાય છે. તે પણ ચંડપ્રદ્યોત શું છે ? દીક્ષા લેવી હોય તે મારી રજા છે. કેટલો આદર-કેટલું બહુમાન-કેટલી શ્રદ્ધા હશે જિનશાસનની ? મૃગાવતીની પણ શ્રદ્ધા કેટલી કે ખુદ અરિહંત પરમાત્મા પધાર્યા.
પેલે છત્રી લઈને આવેલું બાળક પણ બેલ્યો તમે બધાં મારી મશ્કરી કરી છે. પણ જે જે મારી શ્રદ્ધા-વરસાદ જરૂર આવશે. કહેવાય છે કે યજ્ઞ ચાલ્યા-પ્રાર્થના થઈ, ધુને બોલાઈ ત્યારે હજારે અશ્રદ્ધાલુની નહીં પણ એક બાળકની શ્રદ્ધા ખાતર વરસાદ વરસ્ય. બાળક છબછબીયા કરતે ચાલ્યો.
આજ શ્રદ્ધા નથી, આસ્થા નથી, સમ્યફદર્શન નથી પછી જ્ઞાન, ચારિત્ર, તપની વાતોનો શું અર્થ છે? શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે શ્રાવકને બાર વ્રતને આશ્રીને ૧૩ અબજ ૮૪ કરોડ ૧૨ લાખ ૮૭૨૦૨ ભાંગ છે. પણ સમ્યકત્વ વગરનો આમાંને એક પણ ભાંગે ટકી શકો નથી. માટે હે શ્રાવક તું પ્રથમ સમ્યકત્વને ધારણ કર. જે કાયમી સુખી થવું હોય તે ઘટ્ટ સત્ત
સમ્યકત્વના પ્રકાર :- સમ્યકત્વ નીચેના પ્રકારથી સમજવું. (૧) ઔપશમિક - મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી
Page #106
--------------------------------------------------------------------------
________________
કાયમી સુખી થવું છે ?
ક્રોધ, માન, માયા, લેભ એ કર્મોના અનુદય એટલે કે ઉપશમ અને તે ઉપશમ દ્વારા થતું સમ્યકત્વ તે પશમિક સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વ વખતે જીવને મિથ્યાત્વ વગેરે સત્તામાં તે હોય જ છે. પણ તે રાખ ઢાંકેલા અગ્નિ જેવું છે. જેમ રાખ ઊડે અને ફરી અગ્નિ દેખાય તેમ ઉપશમ દૂર થતાં એટલે કે કર્મોદય થતાં ફરી મિથ્યાત્વ આવે.
(ર) ક્ષાપથમિક :- મિથ્યાત્વના ઉદયમાં આવેલા દળીયાને ક્ષય કરે એટલે કે સત્તામાંથી નાશ કરે અને ઉદયમાં નહીં આવેલા કર્મોને ઉપશમ કરે તે ક્ષાયે પશમિક સમ્યકત્વ જાણવું. જેમ કોલસા બળતા હોય તેમાં કેટલાક સર્વથા બળીને ખાખ થયા હોય અને કેટલાક માથે રાખ ઢળી ગઈ હોય તેમ આ પ્રકારનું સમક્તિ જાણવું.
(૩) ક્ષાયિક - મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયની ચેકડીને સત્તામાંથી જ સર્વથા ક્ષય થવાથી પ્રગટતું સમ્યકત્વ તે ક્ષાયિક સમક્તિ. જે પ્રગટ થયા બાદ કદી જતું નથી. આપણા કોલસાના દષ્ટાંત મુજબ બધાં જ કોલસા બળી સંપૂર્ણ રાખ થઈ જાય પછી જેમાંથી કદી અગ્નિ પ્રગટે નહીં તે.
કાયમી સુખી થવું હેય-શાશ્વત સુખને પામવું હોય તે જીવે આ ક્ષાયિક સમક્તિ જ પ્રાપ્ત કરવાનું રહેશે.
(૪) વેદક – ક્ષેપક શ્રેણને પ્રાપ્ત કરતા જીવને અનંતાનુબંધી ચારે કષાય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મેહનીય એ છેને સંપૂર્ણ ક્ષય થયા પછી સમક્તિ મેહનીયને ખપાવતા ખપાવતા તેમાં છેલ્લા પુદ્ગલ ખપાવવાના છેલ્લા સમયે ઉદય પામેલે છેલ્લે ગ્રાસ ભેગવે ત્યારે તેને વેદક સમક્તિ કહે છે.
(૫) સાસ્વાદન– ઔપશમિક સમ્યકત્વવંત કઈ પતિત પરિણામી જીવને અંત:કરણમાં વર્તતા ઉત્કૃષ્ટથી છ આવલિ બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયનો ઉદય થતા સમ્યકત્વનું વમન કરે ત્યારે જીવને સમક્તિ ને કંઈક આસ્વાદ આવે તેને સાસ્વાદન સમક્તિ કહેવાય.
તમને જીવન માં પહેલી જ વાર આઈસક્રીમ મલ્યો હોય–ખાતા ખાતા આઈસ્કીમ ઓગળવા માંડે ને છેલ્લે છેલ્લે તમે લાકડાની ચમચી
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ચુસે ત્યારે જેમ કંઈક સ્વાદ તો આવે જ તેવી લગભગ અનુભૂતિને સાસ્વાદન માણું કહેવાય.
ઔપશમિક–અંતમુહુર્ત, સાસ્વાદન છ આવલિકા, વેદક એક સમય, ક્ષાયિક સમક્તિ સાધિક તેત્રીશ સાગરોપમ, ક્ષાપશમિક સાધિક છાસઠ સાગરોપમ એટલા સમય સુધી ભેગવાય. પ્રશ્ન- આ સમક્તિ કેટલી વખત પ્રગટ થાય ? પંચ વાર ઉપશમીય લહીજે, ક્ષય-ઉપશમ અસંખ એક વાર ક્ષાયિકતે સમકિત, દશન નમીયે અસંખરે
એક જીવને આખા સંસાર ચક્રમાં પથમિક અને સાસ્વાદન) ઉત્કૃષ્ટથી પાંચ વખત, ક્ષાયિક (અને વેદક) એક વખત, ક્ષાયે પશમિક અસંખ્યાતી વાર પ્રગટે. કાયમી સુખી થવા માટે તો ક્ષાયિક સમક્તિ જ ધારણ કરવું જોઈએ, પણ સમ્યકત્વ ધારણ કરવું કઈ રીતે ?
દશપુર નગરમાં સર્વગુણ સંપન્ન રાજા વાકર્ણ રહેતો હતો તેને માત્ર એક દુષણ વળગ્ય શિકારનું. એક વખત સગર્ભા હરણને શિકાર કર્યો ત્યારે તેને ગર્ભ પૃથ્વી પર પડી તરફડવા લાગે તે જોઈ વાકર્ણ રાજાએ આત્મનિંદા કરતાં નક્કી કર્યું કે હવે કદી શીકાર કરો નહીં. ત્યાં એક મુનિને જોઇને આત્મહિત માટે પ્રાર્થના કરી.
મુનિરાજે પણ જીવની યેગ્યતા જાણી સમક્તિ સહ હિંસાદિ ત્યાગ કરવા જણાવ્યું. સમક્તિનું સ્વરૂપ જણાવતા મુનિશ્રીએ કહ્યું કે રાગ દ્વેષ વર્જિત શ્રી જિનેશ્વર તે દેવ, ચારિત્ર રહસ્યનિધિ સાધુ તે ગુરુ અને જીવાદિક નવતરનું શુદ્ધ સ્વરૂપ તે ધર્મ. તેની જે સહણ રાખવી તે સર્વમાં મુખ્ય એવું સમક્તિ કહેવાય.
રાજાએ સમક્તિ મૂલ બાર વ્રત ગ્રહણ કર્યા. દેવ-ગુરુ સિવાય કેઈને નમવું નહીં તે નિયમ લીધે. પણ અવન્તીના સિંહરથ રાજાને તે સેવક રાજા હતો એટલે તેને પ્રણામ કરે તો નિયમ ભંગ થાય અને ન પ્રણામ કરે તો રાજા જીવવા ન દે એટલે મધ્યમ માર્ગ કાઢયે. વીંટીમાં શ્રી મુનિસુવ્રત પ્રભુની પ્રતીમાં કોતરાવી.
સિંહરથ રાજાને ખબર પડી કે વજકર્ણ મને પ્રણામ કરતો નથી પણ અંગુઠીમાં કરેલ પ્રતીમાને વંદન કરે છે. બસ દશપુર નગર પર ચડાઈ કરી દીધી. વજકર્ણ રાજા નગરના દરવાજા બંધ કરી બેસી ગયો ને બહાર સિંહરથ ઘેરે ઘાલીને બેઠે. બધું ઉજજડ થવા લાગ્યું–રામચં
Page #108
--------------------------------------------------------------------------
________________
કાયમી સુખી થવુ' છે ?
દ્રષ્ટને સમાચાર મળ્યા. થયુ કે સાધર્મિક અને આવા સમ્યગ્ સૃષ્ટિ જીવ આમ પરેશાન થાય તે ખાટું-દશપુર નગર પહેાંચી લડાઈ કરી, લક્ષ્મણે સિહથ રાજાને બાંધીને સેવક બનાવ્યા અને વજ્રાકણુ ને ઉજ્જૈનીનું રાજ સેપ્યુ.
૯૯
વાકણું'ની શ્રદ્ધા વિશેષ દૃઢ બની-મરીને સ્વગે ગયા અને ત્યાંથી માક્ષે જશે.
માટે શ્રાવકનું' કવ્ય ફી યાદ કરીએ ઘરૢ સમ્મત્ત સમ્યકત્વને ધારણ કરી તો આવા સાધર્મિક સબધે જગતભરમાં મલ્યા જ કરશે. પણ સમ્યકત્વ ધારણ કઇ રીતે કરશે!?
अरिहंतो मह देवो जावज्जीव जिण पन्नत्तं तत्त इअ
सुसाहुणो गुरुणो सम्मत्तं मए गहिअं
સમ્યકત્વને કારક-રાચક અને દીપક એવા અન્ય ત્રણ ભેદ્દે પણ ઓળખાવાય છે.
કારક:- જિનાજ્ઞાનુસારની શુદ્ધ ક્રિયા એવી રીતે કરે કે તે જોઇને અન્ય જીવાન પણ સમ્યકત્વ પ્રગટે. આવા પ્રકારનું સમ્યકત્વ વિશુદ્ધ ચારિત્રવત જીવાને જ હાઇ શકે
રોચક.- આ સમક્તિવન જીવ ખીજાને ક્રિયામાં રુચિ કે પ્રીતિ ઉત્પન્ન કરાવી શકે છે. પણ પોતે ક્રિયા કરી-કરાવી શકતો નથી. જેમકે કૃષ્ણ મહારાજા ઘણાંને ચારિત્ર અપાવવામાં નિમિત્ત બન્યા પણ પાતે લઈ શકે નહી.
દીપક:- દીવા જેમ બીજાને પ્રકાશ આપી શકે પણ ઢીવા નીચે તો અંધારુ' જ હોય છે. તે રીતે કૈાઇ જીવ પાતે તો અભવ્ય કે મિથ્યાદૃષ્ટિ હાય. છતાં તેના ઉપદેશથી બીજાને સમક્તિ પ્રાપ્તિનુ` કારણુ ખને.
શ્રાવકે વાર સમક્તિ ધારણ કરવા માટેજ પ્રયત્ન કરવા. જોકે રોચ સમક્તિ શ્રદ્ધાવંત જરૂર હાય છે છતાં કાયમી સુખી થવાની ઇચ્છા વાળા માટે તે રાજમાર્ગ નથી. આપણા મુખ્ય વિષય છે કાયમી સુખી થવુ... છે ? જીવને શાશ્વત સુખ મલે કયાં ? મેાક્ષમાં, મેક્ષે કયારે પહોંચે ? ક્ષાયિક સમક્તિ બન્યા પછી ? સમક્તિના પાયા શુ* ? દઢ શ્રદ્ધા. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધાને ધારણ કરતો જીવ કયારેક તો માક્ષ-પથને પકડવાના જ.
दसण भट्ठो भट्ठो दसण भठ्ठस्स नत्थि निव्वाण' सिज्झति चरण रहिया दंसण रहिया न सिज्झति
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એ રીતે ચારિત્ર કરતાં પણ દર્શનને મહત્વનું ગણ્યું વાવત્ દર્શનભ્રષ્ટને નિર્વાણ છે જ નહીં ત્યાં સુધી જણાવ્યું. તો એ શ્રદ્ધાનું મહત્ત્વ કેટલું કર્યું હશે ?
મૂળીની પાટે ચાજી થઈ ગયા. ગોમતીમાં સનાન કરી વ્રત લીધું કે મારી પાસે જે કંઈ હશે તે માંગનારને આપીશ. હળવદ દરબારે દસેંદી ચારણને ઉશકેર્યો કે પરમારનું નામ તોડા તો માંગે તે આપું. ચારણ પહોંચ્યા મૂળી. ભરકચેરીમાં જઈને બેલ્યા બાપુ! આવ્યો છું તો માંગવા પણ તમથી નહીં બને. ચાંચોજી પરમાર કહે શા માટે ? માંડવાજ જે ઘણી મારી શ્રદ્ધાને શેડો ડગવા દેશે રાજ પર માંડવરાયની ધજા છે. મેં કંઈ ગુમાન કર્યું નથી બધું તેમના ભસે છે પછી લાજ તો ભગવાન રાખશે.
અશ આપે કે અઘપતિ દે ગજ કે દાતાર
સાવઝ દે શું સાવભલ પારકરા પરમાર ચારણ કહે કેઈ રાજા ઘડા દાનમાં દે, કોઈ હાથી દે પણ હે રાજા તું મને જીવતો સાવઝ દે.
સભામાં અવાજ ફાટી ગયો. હાહાકાર થઈ. ગોઝારા ગઢવાના અવાજે ઉઠયા. ચાંજી કહે ભલે કાલે પ્રભાતે સાવઝનું દાન લઈ જજે.
મધરાતે માંડવરાજના થાનકે જઈ ચાંચોજીએ અરજ ગુજારી સુરજવ! તો જીવતો સાવઝ કેમ આપીશ? તારી ધજાને મારી શ્રદ્ધા ન લાજે તેવું કરજે. દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો, તું મુંઝાશ શું ? મારા ડુંગરામાં આટલા સાવઝ છે. તું એક ને ઝાલી લેજે.
બીજે દિવસે કચેરી અને ચારણને લઈ ચાચાજી ચાલ્યો ચેટીલાના ડુંગરમાં ચાલે કવિરાજ સાવઝ દઉં. ત્યાં તે ત્રાડ દેતો સિંહ નીકળ્યો. દેટ મુકીને ચાચાજીએ કાન પકડી લીધે. બકરા જે થઈ સિંહ ઉભે રો. ત્યે સાવઝનું દાન ગઢવા. ચારણ જાય ભાગ્યે. એલા કોઈને ચડાવ્યા મારી લાજ લેવા આવ્યા તે હવે દાન લઈને જા મને પાછું ખપે. ગઢવી કે બાપુ! પિચી ગયું, દાન પચી ગયું
લકે કહે છે માંડવરાજ ખુદ સિંહ બનીને આવેલા. ચાજી પરમારની શ્રદ્ધા કેટલી હશે ?
આવા શ્રદ્ધાવંત બની દેવ-ગુરુ-ધર્મનું શરણ સ્વીકારી કાયમી સુખી થવા સમ્યકતવ ઘારણ કરે તેજ શુભેચ્છા.
Page #110
--------------------------------------------------------------------------
________________
(૧૧) સમ્યકત્વના લક્ષણે જે જિન ભાખ્યું તે નહીં" અન્યથા
रुचिजिनोवत तत्त्वेषु सम्यक् श्रद्धानमुच्यते जायते तन्निसर्गेण गुरोरधिगमेन वा જિનેશ્વરે કહેલા તત્વાને વિશે રુચિને સમ્યક્ શ્રદ્ધા (દન) કહે વાય છે. તે નિસર્ગીથી (સ્વાભાવિક) અથવા ગુરુના અધિગમથી જન્મે છે.) પ્રાપ્ત થાય છે.
સમ્યકત્વના સરળ અર્થ આપી ધેા. જિનેશ્વર દ્વારા કહેવાયેલ તવામાં સમ્યક શ્રદ્ધા. કેવળ શ્રદ્દા. અતરના કાળીયામાં એક દ્વીપ ઝળહળી ઉઠયા. દીવ્ય દીપ. અને જીવ તથા પુદ્ગલની ભેદરેખા સ્પષ્ટ કરી દીધી. શરીર જડ છે. હુ· ચેતન છું. હું એટલે ? આ શરીર નહી પણ આત્મા, મમત્વ બુદ્ધિની તીવ્રતા ઘટી ગઈ પણ તેના પાયામાં રહેલી છે શ્રદ્ધા. ચાહે દિગંબર મત હોય કે સ્થાનકવાસી. તેરાપ'થી હાય કે અન્ય જૈન મત પણ નવતત્વની માન્યતા કે શ્રદ્ધામાં કાઈને મતભેદ નથી. તેથી જ ઉમાસ્વાતીજી જેવાનું' સૂત્ર સાર્થક બનતું જ જણાશે.
तत्वार्थ श्रद्धानाम् सम्यग दर्शनम
શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર છે. જ્ઞાનપ્રાપ્તિ કદાચ દુન્યવી લાભથી પણ થાય. અરે ભણતા ભણતા માનવી (સાધુ) સાડાનવ પૂર્વ સુધી પણુ પહોંચી જાય છતાં આ જ્ઞાન તેને શ્રદ્ધા ન પણ અપાવી શકે તેવા દૃષ્ટાંત છે. જ્યારે અલ્પજ્ઞાનનો ધારક માતુષ મુનિ જેવા આત્મા કેવળ શ્રદ્ધાના બળે સંપૂર્ણ જ્ઞાન પામીને આ લેાક તરી ગયા.
રાણપુર ચાતુર્માસમાં એક ગેસાઇ જે વાયરમેન તરીકે કામ કરતાં હતા તે આવેલ. ઉપાશ્રય નીચે આ બિલ ખાતામાં કોઈ લાઈટ રીપેર કરવાની હતી. તેને પૂછ્યું કે તમે આરાધના શુ' કરી છે ? અમે મેલડીમાની આરાધના કરીએ છીએ. માના હુકમ થાય ત્યારે ખળબળતા તેલમાંથી પુરીએ કાઢીએ. તેમને પૂછ્યું કાઇ મંત્ર, કોઈ જાપ કે એવી કઇ વિધિથી આવા ઉકળતા તેલમાં હાથ નાખેા. ત્યારે ગેાસાઇજી એલ્યા મહારાજ સાહેબ, કેવળ શરયા (શ્રદ્ધા)
Page #111
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આ હકીકત જ્યારે નિહાળી ત્યારે થયું કે તમે ટ્રેઇનમાં એસા ત્યાં ડ્રાઇવર પર શ્રદ્ધા રાખે. પ્લેનના પાયલટ પર શ્રદ્ધા રાખેા. અરે આપરેશન થિયેટરમાં કે ડાર્ક'રુમમાં લઈ ગયેલા ડાકટર પર વિશ્વાસ રાખેા છે. પણ જિનેશ્વર કહેલાં તત્થામાં રુચિ કે શ્રદ્ધા કેટલા?
૧૦૨
મનુષ્યની પરીક્ષા આજકાલ જ્ઞાન કે વકતૃત્વ શક્તિથી થાપ છે. પણ તેનામાં શ્રદ્ધા કેટલી છે તે કઈ રીતે નક્કી કરશેા ? જો શ્રદા જ ન હાય તે! તે જ્ઞાન કે ચારિત્રની કિ`મત કેટલી ?
ધારાનગરીમાં લક્ષ્મીધર બ્રાહ્મણ રહેતા હતા. તેણે આચાય મહા રાજને વચન આપેલું કે હુ' એમાંથી એક પુત્રને તમારે ચરણે જરૂર ધરીશ. પણ પ્રસ`ગાપાત પેાતાની કબુલાત પાળી શકયા નહી.. મરણુ સમયે બન્ને પુત્રાને પ્રતીજ્ઞા જણાવી. નાના શેાલન નામના પુત્ર મેલ્યા કે પિતાજી હું આપને જરૂર ઋણમુક્ત કરીશ.
Àાલન ઘેરથી ચાલ્યા ગયા. સ્વજનાની રજા મલે તેમ ન હતી. તેણે રજા વગર જ દીક્ષા લઈ લીધી. લક્ષ્મીધરનુ` તે મૃત્યુ થઇ ગયુ પણ ધનપાલને નાના ભાઇ શાભન મુનિ થયા તે ગમ્યું' નહી.
ધનપાલ પંડિતમાં અજોડ વિદ્વત્તા હતી, તે રાજ્યના માનીતા પ'ડીત બન્યા. આ તરફ શાભન મુનિ પણ આચાર્ય મહારાજ પાસે ભણી—ગણીને વિદ્વાન બની ગયા. એકદી' ગુરુ મહારાજે શાભન મુનિને આજ્ઞા કરી કે તમે ધારાનગરી જઈ ને જૈનમુનિના દ્વેષી બનેલા તમારા ભાઈને પ્રતિમાધ કરી.
આ તા બધાં દેવ-ગુરુ-ધર્મની પરમાત્મ્ય શ્રદ્ધાવાળા મુનિ મહામા હતા. ગુરૂમહારાજની આજ્ઞા શિરસાવદ્ય કરી ચાલ્યા ધારાનગરીએ. નગરમાં પ્રવેશતા જ ધનપાલ પંડિત સામે મલ્યા. ધનપાલ તે પેાતાના ભાઈને આળખી શકયા નહી એટલે મજાક કરી. ગધેડા સરખા દાંતવાળા કે ભદત, તને નમસ્કાર હેા. તુર`ત શીખાઉન્ડ શેાટની જેમ મુનિ એ જવાબ વાળ્યા માંકડા જેવા મુખવાળા હૈ ભાઇ ! તું સુખી તે છે ને ?
સુનિના વચનથી પરાજય થયા જાણી વિદ્વાન એવા ધનપાલે તુર’ત સ્તબ્ધતા ખખેરીને પૂછ્યું.. આપ કયાં ઉતરવાના છે ? મુનિ કહે જેની મને રાખવાની ઇચ્છા હોય તેને ત્યાં. મુનિને વિદ્વાન જાણી ધનપાલ પેાતાને ઘેર લઈ ગયા. મુનિને વહેારવા મેલાવ્યા. તે સમયે કાઈ
Page #112
--------------------------------------------------------------------------
________________
જે જિન ભાખ્યું તે નહીં અન્યથા
૧૦૩
શત્રુએ લાડવામાં વિષ ભેળવી ધનપાલ પર મેકલેલા હતા. તેથી સૂઝતે આહાર સમજી મુનિને લાભ આપવા વિનંતી કરી. મુનિ કહે અમને આ લાડવા ક૯પતા નથી. ધનપાલે પૂછ્યું કેમ આમાં કોઈ ઝેર-બેર ભેળવેલ છે. મુનિ જવાબ આપે-હા તેમજ છે. ધનપાલે ખાતરી કરાવી ત્યારે ઘણે આનંદ થયો.
ધીમે ધીમે રોજ વાર્તાલાપ થતાં પરિચય વધ્યો. કેટલાંક દિવસે ધનપાલને શ્રાવક બનાવી, તેની શ્રદ્ધા દઢ કરી વિહાર કર્યો. જેનધર્મમાં દઢ બનલે ધનપાલ પરમ શ્રદ્ધાથી જીવન વિતાવે છે. રાજાને પણ શિકાર ન કરવા માટે પ્રતીજ્ઞા કરાવી.
ધીમે ધીમે તેના વ્રતની દઢતા અને સત્ય પ્રિયતાથી રાજાને ગુસ્સો વધ ગયે. રાજાએ પરીક્ષા ખાતર મહાદેવના મંદિરમાં મેક
ત્યા તે પણ જઈને મસ્તક નમાવ્યું નહીં અને રાજાને સ્પષ્ટ જણાવી દીધું કે આ મસ્તક જિનેન્દ્ર પરમાત્મા સિવાય કોઈને નમાવત નથી,
એક વખત યુગાદિશનું ચરિત્ર રચ્યું. ભેજ રાજા રસતરબોળ થઈને સાંભળી રહ્યો હતો. રાજા કહે તું આમાં ભરત ચક્રવતીને બદલે મારું નામ કરી દે અને ઋષભદેવને સ્થાને મહાદેવનું નામ મુકી દે તે એક કરોડ સોનામહોર આપું. ધનપાલે સ્પષ્ટ ના સુણાવી દીધી. કેમ કે તેને ગ્રહણ કરેલ સમ્યકત્વમાં તે અત્યંત દઢ હતા.
___ अरिहंतो मह देवो जावज्जाव सुसाहुणो गुरुणो
जिण पन्नत्त तत्त' इअ सम्मत' मए गहिअं જાવજજીવને માટે અરિહંત એ જ મારા દેવ, સુસાધુ એ જ ગુરૂ અને જિનેશ્વરે પ્રરૂપેલ તત્વ એ જ ધર્મ એ પ્રકારનું સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે તે શ્રદ્ધામાંથી કેઈ કાળે હું ભ્રષ્ટ થઈ શકું નહીં. ગુસ્સે થયેલા રાજાએ આખું યુગદિશ ચરિત્ર બાળી નાખ્યું. અપમાનિત થયેલા ધનપાલ કવિ ત્યાંથી ચાલ્યા ગયા.
થોડા સમયે એક વિદેશી પંડિત આવ્યા. ભોજરાજાના બધાં વિદ્વાનને પરાજ્ય કર્યો ત્યારે રાજાને થયું કે ખરેખર ધનપાલ પંડિત હેય તે આ પરાજય સહન કરે ન પડે. બોલાવ્યા ફરી ધનપાલ કવિને. પૂર્ણ સત્કાર, સન્માન આપ્યું. પણ તેનું નામ સાંભળતાં જ વિદેશી પંડિત ચાલ્યો ગયો. રાજસભામાં જૈનધર્મ અને તેની શ્રદ્ધા બંને બાબતેની ખૂબ જ પ્રશંસા થઈ. મિથ્યાત્વીના સતત પરિચય છતાં
Page #113
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પાપસ'ગના નાશની સ્પૃહાવાળા ધનપાલ કવિની રચનાને આજ પર્યં ́ત આપણા સાધુ ભગવંતા ભક્તિભાવથી સ્મરી રહ્યા છે તે જ એની નિળ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે.
પણ
રાજકિવની પદવી ચાલી ગઇ કે રાજાએ યુગાદિશ ચરિત્ર ખાળી નાખ્યું તા જેની શ્રદ્ધા વિચલિત ન બની તે ધનપાલ કવિએ કેટલું દૃઢ સમક્તિ ધારણ કર્યુ” હશે ! દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે કેટલેા આદર હશે તેના મનમાં ? ને આજ સામાન્ય ચૈત્રી સબધમાં પણ તમે રાગી દ્વેષી દેવને માથું નમાવતા ક્રશ છે. એટલા માટે જ મન્નહ જિણાણુ` સજ્ઝાયમાં શ્રાવકનું... ત્રીજું કર્તવ્ય જણાવ્યું.. ઘર ૢ સમ્મત્ત સમ્યકત્વને ધારણ કરા.
સમ્યક્ત્વની એળખ શી ? પ્રાર’ભમાં જ શ્રદ્ધા કેટલી છે, તે નક્કી કેમ કરવુ‘” એ પ્રશ્ન કર્યા છે, શાસ્રકાર મહર્ષિ સમક્તિને એળખવા માટે જુદા જુદા પાંચ ચિહ્નો કે લક્ષણા દર્શાવે છે. જેનામાં આવા લક્ષણા વિદ્યમાન જણાય તે શ્રદ્ધાવત કે સમક્તિવ'ત છે. તેમ જાણ ુ..
૧૦૪
લક્ષણુ પાંચ કહ્યા સમકિત તણાં પૂર ઉપશમ અનુલ સુજ્ઞાની
શ્રી જિન ભાષિત વચન વિચારીએ. સમક્તિના પાંચ લક્ષણ કહ્યા છે. શમસ વેગ-નિવેદ-અનુકંપા અને આસ્તિકય. પાંચમાં સર્વ પ્રથમ મુકયુ' શમ (ઉપશમ)
(૧) શમ – અનંતાનુબંધી કષાયાના અનુદયને શમ કહેવાય. બીજા શબ્દોમાં ક્રોધવૃત્તિ અને વિષય તૃષ્ણાનુ શમી જવુ તે શમ.
પ્રશ્ન :– ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણાની શાંતિને શમ કહીએ તા શ્રેણિક મહારાજા કે કૃષ્ણમાં આ લક્ષણ કઈ રીતે ઘટી શકશે ? તેએ તા અપરાધી-નિરપરાધી પર ક્રોધ કરનારા અને વિષયાસક્ત હતા.
સમાધાન – વસ્તુને એાળખાવનાર ચિહ્ન અને વસ્તુ સાથે જ રહે તેવા કોઇ નિયમ નથી. જેમ અગ્નિનુ' ચિહ્ન ધુમાડા છે. છતાં લાખ‘ડના ગાળામાં રહેલા અગ્નિ નિમ હોય છે. તે શુ તેને અગ્નિ નહી' કહેા, એટલે ચિહ્ન તા તેની આળખ માટે છે પણ તે ચિહ્નના અભાવે પણ વસ્તુ રહી શકે ખરી. તેથી શમ ન હોય તા પણ સમક્તિ હાઇ શકે ખરુ —ખીજું સમાધાન એ પણ છે કે તેઓ સજવલન
―
Page #114
--------------------------------------------------------------------------
________________
જે જિન ભાખ્યું તે નહીં' અન્યથા
કષાય વાળા હાઈ શકે છે. અને અહી કર્યાં છે.
૧૦૫
તે અનતાનુખ'ધીના નિષેધ
संवेगो चिय उवसम निव्वेओ तहय होइ अनुकंपा अत्थिक्कं चित्र ए ए सम्मत्त लक्खणा पच પ્રવચન સારોદ્ધાર ગાથા ૯૩૬ માં પણ સમક્તિના પાંચ લક્ષણ્ણા વર્ણવતા શમ-સ‘વેગ-નિવે† અનુક‘પા-આાસ્તિકતા જ જણાવ્યુ* પણ તેમાં તેણે સવેગ પહેલા મુકયું. આપણે ઉપશમને પ્રથમ લીધુ' છે, તે ઉપશમની બીજી સુદર આળખ આપતા પૂ. ઉપાધ્યાય યÀાવિજયજી જણાવે છે
અપરાધી શું પણ નવી ચિત્ત થકી
ચિ'તવીએ પ્રતિકુળ-શ્રી જિનભાષિત વચન વિચારીએ વિશાલા નગરીમાં એક સાધુ મહારાજ માસક્ષમણુને પારણે ક્ષુલ્લક (માળ) મુનિ સાથે સ્થાડિલ જતા હતા, માર્ગમાં પ્રમાદ દેડકી મરી ગઇ તે વખતે ક્ષુલ્લક સાધુ મૌન રહ્યા. પ્રતિક્રમણ વેળા તપસ્વી મુનિરાજે આલેાચના કરી નહીં ત્યારે ક્ષુલ્લક મુનિએ યાદ અપાવ્યું-તમે પેલુ‘ બાપ કેમ આલેાચતા નથી ?
ગુસ્સે થયેલા તપસ્વી મુનિ તે મારવા દોડયા. બધાં સામે મારી વગેાવણી કરે છે ? ત્યાં થાંભલા સાથે અથડાયાં, ક્રેાધથી વ્રતની વિરાધના થઈ. મરીને તે જ્યાતિષી દેવ થયાં, ત્યાંથી દષ્ટિવિષ સર્પનાકુલમાં દેવતાધિષ્ઠિત સર્પ બન્યા. ત્યાં બીજા બધાં સર્પો પૂર્વભવના પાપની આલાચના ન કરવાથી જ ઉત્પન્ન થયેલા તે સર્વે જાતિ સ્મરણ જ્ઞાનથી જોઇને આહાર શુદ્ધિ કરતાં હતાં. આ જોઇને નવા સર્પને પણુ પૂના મુનિભવની આહાર ગવેષણા યાદ આવી.
નવા સપે નકકી કર્યુ કે મારી દૃષ્ટિથી કોઈ પણ જીવના નાશ ન થાએ. આખા દિવસ તે સર્પ ખિલમાં જ મુખ રાખીને રહેતા અને રાત્રે પ્રાસુક વાયુનુ ભક્ષણ કરતા.
એક વખત કુ ંભ રાજાના પુત્ર સર્પદંશથી મૃત્યુ પામ્યા, રાજા ગુસ્સે થઈ સવ સપ્ને મરાવવા લાગ્યા. જે જેટલા સર્પ મારીને લાવે તેટલી સેાનામહેાર આપે, સેાનામહેારના લાલે લેકે સપને મારવા
લાગ્યા.
એક ગારૂડીએ આ દૃષ્ટિવિષ સના બિલ પાસે મત્ર ભણવા શરૂ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કર્યો. સાપને થયું કે હું મુખ બહાર કાઢીશ તે લોકે મરી જશે તેથી થોડું થોડું પૂછડું બહાર કાઢતે ગયો ને ગારૂડી તે કાપતે ગયો ત્યારે સર્ષે પણ પૂર્વ પાપ સંભાળી વિચાર્યું કે આ તે મારા કર્મને જ કટકા થઈ રહ્યા છે. માટે સમભાવે સહન કર. તે સમભાવથી મૃત્યુ પામી કુંભરાજાની રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયો.
નાગ દેવતાએ સ્વપ્નમાં આવી કહ્યું કે હવે સપને ઘાત કરતા નહીં તારે ત્યાં પુત્ર અવતરશે. રાજાને ત્યાં પુત્ર જન્મ થયો. નાગદત્ત નામ પાડયું. યુવાવસ્થામાં મુનિ મહારાજને જોઈને તેને વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધી. પૂર્વે તિર્યંચ નિમાંથી આવેલ હત-સુધા વેદનીયનો ઘણો ઉદય. પિરસિ પચ્ચકખાણ પણ ન કરી શકે. તેથી ગુરુ મહારાજે કહ્યું કે ક્ષમાધર્મનું પાલન કર. તેમ કરતાં તપનું ફળ પામીશ. | મુનિ નાગદત્ત સવારે એક ગડુ (ઘડો) ચેખા લાવી વાપરે તેથી લેકે તેને કુરગડુ કહેવા લાગ્યા. એક વખત એક સાથે ચાર તપસ્વી મુનિ બેઠા છે અનુક્રમે એકબે-ત્રણ અને ચાર માસખમણનો તપ ચાલે છે. છતાં શાસનદેવી આવીને કુરગડુ મુનિને વંદન કરી બેલ્યા કે આ ભાવ તપસ્વી છે.
સાતમે દિવસે આહાર લાવી દેખાડે ત્યારે તપસ્વી મુનિએ ક્રોધથી બળખે ફેંક. કુરગડુ મુનિ આત્મનિંદા કરતા વિચારે કે ધિકકાર છે મને કે હું તપ તે નથી કરતો પણ તપસ્વીની વૈયાવચ્ચ પણ નથી કરી શકતો. ત્યાં જ તેને શુકલ ધ્યાનની ધારા વધતા કેવળજ્ઞાન થયું. પેલા ચાર મુનિએ તેને ખમાવ્યા ત્યાં ચારેને પણ કેવળજ્ઞાન થયું. - સંયમની વિરાધના કરેલે સંયમી પણ જ્યાં તરી ગયો તે જ ઉપશમ. આ શમ (સમતા) ગુણ પ્રગટે ત્યાં “અપરાધીશું પણ નહિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકુલ” ઉકિત સાર્થક બને. (૨) સંવેગ - મેક્ષની અભિલાષા તે સંવેગ. સમકિત દષ્ટિ આત્મા રાજાના, ચકવતીના, ઈન્દ્રના કે અન્ય કેઈ પણ વિષયાદિ સુખને પણ દાખ મિશ્રિત જ માને અને માત્ર મોક્ષને જ સાચું સુખ માને તેને સંવેગ ચિહ્ન યુક્ત જાણો. - આ આત્મા આગમને શ્રવણથી નરક ગતિના કષ્ટ, તિર્યંચ ગતિની પરાધિનતા અને દેવભવમાં રહેલા ઈષ્પ-વિવાદ વગેરેને જાણી સંસારને ભયરૂપ સમજી સંવેગને જસે.
Page #116
--------------------------------------------------------------------------
________________
જે જિન ભાખ્યું' તે નહી" અન્યથા
૧૦૭
(૩) નિવેદઃ- સૌંસારરૂપી કારાગૃહનું વર્જન કરવામાં તત્પર એવી જેના ચિત્તને વિશે બુદ્ધિ હોય તેને નિવેદ કહેવાય.
પારલૌકિક સુખની સાધના ન કરી શકતા એવા જીવ પણ સંસાર પ્રત્યે મમત્વરૂપી ઝેરનુ' જોર ટળી ગયુ. હાય ને સ'સારને કાજળ કોટડી જેવા માની જીવે તેા નિવેદ લક્ષણ વાળા જાણવા.
નિયેળ મતે નીચે જ બળરૂ હૈ. ભગવાન્ નિવેદથી જીવ શુ
ઉપાર્જન કરે?
નિવેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યં†ચ સંબધિક ભાગોને વિશે વૈરાગ્ય પામી ખરેખરા નિવે પણાને પામે છે. સવ વિષયામાં વિરક્તિ પામે છે. વિરકિતથી આર’ભ પરિગ્રહના પરિત્યાગ કરે છે. તેથી સંસાર માર્ગાના ઉચ્છેદ થાય છે અને મેાક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, સક્ષેપમાં કહીએ તે નિવેદ્ય ચિહ્નવાળા જીવ સ`સારને માત્ર કેખાતું સમજી જીવન વિતાવે.
(૪) અનુક‘પાઃ
दीन दुःस्थित दारिद्र्य प्राप्तानां प्राणिनां सदा दुःख निवारणे वाञ्छा सानुक पाभि धीयते દીન, દુઃખી અને દારિદ્રને પામેલા પ્રાણીના કરવાની નિર ંતર ઈચ્છા તે અનુકપા કહેવાય છે.
શક્તિ મુજબ દુ:ખીએના દુઃખ ટાળવાની પ્રવૃત્તિ તે દ્રવ્ય અનુકમ્પા અને તેને જોતા જ હૃદય દ્રવી ઉઠે તે ભાવ અનુકમ્પા. દ્રવ્ય થકી દુઃખીયાની જે દયા, ધમ હિણાની રે ભાવ ચેાથું લક્ષણ અનુકપા કહ્યું, નિજ શકતે મન લાવ શ્રા જિન ભાષિત વચન વિચારીએ દ્રવ્યદયા - પાલીતાણા એટલે મુક્તિ પ’થનુ' પરગણુ, શત્રુજયના ડુંગરા એટલે દેવતાના દેરાસર અને શત્રુજયની ટુકા એટલે તપ અને ત્યાગની જલતી જ્યાત સમજી લે, આવા મુલકમાં અચાનક એક સાંજે આકાશમાંથી ઉતરેલા અંધારે આખીએ અવની ઓગળી ગઇ. સુપડાધારે વરસાદ વરસી ગયેા. વીજળીના કડાકા બોલ્યા. મધરાત થતાં તો પાલીતાણા માથે પાણીના પરનાળા માઁડાઇ ગયા. શેરી અને ગલીએમાં પાણી શેલારા દેવા માંડયા. બેબાકડા માસેની કાળજા ક'પાવતી ચીસે
ઉઠી..
દુ:ખાનું નિવારણ
Page #117
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એસમાણુ બિલ્ડી'ગમાં જૈન પાઠશાળામાં પોઢેલા ચારિત્રવિજયજીના ઉરને આ ચીસેા આંખી ગઇ. મહારાજશ્રી દોડતા રવેશમાં આવી ગયા અને બહાર નજર કરી તો વરુણ દેવનુ... વરવું સ્વરૂપ નજરે ચડયું. ઉછળતા પાણીમાં પશુને તણાતા જોયા, માનવી મેાતના મેઢામાં મુકાતા જોયા અને મહારાજશ્રીના આત્મા કકડી ઉઠયા.
१०८
ચારિત્ર વિજયજી મૂળ કચ્છી હતા. નામ તેનું ધારશીભાઇ. એક વખત મરકીની બિમારીમાં સપડાયા ત્યારે નિરધાર કર્યો કે મામાંથી ખચશું તેા દીક્ષા લઇશું- દીક્ષા લીધી ને અહિંસાના ઉપાસક બન્યા.
આવા અહિંસાના ઉપાસકના મુખમાંથી ચીસ પડી ગઈ. તરત પાઠશાળામાં સુતેલા છેાકરાને જગાડયા, માસ્તરને દૃઢાડયા. પુસ્તકાના પાલની પેટીના દોરડા છેાડી નાખ્યા. એક છેડા બંધાયા આસમાણુ બિલ્ડીંગના થભલે અને બીજો સામે દરબારી દવાખાનાને દરવાજે.
મુનિશ્રી પાતે દારડુ પકડીને ઉતર્યા નીચે પાણીમાં, પાછળ છે.કરા અને માસ્તરની હારમાળા ગોઠવાઇ ગઇ. તણાતાં એક એક માણસને પકડી પકડીને એકસમાણુ બિલ્ડીગમાં માંડયા ઉતારવા. ખરાખર સામેના દવાખાનામાં ડેાકટર હારમસજી ઉભા ઉભા નજરોનજર આ બનાવને નીહાળી રહ્યા હતા. બરાબર ત્રીજી કલાકે જયારે વરસાદ *ભ્યા ત્યારે ત્યાં ૩૫૦ થી ૪૦૦ માણુસા અને કેટલાંક પશુઓને ઉગારી લેવામાં આવેલા.
મેજર સ્ટ્રોગને ડાકટર આ બનાવની વિગત જણાવી. તુર'ત મેજર સ્ટ્રો’ગ આવ્યા મુનિશ્રી પાસે. મુનિરાજને કહ્યું કે પાલીતાણા સ્ટેટ તમારી આ અનન્ય કરૂણા કદી નહી ભૂલી શકે. આ બનાવ વિલાયતના અખબારામાં પણ વિ. સ. ૧૯૬૯ ના જેઠ સુદ આઠમે બનેલા તેની વિગતવાર નોંધ પામ્યા.
આનું નામ તે દ્રવ્ય અનુક‘પા,
આપણે મેઘરથ રાજાના ભવમાં રહેલા શાંતિનાથ પ્રભુના જીવે કબુતરને બચાવવા પાતાની જાતને ડામવા તૈયારી બતાવેલી તે દૃષ્ટાન્ત આપીએ તે લેાકેાને એ વાત હજી પ્રાચીન કાળની લાગે. પણ ઓ તા વર્તમાનના જ બનાવ છે. તે મુનિ મહાત્માના હૃદયમાં કેટલી અનુકપા ભરી હશે. આવી અનુકપા જેમનામાં સહજ નજરે પડે તેને સમક્તિ વંત હાવાનું' ચિહ્ન ગણાવ્યુ
Page #118
--------------------------------------------------------------------------
________________
જે જિન ભાખ્યું તે નહીં અન્યથા
પણ અનુકંપા બે પ્રકારની છે. દ્રવ્ય અને ભાવ. આજે વધારે આવશ્યકતા છે ભાવઅનુકંપાની. કેવા સુંદર શબ્દ ચિત્રભાનુએ ગુંચ્યા છે તે માટે :---
કરણે ભીની આંખમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે.
અનેક ઉપસર્ગોને કરીને જ્યારે થાકેલે સંગમ દેવ જતો હોય છે ત્યારે વીરપ્રભુને થાય છે કે આ દેહને પામીને અનેક જી તરી જશે ત્યારે અરેરે આ બિચારે જીવ આ દેહ થકી કેવા કર્મ બાંધી ગયો. ને હેમચંદ્રાચાર્યજી મહારાજે તે ભાવનાને વાચા આપતા લખ્યું
ईषद् बाष्पायोभंद्र श्री वोर जोन नेत्रयोः
લોકે વિનવી રહ્યા છે પ્રભુને જાશમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે
દષ્ટિ વિષ સર્ષ રહેલ છે. આ માર્ગ ઉજજડ બની ગયું છે. કે ત્યાં ફરકવાનું નામ પણ લેતું નથી છતાં પ્રભુ તે તરફ જઈ રહ્યા છે. હૃદયમાં એકજ અનુકંપા લઈને કે તેને પ્રતિબંધ કરે.
સર્ષ પણ વિચારના ઝોલે ચડયો કે આ મહામાનવ કોણ છે જે મારાથી ભયભીત થયા વિના મક્કમ ગતિએ ડગ માંડી રહ્યો છે. કુંફાડા મારે છે ચંડકૌશિક ! અને છેવટે પ્રભુના ચરણમાં ડંસ દઈ દીધે. ત્યાં વહેવા લાગી દુધની ધારા. આશ્ચર્યચકિત થઈ ગયે સર્પ તે જોઈને. પણ આ તે સમગ્ર જગત પ્રત્ય હૃદયમાં અનુકંપા ધારણ કરી રહેલા હતા પ્રભુ વીર.
કરુણા સ્વરે બોલ્યા પ્રભુ “બુઝ બુઝ ચંડકૌશિક” થઈ ગયું જાતિ સ્મરણ જ્ઞાન અને જોઈ રહ્યો પૂર્વના ભને સર્પ. સાધુના ભવમાં કેધથી ધમધમતા મૃત્યુ પામેલો. પરંપરા ચાલી ને આજે આ દશા થઈ (મારી)
બસ ત્યાંજ અનશન સ્વીકારી લીધું અને સંલીનતા તથા કાયકલેશ રૂપ તપ આદરી દીધું. અરે! ચાળણું કરી નાખ્યું શરીરને કીડીએએ, છતાં હાલ્યો નહીં ને ગયે દેવલોકમાં.
આવા એક તિર્યંચને પણ પ્રતિબંધવા પ્રભુની ભાવ–અનુકંપા કેટલી?
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આવી દ્રવ્ય અને ભાવ અનુકંપાને શાસ્ત્રકારોએ સમકિતનું ચોથું લક્ષણ ગણાવ્યું (૫) આસ્તિક – બીજા તત્ત્વોના શ્રવણ છતાં પ્રભુએ કહ્યું છે તે જ સત્ય છે તેવી દઢ શ્રદ્ધા.
तमेव सच्च' नीसंकं जं जिणेहि पण्णत्त' દઢ શ્રદ્ધા-આસ્થા-વિશ્વાસ કે જિનેશ્વરે જે પ્રરૂપણા કરી તેજ એક માત્ર નિઃશંક સ ય છે. જે જિન ભાખ્યું તે નહી અન્યથા એહવે જે દઢ રંગ તે આસ્તિકતા લક્ષણ પાંચમું કરે કુમતિને એ ભંગ
શ્રી જિન ભાષીત વચન વિચારીએ આપણે વિષય જે જિનભાખ્યું તે નહીં અન્યથા–કેમ રાખે તે અહીં સ્પષ્ટ બનશે કેમકે તત્વોની અનન્ય શ્રદ્ધા અને જિનવાણી પરત્વે દઢ વિશ્વાસ કે “તે જ નિઃશંક સત્ય છે જે જિનેશ્વરે કહ્યું છે એ સમ્યકત્વને પામે છે.
પ્રભુના વચનમાં એક અક્ષરનો ફેરફાર પણ જૈન શાસનમાં માન્ય નથી. એ રીતે આરિતકતા સૌથી મહત્વનું લક્ષણ છે. અહીં સુદેવ-સુગુરૂસુધર્મની માન્યતાને સ્વીકાર તથા કુદેવ-કુગુરૂ-કુઘર્મની માન્યતાને પરિહાર એક સાથે જ થઈ જાય છે. અને આસ્તિકતા લક્ષણની દૃઢ શ્રદ્ધાવાળા જીવ જ ભકિતમાર્ગના પથે મેક્ષમાં પહોંચે છે
એટલે આ રીતે આસ્તિકતા લક્ષણ સહિત પાંચ પ્રકારના લક્ષણથી આપણી જાતનું માપ કાઢી-આપણું સમકિત પરિણતિનો અંદાજ મેળવી પાંચને આપણુમાં સંકમાવવા પુરુષાર્થ કરી સમકિત ધારણ કરનારા બનીએ—એ જ કરબદ્ધ પ્રાર્થના.
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૨) સમ્યકત્વના દુષણે
– સમતિ દુષણ પરિહરે રે
देवत्वधीजिनेष्वेव मुमुक्षुषु गुरुत्वधी:
धर्मधीराहतां धर्म तत्स्यात्सम्यक्त्वदर्शनम् (રાગ દ્વેષને જિતનાર) જિન વિશે જ દેવબુદ્ધિ રાખવી, (સંસાર થકી પિતાના આત્માને મુક્ત કરવાને ઈચ્છતા) મુમુક્ષુ પુરૂ વિશે જ ગુરુપણાની બુદ્ધિ રાખવી, (દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરનાર) અહંતુ પ્રણીત ધર્મ વિશે જ ધર્મપણાની બુદ્ધિ (શ્રદ્ધા) રાખવી તે જ સમ્યકદર્શન કહેવાય છે.
શ્રાવકનું કર્તવ્ય જણાવ્યું ઘર સન્મત્ત સમ્યકત્વ ધારણ કરે. પણ સમ્યકત્વ વિશેની ઓળખ જ ન હોય તે ધારણ શું કરવાના ? જેમ કેઈ સંપૂર્ણ શહેરીજનને કહયું છે કે
“પાદરે એરૂ આભડી ગયે” તે શું સમજશે ?
સમ્યકત્વ એટલે શ્રદ્ધા. પ્રભુ મહાવીરે પિતાના પટ્ટધર ગૌતમ સ્વામીજીને આજ્ઞા ફરમાવી, હે ગૌતમ ! તમે હાલિક નામના ખેડુતને જઈને પ્રતિબંધ કરે. ગૌતમ સ્વામી પહોંચ્યા હાલિક પાસે. તેની વાણુના સ્પર્શમાત્રથી ખેડુત સમક્તિ પામી ગયો. પરમાત્માના અદ્દભુત ગુણેના શ્રવણ સાથે પરમાત્માના પ્રત્યક્ષ દર્શનની અભિલાષા ખેડુતના મનમાં જાગી ગઈ. પહોંચ્યા પ્રભુની પાસે પણ જેવા પ્રભુને જોયા કે ખેડુત ભાગ્યો ત્યાંથી. ગૌતમ સ્વામી અચરજ પામી ગયા પ્રભુ કહે ગૌતમ! ચિતા ન કરે. એ જીવ ભવભ્રમણ ઘટાડતે ગયો છે. ગુરૂ પરત્વેની શ્રદ્ધા અને પરમાત્મ દર્શનની ઝંખના માત્રથી તે સમ્યકત્વ પામી ગયો. માટે જ મુમુક્ષુ (મેક્ષની ઈચ્છાવાળા) પુરૂષો વિશે ગુરૂપણની બુદ્ધિ રાખવા
જિનેશ્વર પર જ દેવબુદ્ધિ રાખનાર સુલસા તીર્થંકર પદવી પામી ગયા, અહત્ પ્રણીત ધર્મને વિશે જ ધર્મબુદ્ધિ ધરાવતા ચિલાતી પુત્રને માત્ર ઉવશમ-વિવેક-સંવર ત્રણ શબ્દો સદ્દગતિને ભાજન બન્યા અને શ્રેણિક મહારાજાને પણ સમકિત પ્રાપ્તિનું મૂળ કેણ બન્યું? અનાથી મુનિ.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
શ્રેણિક રાજા સમક્તિ પામે ગુરૂ અનાથી મુનિરાય
પ્રાણુ તુ સત્સંગનો રસ ચાખ શ્રદ્ધા આત્મ પરિણામ રૂ૫ છે. શ્રદ્ધા એટલે “સન્માર્ગ પ્રત્યેની રુચિ” તેજ આપણું અમૂલ્ય ધન છે, કે જે ધન કદી નાશ પામનાર
નથી.
પ્રશ્ન :- આપ (સમ્યગ) દર્શન અને શ્રદ્ધા બંનેને પર્યાય જેવા કેમ ગણે છે. ?
એકજ કારણ છે. દર્શનને સામાન્ય અર્થ છે જોવું. શ્રદ્ધા એ પણ આત્માની આખે છે. જે આ અતીન્દ્રિય આધ્યાત્મિક વસ્તુઓનું આકલન કરે છે માટે જ દર્શન અને શ્રદ્ધા બંને શબ્દોને પર્યાય જેવા ગણને સમ્યકત્વની ઓળખ અપાય છે.
સમ્યકત્વના જુદા જુદા ભેદોનું વર્ણન કરતાં દશ પ્રકારની રૂચિનું વર્ણન આવે છે. તેમાં પણ શાસ્ત્રકારે આજ વાતને આગળ ધરે છે.
જેમકે – બીજરુચિ-સમ્યકત્વ. જેમ બીજને ખેતરમાં વાવીએ તે અનેક બીજે તેમાંથી ફળે છે. તેમ જીવ-અજીવ વગેરે તને કોઈ એક પદકે હેતુ કે દષ્ટાન્તના દર્શન માત્રથી અનેક પદે, હેતુ કે દષ્ટાતે પર જીવને શ્રદ્ધા ઉત્પન્ન થવી તેને બીજરુચિ–સમ્યકત્વ ગણ્યું છે.
ચર્મચક્ષુથી તે દર્શન કર્યું માત્ર એકજ પદ કે હેતુનું પણ આત્માની આંખે એટલે કે શ્રદ્ધાએ અનેક પદ કે હેતુને સ્વીકારી લીધાં. આ વાત તમને સહેલાઈથી સમજાશે નહીં કેમકે બીજરૂચિ સમ્યકત્વ હોય ત્યારે જ સમજાય તે વિષય છે.
જેમ પેલે મજનુ, લયલાના વિરહનાં તાપમાં રખડી રહ્યો છે, ભટકી રહ્યો છે, કલ્પાંત કરે છે, ચીસો પાડે છે. આવી દિવાનગી જોઈને ગામને રાજા તેને બેલાવે છે. રાજા કહે અરે બેવકુફ આદમી ! તારી લયલા તે એક સામાન્ય સ્ત્રી છે. ચાલ મારા અંતઃપુરમાં તને એકથી એક ચઢીયાતી સુંદરી દેખાડું.
રાજાએ ૧૨ સુંદરીઓને અંતઃપુરમાંથી બેલાવી મજનુને કહ્યું કરીલે પસંદ આમાંથી ગમે તે એકને, લયલા પાછળ ખુવાર થવાનું રહેવા દે અને તું તારી જીંદગીને સુખી બનાવ.
મજનુ કહે નહીં રાજા સાહેબ નહીં. આમાંથી એક પણ સુંદરી મારી લયલાની તોલે આવી શકે તેમ નથી. રાજા તાડુકી ઉઠયો આ .
Page #122
--------------------------------------------------------------------------
________________
સમક્તિ દુષણ પરિહરી રે
વાત સાંભળીને “બેવકુફ–પાગલ આદમી” એવું શું છે તારી લયલામાં?
મજનુ કહે માફ ક નામદાર! લયલાની સુંદરતા જોવા માટે દુનીયાની નહીં મજનુની આંખે જોઈએ.
તેજ રીતે બીજરૂચિ સમ્યકત્વને સમજવા તમારી આંખે કે બુદ્ધિ ન ચાલે તે માટે શ્રદ્ધારૂપી આખે જોઈએ. કેવળ શ્રદ્ધાની આંખેથી જ ઈશ્વરત્વ પામી શકાય. ભાગ્યશાળીએ! મીરની આરત વગર કદી કૃષ્ણને જોઈ શકાતા નથી. નરસિંહની મસ્તી ન હોય ત્યાં સુધી કદી નંદકિશેર જડતું નથી. તે માટે તે જોઈએ ભક્તહૃદય. ભકિતની ભભક કે (સમ્યકત્વ) શ્રદ્ધાની આંખ વિના તત્વનો પાર પામી શકાતું નથી.
ભવિ જીવને મન લક્ષ્ય તત્વ એક માત્ર મોક્ષ જ હોઈ શકે. “સમકિતી આત્માની ભાવના કેવી હોય” તે વિશે પ્રવચન સારોદ્ધાર ૪૧ માં લખ્યું.
अत्थिअ निच्चो कुणई, कयंच वेएइ अस्थि निव्वाण
अत्थिअ मुक्खो वाओ, छ सम्मत्तस्स ठाणाई આત્મા છે, આત્મા નિત્ય છે, તે પિતે જ કર્તા છે, તે જોતા પs છે. તેને મેક્ષ નિર્વાણ) થઈ શકે છે. અને મોક્ષના ઉપાય છે. એમ માનવું (ભાવના ભાવવી) તે છ સમ્યકત્વના સ્થાને છે.
સમકિતી આત્મા આ છ વસ્તુને સ્વીકારતે હેય અને તે રીતે મિક્ષને ઉપાય કરે તે તેના લક્ષ્ય તત્વ (મેક્ષને) જરૂર પ્રાપ્ત કરી શકે છે.
(૧) આત્મા છે - આત્મા છે એટલે કે જીવ તત્વનું અસ્તિત્વ છે તેમ સ્વીકારવું.
(૨) નિત્ય છે આત્માની ઉત્પત્તિ નથી કે આત્માને નાશ થતું નથી પણ તે નિત્ય છે.
(૩) કર્તા છે- આત્મા મિથ્યાત્વ, અવિતિ, કષાય વગેરે કર્મબંધના કારણેથી યુક્ત પોતેજ તે કારણે દ્વારા કર્મોને ઉપજાવે છે એટલે કે કર્મબંધ કરનાર બને છે.
(૪) ભેંકતા છે – આત્મા પોતે બાંધેલા કને પ્રદેશ, રસથી, રિથતિથી એ રીતે ભોગવનાર છે. . (૫) મોક્ષ છે - આત્મા કર્મો દ્વારા અને વિસ્તારથી કહીએ
Page #123
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૩૧૪
તા રાગ, દ્વેષ, મદ, માહ વગેરેના ફળ સ્વરૂપ જન્મ, જરા, મરણુ, રાગ વગેરેના આત્યકિ ક્ષય કરી મેાક્ષ-મુકિત મેળવે છે.
(૬) મેાક્ષના ઉપાય છેઃ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક– ચારિત્ર એ પ્રાપ્તિના ઉપાય છે.
દાંત સેારાને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ. ગામમાં ખેતા પટેલ નામના કણબી વસે. તેને અજવાળી નામે ઢીકરી હતી પણ લાડથી સૌ અજુ કહીને ખેલાવે.
અજૂ સવારે ઉઠીને દશબાર રોટલા ટીપી નાખે. બબ્બે લેસાની છાશ ધમકાવી કાઢે. ચાર-ચાર બળદોનુ વાસીદું ચપટી વારમાં પતાવી દે. આંગણુ સાફ સુફ કરીને ચેાખ્ખુ ફૂલ જેવું બનાવી રાખે.
ઘણાંયે મહેમાન ઘેર આવે ત્યારે આ છેાકરીને જોતાંની સાથે જ માંગુ નાખતા પણ ખેતા પટેલ દરેકને જવાબ આપતા કે દીકરી હજી તા નાની છે.
પટેલના આંગણે મેપા જીવાત નામના સાથી રહેવા આવ્યા. જીવાતના અંગ ઉપર પુરા લુગડાં નથી, માઢા ઉપર કેાઈ નૂર નથી, અરે તેના પ્રત્યે માયા ઉપજે એવુ કાંઇ એની આંખામાં નથી. ખેતા પટેલે તેને સાથી તરીકે રાખી લીધેા, તેને ત્રણ ટકા પેટીયુ. (ભેાજન) આપવાનુ, બે જોડ લુગડાં દેવાના, એક જોડ કાંટારખા અને માલપાકે ત્યારે એક દિવસમાં એકલે હાથે લણી શકે તેટલા ડુ'ડા દેવાના.
ભાત આપવા રાજ અજી જાય. ભાત લઈ જવાની હોંશમાંને હાંશમાં અજુ એ પહેાર ચડે ત્યાંજ બધું કામ આટાપી લેતી. એ જાડા સિટલા, ઉપર માખણના લેાંદા, ગરમરના એ કકડા, દાણી ભરીને ઘાંટી રેડીયા જેવી છાસ– લઇ અંજુ ખેતરે જાય ત્યારે એનું માં જેવુ' રૂડું લાગે તેવું ક્રયારેય ન લાગતુ'. સાથીની પડખે બેસી અંજુ તાણુ કરી કરીને ખવડાવે.
એલા ખા-ખા ન ખા તા તારી મા મરે—પણ મારે મા જ નથી તેનુ શું? તે તારા બાપ મરે— મારે તેા બાપ પણ નથી. અરે ! તેા તારા મનમાં જે હેાય તે મરે, એવુ' અંજુ ખેાલતીને છેલ્લા વાકયે સાથી અડધી ભુખે જ ઉઠી જતા. છતાં તેને શરીરે રાજ શેર શેર લેાહી ચડવા માંડ્યું.
Page #124
--------------------------------------------------------------------------
________________
સમક્તિ દુષણ પરિહરી ૨
૧૧૫
એક દી છેાકરાએ પૂછ્યું છેાડી! તું મારા પર આટલી બધી દયા કેમ રાખ છ ? અંજુ કહે તુ અનાથ છેને માટે. પછી તેા રાજરાજ આવી વાતા થતી ને ગમ્મત થતી.
એમ કરતા ઉનાળા વીત્યા. મેપાએ ખેતર ખેડીને ગાદલા જેવુ સુવાળુ' કરી નાખ્યુ.. ઘાસનુ એક તણખલુ· સરખુ ન રહેવા દીધુ . સાઠીઓ સૂડી સૂડીને હાથના ભલેાલા ઉઠયા. અજુ આવીને એ ભભાલા પર ફુંકતી અને મેપાના પગના કાંટા કાઢતી.
ચામાસુ` વરસ્યું જાણે મેપાના ભાગ ખૂલી ગયા. દોથામાં ન સમાય એવા જાર-બાજરાના ડુંડા નીકળ્યા. બપારે મેપા મીટ માંડીને બેઠે છે. અજુ પૂછે છે તેને, એલા ચું' જોઇ રહ્યો છે ? જોઉ છુ કે આટલામાં બાયડી આણુ પરણાશે કે નહી'? પણ એલા તને મતમાં બાયડી મલે તા ? અજુ ખાલી. તા તા હુ' અનાથ કેવાઉં ને ?
લણણીના દિવસ નક્કી થયા. મેપા રાજ લીલા ઘાસની એકેક ગાંસડી વાળીને એક લુહારને દઈ આવતા. લુહાર સાથે ભાઈબ’ધી જામી. એક દાંતરડી બનાવી. દાતરડી કેવી કે હાથ-પગ આવ્યા હાય તા ખટકી ઉડાડી નાખે એવી.
સવારે મેપા દાતરડી લઈને ડુડા પર મડાચા, એ પહેાર થયા ત્યાં તે ત્રીજા ભાગનુ ખેતર કારુ... ધાકાળ. પટેલની તા આંખ ફાય ગઈ. નખાઇ જાય આનું. સાંજ પડશે ત્યાં તેા એક પણ ડુડુ' આપણે ભાગ નહી' રહે તેા ખાઈશુ શુ ?
અંજુએ આતાના નિસાસા સાંભળ્યા. એણે એની સેના સજી ભરત ભરેલા ચણીયા પહેર્યાં. માથે કસુ`બલ ચુંદડી એઢી. મી'ડલાં લઈને માથું એન્ગ્યુ, હીંગલેાક પૂર્યાં. વહેલી વહેલી ધીએ ખાળેલી બાજરી લઈ ને નીકળી. મેપા ખાવા બેઠા પણ આજ તેનુ હર્યું હાથમાં નથી. ખૂબ વાર્તા કાઢી અંજુએ પણ મેપે "વાત કરવા તૈયાર નથી. એલચીના મુખવાસ કરાવ્યા. પણ તેને એલચીની કિ"મત ન હતી.
અંજુ એલી એસને હવે એ ડુંડા આછા વાઢીશ તા કાંઈ બાયડી વનાના નહી' રહી જા. મૈપેા ન માન્યા, માઢું પણ ન મલકયુ: એલા માજ તને આ અંજુ કરતા ડુંડા વધુ વહાલા લાગ્યા. તે ચે મેપા ન પીગળ્યેા. મેપા તેા ઉધા ઘાલી ચાલ્યે. માલ ભણી.
Page #125
--------------------------------------------------------------------------
________________
અભિવન ઉપદેશ પ્રાસાદ
ઉભું રે તું એમ નહી માને બેલતી અંજુ દેડી. હેતના ઉમલકામાં એણે દાતરડીને હાથ ઝાલી લીધે. પણ મેપાના કેડીયામાં લટકતી દાતરડી બરાબર ગળે લટકતી'તી. ઉભો રહે એમ અંજુએ બુમ પાડી ને મે સદાને માટે ઉો રહી ગયો. દાતરડી મેપાના ગળામાં ઉતરી ગઈ. એ જ વોએ અજુ મેપાના શબને લઈને ચિતામાં ૪પલાવ્યું. અગ્નિ દેવતાએ બેયને ગુલાબ જેવું અંગારાનું બીછાનું કર્યું.
આવી પ્રીત પ્રભુ સાથે માંડી હોય તે? રાગીને બદલે વીતરાગીને રાગ કર્યો હોય તે ? મોક્ષને પણ ઉપાય છે, કયારે?
મેક્ષ પ્રાપ્તિ માટે શિવરમણ સાથે પ્રીત માંડે ત્યારે. બાયડી પરણવા મેપાએ કરેલ પુરૂષાર્થ કેટલો? તેટલે પ્રભુને માટે કર્યો હોય તે મેક્ષને ઉપાય ચોકસ છે.
આ છ સ્થાનકે ખૂબ જ વિચારવા કેમ કે જેઓમાં આ છે માન્યતા શુદ્ધ હોય તેવામાં સમ્યકત્વ રહે છે. પણ સર્વ પ્રથમ “આત્મા છે તે વાતને સર્વથા સ્વીકાર એ મૂળ માન્યતા છે. જ્યાં સુધી જીવના અસ્તિત્વ વિશે શંકા હોય ત્યાં સુધી તે તમારું કામ આગળ વધવાનું જ નથી. આત્માની હયાતી સ્વીકારશે તે તેના મેક્ષ માટે પુરુષાર્થ કાને?
એક વખત રમણ મહર્ષિ પાસે જિજ્ઞાસુ યુવકે આવીને પૂછ્યું ઈશ્વર એની જ રચેલી આ દુનિયામાં અન્યાય કેમ ચાલવા દે છે? મહર્ષિ કહે ખરેખર તાર આ પ્રશ્ન મને ન પૂછવો જોઈએ. યુવક કહે કેમ? જેણે નિયા બનાવી છે તેને પૂછ.
મુવકે બીને પ્રશ્ન કર્યો હું પ્રભુને જ પૂછીશ પણ ત્યાં પહોંચવું કઈ રીતે? મહર્ષિ કહે હું શું કર્યું. પ્રભુ પાસે પહોંચવાને માગ તે વ્યકિતએ તે શેાધ જોઈએ. - ત્રીજી વાત– તે એમ કહે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી. મહર્ષિ કહે કઈ રીતે? આપણે પ્રત્યક્ષ નથી માટે ? નજરોનજર ન જેચેલી વસ્તુ કઈ રીતે મનાય? મહર્ષિ કહે તારી વાત તે બરાબર છે તારુ મગજ હું જોઈ શકતા નથી તે શું હું માની લઉં કે તું મગજ વગરને છે. તેમ ઈશ્વર અપ્રત્યક્ષ છે છતાં અસ્તિત્વ તે ધરાવે જ છે.
એ જ રીતે સંસારની ઘણી વાતે અરે માતાપિતા થતા વિશે
Page #126
--------------------------------------------------------------------------
________________
સમક્તિ દુષણ પરિહર રે પ્રત્યક્ષ કેઈ જ પુરા નથી છતાં અસ્તિત્વ તે છે જ. તે રીતે આત્માનું પણ અરિતત્વ છે જ,
અલબત્ત આત્માના અસ્તિત્વ વિશે ગણધરવામાં ઘણી જ જુદી જુરી રીતે સાબીતી અપાય છે. અહીં કેવળ શ્રદ્ધાને આધારે જ વિચારણા થતી હોવાથી આત્મા છે. તે નિત્ય છે--કર્તા છે, કમને ભેટતા છે. આત્માને મેક્ષ છે અને તે મેક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આ છે બાબતે માટે પૂર્ણ વિશ્વાસ છે તે જ વાત મહત્તવની છે. એક વખત મા છે તેટલું દઢ થશે તે તે પ્રાપ્તિને પ્રયત્ન ચાલીસ થવાને
આવી રીતે સમક્તિની ભાવના ભાવતે શ્રાવક સમ્યકત્વ ધારણ કરી અને ઘર માં એ કર્તવ્યનું પાલન કરવા પ્રયત્નશીલ બને ત્યારે સમતિ દુષિત ન થાય તે માટે શાસ્ત્રકારે લાલબત્તી ધરે છે. સમ્યકત્વ ધારણ તે કર્યું પણ તે દુષીત ન થાય તે માટે શું કરવું ?
તમે, નાશવત જ છે તેવા વસ્ત્ર, ફર્નિચર, મકાન વગેરેને ધારણ કર્યા પછી જેટલા ચિંતિત રહે છે એટલી ચિંતા પણ કદી સમતિ માટે કરી છે ખરી? રાજ વંદિત બેલે છે તેની છઠ્ઠી ગાથા યાદ કરે.
संका कंख बिगिच्छा पसंस तह संथवो कुलिंगीसु
सम्मत्तस्स इआरे पडिक्कमणे देसि सम्वं . સમ્યકત્વના (અતિચાર) મુખ્ય દુષણે પાંચ કહ્યા. શ્રાવક ઘટ્ટ સત્ત કર્તવ્યની યોગ્ય પરિપાલના કરે પણ આ પાંચ બાબતે પરત્વે દુર્લક્ષ સેવે તે તેની સમક્તિ રૂપી ઈમારત ખંડીત થાય છે. તેથી શાસ્ત્રકાર મહર્ષિએ શંકા-કાંક્ષા-વિચિકિત્સા-કુલિ શ્રી પ્રશંસા અને કુલિ ગી સંસ્તવ એ પાંચ દુષણે વર્જવાનું કહ્યું.
(૧) શકો – જે શ્રદ્ધાથી અરિહંત અને સિદ્ધનું દેવ તરીકે આલંબન લેવાય છે, પંચ મહાવ્રત ધારી ગુરુનું આલંબન લેવાય છે, વીતરાગ પ્રણીત ધર્મનું આલંબન લેવાય છે, તેની યથાર્થતા વિશે શંકા ઉઠાવવી એ સમ્યકત્વ દુષિત કરવાનું પ્રથમ લક્ષણ છે.
શંકા બે પ્રકાર છે. (૧) દેશથી (૨) સર્વથી
(૧) દેશ શંકા - જિનેશ્વર પ્રરૂપિત સર્વ પદાર્થોમાં શ્રદ્ધા હોય પણ કઈ એકાદ – બે બાબતેમાં શંકા થાય તે દેશ શંકા. જેમ કે – છવાપણું સમાન છે છતાં ભવ્ય-અભવ્ય એવા ભેદ કેમ હશે?
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૨ " અહીં સમજવાનું તત્વ એ છે કે કેટલાંક પદાર્થ હેતુ ગાઢ છે. અને કેટલાંક અહેતુ વડે ગ્રાહ્ય છે. તેમાં જીવાદિ પદાર્થો હેતુ વડે ગ્રાહ્ય છે, અને ભવ્યત્વ વગેરે અહેતુથી ગ્રાહ્ય છે, કેમ કે તે ઉત્કૃષ્ટ જ્ઞાન વિના આપણા જેવા છઠ્ઠમસ્થાને સમજાતા નથી તેનું જ્ઞાન માત્ર કેવળ જ્ઞાનીઓના વચનથી જ થાય છે. . (૨) સર્વશંકા - સઘળા સિદ્ધાંત પ્રાકૃતમાં જ છે. માટે કલ્પિત જે હશે તેવા પ્રકારની શંકા કરવી.
દેવગુરુ-ધર્મના સ્વરૂપ પર કે વચને પર શંકા થવાથી આ પા જ હચમચી જવાને. દેવાદિ તત્વેની શ્રદ્ધા પર જ સમ્યકત્વની ઈમારત રહેલી છે. તે શ્રદ્ધાનું પિષણ-ટકાવ અને વૃદ્ધિ એ સમ્યકત્વની પાયાની જરૂરિયાત છે. છે. જોકે કહેવત છે કે “ભૂખ્યાને ભોજન જ બસ છે. “ભૂખ ન લાગી હોય તેવો રોગી જ આ ફાવતું નથી ને આ ભાવતું નથી તેવી વાતે કરે છે. તેમ ખરા ધર્માથીને શંકા હોય જ નહીં. શંકા મિથ્યાત્વના રાખીને જ હોય. . (૨) કાંક્ષા - વિતરાગ એવા દેવ-ત્યાગી ગુરુ અને દયામય ધર્મ પ્રાપ્ત કર્યા પછી પણ અન્ય મત કે દર્શનની આકાંક્ષા કરવી તે બીજુ દુષણું કહ્યું.
સિદ્ધકુમારે પૂ. હરિભદ્રસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. ધીમે ધીમે શાસ્ત્રને અભ્યાસ કરતાં કરતાં સારા વિદ્વાન થયા. પછી તર્કશાસ્ત્ર જાણવાની ઈચ્છાવાળા તેણે બૌદ્ધ ધર્મનું રહસ્ય જાણવા માટે આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા માંગી. - આચાર્ય મહારાજ કહે તું ભલે જા પણ ત્યાં કદાચ બૌદ્ધના સંગથી તારું મન ફરી જાય અને તેને તે ધર્મ પર શ્રદ્ધા ઉત્પન્ન થાય તે તારે અમારે વેશ આપવા મારી પાસે જરૂર આવી જવું. સિદ્ધાર્થ મુનિ તે વાત કબુલ કરી બૌદ્ધો પાસે ગયા ભણવા. ત્યાં બૌદ્ધોએ કુતકંથી તેનું મન ફેરવી નાખ્યું. વેશ પાછો આપવા આચાર્ય મહારાજ પાસે ગયા. ત્યારે બૌદ્ધોએ કહ્યું કે ત્યાં જઈ તમારું મન ડગી જાય તે અમને અમારો વેશ પાછો સેંપવા જરૂર આવજે. - આચાર્ય મહારાજે તેને સમજાવ્યા એટલે ફરી જૈન દર્શનમાં થિર થઈ બૌદ્ધોને વેશ પરત કરવા ગયા. આ રીતે એકવીશ વખત
Page #128
--------------------------------------------------------------------------
________________
સમક્તિ દુષણ પરિહર રે
૧૧૯
ગયા અને આવ્યા. ત્યારે હરિભદ્રસૂરિજીએ વિચાર્યું કે આ બિચાર મિથ્યાષ્ટિ થઈને દુર્ગતિમાં પડશે. એટલે તેણે શકસ્તવ ત્યવંદન, પર લલીતવિસ્તરા નામે ટીકા રચીને સિદ્ધષિમુનિને વાંચવા આપી
લલીતવિસ્તરા વાંચતા વાંચતા અત્યંત સંતુષ્ટ અને પ્રમુદિત્ થયેલા સિદ્ધષિ મુનિએ દઢ સમક્તિ વાળા થઈ, અન્ય દર્શનની કાંક્ષા ત્યાગી દીધી. અનુક્રમે આચાર્ય બન્યા અને ઉપમિતિ ભવપ્રપંચ નામે વૈરાગ્ય રસમયી સુંદર કથાની રચના કરી, સ્વર્ગે સંચર્યા.
સમ્યકત્વ ધારણ કરવાવાળા શ્રાવકે પણ આ રીતે અન્ય દર્શનની કાંક્ષાને ત્યાગ કરે. કેમ કે તે સમ્યકત્વના મૂળમાં પ્રહાર કરવા જેવું છે. મનમાં કોઈ વસ્તુની સૂક્ષમ ઈચ્છા થાય તે સમય જતાં સ્કૂલ બને અને પછી પ્રવૃત્તિમાં પરિણમે છે.
કાંક્ષાને ઈચ્છા, અભિલાષા કે ચાહના પણ કહેવાય છે. તેના પણ દેશથી અને સર્વથી બે ભેદ છે.
જ દેશ કક્ષા :- કેઈ દર્શનમાં માનવસેવાને વિષય બહુ સારો લાગે તે દર્શનની ઈચ્છા થાય તે દેશકાંક્ષા.
સર્વકાંક્ષા - સર્વ પાખંડી પ્રત્યેની ઇચ્છા. (૩) વિચિકિત્સા :– સુદેવ, સુગુરુ, સુધર્મનું સ્વરૂપ વિશે પાયા વિનાના ખેટા તર્ક, બેટી વિચારણ કે તે સંબંધિ પ્રાપ્ત થયેલી સ્થિર બુદ્ધિને બદલી નાખવી કે ધર્મ સંબંધિ ફલ વિશે શંકા કરવી તે વિચિકિત્સા
શ્રી દશ વૈકાલિક સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ લખ્યું છે કે વિિિા –મતિ વસ્ત્રો થતોડલ મતિ વિભ્રમ એ જ વિચિકિત્સા. જેમકે સાધુ સાધવીને મલિન વસ્ત્રો જોઈ આ સાધુ અપવિત્ર છે. તેવી વિચારણું કરવી એ એક પ્રકારની વિચિકિત્સા-જુગુપ્સા છે. તેનાથી સમ્યકત્વ શિથિલ બને છે.
૦ પ્રશ્નન - શંકા અને વિચિકિત્સા બંને સંદેહ રૂપ જ છે. તે બનેમાં ફર્ક છે ? . • સમાધાન :- જીવ-અજીવ વગેરે દ્રવ્ય, તેના ગુણ કે સ્વરૂપ વિષયે જે સંદેહ થાય તેને શંકા સમજવી. જનકથિત ધર્મ અનુક ઠાન કે ક્રિયા સંબંધિ ફળ વિશે સંદેહ થાય તેને વિચિકિત્સા સમજવી.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
શ્રેણિક મહારાજા પ્રભુના વંદનાર્થે જતા હતા. માર્ગમાં એક સ્થળે અસહ્ય દુર્ગધ ફેલાતી હતી. સૈનિકે એ વસ્ત્રના છેડાથી નાક બંધ કરી દીધું. શ્રેણિક મહારાજાએ પૂછયું આ દુર્ગન્ધ શાની છે? જવાબ મલ્યો
માર્ગમાં તરતની જન્મેલી કેઈ બાલિકાના શરીરમાંથી દુધ
દેશના સાંભળી પ્રભુને પૂછ્યું કે આ બાલિકા આટલી દુર્ગધી કેમ છે? પ્રભુ જણાવે કે પૂર્વભવે આ બાળાના વિવાહ સમયે કે મુનિ ગોચરી પધાર્યા. વહેરાવતા મુનિના શરીર પર તથા વસ્ત્રોમાંથી આવતી દુર્ગધથી મુખ મરડયું. વિચાર્યું કે પ્રાસુક જલથી પણ આ સ્નાન કરતા હોય તે વધે ?
જુગુપ્સા મેહનીયકર્મની આલોચના કર્યા વિના મૃત્યુ પામેલી લેવાથી તે દુર્ગધા બની. માટે હે શ્રાવકો! તમે સમ્યકત્વ ઘારણ કરો પણ જુગુપ્સા દ્વારા તેને દુષિત ન કરો.
(૪) કુલીંગી પ્રશંસા :- કુલિંગી-મિથ્યાદષ્ટિની પ્રશંસાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. તેમજ અતત્વમાં શ્રદ્ધા કર્યા, કરાવ્યાને દોષ લાગે છે. તેથી સમ્યકત્વમાં સ્થિર થયેલાએ કુલિંગી–મિથ્યાત્વીની પ્રાંસા ન કરવી.
(૫) કુલિંગી સસ્તવ :- કુલિંગી-મિથ્યાત્વીને પરિચય, સહવાસ, સંસર્ગ, સંભાષણ, જીવનચર્યા દર્શન વડે શુદ્ધ શ્રદ્ધા- સમ તિ હિત થાય છે અને અપરિણત તે ધર્મભ્રષ્ટ પણ થાય છે. તેથી મિથ્થા સાથે એકત્ર ભેજન, વાસ કે આલાપાદિ સર્વથા વર્જવા.
આ રીતે સમ્યકત્વ ધારણ કરતા શ્રાવકે પાંચે છૂષને ત્યાગ કરવું જોઈએ. તે માટે જ આજને વિષય રાખ્યો. “સમકિત દુષણ પરિહર રે”– શ્રાવકને માટે બનાવાએલ મન્નત જિર્ણ સજ્જાયમાં ત્રીજુ કર્તવ્ય જણાવ્યું ઘરહ સમ એ કર્તવ્યની પરિપાલના કરતો શ્રાવક જ્યારે દેવાદિ તત્તની સરહણ કરે ત્યારે તેની શ્રદ્ધા કતિ ન બને તે માટે આ પાંચ લાલબત્તીઓ ધરી છે. ન માર્ગે ચાલતા પથિકને જેમ લાલબત્તીથી રૂક જાઓને આદેશ મળે છે, તેમ શ્રાવકે પણ રૂક ભાઓને સંદેશો સમજી સમક્તિ દુષણને પરિહાર કરે તે જ અભ્યર્થના.
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૩) આવશ્યક નો અર્થ
– યાત્રા સમભાવથી ત્યાગ સુધી
समणेणं सावएण य, अवस्स कायव्वं हवई जम्हा
अंतो अहो निसस्स य, तम्हा आवस्सयं नाम આવશ્યક સૂત્ર મૂળ–ગાથા ત્રીજીમાં જણાવે કે સાધુ અને શ્રાવકે દિવસ અને રાત્રિના અંતે અવશ્ય કરવા ગ્ય છે માટે તેને આવશ્યક કહેવાય છે.
શ્રાવકને માટેની નિત્ય કર્તવ્યની સઝાયમાં પણ જણાવે કે ઝવણ ગાવામાં લઘુત્તા હું ઘટ્ટ વિવર્સ પ્રતિદિન છ પ્રકારના આવશ્યકમાં ઉદ્યમવંત રહો.
શ્રાવકે છે આવશ્યક રોજ કરવાના છે, પણ આવશ્યક એટલે શું? આવશ્યક સૂત્રની ગાથામાં પણ અર્થ આપ્યો કે અવશ્ય કરવા ચોગ્ય કરણી.
तं जहा सामाइअं चउव सत्थओ वंदणयं पडिक्कमणं काउसग्गो પ્રાણા તે (આવશ્યક) સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ એ છ ના સમુદાય રૂ૫ છે..... આત્માના ગુણે પ્રગટ કરવા અર્થે જે ક્રિયા કરાય તે બાવક્ષય કહ્યું.
આવશ્યક ક્રિયા આત્માને પ્રાપ્ત ભાવથી પડવા દેતી નથી, અપૂર્વ ભાવની પ્રાપ્તિ કરાવે છે, તથા પતિત આત્માની પણ ફાયોપશમિક ભાવપૂર્વક કરાતી ક્રિયા વડે ફરીથી ભાવ વૃદ્ધિ થાય છે.
કાઠીયાવાડમાં ઝીંઝાવદર નામનું એક ગામ. ત્યાં બેડુ અને ખાચરના ખેરડા વસેલા. ગામ માથે ધરમધજા ફરકે. ગામને ટીંબે એક અઢીયો નામે કાઠી રહે. ઘરે ધીંગા ધારી-ધીંગી ખેડ અને પાનના ઢગલા પેદા કરે. પરસેવો પાડી હક્કની કમાણ ખાતા ખાચર એટલે સ્વામી સહજાનંદ નારાયણના સત્સંગે ભીતરના ભેદ ભાંગીને બેઠેલ ભડ માણસ, સ્વામીના ચરણમાં જીવતરને ઘરીને અંતરયામીમાં એકાકાર થયેલે માટી. આ એકદા અો પગ ઉપાડે ત્યાં ટહુકો થયા. “બાપુ” રાંધણીયામાંથી અવાજ સાંભળી ખાચર બેલ્યા, “બેલ દીકરી” બાપુ મારી
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઉપાધિ મુકે. મલકને આંટે મારી પાછા ફરશે તે યે મારે લાયક માણહ મળવું મુશ્કેલ છે. અઢાર વરસની અવસ્થાને આંબુ આબુ થતી પાલક પુત્રી રામબાઈને માથે અહીયા કાઠીની આંખે ખેડાઈ ગઈ, બેલ્યા– “દીકરી” દેવના દરવાજા કાંઈ દેવાઈ નથી ગ્યા.
રામબાઈને થયું કે ભીતરના ભાવ ભંડારવામાં હવે કંઈ મજા નથી. રામબાઈ બોલ્યા “બાપુ” મને પરણવાના કેઈ ઓરતા નથી. મારું મન તે મારાજના માળે બેઠું છે. બાપુ તમારા પગે પળું. હવે મારે સંસારની ચારણીમાં નથી ચળાવું. મને મોક્ષને મારગ જવા દો.
જીદે ચડેલી રામબાઈને સમજાવતા ખાચર બેલ્યા બેટા મારાજ કહેશે તેમ કરશું હાઉં હવે તારે કંઈ કહેવું છે?
અઢીયા ખાચરે સીધે ગઢડાનો મારગ ધાર્યો. એક ખેપીયાને મેક ગઢડા માથે. સવારને પહોર હતે. શ્રીજી મહારાજ ગઢડા મધ્યે લીલુડા લીંબડાને છા કરી ઢોલીએ બીરાજમાન હતા. ધોળા વસ્ત્રો ધારણ કર્યા હતા. સસંગીઓ બેઠા બેઠા શ્રીજી મહારાજના વચને વિણી વીણુને ચિત્તમાં સંઘરી રહ્યા હતા. અહીયા મારાજના ખેપીયાએ દેવના દરબારમાં ડગ દીધા. મારાજને અહીયા ખાચરના મનની મુંઝવણ જણાવી. મહારાજ તે મેં મલકાવીને બેલ્યા, રામબાઈને કહેજો કે પરણીને પ્રભુ ભજવા. ખેપીયાના વાવડથી અહીયા ખાચર તે ભક્તિના ભાવમાં ભીંજાઈ ગયા.
રામબાઈ ત્યારે મૌન જ રહ્યા. અંતર ઉરમાં મારાજના ઉત્તરને બરાબર સંઘરી લીધે. અલૌયા ખાચરે રામબાઈનું સગપણ લીધું અને લગન માંડયા. આખું ગામ ભગત ભેરૂં હલકયું. ગામના ખેરડા લીંપા-* વા લાગ્યા, ભીચું ધળાવા લાગી, ગીત ગુંજવા લાગ્યા, ઢેલ ઢબુક્યા, જાનના સામૈયા થયા. માયરા પુરાં થયા કે જાન જમવા બેઠી. થે ફરે ફર્યા ને વરઘેડીયા પરણું ઉતર્યા, - રામબાઈએ તુરત જ ગળામાંથી તેમને હાર કાઢયે, કાનમાંથી ગુમણું ઉતાર્યા, હાંસડી કાઢી, બલોયા પણ કાઢી નાખ્યા ત્યાં તે માંડવામાં હાહાકાર મચી ગયો.
ખાચર આવ્યા ત્યાં માંડ માંડ એટલું બેલ્યા “કાં દીકરા”... “બાપુ” મારાજના બેલે હું બંધાણ હતી. “પરણને પ્રભુ ભજવા.” મા'રાજને અડધે બેલ તે પાળ્યો. પરણું લીધું મેં. હવે બીજો અડધે
Page #132
--------------------------------------------------------------------------
________________
યાત્રા સમભાવથી ત્યાગ સુધી
૧૨૩
બેલ પાળવાને છે બાપુ. હવે હું પ્રભુ ભજીશ.
આને કહેવાય એવા રળી પરનું લક્ષ. પ્રાપ્ત ભાવને પડવા ન દે અને અપૂર્વ ભાવની પ્રાપ્તિ કરાવે. રામબાઈની વાત માત્ર કથા છે તેમ ન માનશે. આજના યુગમાં પણ દીક્ષા ગ્રહણ કરવા માટે આવા જ પ્રકારની ભાવના ધરાવતા જીવો જોવા મળે છે. જેમાં અમે નજરે જોયેલ ઉદાહરણ છે. ગોંડલના વતની સ્મિતાબાઈ મહાસતીજી.
પણ એ બને ક્યારે? જે મનમાં ખાતરી થઈ જાય કે આ મારે અવશ્ય કરવા જેવું છે તે– 1.
आवस्सयस्स एसो पिडत्थो वण्णिओ समासेणं एतो एक्के कं पुण अज्झयणं कित्तइस्सामि --तं जहा सामाइयं चउवीसत्थओ वंदणयं
पडिक्कमणं काउस्सग्गो पच्चक्खाणंઅનુયોગ દ્વાર સૂત્રમાં જણાવે છે કે (આવશ્યકના આ સમુદાયને ટૂંકમાં કહો) હવે એક એક અધ્યયનનું વર્ણન હું કરીશ. – તે (અધ્યયન) સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયાત્સર્ગ, પચ્ચકખાણ (એમ છ છે)
જે તને લઈને અન્ય પ્રાણી કરતા આ માનવજીવન ઉચ્ચ ગણાય છે તે છ તની સાધના એ જ આવશ્યક છે.
(૧) સમભાવ - શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું સંમિશ્રણ. : (૨) જીવને વિશુદ્ધ બનાવવા સર્વોપરિ જીવન મુક્ત મહાત્માઓને આદર્શરૂપે પસંદ કરી તે તરફ દષ્ટિ રાખવી
(૩) ગુણવતેને વિનયબહુમાન કરવું.
(૪) કર્તવ્યની સ્મૃતિ કે કર્તવ્ય પાલનમાં થતી ભૂલોનું અવલેકન કરી નિષ્કપટ ભાવે સંશોધન કરવું.
(૫) કાયાને ઉત્સર્ગ કરી ધ્યાનાભ્યાસ દ્વારા પ્રત્યેક વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે સમજવા વિવેક શક્તિને વિકાસ કરવે.
(૬) ત્યાગ વૃત્તિ દ્વારા સંતોષ અને સહનશીલતા વધારવી. - આ છ એ તની ગુંથણું આવશ્યકમાં અદ્દભુત રૂપે થયેલી
- સામાયિક એ સાવદ્યાગની વિરતિ છે, ચતુર્વિશતી સ્તવમાં વીશ તિર્થકરોના ગુણોનું સંકિર્તન છે, વનકમાં ગુરુ પરત્વેને
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
વિનય ભાવ છે, પ્રતિક્રમણમાં ખલિત આત્માની નિંદા છે, કાત્સર્ગ એ ભાવઘણની ચિકિત્સા રૂપ છે અને પ્રત્યાખ્યાન નાનાવિધ સંયમની ગુણ ધારણા છે.
આ રીતે છ એ આવશ્યક દ્વારા જીવને સમભાવથી ત્યાગ સુધીની યાત્રા પરિપૂર્ણ થાય છે. જીવને શિવ બનવા માગે ખુલે છે.
પ્રશ્નને – પ્રારંભના શ્લોકમાં સંતો નિરણ કર્યું. તે શબ્દ તે પ્રતિક્રમણને લાગુ પડે છે, છતાં અહીં માવા તરીકે કેમ ઘટાડે છે.
સમાધાન - સાવચ માં આવશ્યકની આરાધના અલગઅલગ દર્શાવેલ છે. જ્યારે પ્રતિક્રમણમાં છ એ આવશ્યકની ક્રમશ: વિધિ દર્શાવેલ હોવાથી ઉભયકાલ (દિન-રાત્રિ) આવશ્યક કરવું તેમ કહેવાથી પ્રતિક્રમણની વાત છે તેવું લાગે.
તત્ત્વથી તે છ એ આવશ્યક એકબીજામાં સમાઈ જાય છે. વળી આવશ્યકના વિભાગે અલગ અલગ કરી કેઈએમ કહે કે મેં સવારે સામાયિક કરેલ છે તે સામાયિક દંડક ઉચ્ચર્યા વિના પ્રતિક્રમણ કરૂં તે ચાલે કે નહીં? તે તે ન ચાલે. કેમ કે તે રીતે કરવાથી વિધિને લેપ થાય છે.
તદુપરાંત આ પ્રશ્ન કેઈ પ્રતિક્રમણ માટે પણ કરી શકશે કે પ્રતિકમણમાં જે છ આવશયકની ગણતરી કરાય છે તેમાં પ્રતિક્રમણ આવશ્યક તે માત્ર રૂછા. સરિ. રેવનાં ચાનો વખતે શરૂ થાય છે. તે પછી પ્રતિકમણુમાં વળી પ્રતિક્રમણ એ પેટાલે કયાંથી લાવ્યા? એટલે આવી શાબ્દિક કસરત ન કરતાં તમે માત્ર છ વોટું ગાવસાદિક ૩ ગુ ફ પરિવર્સ–પ્રતિદિન છ આવશ્યકમાં ઉદ્યમવંત રહેવું એટલા કર્તવ્યને લક્ષમાં લેશો તે જ કલ્યાણકારી બનશે.
લંડનમાં જ પિડી નામક એક વ્યક્તિનું બાવલું છે. તે બાવલાના શિલ્પકારનું નામ છે સ્ટોરી. સ્ટોરીની ગણના ઈગ્લેન્ડના ખ્યાતનામ શિલ્પીઓમાં થાય છે. તેણે રાત-દિવસ જોયા વિના ભૂખતરસ વેઠીને આ બાવલાનું સર્જન કરેલું હતું. આ બાવલાને તેણે ઘડતાં ઘડતાં પિતાની સારીયે જાત નીચોવી નાખેલી. તેની સર્જનકલાથી સૌ પ્રભાવીત થયા.
Page #134
--------------------------------------------------------------------------
________________
યાત્રા સમભાવથી ત્યાગ સુધી
૧૨૫
બાવલાની અનાવરણ વિધિને પ્રસંગ આવ્યું. સૌ સાથે મળીને એક અવાજે નકકી કરી બેલ્યા કે બાવલાના સર્જક સ્ટેરીને હાથે જ અનાવરણ વિધિ રાખવી. ઉદઘાટન દિવસ પણ આવી ગયો. લોકેની ભીડ જામી નિર્ધારિત સમયે સ્ટરી પણ ત્યાં આવી ગયો. પડદો ઊંચકર્યો. બાવલાનું ઉદ્દઘાટન થયું ને વણ લખાયેલા શીરસ્તા મુજબ
કેએ તાળીઓના ગળગળાટ સાથે ઉદ્દઘાટકને પ્રવચન કરવાને આગ્રહ કર્યો.
આવી પરંપરા આજ સુધી જળવાયેલી જ હોવાથી લોકેએ માન્યું કે સ્ટેરી પણ એક સુંદર પ્રવચન આપશે. સ્ટોરી તૈયાર કરેલા મંચ ઉપર આવ્યો. લોકેની સામે જોયું. પિતાના બંને હાથ જોડયા. એટલું જ કહ્યું કે આપ સૌ જે આ બાવલું જોઈ રહ્યા છે તે જ મારું ઉદ્દઘાટન પ્રવચન છે. પછી બેસી ગયે.
લોકેને પણ થયું કે ખરેખર કલાકારની કૃતિ એ જ તેનું પ્રવચન છે.
એ રીતે આવશ્યક અર્થ જ અવશ્ય કરવા યોગ્ય કરણી. તેની આચરણું જ હોય, વ્યાખ્યાને નહીં. પૂર્વ પુરુષે એ પણ પ્રથમ તે સુંદર આચરણ કરી બતાવેલ છે. ત્યાર પછી જ આવશ્યક સૂત્ર પર ટીકા વગેરે રચેલા છે. એટલે સમભાવથી ત્યાગ સુધીની યાત્રા કરતાં શ્રાવકોએ સવા વાળા એ સૂત્રને જ મહત્વ આપવું જોઈએ. જેથી બે-ચાર માણસે તેના પ્રતિકમણુ કે વંદનાદિ ક્રિયા જેઈને પણ બંધ પામનારા બને.
(ઉભયકાલ) આવશયકના અર્થની સુંદર સ્પષ્ટતા માટે પ્રતિકમણમાં સમાવાતા જી આવશયકની દષ્ટિએ જ વિચારે તે પણ પુરતું છે, ચઉશરણ પાનામાં છ એ આવશ્યક અંગે ગુંથેલા કલેકમાં ક્રમશ: એક એકની વિચારણા લઈએ તે -
(૧) સામાયિક – સપાપ પ્રવૃત્તિને ત્યાગ અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્ર ગુણની વિશુદ્ધિ થાય છે. પ્રતિક્રમણ કરતી વેળાએ પ્રતિક્રમણ સ્થાપના બાદ જે ન મરે સૂત્ર ને પાઠ બેલીએ છીએ તે સામાયિક આવશ્યક છે. સર્વ ક્રિયાનું મૂળ સામાયિક છે. સમતા કેળવાયા બાદ બીજા આવશ્યકની વિધિ આગળ ચાલે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
:
(૨) ચવિસત્યએ — જિનેશ્વરના અતિ અદ્દભુત ગુણ કિતનરૂપ ચતુવિ શતિ સ્તવ વડે દનાચાર વિશુદ્ધિ કરાય છે. પ્રતિક્રમણુ વેળા અતિચારની આઠ ગાથાના કાઉસ્સગ્ગ બાદ ખેલાતુ હોTH સૂત્ર એ ચાવીશ પ૨માત્માની સ્તુતિ રૂપ જ છે.
(૩) વંદન ઃ— नाणाईआ उ गुणा तस्संपन्न पडिवत्ति करणाओ वंदणएण विहिणा कीरइ सोहो उ तेसिंतु જ્ઞાનાદિ ગુણાથી સ`પન્ન એવા ગુરૂના વિનય કરવાથી, વિધિ પૂર્ણાંક વંદન વર્ડ તે–તે (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ) ગુણ્ણાની વિશુદ્ધિ થાય છે. પ્રતિક્રમણુ વેળા પાપ આલેચના પૂર્વે ( એટલે કે છા બારેખ સતિ સદ્ ભાવન, વેસિંગ યાજોનું પૂર્વે) ગુરુદેવને વંદન કરવામાં આવે છે.
૧૨૬
(૪) પ્રતિક્રમણ :— ( મૂલગુણ તથા ઉત્તર ગુણુમાં) સ્ખલિત થયેલા આત્માની તે-તે (સ્ખલનાએની) વિધિ પૂર્વક નિંદા, ગાઁ, આલેાચના તે પ્રતિક્રમણ કહેવાય. પ્રતિક્રમણ વડે (મૂલ ગુણ તથા ઉત્તર ગુણુની ) શુદ્ધિ કરાય છે.
પ્રતિક્રમણ કરતી વેળાએ છા. સં,િ મગ, લેવત્તિયં ગાજોર ? કહી પાપની આલેચના કરે. ત્યાર પછી ૮૪ લાખ યેનિના જીવા અને અઢાર પાપ સ્થાનકાનું મન—વચત કાયા વડે મિચ્છામિ દુકÇ કરે પછી સવ્વસઁવિ ના પાઠ થકી ગુરુ મહારાજને પૂછે કે દિવસ દરમ્યાન ખરાખ ચિ'તવન-ભાષગુ કે આચરણ થયું હોય તે (હું શું કરુ? ) ગુરુ મહારાજ કહેશે વિક્રમેરૢ તે ત્રણેનુ પ્રતિક્રમણ કર. એટલે વન્દ્રિતુ સૂત્ર વડે પાપને પ્રતિક્રમી પછી ગુરુને વંદના કરે.
ઉભયકાલ આવશ્યક અંગે પરિશિલન ચાલતુ હાય ત્યારે પ્રતિક્રમણુ માટેની લગન મહુણસિ ́હને સ્મર્યા વિના કઈ રીતે આગળ વધે, ?
દિલ્હીમાં પિરાજશાહ બાદશાહ રહે. ત્યાં મહર્ણાસહુ નામે એક જૈન શ્રાવક રાજાને ત્યાં નાકરી કરે. દિલ્હીથી બીજે નગર જવા માટે બાદશાહે મહસિ‘હને પણ સાથે લીધા. માર્ગે ચાલતા જ સૂર્યાસ્તના સમય થવા આવ્યેા. મહસિંહ તા ઘેાડેથી ઉતરી ભૂમિનુ પ્રમાન કરીને પ્રતિક્રમણ કરવા રોકાઇ ગયા. કેમ કે તે જાણતા હતા પ્રતિદિન છ આવશ્યકમાં ઉદ્યમવંત રહેા. તે શ્રાવકનુ કર્તવ્ય છે.
બાદશાહ બીજે ગામ પહેાંચ્યા. જ્યાં જુએ તે મહસિ’હુ. નહી'.
Page #136
--------------------------------------------------------------------------
________________
યાત્રા સમભાવથી ત્યાગ સુધી
૧૨૭
માણસે શોધીને લાવ્યા. બાદશાહ પૂછે કે કેમ રોકાઈ રહ્યા હતાં ? મહણસિંહે જવાબ આપે નામદાર હું સૂર્ય ઉદય પૂર્વે કે સૂર્યાસ્ત સમયે ગમે ત્યાં હોઉં તે પણ સારા પ્રતિક્રમણ કરું છું. બાદશાહ કહે પણ આપણું શત્રુઓ ઘણું છે. ક્યારેક તમને કેઈક મારી નાખશે તે? મહણસિંહે ટુંકે જવાબ આપ્યો, ધર્મ સાચવતાં મોતને ભેટીએ તે વિશેષ રૂડું શું?
બાદશાહે ખુશ થઈને તેની ઉભયકાલ પ્રતિક્રમણ વિધિ સાચવવા ૧૦૦૦ સુભટે રક્ષા કરવા રોક્યા. આવા મહણસિંહે એક વખત ગુરુ મહારાજની વાણી સાંભળી શિલત્રત અંગીકાર કર્યું. તેના શીલ ગુણ અને નિર્મળ ચિત્તને લીધે તેને બાદશાહે અંતપુરના રક્ષકેને ઉપરી બનાવ્યું. પણ એક વખત તેને અંત:પુરમાંથી બહાર નીકળતે જોઈ બાદશાહ ગુસ્સે થઈ ગયો. તેના વચ્ચે ઉતરાવી પ્રહાર કરવા જાય છે ત્યાં તેની કેળ ઉપર સાત તાળા મારેલો કચ્છ જોઈ ને બાદશાહ હર્ષ પામ્યા. બાદશાહ કહે આ તાળા ઉઘાડી નાખ. નામદાર તેની ચાવી તે મારી સ્ત્રી પાસે રહે છે.
બાદશાહ તેના આવા ઉજજવલ શિલથી અતિ પ્રભાવીત થયે. લોકેને થયું કે ખરેખર જેણે આ ભવમાં પોતાના આત્માને નિયં. ત્રીત કર્યો છે. તે પરભવમાં કઈ રીતે પીડા પામવાને?
બાદશાહે તેને વસ્ત્ર વગેરે આપી ને આદર સત્કાર કર્યો. લોકમાં પણ તેની શીલવાન અને સત્યવાદી તરીકેની છાપ ઉપસી.
એક વખત કેઈ દુર્જને બાદશાહના કાન ભંભેર્યા. મહણસિંહ પાસે ૬૪ ટક સુવર્ણ છે. ત્યારે તેણે રાજા પાસે સાત દિવસની રજા માંગી. હું ગણતરી કરીને જવાબ આપીશ. સાતમે દિને હાજર થઈ જણાવ્યું કે મારી પાસે ૮૦ લાખ ચાર હજાર સુવણું છે. રાજા પ્રસન્ન થઈ ગયો.
આવા સત્યવાદી મહણસિંહની પરીક્ષા કરવાની બાદશાહને તમને ન્ના જાગી. મહણસિંહના હાથે પગે બેડી નાખી કારાગૃહમાં મુકે. આખો દિવસ લાંઘણ થઈ. છતાં સાંજે સૈનિકને બે સેનૈયા આપી બેડી કઢાવી પ્રતિક્રમણ કર્યું. આ રીતે એક મહિનામાં સાઠ સેનેયા ખગ્યા પણ પ્રતિક્રમણ છેડયું નહીં ત્યારે બાદશાહે પણ તેને મુક્ત કરી શિરપાવ આપ્યો.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કેવી હશે આવશ્યક કરણ પ્રત્યેની દઢતા !
(૫) કાયોત્સર્ગ - પ્રતિક્રમણ કર્યા બાદ પણ શુદ્ધ નહીં થયેલા ચારિત્રને અતિચારોની શુદ્ધિ ત્રણ ચિકિત્સા રૂપ કાર્યોત્સર્ગ વડે યથાક્રમે થાય છે.
પ્રતિક્રમણ વેળા વાંદ લીધા બાદ કરેમિ ભંતે સૂત્ર દ્વારા સામાયિકનું પુનરુચ્ચારણ કરી કાઉસગ્નની સ્થાપના કરી (છામિ ટાઉન #ra. બેલી) અનુક્રમે બે લેગસ્સ-એક લેગસ્સ-એક લેગસ્સનો કાઉસગ્ગ કરે.
(૬) પચ્ચકખાણ:- છ આવશ્યકેમાં છેલ્લું અને છઠું આવશ્યક તે પચ્ચકખાણું આવશ્યક
ગુણધારણ રૂપ પ્રત્યાખ્યાન વડે તપના અતિચારોની તેમજ વીર્યાચારના સર્વ પ્રકારે વડે એટલે સર્વ આવશ્યકેની શુદ્ધિ થાય છે.
પ્રતિક્રમણમાં પણ વાંદણું કરી પરચકખાણ કરાય છે. અથવા પૂર્વે કરેલા પચ્ચકખાણની સ્મૃતિ તાજી કરાય છે.
આ રીતે છ આવશ્યક થયા
આવશ્યક વિશે શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમાણે વિશેષાવશ્યકને આરંભ કરતાં જ જણાવ્યું કે – જરા ગુરૂ હું સારું વરસવાનું મો- આવશ્યક અનુગ ચરણ (ચારિત્ર) ગુણના સંપૂર્ણ સંગ્રહ રૂપ છે. તાત્પર્ય કે જ્ઞાન દર્શને ચારિત્રને લગતી કઈ પણ ક્રિયા એવી નથી કે જે આવશ્યકના ક્ષેત્રની બહાર હાય. તિણે કારણ રે આવશ્યક કિરિયા કરે
ઉપગરણે રે રજોહરણ મુહપત્તી ધરે--
આવશ્યકના મહત્ત્વને ખૂબ સાદા શબ્દોમાં મહત્ત્વ આપતી આ સજ્જાય છે. આવા જ શબ્દો વિશેષાવશ્યકની ત્રીજી ગાથામાં પણ ગુંથી લેવાયા છે.
ના રિવાજ઼ દેવતો તમયાત્રસર્ચ નો તેf. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે અને આવશ્યક સૂત્ર જ્ઞાન ક્રિયામય છે. સમ્યગૂબોધ રૂપ જ્ઞાન અને સાવાયેગની વિરતિ તથા નિરવલયેગના સેવન કરવા રૂપ ક્રિયા દ્વારા શ્રાવકોએ આવશ્યકમાં ઉદ્યમવંત રહેવું. કેમકે
Page #138
--------------------------------------------------------------------------
________________
યાત્રા સમભાવથી ત્યાગ સુધી
૧૨૯
આવશ્યક એ જ્ઞાન અને ક્રિયાનું કારણ છે. અને સભ્ય જ્ઞાન-કિયાની પ્રાપ્તિથી મેક્ષફળ સિદ્ધિ મલે છે. પણ જ્ઞાન અને ક્રિયા બને તો જોઈએ.
કે એક કેદી જેલમાંથી નીકળીને ભાગ્યે. ભાગતે ભાગ ધર્મશાળા જોઈને રોકાયો. તે જ્યાં રોકાયેલે તે ઓરડામાં જ તેની સામે એક પીંજરુ ટાંગેલું હતું. કેદી બેઠે બેઠે પીંજરામાં રહેલા પોપટની સામે જોઈ રહ્યો હતો ત્યાં જ પેલે પોપટ “મુક્તિ મુક્તિ” એ શબ્દ બોલવા લાગ્યો.
કેદીને થયું કે જેમ મને જેલમાં પુરી દીધે ત્યારે પરાધીનતાનો અનુભવ થતું હતું અને મુક્તિ માટે હું જેલ છેડીને ભાગ્યે તેમ કદાચ આ પોપટ પણ પીંજરામાં પુરાયેલો હોવાથી પરેશાન થતું લાગે છે. છુટવા માટે “મુક્તિ મુક્તિ” શબ્દનું રટણ કરી રહ્યો છે.
આવું વિચારી તેણે પીંજરાનો દરવાજો ખેલી નાખ્યા અને પિપટને પીંજરામાંથી ઉડાડી મુક્યા. થેડવામાં તેની આંખ મળી ગઈ ને થાકથી નિદ્રાધીન થઈ ગયા. ત્યાં ફરી તેને પોપટને મુક્તિ મુક્તિ” અવાજ સંભળા. કેદીએ ફરીથી તેને ઉડાડી દીધે.
થોડીવારે ફરી એજ પિપટ-એજ પીંજરુ અને “મુક્તિ મુકિત શબ્દોને અવાજ ચાલુ. કેમકે પિપટે તો માત્ર આ શબ્દ કયાંકથી સાંભળી ગેખી લીધેલ. માત્ર શબ્દ જ્ઞાન હતું પણ તેને વાસ્તવિક અર્થ કે પ્રવૃત્તિ તેને ખબર ન હતા.
જગતમાં પણ આજ સ્થિતિ નજરે ચડે છે. લોકોને શબ્દજ્ઞાન તે ઘણું છે પણ તે મુજબનું આચરણ થતું નથી. સામાયિક શબ્દ તે બહુ બોલ્યા પણ સમભાવની યાત્રા શરૂ જ ન થઈ. પચ્ચકખાણની વાતે બહુ સાંભળી પણ ત્યાગ ક્યાંય પરિણમ્યો નહીં.
તેથી જ આવશ્યક માટે કહ્યું કે બુદ્ધિમાન શ્રાવકેએ તેમાં પ્રવૃત્તિ કરવી. એટલા માટે તે મનહજિષ્ણુર્ણ સજઝાયમાં જીવી ગાવસયંમ સાથે ૩ ગુdો શ્રોફ પરિવર્સ શબ્દ જોડી દીધો.-પ્રતિદિન એટલે કે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
રેજ રોજ ઉદ્યમવંત રહેશેમાં? છ આવકમાં. તેજ તમારી યાત્રા સમભાવથી ત્યાગ સુધી પરિપૂર્ણ થશે.
તત્વાર્થસૂત્ર અધ્યાયઃ ૬ સત્ર ૨૩ માં વન વિધિ મળે સાવથ કારિદ્વાઈપ: ના ભાષ્યમાં શાસ્ત્રકાર જણાવે કે “સામાયિકાદિ છ આવશ્યકનું યથાવિહિત યોગ્ય કાલે ભાવથી આસેવન” તીર્થકર નામક ઉપાર્જન કરાવે છે.
સામાયિક વગેરે છ એ અધ્યયને સ્વરૂપ આવશ્યક છે પણ તે સમ્યગ જ્ઞાનક્રિયાનું કારણ છે. તેથી જ તે છ આવશ્યક સમ્યમ્ જ્ઞાનક્રિયા સ્વરૂપ છે. માટે એ આવશ્યક સૂત્રનું અધ્યયન-શ્રવણ-ચિન્તન કરવાથી તેમજ તેમાં કહેલું અનુષ્ઠાન આચરવાથી અવશ્ય સમ્યમ્ જ્ઞાન અને ક્રિયાની પ્રાપ્તિ થવાથી મોક્ષ ફળની સિદ્ધિ થાય છે.
માટે જ જીવી ગાવસ્મયી ઉજ્જો ટુ તવ કહ્યું. પ્રતિદિન છે આવશ્યકમાં ઉદામવંત બને અને સમભાવથી ત્યાગ સુધીની યાત્રા સુખપૂર્વક કરતાં કરતાં દ્રવ્ય અને ભાવથી તે તે આવશ્યકમય બની મેક્ષ માર્ગની સાધનામાં સફળ બને–
તે જ અભ્યર્થના
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૪) સામાયિક પરિચય
– સમભાવની સાધના
त्यक्तात रौद्र ध्यानस्य त्यक्त सावद्यकर्मणः
मुहूर्त समता या तां विदुः सामायिक व्रतम् કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજા યેગશાસ્ત્રમાં બારવ્રતાને અધિકાર વર્ણવતા નવમાં સામાયિક વ્રતમાં આ શ્લોકની રચના કરતા સામાયિક ને અર્થ સ્પષ્ટ કરે છે.
આ રૌદ્ર ધ્યાનને ત્યાગ કરી તથા સાવદ્ય (સપા૫) કમને ત્યાગ કરી એક મુહુર્ત (બે ઘડી) સુધી સમભાવમાં રહેવું તેને સામાન્ય યિક વ્રત કહેવાય છે.
અહીં એક સાથે ચાર વાતે રજૂ કરી દીધી. (૧) આ રૌદ્રધ્યાનને ત્યાગ (૨) સાવધ કર્મને ત્યાગ (૩) પ્રમાણુ બે ઘડીનું (૪) સમતા એટલે કે સમભાવમાં રહેવું.
આપણે આજને વિષય મુખ્યતયા આ ચોથી વાત સાથે સંબં. ધિત છે. સમભાવની સાધના
માત્ર સમભાવને આશ્રીને વિવેચન કરીએ તે સમપરિણામ એટલે રાગદ્વેષની ગૌણુતાની સ્થિતિ. તે સ્થિતિમાં રહે છતે બાદ એટલે કે જ્ઞાનાદિકને જે લાભ અથવા કર્મની નિજ તેનું નામ સામાયિક
આ રીતે કયાં સુધી રહેવાનું ? બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી. રહેવાનું કઈ રીતે કર્યું?–દુર્થોન છેડીને –
આખી વાતમાં પાયે શું મુ ? સમતા–રાગદ્વેષને ત્યાગ એ જ સમભાવની સાધના.
એક તરફ રાગરૂપ મેટો સમુદ્ર છે બીજી તરફ ઠેષરૂપી દાવાનળ સળગી રહ્યો છે. તે બનેના મધ્યને જે માર્ગ તેને સમતા કહેવાય. આવી સમતાને ભજનારા લોકોને સામાયિક થાય છે.
સંધ સીરીમાં પણ કહ્યું કે સમભાવ ભાવિ મM મુવતું જ ન હો સમભાવથી વાસિત આત્મા મોક્ષને પામે છે તેમાં કઈ સદેહ નથી.
સમભાવની શ્રેષ્ઠ સાધના કરી મેક્ષમાં બિરાજેલા એવા પરમા
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
અભિનવ ઉપદેશ પ્રસાદ
ત્માની સ્તવના કરતા પદમ વિજયજી મહારાજે પણ લખ્યું કેરાગ ગ તુજ મન થકી તેહમાં ચિત્ર ન કોઈ રૂાર અમિષથી રાગ ગાયો તુજ જન્મથી, દુધ સહોદર હાઈ
પ્રભુને વીતરાગ કહ્યા. કેમકે વીતરાગ એટલે જેના મનમાંથી પણ રાગ ચાલ્યા ગયા છે તેવા. રાગ એ મૂળ છે અને દ્વેષ તેને વિસ્તાર છે. તે બન્નેની મધ્યમાં રહીને સમભાવની સાધના કરવાની છે. છતાં રાગનું મૂળ કાપી નાખશો તે દ્વેષની ગ્રથિ ભેદાતાં વાર નહી લાગે.
એક શેઠ હતા તેને ઘરમાં એકને એક પુત્ર પુત્રવધૂ ખૂબજ હોશીયાર, અને સમજુ મળેલી. તે સ્ત્રીને પિતાના પતિ ઉપર અતિ સ્નેહ હતું. તેની દુનિયાનું સર્વસ્વ –જે કાંઈ ગણે તે શેઠને પુત્ર જ હતે. અચાનક શેઠને પુત્ર મૃત્યુ પામ્યા. તે સ્ત્રીને જબરજસ્ત આંચક લાગે, મગજ અસ્થિર થઈ ગયું. પતિના શબને ખોળામાં લઈ વાતે કર્યો કરે. તમે કેમ બોલતા નથી? તમે જમતા કેમ નથી? લોકે ઘણું સમજાવે કે તારે પતિ મૃત્યુ પામ્યા છે. પણ તે સ્ત્રી મરણની વાત સાંભળવા જ તૈયાર નથી, ઘરનું કામકાજ બરાબર સંભાળે. પણ જેવી પતિની વાત આવે ત્યાં જીદ લઈલે કે જેને મારા સ્વામી હમણાં બોલશે!
પુત્રવધૂને સ્નેહરાગ જોરદાર હતું એટલે આઘાત જીરવી શકી નહીં. સમય જતાં તે શબમાંથી દુર્ગધ વછૂટવા લાગી પણ પેલી સ્ત્રીને જાણે કશું જ થતું નથી. કારણ રાગની પ્રબળતા છે. શબને ગામ બહાર લઈ જઈને રહે છે. રાગાંધ બનેલી તે સ્ત્રી પતિના મૃત્યુને કેમેય સ્વીકારતી નથી.
એક શ્રેષ્ઠિપુત્રને આખી વાત જાણવા મળી. તેને થયું કે જે આનો રાગ ઘટે તે જ કેઈ ઉપાય થઈ શકે. તે કોઈ સ્ત્રીનું મૃતક લઈને પહોંચ્યો ગામ બહાર. પેલી સ્ત્રીની પાસે આવીને રહ્યો. બન્ને સાથે રહેવા લાગ્યા. એક વખત પેલી સ્ત્રી બહાર જઈને આવી ત્યારે શ્રેષ્ઠીપુત્ર કહે, અરે ! મારી પત્ની ને તારે પતિ તો વાત કરે છે. અને એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. મને તે બહુ દુઃખ થયું. અરેરે! હું આની પાછળ ઘરબાર છોડીને આવ્યો અને આ તે પારકા પુરુષને પ્રેમ કરવા લાગી.
Page #142
--------------------------------------------------------------------------
________________
સમભાવની સાધના
૧૪૩
બસ થઈ રહ્યું. પેલી સ્ત્રીની રાગદશામાં શંકાનું બીજ રોપાઈ ગયું. ફરીવાર શેઠની પુત્રવધૂ બહાર જઈને આવી ને શ્રેષ્ઠીપુત્રે જણાવ્યું, આજે તે બને નાસી જવાની યોજના ઘડી રહ્યા હતા. આ તો હું આવી ગયા એટલે ચુપચાપ બેસી ગયા. હવે તું બરાબર ધ્યાન રાખજે નહીં તે તારો પતિ ને મારી પત્ની બંનેને ઈ બેસીશું.
ત્રીજી વખત પેલી સ્ત્રીને ફરજિયાત જવાનું થયું એટલે શ્રેષ્ઠીપુત્રે બને મડદાંને કુવામાં પધરાવી દીધાં ને પકે પેકે રેવા માંડયો. શેઠની પુત્રવધૂ આવીને પૂછે છે, એલા આમ બાયડી માફક રડે છે શું ? શ્રેષ્ઠી પુત્ર કહે શું કરું? આ તે બન્ને ભાગી ગયા હવે શું કરશું?
પુત્રવધૂ સ્વસ્થતાથી બેલી બહુ સારું થયું ભાગી ગયા છે. આપણે નકામા આની પાછળ દુ:ખી થતાં હતાં. હવે તેને રાગ ચાલી ગયેલ એટલે કંઈ થયુ નહીં'.
સામાયિકમાં સમતા/મધ્યસ્થતાની વ્યાખ્યા જણાવી તેમાં પણ આ વાતને જે મહત્વ આપ્યું કે રાગને છોડી દો તે પાગલપણું ચાલ્યુ જશે. શગ જશે તો દ્વેષ જવાનો છે. એટલે રાગ દ્વેષને સમ ગણીને આત્માને કર્મબંધથી લેપતે અટકાવ તે સમભાવની સાધના.
कमठे धरणन्द्रे च स्वोचित्त कर्म कुर्वति
प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्विनाथ श्रियेस्तुवः સકલાહિત્ સ્તોત્રમાં પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં આ વાત જ જણાવી. કેવા પ્રભુની સ્તુતિ કરો છો? કમઠ, કે જેણે ઉપસર્ગો કર્યા અને ધરણેન્દ્ર આવીને ભક્તિ કરી ગયા તો પણ પ્રભુનું ચિત્ત બને વિશે સમાન રહે છે. તેને ધરણેન્દ્ર પર રાગ નથી અને કમઠ પર દ્વેષ નથી.
આ વાત બેલવી સહેલી છે. પણ ધ્યાનથી કમઠના જીવ મેઘકુમારે કરેલા ઉપસર્ગો સાંભળજે તે ખબર પડશે કે સમભાવની સાધના કોને કહેશે ?
કરવત જેવી દાઢવાળા, વા જેવા નખાંકુર અને પિંગલ નેત્રવાળા કેશરી સિંહ વિકુર્લા, પૃથ્વી પર વારંવાર પૂછડાં પછાડીને મોઢેથી ધુત્કાર શબ્દો કર્યા-તથાપી પ્રભુ નિશ્ચલ રહ્યા. એટલે ગર્જના કરતા અને મદ કરતા હાથી વીકુળં. પછી રીંછ, ક્રુર ચિત્તાઓ, વીંછીઓ, દષ્ટિવિષ સર્પો વિક્ર્ષ્યા, અને પ્રભુને ચલાયમાન કરવાના પ્રયત્નો કર્યા. તથાપિ પ્રભુ ચલાયમાન થયા નહીં. ભયંકર વૈતાલે જાણે પ્રભુ પર દોડતા
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આવતા હોય તેવી લીલા રચી છતાં પ્રભુ ક્ષોભ ન પામ્યા.
છેવટે ભયંકર મેઘ વિકુ, કાળની જીભ જેવી વિજળીના લબકારા વચ્ચે વરસાદ વરસવ શરૂ થયો. મુશળધાર વર્ષા વરસી, ક્ષણવારમાં તે પ્રભુની નાસિકા સુધી પાણી આવી ગયા. છતાં પ્રભુ ચલીત ન થયા
આ સમયે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનને ઉપગ મુકે તરત જ પ્રભુના ઉપસર્ગની જાણ થઈ. નીચે આવી પ્રભુને વંદના કરી. કેવળીના આસન સમાન લાંબા નાળચાવાળું સુવર્ણ કમળ વિકુવી પ્રભુના ચરણયુગલ નીચે સ્થાપીત કર્યું. કાયા વડે પ્રભુના પુષ્ઠ ભાગ તથા બે પડખાં ઢાંકી દીધા. સાત ફણા વડે પ્રભુને માથે છત્ર ધર્યું. તે સમયે ધરણેન્દ્રીઓ પ્રભુ પાસે નૃત્ય કરવા લાગી. વાજીત્રાદિક વગાડવા લાગ્યા. અભિનયા વડે રમણીય નર્તન થયાં છતાં પણ પ્રભુજીના ધ્યાનમાં કઈ ફર્ક ન પડો. | મેઘકમારના ઉપસર્ગોથી દ્વેષ ન પામનાર પ્રભુને એવા વિકટ ઉપસ સમયે આવીને અપૂર્વ ભક્તિ કરનાર ધરણેન્દ્ર પર પણ કોઈ રાગ ઉત્પન્ન ન થયો. માટે તેની સ્તવનામાં આ શબ્દો વપરાયા.
જિનાજી કમઠ ધરણુપતિ ઉપર તુ સમચિત્ત ગણે રે લોલ
સંક્ષેપમાં કહીએ તે સમ એટલે રાગ દ્વેષ ના મધ્યમાં વર્તનાર. અને માજ એટલે સમ્યગ દર્શનાદિને જે લાભ. તેને તમારે કહેવાય. સમય ને વિનયવિષ્યઃ સૂત્રથી સ્વાર્થમાં દુરુ પ્રત્યય લાગતા સામજય થયું. સામાયિકના ત્રણ (ચાર) ભેદ શાસ્ત્રકારો દર્શાવે છે.—
सामायिक स्यात्वैविध्य, सम्यक्त्वंच श्रुतं तथा
चारित्र तृतीयं तच्च, गृहिकमनगारिकम् સામાયિક ત્રણ પ્રકારે કહેવાય છે. (૧) સમક્તિ સામાયિક (૨) શ્રત સામાવિક (૩) ચારિત્ર સામાયિક. આ ચારિત્ર સામાયિકના બે ભેદ દર્શાવ્યા–ગૃહિક ચારિત્ર સામાયિક અને અનગારિક ચારિત્ર સામાયિક.
(૧) સમક્તિ સામાયિક – જીવાદિ તો પ્રત્યેની નિર્મલ શ્રદ્ધા છે શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકય એવા પાંચ લહાણે વડે ઓળખાવાય છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
સમભાવની સાધના
(૨) શ્રુત સામાયિકઃ– તે દ્વાદશાંગી રૂપ છે. (૩) દેશવિરતિ/ગૃહિક :– જેને અણુવ્રતમય ધર્માં કહે છે તેમાં
૧૩૫
ખાર ત્રતાનું આરાધન કરાય છે.
સાવ
(૪) સવવતિ:- તે મહાનતમય ધમ છે. જેમાં સવ ઘના વર્જન સહિત પાંચ મહાવ્રતાની આરાધના કરવાની છે. આ ચાર ભેદ જે દર્શાવ્યા તે સવડે માક્ષ પ્રાપ્તિની સાધના કરવામાં આવે છે. તેમાં સમક્તિ સામાયિક સબંધે ઉપદેશ પ્રાસાદ ગ્રન્થમાં ૧૪૦ માં વ્યાખ્યાનમાં ચાર ચારાની સુદર કથા નોંધાયેલ છે. ક્ષિતપ્રતિષ્ઠિત નામે નગર હતું. ત્યાં એક શ્રાવક રહે. પેાતાના નિર્વાહ માટે તે ભિલ્લુ લેાકેાના પાળામાં વસતા હતા. પુણ્ય ચાગે તે ફાટી ધનના સ્વામી બન્યા. ધીરે ધીરે વધતી તેની સમૃદ્ધિ જોઈને ચાર વૃદ્ધ ભિલપુરુષે વિચાર્યું કે આ વાણીયાનુ બંધુ' ધન લઇ લેવુ.
શ્રાવકને પ્રતિદિન સાત-આઠ સામાયિક કરવાની ટેવ હતી. એક વખત મધ્યરાત્રીએ તે શ્રાવક તથા તેની ધર્મપત્ની બન્ને સામાયિક કરવામાં લીન થયા હતા. ચાર ચારીએ ખાતર પાડી જોયુ તે ગૃહ. પતિ જાગતા હતા. ચારે ચારે વિચાર્યુ કે થાડી રાહ જુએ. ગૃહપતિ નિદ્રાધીન થશે એટલે ધન હરણ કરી લેશુ'.
ગૃહપતિને એ વખતે જ વિચાર આવ્યા કે દ્રવ્ય તા ઘણા ભવમાં મળશે. આ ભવમાં પણ ઘણુ દ્રવ્ય આવ્યુ. અને ગયુ. પણ જો મારા જ્ઞાનાદિ ભાવ દ્રવ્યને ક્રોધ-માન-માયા-લાભ રૂપ ચાર ચાર હરી લેશે તા હુ શું કરીશ ?
આમ ભાવદ્રવ્ય મચાવવા તે ગૃહપતિ તા ઉપરા ઉપરી સામાયિક કરવા લાગ્યા. તે સાથે નવકારમત્ર ભણતા જાય છે. એ વખતે પેલા ચારે ચારાને પૂર્વ અસખ્ય ભવ ઉપર કરેલું ધર્માનુષ્ઠાન સાંભ ળ્યું. મનમાં ને મનમાં ચારેને થવા લાગ્યુ કે ધિક્કાર છે આપણને કે આ રીતે પારકા ધનને માટે ઈચ્છા કરી રહ્યા છીએ. ચારી કરવાથી ખાદ્ય પૌલિક દ્રવ્ય તે આવશે, પણ તેમ કરતાં જ્ઞાનાદિક એવું ભાવ દ્રવ્ય ચાલ્યું જાય છે. ધન્ય છે આ શ્રાવકને કે જેણે આપણને જોઈ લીધાં છે છતાં પેાતાનુ કર્તવ્ય કે લક્ષ્ય છેાડતા નથી.
આ રીતે વારવાર સામાયિક વ્રતની અનુમાદના કરતાં તે ચારે ચારા ત્યાં જ સમક્તિને પામ્યા. ત્યાં ને ત્યાં જ તેઓએ ચારી વગે
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
રેના પ્રત્યાખ્યાન કર્યા અને દેશવિરતિ સામાયિક પણ પ્રાપ્ત થયું. અનુકમે વૈરાગ્ય વધવા લાગ્યું. શસ્ત્રો મુકીને તેઓ ભાવ લેચના પરિણામી થયાં. તરત સર્વવિરતિ સામાયિકને પામી ગયાં. સવાર સુધીમાં કેવળજ્ઞાન પણ થઈ ગયું ને ચારે ચિરાએ દ્રવ્ય લોચ કરી દીધો. દેવતાએ આવીને મુનિવેશ આપે.
આમ માત્ર ગૃહસ્થની સામાયિકનું દર્શન ચારે ચેરાને સર્વ વિરતિ સામાયિક પ્રાપ્ત કરાવી મેક્ષ મહેલમાં બિરાજમાન કરાવનારું થયું. તે તે ગૃહસ્થનું સામાયિક-લક્ષ કેટલું અને કેવું સુંદર હશે !!!
આ સામાયિક જુદા જુદા આઠ નામથી ઓળખાય છે. કહેવાય છે તે બધાં સામાયિક ના પર્યાય, પણ દરેક નામ પ્રમાણે તેના અલગ અલગ અર્થ પણ સ્થાપિત કરાયેલાં છે.
આ આઠ નામો (૧) સામાયિક (૨) સમયિક (૩) સમવાદ (૪) સમાસ (૫) સંક્ષેપ (૬) અનવદ્ય (૭) પરિણા (૮) પ્રત્યાખ્યાન એ પ્રમાણે છે.
(૧) સામાયિક - સામાયિક નામક ભેદને અર્થ છે સમભાવ રાખ તે. જેને માધ્યસ્થ ભાવ અથવા રાગદ્વેષના અભાવની સ્થિતિ કહે છે.
जो चन्दणेण बाहुं आलिपइ वासिणा वि तच्छेइ
संथुणइ जो अ निदइ महिरिसिणो तथ्थ समभावा કેઈ ચંદન વડે ભૂજાને વિલેપન કરે અને કેઈ વાંસળા વડે તેને છે, કેઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા કરે (પણ) મહર્ષિ તેના પર સમભાવ વાળા જ હોય. એટલે કે સમભાવ સામાયિકના અર્થની સ્પષ્ટતા કરતાં જણાવે કે સમભાવમાં રહેલાને કેઈ સ્તુતિ કરે અને કેઈ નિંદા કરે તે પણ તે તેમાં મહાશે નહીં કે મુંઝાશે નહીં, એ જ રીતે આવા જીવને ચંદનનું વિલેપન અથવા વાંસળાથી છેદતા થતું રૂધિર વિલેપન બંનેમાં સમભાવ જ રહે છે. તે જ ખરી સમભાવની સાધના.
શ્રી વીર પરમાત્માને પણ ચરણે ઈન્દ્રએ ભક્તિ વડે સ્પર્શના કરી અને ચંડકૌશિક સર્ષે શ્રેષથી સ્પર્શના કરી. સ્પર્શના તે બને એ કરી પણ એકમાં રાગ વિદ્યમાન હતે બીજામાં શ્રેષ– એક સ્પર્શ શીતળતાને દેતા હતા જ્યારે બીજાએ રૂધિરની ધારા વહાવી દીધી. તે પણ પ્રભુ તે અલિપ્ત જ રહ્યા. તેને તે બંને ઉપર સમભાવ ધારણ જ
Page #146
--------------------------------------------------------------------------
________________
સમભાવની સાધના
૧૩૭
કર્યો. આનું પણ કલ્યાણ થાઓ અને આનું પણ કલ્યાણ થાઓ. બંને જ બોધ પામે એ જ હતી પરમાત્માની દષ્ટિ. કેવી અદ્દભુત સાધના હતી સમભાવની ! - સામાયિકને અર્થ કરતાં પણ આજ વાત શાસ્ત્રકારોએ જણાવી છે. આરંભના કાર્યો છેડી જે સામાયિક કરાય છે તેને વ્યવહારથી નવમું વ્રત જણાવ્યું અને જ્ઞાનાદિ મૂળ સત્તા ધર્મ વડે સર્વજીને સમાન જાણી સમભાવ જ રાખ તેને નિશ્ચયથી નવમું વ્રત એટલે કે સામાયિક વ્રત કર્યું.
વ્યવહાર ધર્મ સાથે જ્યારે નિશ્ચય ધર્મ જેડાય ત્યારે તે ધર્મ આરાધન મેક્ષ માગે ગમન કરાવનાર બને છે.
હર્ષ પુર નામે નગરમાં દમદંત નામને એક પરાક્રમી રાજા રાજ્ય કરે. તે જ્યારે જરાસંઘને યુદ્ધમાં સહાય કરવા ગયા ત્યારે હસ્તિનાપુરના રાજવી પાંડવ અને કૌરવોએ ઘેરે ઘાલીને હસ્તિનાપુર જીતી લીધું. દમદંત રાજાએ લડાઈ કરીને પિતાનું રાજ્ય પાછું મેળવી લીધું.
એક વખત પોતાના મહેલની અગાસીમાં બેઠે હતે. આકાશમાં જોયા કરે. વાદળાઓ ઘેરાય છે અને વિખરાય છે. મનમાં ચિતન ધારા પ્રગટી. આવા રમણીય વાદળ વિખેરાતા શી વાર લાગશે. એ રીતે અનિત્ય ભાવના ભાવતા વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારને અસાર જાણી પુત્રને રાજય સોંપી સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા.
વિહાર કરતાં કરતાં એક વખત પહોંચ્યા હસ્તિનાપુર નગરે. કાઉસગ્ન ધ્યાનમાં ઉભા છે ત્યાં પાંડ પસાર થયા. દમદંત ઋષિને જોઈ ને પ્રશંસા કરી. ત્રણ પ્રવૃક્ષિણ દઈ મુનિને વંદના કરી. થોડી વાર થઈ ત્યાંથી કૌર પસાર થયા કૌરએ જોયું કે આ મુનિ તે એ જ જણાય છે, કે જે હસ્તિનાપુરના દમદંત રાજા હતા. તેમના હાથે મળેલી સજજડ હાર થઇ આવી. તરત ઈટ અને પત્થરો લઈ માંડયા ફેંકવા વરસાદ વરસાવી દીધે ઈટ-પત્થરને. દમદંત મુનિને લગભગ દાટી દીધા એમ કહી શકાય.
- આ રીતે પાંડેએ ઇમત મુનિની સ્તુતિ કરી અને બહુમાન પૂર્વક નમસ્કાર કર્યા. જ્યારે કીરએ નિંદા કરી ઉપસર્ગ કર્યો. પણ બને નિમિત્તોમાં દમદંત મુનિ તે સમભાવ ધારણ કરી ધ્યાનમાંથી વિચલીત ન થયા.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ પાંડવેએ સ્તુતિ-વંદના કર્યા તે યશ નામ કમને ઉદય અને કૌરવોએ ઉપસર્ગ–નીંદા કર્યા તે અપયશ નામકર્મને ઉદય. એ રીતે રાગ-દ્વેષ પર કાબુ પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામી મેક્ષે પહોંચ્યા.
શ્રાવકોએ પણ આ રીતે છવોટું શ્રાવક્ષયમિ માં સામાયિક નામક કર્તવ્યનું પાલન કરતાં સમભાવની સાધના કરવી જોઈએ.
(૨) સમયિક – સમયિક એટલે જગતના સર્વ જીવ પ્રત્યે સમદષ્ટિ કેળવવી.
સર્વ જીવો પ્રત્યે સમભાવ ઉત્પન્ન થયા પછી સામવત, સર્વ ભૂતેષુ ઉક્તિ અનુસાર સર્વ પશુ-પક્ષી અને પ્રાણીઓને આત્મ (પિતા) સમાન ગણવાની બુદ્ધિ હેવી લામેમિ સવ ની ગાથામાં જણાવેલ નિતિ નવ મુકું પદ મુજબ મૈત્રીની વાત સાક્ષાત્ થવી. सर्वत्र मैत्रीमुपकल्पयात्म
_श्चित्यो जगत्यत्र न कोऽपि शत्रुः कियदिन स्थायिनि जीवितेऽस्मिन
कि खिद्यसे वैरिधिया परस्मिन હે આત્મન તું સર્વત્ર મૈત્રી કલ્પી લે. આ જગતમાં તારે કઈ શત્રુ છે એમ ચિંતવીશ નહીં. અહીં કેટલા દિવસ બેસી રહેવાને છે કે નાહક બીજા ઉપર વેર રાખીને ખેદ પામે છે.
શાંત સુધારસ ગ્રન્થમાં આ વાત વિનય વિજયજી મહારાજે ફરમાવી. એ જ વાતને પડઘા પુન્ય પ્રકાશના સ્તવનમાં પણ સંભળાય છે. સર્વ મિત્ર કરી ચિતવે સાહેલડી રે
કેઈ ન જાણે શત્રુ તે (સાહેલડી રે) રાગ દ્વેષ એમ પરિહરી સાહેલડી રે
કીજે જન્મ પવિત્ર તો (સાહેલડી ) સંક્ષેપમાં કહીએ તે સર્વને મિત્ર જેવા માની બધા જ પ્રત્યે સમદષ્ટિ કેળવી અને સમભાવની સાધના સફળ બનાવવી એ સામયિક સામાયિક
તારજ મુનિનું દષ્ટાંત આ ભેદને સમજવા જણાવાયેલ છે. રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજા માટે એક સોની રજ ૧૦૮ સોનાના જવ ઘડે. શ્રેણિક મહારાજના જમાઈ કે જે મેતાર્યમુનિ નામે વિચરી રહ્યા હતા તે માસક્ષમણને પારણે સોનીના ઘેર પધાર્યા. સેની
Page #148
--------------------------------------------------------------------------
________________
સમભાવની સાધના
૧૩૯
પણ અત્યંત પ્રમુદિત બની લાડવા વહેરાવે છે.
આજ ફળ્યો ઘર આંગણેરે, વિણ કાલે સહકાર હત્ય ભીક્ષા છે સૂઝતીરે, મોદક તણે એ આહાર
મેતારજ યુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર મેતારજ મુનિની તપશ્ચર્યાની અનુમોદના કરતે સોની ઘરમાં ગયે. બહાર શ્રેણિક મહારાજાની આજ્ઞાથી ઘડેલા અને જિનભક્તિ માટે જ ધરવા તૈયાર થયેલા ૧૦૮ સેનાના જવલા પડેલા છે. એક કૌચ પક્ષી આવ્યું ને સર્વ જવલા ગળી ગયું. મેતારક મુનિએ પણ તે જોયું. પક્ષી તે ઉડીને ઉચે બેસી ગયું.
સેની બહાર આવ્યો. પણ જ્યાં જુઓ ત્યાં જવલા ન મળે. સાધુને પૂછ્યું આ જવલા કયાં ગયા ? સાધુને થયું કે જો હું સત્ય બેલીશ તે સની આ પક્ષીને મારી નાખશે. મારમાર સર્વ ભૂતે એમ સમજી મેતા મુનિએ મૌન ધારણ કર્યું. તેના મનમાં દયાના અંકુરો ફૂટી ગયા. સોની વારંવાર પૂછે છે પણ મુનિરાજ જણાવતા નથી કે જવલા કયાં ગયા. તે તે બસ મૌન ધરીને કાઉસ્સગ ધ્યાનમાં લીન બની ગયા.
સેનીને થયું કે જવલાને ચિરનાર નક્કી આ સાધુ પોતે જ છે. ધવશ બનીને લીલા ચામડાની વાધર મુનિના મસ્તકને કસીને બાંધી દીધી. આને બબરની શિક્ષા થશે એટલે મેળે બોલશે તેમ વિચારી સેની ઉભે છે.
મેતાર્ય મુનિએ તે શરીરની મમતાનો ત્યાગ કરી દીધો. સોનીને કંઈ પણ વાંક-ગુને વિચારતા નથી પણ પોતાના આત્માની જ નીંદા કરી રહ્યા છે. સોનીએ તડકામાં ઉભા રાખી દીધા હોવાથી મુનિના પગમાં ફેલા ઉપડી ગયા. ચામડી તડતડ તુટવા લાગી. છતાં આવી અસહા વેદનાને સમભાવથી સહન કરે છે.
ફટફટ કુટે હાડકાઈ તડતડે તટે ચામ 'સોનીએ પરિષહ દીયો મુનિ રાખ્યો મન ઠામ
મેતારજ મુનિવર ધન ધન તુમ અવતાર. મેતારજ મુનિ બરાબર સમજતા હતા કે જે સેનીને કોંચ પક્ષીને નામ આપીશ તે તે તે પક્ષીને મારી નાખશે અને પક્ષી પણ દુર્થો
Page #149
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૧૪૦
નથી નીચ ગતિને પામશે તેથી પાતે સમભાવે કષ્ટને સહેતા શુભધ્યાનમાં આગળ વધે છે. ગજસુકુમાલને યાદ કર્યા, ખંધક મુનિના શિષ્યાને પાપી પાલકે પીલી નાખ્યા તા પણુ ક્ષમાભાવ ધારણ કરી રહ્યા હતા તેની વિચારણા કરી. સુકેાશલ મુનિને સંભાર્યા તેમ કરતા કરતા શુકલ ધ્યાનની ધારાએ ચઢેલા મુનિ કેવલજ્ઞાન પામી મેાક્ષે સીધાવ્યા.
કઠીયારીએ ભાર મુકયા. અવાજથી કોઇંચ પક્ષી જાગી ગયું. તેની વિષ્ટોમાં જવલા પડેલા જોઇ સેાની પણ પસ્તાયા અને મુનિ વેશને ધારણ કરીને રહ્યો.
આવી સમભાવની સાધના કે સમયક સામાયિક દ્વારા શ્રાવકે પણ ક્વીર્ આવરસમિ માંના પ્રથમ આવશ્યક રૂપ કર્તવ્યની પરિ પાલના કરવી જોઈએ.
જો કે મનહ જિણાણું સજ્ઝાયમાં મુકેલ છેલ્લુ' વાકય ખાસ મરણીય છે નિષ્ક સુપુષ્કર્ણા -કર્તવ્યનું પાલન કરી પણ નિત્ય સુગુરુના ઉપદેરાથી. એટલે કે ગુરુની નિશ્રામાં અને જિનાજ્ઞા પૂર્ણાંક સમભાવની સાધના કરી.
#
મ
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૫) સામાયિક–મહત્વ
– ઈસે ખર્યા વિના પુન્ય મેળવો
देश सामायिकं श्राद्धो वितन्वन् घटिकाद्वयम
द्रव्यादीनां व्ययाभावा-दहो पुण्यं महद भवेत બે ઘડીનું દેશ સામાયિક આચરતા શ્રાવકને દ્રવ્યાદિકના વ્યય વિના પણ ખરેખર કેટલું મોટું પુણ્ય થાય છે.
સામાયિક માટે બે ઘડીનું પ્રમાણ લખ્યું. બે ઘડી એટલે અડતાલીસ મિનિટ. બે ઘડી પર્યત વચન યોગ અને કાયાગની નિવૃત્તિ. એટલે કે બોલવા-ચાલવાનું બંધ કરવું. માત્ર ધર્મધ્યાનમાં મગ્ન રહી, પરિણામ વિશુદ્ધિ માટે પ્રયત્ન કરે. આવા સમયે શ્રાવકને સાધુ સરી ગયે. સમજો રૂa સાવો દૃવ. આ રીતે બે ઘડીનું દેશ સામાયિક જ્ઞાન-દર્શન–ચારિત્રને લાભ અપાવનારુ થાય છે. - ઉત્તરાધ્યયન સૂત્રના ર૯માં અધ્યયનમાં કહ્યું કે હે ભગવન્! સામા યિકથી પ્રાણીને શું લાભ થાય? ગૌતમ ! સામાયિકથી સાવદ્યાગની વિરતિ થાય...પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ. પણ સામાયિકમાં પ્રાથમિક શરત શું મુકેલી છે? સમતા- “સમભાવ” કેળવવું તે.
જોશુઆ લેબમેન જ્યારે યુવાન હતા તે સમયને એક પ્રસંગ છે. પિતાના જીવનમાં કઈ કઈ વસ્તુ પ્રાપ્ત કરવી, કઈ કઈ ઉપલબ્ધિ હસ્તગત કરવી કે કઈ % સિદ્ધિ હાંસલ કરવી તેના સ્વપ્ન જુએ. તેઓએ પોતાની ઈચ્છીત વસ્તુઓની, સ્વાસ્થ, સુયશ, શક્તિ, સંપત્તીની યાદી બનાવી. થોડા દિવસે માટે તે બાબત પ્રયત્નો પણ કર્યો, પણ કંઈ વિશેષ પ્રગતિ થતી જણાઈ નહીં. પિતાની સમગ્ર યાદી લઈ પહોંચ્યા અનુભવી અને પરિપકવ વૃદ્ધા પાસે. યાદી બતાવીને તે વૃદ્ધ માણસને પૂછ્યું કે આ બધું પ્રાપ્ત કરવાથી જીવનની સમસ્ત ઉપલબ્ધિ સિદ્ધ
ન થઈ શકે?
વૃદ્ધના મુખ ઉપર સ્મિત ફરકી ગયું. વૃદ્ધ માણસ કહે વાહ! યાદી તે ખૂબ સરસ બનાવી છે. પણ એક મહત્વની વસ્તુના અભાવે તમારી યાદી નિરર્થક બની જશે. આટલું કહી તે વૃદ્ધ માણસે હાથમાં કલમ લીધી. સમગ્ર યાદીને અંતે સેંઠુ સમતા અને શાંતિ,
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જોશુઆ લેબમેનને સમજાઈ ગયું કે મનની શાંતિ અને સમતા વિના આ બધી જ પ્રાપ્તિ નિરર્થક બનવાની છે.
આપણે અહીં સામાયિકના કર્તવ્યની વાત જણાવતા તે માત્ર બે ઘડી જ એટલે કે ફક્ત અડતાલીશ મિનિટ માટે જ સમતાની સાધના કરવાનું જણાવેલ છે.
શ્રાવકને માટે મનહ જિણાણું સઝાયમાં કર્તવ્યની નેધ કરતાં જણાવ્યુ છે કે જીવો સાવામિ ૩ જુત્તો ટ્રોફ ૧૬ વિવાં – પ્રતિ દિન છે આવશ્યકમાં ઉદ્યમ વંત રહે. આ છ આવશયકમાં સર્વ પ્રથમ આવશ્યક મુકયું સામાયિક. સામાયિક એટલે શું?
સામાયિક શબ્દની વ્યાખ્યા જુદા જુદા સાત નાની અપેક્ષાએ કરતાં જણાવે કે
(૧) નગમનય - સામાયિક એટલે મેક્ષ, કેમ કે સામાયિક મેક્ષના કારણરૂપ છે.
(૨) સંગ્રહનય - જીવ અથવા આત્માને પિતાને મૂળ ગુણ તેને જ સામાયિક કહેવાય.
(૩) વ્યવહાર નય : સમતા અને યત્નાએ પ્રવર્તવુ તેનું નામ સામાયિક.
(૪) શબ્દ નમ:- અષ્ટ પ્રવચન માતાનું પાલન, સાવદ્યોગથી નિવર્તન અને કષાયને ત્યાગ તેને સામાયિક કહેવાય.
(૫) સમભિરૂઢ નય – અપ્રમત્તતા કેળવાયાથી ઉત્પન્ન થતા જે સ્વાભાવિક ગુણે તે જ સામાયિક કહેવાય..
(૬) એવભૂત નય – મન વચન કાયાના યોગે સાવાયેગથી નિવર્તવું તેને સામાયિક કહેવાય.
(૭) હજુનય :- ઉપરોગ રહિત બાહ્ય યત્ન તે સ્થૂલ સામાયિક અને ઉપગ સહિત બાહ્ય યત્નને સૂમ સામાયિક કહેવાય.
આ રીતે પ્રત્યેક ના સામાયિકને અલગ અલગ રીતે ઓળખાવે છે. તેમાં માત્ર વ્યવહાર નયને લક્ષમાં રાખીને સમભાવની આરાધના દ્વારા સામાયિકની સાધના કરે તે ક્રમશઃ બીજા નાની વ્યાખ્યા સાર્થક બનાવી શકશે. સામાયિક એક એવું સાધન બતાવેલ છે જેમાં પૈસે ખચ્યા વિના પુન્ય મેળવી શકાય છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
પસે ખર્યા વિના પુન્ય મેળવે
૧૪૩
ઉપદેશ પ્રાસાદ ગ્રન્થમાં શ્રીમાન વિજય લક્ષમી સૂરિજી મહારાજા સામાયિકનું મહત્વ ફરમાવતા જણાવે છે કે બે ઘડી સમભાવે સામાયિક કરતે શ્રાવક ૯૨ કરોડ, ૫૯ લાખ, ૨૫ હજાર ૯ર૫ ૧/૩+ ૮૯ પોપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. વળી જે કઈ મેસે ગયા છે, જાય છે કે મેક્ષે જશે-તે સર્વ સામાયિકના પ્રભાવથી જાણવા.
दिवसे दिवसे लक्खं देइ सुवन्नस्स खंडियं एगो
इयरो पुण सामाइय करेइ न पहूप्पए तस्स સંબધ પ્રકરણમાં શ્રાવક વ્રત ગાથા ૧૧૩માં જણાવે કે એક મનુષ્ય દરરોજ લાખ ખાંડી સુવર્ણનું દાન કરે અને બીજે માણસ રાજ સામાયિક કરે તે પણ દાન દેનારે (માણસ) સામાયિક કરનારને પહોંચે નહીં. માટે જ આપણે આજનું પરિશીલન રાખ્યું
પો ખર્ચા વિના પુન્ય મેળોપણ શ્રાવકનું આખરી લક્ષય તે મક્ષ જ હોઈ શકે, પુણ્ય ઉપાજન કરવાનું નહીં. એ વાતને ધ્યાનમાં રાખી જ્ઞાની પુરૂષે જણાવે છે કે કરોડે જન્મ સુધી તીવ્ર તપ કરનારે આત્મા જેટલા કર્મો ખપાવી ન શકે તેટલા કર્મો સમતાભાવથી ભાવિત ચિત્તવાળે આત્મા અર્ધ ક્ષણમાં ખપાવી શકે છે. આજ છે સામાયિક કરવાનું સાચું મહત્વ કે
કોઈ નગરમાં એક ધનાઢય શેઠ રહેતા હતા. તે ખૂબ જ દાતાર હતા પણ પાત્ર કે અપાત્રની વિચારણા કર્યા વિના લાખ સુવર્ણનું દાન આપે, પછી પિતાના પલંગ પરથી નીચે ઉતરે. તે શેઠની પડેશમાં રહેતી એક વૃદ્ધા હંમેશા એક સામાયિક કરે.
એક વખત કેઈ કારણવશાત્ તે ગૃહસ્થને દાનમાં અને શ્રાવિકાને સામાયિક કરવામાં કંઈક અંતરાય થયો. બંનેને અતિ ખેદ થવા લાગ્યો. તે વૃદ્ધાને ખેત સાંભળી પેલા ગૃહસ્થ ગર્વથી કહ્યું કે અરે એય ડેશી તું આટલો બધે વલોપાત શેને કરી રહી છે?
હવે જે માણસને સામાયિકનું મહત્વ ખબર નથી તેને શું ખબર પડે કે એક સામાયિક ન થવાને વલેપાત કેટલે અને કેવું હોય?
સામાયિકની પ્રીતિને જણાવતા પૂજ્ય આગમ દ્વારકા શ્રીએ પ્રવચન શ્રેણીમાં જણાવ્યું કે તીર્થંકરપણાની જે કઈ જડ હોય તે તે છે સામાયિકની પ્રીતિ. અન્યથા તીર્થંકર થઈ શકાય જ નહીં.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કૃષ્ણ મહારાજા કે શ્રેણિક મહારાજાની સ્થિતિ કેવી હતી? સારી સ્ત્રી જુએ ત્યાં તે જાણે સુકાવા માંડે. કેટકેટલા જોખમે ખેડતા સ્ત્રી મેળવવા માટે. કેટલી લડાઈઓ કરી હતી કૃષ્ણ મહારાજાએ મીણ વગેરે સ્ત્રીને મેળવવા.
આટલું કરવા છતાં જ્યાં સામાયિક–સંયમ શબ્દ કાને પડે એટલે ખલાસ. પછી ન સ્ત્રીને શગ, ન કુંવરને રાગ કે ન કુંવરીને રાગ.
અભયકુમાર કેણિકને ગર્ભથી ઓળખે છે. ચેલણને શ્રેણિકના આંતરડાં ખાવાની ઈચ્છા થઈ તે જે રીતે અભયકુમારે પુરી કરી, જે રીતે પિતાની બુદ્ધિપૂર્વક ચલણું રાણુને દોહદને સંખ્યા , તે જોતા જન્મથી જ કેણિક કે પાકશે તે અભયકુમારને ખબર હશે કે નહીં? તેને હાથમાં રાજ્ય આવે તે નખેદ વાળી દેશે તે પણ નક્કી હશે કે નહીં ? છતાં જ્યાં સર્વવિરતિ સામાયિક લેવાની વાત આવી ત્યાં શ્રેણિકે ચૂં કે ચા ન કરી.
અરે મહામહે મેળવેલી રાણી દીક્ષા લેવા તૈયાર થઈ તે કૃષ્ણ મહારાજા પણ અવાજ ન કરે. કેમ કે સર્વવિરતિ સામાયિક પ્રત્યે અનન્ય રાગ છે. ચૌદ પૂર્વધર પણ સામાયિક ઉરે પછી થાય. તીર્થંકર પરમાત્માને પણ મન:પર્યવજ્ઞાન સામાયિક ઉચ્ચરે ત્યારે જ થાય છે. શાસન પણ સામાયિક છે ત્યાં સુધી જ ચાલુ છે. પ્રભુની પહેલી દેશના નિષ્ફળ ગઈ કેમ કહ્યું? કારણ કેઈ સામાયિક ઉચ્ચરનાર ન મલ્ય. તીર્થની ઉત્પત્તિને કે ટકવાને આધારે જ સામાયિક છે. જે દિવસે સામાયિકવાળું કઈ જ નહીં રહે તે દિવસે તીર્થ પણ નહીં રહે.
પણ સામાયિકનું મહત્ત્વ ન જાણતે ધનાઢય શેઠ તે પેલી ડિશીને વલોપાત જોઈ સમજી શકતું નથી એટલે પૂછે છે કે અરે ડેશી એક વસ્ત્રને કટકે લઈ હાથ પર આમ તેમ ફેરવ્ય કે ન ફેરવ્ય તેમાં શું બગડી ગયું? તારું કયું પુન્ય ઓછું થઈ ગયું? તારી સામાયિકમાં એક પૈસાનો ખર્ચ તે બિલકુલ થતું નથી. જે આવા કપડા ઊંચા નીચા કરવામાં જ ધમ થતું હોય તે દુનિયામાં કઈ દાન આપે જ નહીં.
આ વાત સાંભળી વૃદ્ધા બેલી ઉઠી, શેઠ ! આવી વાત ન કરતે.
Page #154
--------------------------------------------------------------------------
________________
પિસે ખર્યા વિના પુન્ય મેળો
૧૪૫
કેમ કે ગુરુ મહારાજે કહ્યું છે કે સુવર્ણ-મણીના પગથીયાવાળું મંદિર કરાવે તેથી પણ સામાયિકમાં ઘણું પુન્ય થાય છે.
સામાયિક શબ્દમાં સમાય પદને સુન્ પ્રત્યય લાગી સામાજિક બન્યું. સમાય એટલે સમ ને સાય. પણ સમ એટલે શું ?
(૨) સમ :- સમસ્થિતિ સ્વરૂપમાં લીનતા કે મગ્નતા. અનાદિ કાળથી આત્માની સ્થિતિ વિષમ છે. તે મટાડીને સમ કરવી.
(૨) સમ :- સમભાવ, મિત્રતા કે બંધુત્વ. અન્ય સર્વ જેને આત્મા સઈશ માનવા અને તેમની સાથે સમાન રીતે વર્તવું તે.
(૩) સમ :- રાગ દ્વેષ રહિત અવસ્થા, મધ્યસ્થતા કે વીતરાગતા. આ અર્થનો મર્મ એ છે કે આસક્તિને કારણે પદાર્થોમાં કરેલી મને કે અમનેશ, ઈષ્ટ કે અનિષ્ટ અથવા પ્રિય કે અપ્રિયપણાની કલ્પનાને દૂર કરવી.
(૪) સમ:- દર્શન, જ્ઞાન અને ચારિત્રને સમન્વય. આ અર્થનું રહસ્ય છે– શ્રદ્ધા અને જ્ઞાન પૂર્વક ચારિત્રની સુધારણ કરવી.
આવા પ્રકારના સમ ને લાભ તેને સામાયિક કહેવાય. હવે બેલે પસે ખર્ચા વિના પુન્ય મળે કે નહીં ? (મલે)
અરે પુન્ય શું પુન્ય કે પાપ બધા પ્રકારના કર્મોને ભુક્કો બોલાવને મોક્ષ પણ મળી જાય. પણ પૈસા ખર્ચીને કદી મેક્ષ મલતા નથી.
અનુક્રમે તે ગૃહસ્થ શેઠ આર્તધ્યાન કરતે મૃત્યુ પામ્યા. અને હાથી થયે. અને તે વૃદ્ધા સામાયિકના ધ્યાનમાં મૃત્યુ પામી અને રાજાની પુત્રી થઈ.
એક વખત રાજાના માણસે તે હાથીને પકડી લાવ્યા. રાજાને હાથી પસંદ આવ્યો ને તેણે હાથીને પટ્ટહતિ પદે સ્થાપે. રાજમાર્ગે ચાલતા એક વખત હાથીએ પોતાનું ઘર વગેરે જોયું. તે જોતાં તેને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બધું યાદ આવતા મૂછ ખાઈને ત્યાં જ ઢળી પડયા. આ દશ્ય જેવા રાજકુમારી પણ ત્યાં આવી. વિચાર કરતાં કરતાં તેને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું. પિતાના બે હાથ વડે હાથીને ઉઠાડવા પ્રયત્ન કર્યો પણ હાથી ઉઠયો નહીં ત્યારે રાજકુમારી બેલી
उठ सिठि मम भंतकर करि हुओ दाणवसेण हुं सामाइय राजधुअ बहु गुण समदिय तेण
Page #155
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
હે શેઠ! કઇપણ ત ́ત કર્યાં વિના તુ' ઉભા થા. કેમ કે તું દાનના પ્રભાવ થકી હાથી થયા છે અને હુ' સામાયિકના પ્રભાવે કરીને રાજપુત્રી બની છું જો દાન કરતા પણ સામાયિકનું પુન્ય માટુ' છે. આપણે પ્રારંભમાં જ સામાયિકના મહત્ત્વને પ્રગટ કરતા શ્ર્લેકમાં આ વાત જણાવી છે.
૧૪૬
" द्रव्यादोनां व्ययाभावात् अहो पुण्यं महद् भवेत् દ્રવ્યાદિકના વ્યય કર્યા વિના અરે કેટલું' માટુ' પુન્ય બધાય છે. –પૈસા ખર્ચ્યા વિના પણ પુન્ય મેળવવામાં સામાયિક ના ફાળા કેટલા ? પેલા હાથી તરત પ્રતિબાધ પામી ગયા. રાજકુમારીને પેતાના ગુરુણી પદે સ્થાપીને તે ઉભયકાલ સામાયિક કરવા માટે પૃથ્વી તરફ્ જ દૃષ્ટિ રાખી સમભાવથી રહેવા લાગ્યા. કાળક્રમે મૃત્યુ પામીને સહસ્રાર નામના દેવલાકે દેવતા થયા.
}}
જો જો આ વાત સાંભળીને ચમકતા નહી' કે હાથી દેવ કર્યાંથી થાય ? કર્મગ્રન્થના સામાન્ય અભ્યાસ હોય તેને પણ સમજાય તેવી વાત છે. દેવલાકમાં મનુષ્ય કરતા તિર્યંચા જ વધારે જાય છે. હાથી પણ સામાયિકના પ્રભાવથી આઠમાં દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. આજના વિષય પણ આ જ છેને કે
પૈસા ખર્ચ્યા વિના પુન્ય મેળવા.
એક તરફ રાગરૂપ માટા સમુદ્ર રહેલા છે. બીજી તરફ દ્વેષરૂપી દાવાનળ સળગી રહ્યો છે. આપણે તે બંનેની વચ્ચે રહીને જીવન વિતાવવાતુ છે. એટલું સમજીને જે મધ્યમ માર્ગ અપનાવે છે તેને “સમતા” કહેવાય છે.
इतो रागमहांभोधिः इतो द्वेष दवानलः यस्तयोर्मध्यगः पंथाः तत्साम्यमिति गीयते
આ સાથે શ્રાવકને સમજવા યાગ્ય બીજી વાત પણ સામાયિકમાં મુકેલી છે, તે છે–
સાવનું નોમ વખ્તલામિ–સાવદ્ય ચેાગના પચ્ચક્ખાણુ. સામાયિકમાં પૂર્વ શરત રૂપે આ વાત રેમિ મન્તે સૂત્રમાં લખી દીધી પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કે સાવદ્ય યાગને છેડીને કરવા ચેાગ્ય એવુ સામાયિક કેવલી ભગવંતાએ પ્રશસ્ત (શ્રેષ્ઠ) કહ્યું છે.
આવુ' સામાયિક ગૃહસ્થના શ્રેષ્ઠ ધર્મ રૂપ જાણી આત્માનું' હિત
Page #156
--------------------------------------------------------------------------
________________
પૈસે ખર્યા વિના પુન્ય મેળવે
૧૪૭
કરનાર પુરૂષોએ પરલકને માટે આચરવું શ્રેયસ્કર છે.
આ રીતે સામાયિકમાં સમભાવની સાધના સાથે બીજે મહત્ત્વને પાયે શ્રાવકે સ્મરણમાં રાખવાને, તે સાવદ્યાગ કર્મ ના વિરમણ રૂપ પણ છે. તે સામાયિકને શાસ્ત્રકારો આઠ નામથી ઓળખાવે છે.
सामाइव समइव सम्मवाओ समास संखेवो अणवज्ज अपरिण्णा पच्चक्खाणे त चठ्ठा
(૧) સામાયિક (૨) સમયિક (૩) સમવાદ (૪) સમાસ (૫) સંક્ષેપ (૬) અનવદ્ય (૭) પરિણા (૮) પચ્ચક્ખાણ
સમવાદ સામાયિકને ઓળખાવતા શાસકાર મહર્ષિ ફરમાવે છે કે સમવાદ એટલે રામ તેને છોડીને યથાસ્થિત નિવાં વચન કહેવું. નિર્ભયતા વિના સત્ય વચન બોલાતું નથી. માનવી ક્રેઘ વડે, લાભ વડે, ભય વડે કે હાસ્ય વડે અસત્ય ભાષણ કરે છે, પણ સર્વથા સત્ય ભાષણ માટે તે નિર્ભયતાનું તત્ત્વ જરૂરી છે, જે રીતે કાલિકાચાયે નિર્ભય પણે દત્તને જણાવ્યું કે સાતમે દિવસે તારું મેત થશે
તુરમણ નામે નગરી હતી. ત્યાં કુંભ નામને રાજા રાજ્ય કરે. તે રાજાને એક દત્ત નામે પુરોહિત મિત્ર હતા. મૈત્રી સંબધે દત્ત પુરેહિતને રાજાએ મંત્રી પદવી આપી. અને દરે હિંસક યા શરૂ કરી દીધાં આ પ્રકારના યજ્ઞ કરીને દત્ત મંત્રી વિખ્યાત બની ગયો. એક દિવસ કુંભરાજાને કેદ કરીને જાતે જ રાજા બની બેઠો.
એ વખતે તે દત્તના મામા કે જે કાલિકાચાર્ય નામે આચાર્ય હતા, તે એ જ નગરીમાં પધાર્યા. દત્ત મંત્રીની માતા જૈન ધર્મી હતા. તેથી તેણે દત્તને કહ્યું કે તું મામા મા'રાજને વંદન કરવા જઈ આવ. દત્ત મંત્રીએ કાલિકાચાર્યને પૂછયું કે આ યજ્ઞનું મને શું ફળ મળશે.
આચાર્ય મહારાજશ્રીએ જણાવ્યું કે તમે જે યજ્ઞ કરી રહ્યા છે તેથી નીચે નરક ગતિની પ્રાપ્તિ થાય. દત્ત કહે તમારી વાતની કઈ સાબીતી આપી શકશે? આચાર્ય મહારાજશ્રીએ જણાવ્યું કે હા ! આજથી સાતમે દિવસે ઘેડાના ડાબલાથી ઉડેલી વિષ્ટા તમારા મુખમાં પડશે અને તે અનુમાનથી તમારી નરકગતિ નકકી થઈ જાણજે. કાલિકસૂરિએ જે નિરવ વચન કર્યું તેનું નામ જ સમવાદ,
શ્રાવકના છત્રીસ કર્તવ્ય વર્ણવતા જણાવે કે છાવીહ બાવક્ષયમી
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૩qતો દૃોર પરિવાં. તે છ આવશ્યકમાંનું પ્રથમ આવશ્યક તે સામાયિક.
આ સામાયિકની એક વ્યાખ્યા કરતા જ્ઞાની પુરુષેએ લખ્યું રાવત સવા વર્ષઃ સાવદ્ય વ્યાપારને ત્યાગ કર્યો છે જેણે પણ સાવદ્ય વ્યાપાર તે મન વચન અને કાયા ત્રણે પ્રકારે ત્યજેલ હવે જોઈએ. તેમાં વચનથી સાવદ્ય વ્યાપારને ત્યાગ એ નિવૃત્તિ ધર્મ જણાવે છે પણ પ્રવૃત્તિ ધર્મ શું કરે ?
પ્રવૃત્તિ ઘમ તે નિરવ વચન પ્રગટ કરવું. તે, તેનું નામ જ સમવાદ.
આવા સમવાદ સામાયિકને ધારણ કરનારા કાલિકસૂરિજીએ દત્ત રાજાને સ્પષ્ટ કહી દીધું કે સાતમે દિને તારા મુખમાં વિષ્ટા પડશે. દત્ત તે કેધથી ધમધમી ગ. જુઓ મા'રાજ સાતમે દિવસે તમે કહ્યું તેમ નહીં થાય તે હું તમને મારી નાખીશ. - આખું શહેર સાફ કરાવી દીધું. ક્યાંય કેઈ જાતની ગંદકી ન રહી. આચાર્ય મહારાજ ફરતા રાજ સેવકે છેઠવાઈ ગયા. દત્ત પોતે પણ અંતઃપુરમાં ચાલ્યો ગયો. બરાબર છ દિવસ પસાર થયા. સાતમે દિવસે તેને મનમાં એવું થયું કે આજે આઠ દિવસ છે માટે હવે જઈને આચાર્ય મહારાજને હણી નાખું. લોકે તે તેનાથી ભયગ્રસ્ત હતા જ. તેથી કોઈએ કઈ જણાવ્યું નહીં ને રાજા નીકળે છેડા પર.
રસ્તામાં કોઈ માળીને હાજતે જવાની શંકા થઈ. રસ્તામાં જ વિષ્ટા કરી ઉપર પુષ્પો ઢાંકીને ભાગ્યો. ઘેડા પર નીકળેલા દત્તના ઘડાને પગ પડયે તેની ઉપર અને વિષ્ટ ઉછળીને તેના મુખમાં પડી. આચાર્ય મહારાજના વચન પર વિશ્વાસ આવતા તરત પાછો ફર્યો. આ તરફ એકાંતને લાભ લઈ કુંભરાજાના સૈનિકે એ રાજાને કેદમુક્ત કરાવ્યા ને દત્ત પાછા ફરતાં લોઢાની કેટડીમાં પુરી દીધું અને ત્યાંથી મૃત્યુ પામી તે સીધે નરકમાં ગયે. * આ રીતે કાલિકાચાર્ય એ પિતાને ભાણેજ તથા રાજા બની બેઠેલા એવા દત્તને નિર્ભય પણે જે સત્યવચન કહી દીધું એ સમવાદ સામાયિક.
Page #158
--------------------------------------------------------------------------
________________
પૈસે ખર્ચા વિના પુન્ય મેળવે
૧૪૯
રહેવું કાલિકસૂરિ પરિજન વચન ભૂરિ
આજહ સેહવું નવિ કહેવું જૂઠ ભયાદિકેજી સમવાદ સામાયિક પછીને ભેદ છે સમાસ સામાયિક. સમાસ સામાયિક એટલે થોડાજ શબ્દમાં તત્વને જાણવું તે.
ચિલાતિ પુત્રને માત્ર ઉપશમ–વિવેક અને સંવર ત્રણજ પદ મુનિ મહારાજે કહ્યા છતાં તેને અર્થ વિસ્તારથી સદગતિ સાધી ગયા. .
સુષમા નામની સ્ત્રી પર અત્યંત રાગદશાને ધારણ કરેલા ચિલાતીપુત્ર પાછળ સુષમાના ચાર ભાઈ તથા પિતા ઘડા દોડાવતા આવી રહ્યા છે, ચિલાતીપુત્રને થયું કે હવે બચવાનો કઈ રસ્તો નથી, તરત પોતાની પ્રાણપ્રિયા સુષમાનું મસ્તક ધડથી જુદું કરીને ધડને ફેંકી ભાગ્યો. એક હાથમાં ખગ છે, બીજા હાથમાં સુષમાનું લેહી નીતરતું મસ્તક છે, ને ભાગ્યો જાય છે, ત્યાં ચારણમુનિને જોયા
બોલો મહારાજ જલ્દી બતાવે ધર્મ શું છે.? ચારણ મુનિએ જોયું કે જીવ ગ્ય દેખાય છે. તરત ત્રણ પદો કહ્યા ઉપશમ-વિવેક-સંવર. અને ત્યાંથી ઉડી ગયા.
ચિલાતીપુત્ર સ્તબ્ધ દશામાં ત્રણે પદની અર્થ વિચારણા કરી રહ્યો છે, ધીમે ધીમે તેની જ્ઞાનદશા જાગ્રત થઈ. ઉપશમ એટલે કષાયની ઉપશાંતિ-અરેરે મારા હાથમાં તે ખગ છે. ખગ એ ધમધમતાં કેધનું પ્રતિક છે. બસ સમજાઈ ગયું ઉપશમ પદ ને ત્યાંજ ખડ્ઝને ફેંકી દીધું.
વિવેક એટલે સારાસારની સમજ, હેય ઉપાદેયનું જ્ઞાન, આમાં અને શરીર બંને અલગ અલગ છે. સુષમા પર રાગદશા હતી તે બરાબર પણ હવે તે માત્ર તેનું મસ્તક મારા હાથમાં છે. તુરંત રાગ દશા મરી પરવારી. પ્રગટી ગયે વિવેક તેના આત્મામાં. ત્યાંજ મસ્તકને ફેંકી
દીધું.
સંવર પદની વિચારણા ચાલી કર્મોને આત્મા તરફ આવતા રોકવા સંવતિ રૂતિ સંવર ત્યાંજ ચિલાતીપુત્ર કાઉસગ્નમાં સ્થિર થઈ ગયા. અઢી દિવસ રહ્યા ત્યાં ને ત્યાં. શરીર ઉપર ઉડેલા લેહીની ગંધે ગંધે કીડીએ આવી ને શરીર ચાળણી જેવું કરી દીધું, પગમાં દાખલ થયેલી
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કીડી માથામાંથી નીકળે. છતાં સંવર પદની વિચારણામાં ચડેલા ચિલાતી મુનિ જરાપણ ચલીત ન થયા.
આ થઈ સમાસ સામાયિક. કાયોત્સર્ગમાં સ્થિર બનેલા ચિલાતી મુનિએ એક પણ પિસે ખર્ચ પડો ખરે? છતાં સમાસ સામાયિકનું ફળ કેટલું? જીવનભરની આશ્રવમય-પાપમય જીદગી છતાં અઢી દિવસનું સામાયિક તેને સદ્દગતિ અપાવનાર બન્યું. એજ છે આ પરિ. શીલનને સાર–પી ખર્યા વિના પુન્ય મેળો. સામાયિકના મહત્વને સમજી તમે સૌ સામાયિકને આદરનારા બને એજ શુભેચ્છા,
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૬) સામાયિક-કરમભતે
– પાપ નિવૃત્તિની પ્રતીજ્ઞા
सावध कर्म मुकास्य दुनि रहितस्य च समभावो मुहूर्त तद् व्रतं सामायिका ह्वयम्
આવશ્યક સૂત્રમાં છઠ્ઠા અધ્યયનમાં પહેલા શિક્ષાપદ (આવશ્યક) સામાયિકનું વર્ણન કરતાં ઉપરોક્ત શ્લોકમાં જણાવ્યું કે સાવરકર્મ (પાપ વ્યાપાર) મુક્ત અને દુર્ગાન રહિત એવા આત્માને જે મુહર્ત પ્રમાણ સમભાવ તે સામાયિક વ્રત કહેવાય છે.
આ રીતે સામાયિકમાં ચાર બાબત દર્શાવી (૧) સાવધ કર્મથી મુક્ત હેવું તે (૨) દુર્થોન રહિતતા (૩) સમભાવલીનતા (૪) મુહુર્ત પ્રમાણુ એટલે કે બે ઘડી--અથવા તે અડતાલીશ મિનીટ.
સાવધ કર્મ એટલે મનથી દુષ્ટ ચિંતવન, વચનથી અસત્યાદિ ભાષણ, કાયાથી હિંસાદિ અશુભ પ્રવૃત્તિ. આ સર્વથી મુક્ત થવું તે સવા कर्म मुक्तस्य.
સમભાવ એટલે રાગ દ્વેષના નિમિત્ત હોવા છતાં રાગ દ્વેષથી પર રહેવું તે.
આ બને બાબતને બે ઘડી સુધી ટકાવી ધર્મધ્યાનમાં સ્થિર થવું તે સામાયિક. તમે પણ સામાયિક કરે ત્યારે વચન અને કાયાને સાવદ્ય વ્યાપાર તે બંધ કરી દે છે તે માની લઈએ પણ સમભાવમાં ટકવા માટે પ્રયત્ન કેટલે કર્યો? - એક યુવાન જ કરાટે શીખવા જતા. રસ્તામાં એક વખત કેઈ ગુંડાએ તેને રે કયા, ધમકી આપીને તે યુવાનના ગળામાંથી ચેઈન કાઢી લીધી. યુવાનને જાણતા હતા તે લોકોને મનમાં થયું કે હમણું આ બ્લેક બેટ ચેમ્પીયનભાઈ (કરાટેની એક ચોક્કસ પરીક્ષા પાર કરી ચૂકેલા) પેલા ગુંડાને પાડી દેશે, આજ તે કરાટેને દાવ ખેલાઈ જવાનો.
પણ જે દશ્ય ભજવાયું છે તે તદ્દન વિપરીત જ હતું. પેલા યુવાને તે ભયથી થરથરતા પિતાના કાંડેથી ઘડીયાલ પણ ઉતારીને
Page #161
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૧૫૨
આપી દીધી. પરિચિતાને મનમાં થયું કે અરે તા આ ભાઇએ આટલા દિવસ કરાટેના કલાસમાં જઇ કર્યું શું?
તમે પણ રાજ સામાયિક કરી છે ને ? પણ સમભાવ આવ્યા ખરા કઇ ? રાગ દ્વેષ પર કાઇ જાતના કાબુ આવ્યા મરા સામાયિક ના અ કે તાત્પર્ય એ જ કે આત્માની સ્વાભાવિક સ્થિતિની પ્રાપ્તિ થવી.
ભગવતી સૂત્ર પ્રથમ શતકના નવમા ઉદ્દેશમાં આ જ બાબતને જણાવતાં કહ્યું કે એક વખત શ્રી પાર્શ્વપ્રભુના કાલાસ્યવેષિ અણગારે વીરપ્રભુના સ્થવીરાને પૂછ્યુ. કે. મે લખ્ખો સામાÇ? કે મે અન્ના સામાગુસ્લ અટ્લે હું આય ભગવંતા આપનુ` સામાયિક શુ? અને સામાયિકના અથ શા ?
ત્યારે સ્થવિરાએ જણાવ્યુ કે માયાને અન્ત્રો સામાયણ ગાયાને અખ્ખો સામાયર્સ મદ્દે ! હે આ! આત્મા એ અમારું સામાયિક છે, અને આત્મા એ જ સામાયિક ના અર્થ છે. તાત્પ એ કે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થવુ' તે જ સામાયિક.
શ્રીપુર નગર નામે એક નગર હતું. ત્યાં પદ્મ શ્રેષ્ઠી નામક શ્રેષ્ઠીને કેશરી નામે પુત્ર હતા. કેશરીને કુસ`ગ લાગી જતાં તે ચારી કરતાં શીખ્યા. રાજાને કેશરીના પિતાએ વાત કરી. પણ કેશરી ચાર સુધર્યા નહી' એટલે રાજાએ તેને હદપાર કરી દીધા.
કેશરી ગામ બહાર ગયેા. સાવરની પાળ ઉપરથી વૃક્ષ ઉપર ચર્ચા. ત્યાંથી સવ દિશામાં નજર કરતાં તેની નજર કેાઈ સિદ્ધ પુરુષ ઉપર પડી. સિદ્ધ પુરૂષ આકાશમાંથી ઉતરીને સરોવરમાં સ્નાન કરવા ગર્ચા. કેશરી ચારના દિમાગમાં ઝબકારા થયા.
ઉતર્યા સરોવરના કિનારે અને લાગ જોઈ ને સિદ્ધપુરુષની ચરણુ પાદુકા પહેરી કેશરી ચેર આકાશમાં ઉડી ગયા. બધાનું ધન હરણુ કરવા લાગ્યા. ગમે ત્યારે રાજાના અતઃપુરમાં પણ જવા લાગ્યા. રાજાએ ખૂબ તપાસ કરી. ચારના પત્તો લાગતા નથી. રાજા વનમાં ગયે ત્યાં તેણે રસ્તામાં ચડિકાની દિવ્ય પૂજા થઇ હોય તેવા પ્રાસાદ જોયા. એ પ્રાસાદ જોઈ ને થયું કે નક્કી ચાર અહીં આવવા જોઈએ,
રાજા બરાબર ચાકી રાખીને બેઠા છે. ચારને કલ્પના પણ ન હતી
Page #162
--------------------------------------------------------------------------
________________
પાપ નિવૃત્તિની પ્રતિજ્ઞા
૧૫૩
કે આવા જંગલમાં હવે તેને કેદ પકડી શકે. નિત્યક્રમ પ્રમાણે તે તે આવી ગયે. રેજ તો ચંડિકા દેવીના પ્રાસાદમાં દેવીની પૂજા વિધિ બહુ ભક્તિભાવથી કરે. પણ આજે તે જેવી તેણે ચરણ પાદુકા ઉતારી ને મંદિરમાં પગ મુકવા ગયો ત્યાં તે રાજાએ એક પાદુકા ઉપાડી લીધી. દેવીને નમન કરવા માટે નમેલું ચોરનું મુખ એકદમ ચમકયું. ચોર ભાગે ત્યાંથી. કેમ કે ચરણ પાદુકા વગર તેને ઉડવું અશક્ય બની ગયું અને રાજાના હાથે પકડાવાને ભય વધી ગયા.
ભય વિહવળ એવા તે કેશરી ચારે એક મુનિ મહારાજને નિહાળ્યા. તરત જ પ્રશ્ન કર્યા કે ભવ પર્યત કરેલા પાપને ત્યાગ કઈ રીતે થાય? કઈ રીતે છુટાય તેમાંથી ?
ગુરુ મહારાજે તેને સામાયિકનું સ્વરૂપ સમજાવ્યું. સમભાવમાં લીન થઈ એક મુહુર્ત માત્ર પણ શુભ ધ્યાન કરી શકે તે તારા સમગ્ર ભવના સંચિત પાપને પણ ભુક્કો થઈ જાય. ગુરુ મુખે સામાયિકનું ફળ સાંભળી પૂર્વે કરેલા પાપોનો પશ્ચાતાપ કરતા કરતા શુભધ્યાનમાં આરૂઢ થયા. ત્યાં ને ત્યાં બે ઘડીમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવતાઓ આવી તેમને રજોહરણ તથા વેશ આપે ને સામાયિકના પ્રભાવે કેશરી ચરમાંથી બની ગયે કેશરી મુનિ.
તેટલામાં રાજા ત્યાં પહોંચ્યો. એક ચોરને બદલે સમતાવાન સંયમીને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા. ત્યારે કેશરી કેવલી બેલ્યા કે રાજા તું જરા પણ આશ્ચર્ય પામીશ નહીં કેમ કે આ બધે સામાયિકનો પ્રભાવ છે.
प्रतिहन्ति क्षणार्द्धन साम्यमालंध्य कर्मवत
यन्नहन्यान्नरस्तीव-तपसा जन्म कोटिभिः કેઈ પુરુષ કરોડ જન્મ સુધી તીવ્ર તપસ્યા કરવા વડે જેટલા કર્મોને હણ શકે નહીં તેટલા કર્મોને સમતામય સામાયિકનું આલેખન કરનાર પુરુષ અર્ધ ક્ષણમાં હણી શકે.
રાજાને પણ સામાયિકનું મહત્વ સમજાયું. તેને તે શાસ્ત્ર વાકય સાથે પ્રત્યક્ષ પુરા મલી ગયે. જીવન ભર ચેરી કરનાર અને લંપટ બનેલે ચેર નજર સામે જ બે ઘડીમાં કેવલજ્ઞાની થઈ ગયા. રાજા જ સાત સામાયિક કરવાને નિયમ કરી ઘેર આવ્યા.
Page #163
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આ રીતે શ્રાવકે પણ સામાયિકાદિ છ આવશ્યકમાં ઉદ્યમવત રહેવુ જોઇએ. પણ સામાયિક એટલે શું?
૧૫૪
ફરી ફરીને એ જ પ્રશ્ન છે તમારી સામે. કેમ કે આ સમગ્ર પરિશીલન સામાયિકની જ આસપાસની વિચારણા માટે છે. સામાયિકના સુંદર સ્પષ્ટીકરણ માટે રેમિ ભક્તે ની વિચારણા અતિ ઉપયાગી બનશે.
રેમિ મતે -- હે ભદન્ત ! હે ભગવન્ ! હે ભયાંત અથવા તેા હે પૂજ્ય આ પ્રમાણે ગુરુને આમ ત્રણ કરવા પૂર્વક સામાયિકના આર્ભ કર્યો
આરંભમાં ગુરુને કેમ યાદ કર્યા ? સ` ધર્મ અનુષ્ઠાનામાં શુર્વાજ્ઞા આવશ્યક છે. ગુરુ હાય તા ગુરુ પ્રત્યક્ષથી અને ન હેાય તે ગુરુપણાની સ્થાપના કરવા પૂર્વક સમક્ષ માનીને જ અનુષ્ઠાના કરાય. રેમિ સમાજ્ઞ—હુ' સામાયિક કરુ છું.
સામાયિક એટલે આત્માને સમભાવમાં સ્થિર કરવા. વિષમતાના અભાવ અને સ્વરૂપમાં લીનતા.
હ સામાયિક એટલે સદવર્તન,
• સામાયિક એટલે શાસ્ત્રનુસારી શુદ્ધ જીવન ગાળવાના પ્રયત્ન. ૦ સામાયિક એટલે સમસ્થિતિ અર્થાત્ વિષમતાના અભાવ ઉત્પન્ન કરવાની ક્રિયા.
૦ સામાયિક એટલે સર્વ જીવા પ્રત્યે મિત્રતા કે બંધુત્વની લાગણી કેળવવાના પ્રયાસ.
૦ સામાયિક એટલે સમભાવની સાધના અર્થાત્ રાગદ્વેષને જીતવાના પરમ પુરુષાર્થ.
૦ સામાયિક એટલે સમ્યક્ વસ્તુની પ્રાપ્તિ અર્થાત્ સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન, સમ્યગ્ ચારિત્રની સ્પના.
૦ સામાયિક એટલે શાંતિની આરાધના.
૦ સામાયિક એટલે અહિંસાની ઉપાસના,
વ્યવહારિક દૃષ્ટિએ આવા ભિન્ન ભિન્ન અર્થી હાવા છતાં તાત્ત્વિક
Page #164
--------------------------------------------------------------------------
________________
પાપ નિવૃત્તિની પ્રતિજ્ઞા
૧૫૫
-
-
-
-
-
-
-
દષ્ટિએ એક જ છે. તે બધા અર્થોને સમાવેશ વત્તે ઓછે અંશે સમભાવની સાધનામાં થઈ જાય છે. કેમ કે સદવર્તન એ સમભાવની સાધના વિના શકય નથી, શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન પણ સમભાવની સાધના વડે શકય બને છે, આત્માની અનાદિ કાળથી ચાલી આવતી વિષમ સ્થિતિને અંત પણ સમભાવની સાધનાથી શકય બને છે, વળી સર્વ જીવો પ્રત્યેની મૈત્રી કે બંધુત્વ લાગણી એ પણ સમભાવનું સ્પષ્ટ સ્વરૂપ જ છે.
બીજો શબ્દ રેમ વાગ્યાથે તે હું કરું છું કર્યો. પણ મને ભાવાર્થ છે હું ગ્રહણ કરૂં અથવા હું સ્વીકાર કરું છું.
હે ભગવન, હું સામાયિક કરું છું.” કહ્યું પણ કઈ રીતે કરવાની? સાવર્ષા નો વવવવામિ સાવદ્ય વેગ એટલે કે મન-વચન-કાયાની પાપ પ્રવૃત્તિના પચ્ચકખાણ કરીને. એટલે કે તેને ત્યાગ કરીને અર્થાત્ તેને નિષેધની જાહેરાત કરીને.
વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૩૪૯૬માં જણાવ્યું- “રઢિયમવર્ગમુત્ત', I સહુ તેજ સાવકનું ” જે ગહિંત કે નિંદ્ય હોય તેને અવદ્ય કહેવાય. અવધ એટલે પાપ. તેનાથી જે યુક્ત તે સાવદ્ય. આવા સાવદ્ય વ્યાપારને હું ત્યાગ કરું છું.
આવે ત્યાગ કરવાને ક્યાં સુધી ? નાવ નિયf gigવામr. માત્ર એટલે યાત્રત “જ્યાં સુધી” વાવત શબ્દ પરિમાણ મર્યાદા અને અવધારણા (નિશ્ચય) અર્થ દર્શાવે છે. તે શબ્દને સંબંધ નિયમ સાથે છે. ગાઢ નિયભં-જ્યાં સુધી લીધેલી પ્રતિજ્ઞાની પ ગુવાહામ પરિ-ઉપાસના કરું-સેવના કરું. ( ત્યાં સુધી).
જ્યાં સુધી લીધેલી પ્રતિજ્ઞાની હું પરિ–ઉપાસના કરું ત્યાં સુધી સાવદ્ય ના પરચકખાણ તે કર્યા પણ પછી કરવાનું શું ?
પાપ વગરનું આચરણ કરો. એટલે કે નવા સામાયિક કરવી તે.
ચંપાનગરીમાં સોમદેવ બ્રાહ્મણ વસતે. તેને નાગશ્રી નામે આ હતી. સેમદેવને સમભૂતિ તથા સોમશ્રી નામે બીજા બે ભાઈઓ પણ હતા. ત્રણે ભાઈ એના પરિવારમાં ઘણે સંપ. ધન ધાન્યથી પરિપૂર્ણ એવા ત્રણે ભાઈઓ એક બીજાને ત્યાં વારા પ્રમાણે ભજન કરે.
એક વખત સેમદેવના ઘેર વારો આવ્યો. નાગશ્રીએ વિવિધ પ્રકારની ભજન સામગ્રી તૈયાર કરવા માંડી. તેમાં અજાણતા કડવી
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તુંબડીનું શાક પણ તૈયાર થઈ ગયું. જેવું શાક ચાખ્યું કે કડવું લાગતા તરત જ થુંકી નાખ્યું. મનમાં થયું કે આટલું બધું સ્વાદિષ્ટ બનાવ્યું મસાલાથી ભરપુર. છતાં કડવું રહી ગયું. એટલે તત્કાલ તે તેણે શાકને બાજુમાં રાખી દીધું.
આ સમયે તે જ ગામમાં વિહાર કરતા ધર્મઘોષસૂરિજી પધાર્યા. તેના એક શિષ્ય નામે ધર્મરુચિ અણગાર, માસક્ષમણને પારણે વહરવા નીકળ્યા. એમદેવના ઘેર બધાંનું ભજન કાર્ય થઈ ગયેલું ત્યાં પહોંચ્યાં. નાગશ્રીને થયું કે ભિક્ષાર્થે પધારેલા આ મુનિરાજને જ બધું શાક વહરાવી દઉં- એમ વિચારી કડવી તુંબડીનું શાક તેણે ધર્મરુચિ અણ ગારને વહેરાવી દીધું.
ઉપાશ્રયે પહોંચતા ગુરુમહારાજને પાત્ર દેખાડયું. ગુરુ મહારાજ ગંધ પરથી પારખી ગયા કે આ ઝેરી શીક આવી ગયું. તરત ધર્મરુચિને જણાવે કે હે વત્સ! આ પદાર્થ જે તું ખાઈશ તે મૃત્યુ પામીશ માટે તેને નિર્દોષ ભૂમિમાં પરઠવી આવ.
મુનિ શ્રી ૯પડયા શુદ્ધ ભૂમિને શોધવા. બરાબર નિર્દોષ ભૂમિ શેાધી પરઠવવા જતાં પહેલાં શાકમાંથી એક બિંદુ ભૂમિ ઉપર પડી ગયું. અને તેની ગંધથી ખેંચાઈને કીડીએ આવી ગઈ. તત્કાલ કીડીનું મૃત્યુ થયું. મુનિને થયું કે આ શાકના બિંદુમાત્રથી અનેક કીડીઓ મરે છે તો તેને પરઠવતા કેટલા જીવ-જંતુઓનું મરણ થશે?
આ તે હતા ધ રુચિ અણગાર, તેનું નામ જ ધર્મરુચિ. ધર્મ પ્રત્યે જ જેની રૂચિ છે, ધર્મમાં જ જેની રુચિ છે, અરે! ધર્મ એજ રુચિ. બસ મનમાં વિચારી લીધું કે મારે પાપના આચરણથી મુક્ત થઈ મનવા સામાયિક ની પાલન કરવાની છે. હું પોતે જ આ શાક વાપરી લઉં તે માત્ર મારું જ મૃત્યુ થશે.
તુંબડાના શાકને સમીહિત પણે ભક્ષણ કરી સમાધિ પૂર્વક સમ્યફ આરાધના કરી મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિન્દ્ર થયા. સર્વ જીવોને આત્મવત્ સમજી અહિંસા ધર્મની સુંદર પરિ પાલના કરી. નવા નિષ્પાપ સામાયિકની આચરણ કરી. અનુત્તર વિમાનને પામ્યા.
fમ મતે સૂત્રપાઠ દ્વારા સાવદ્ય કેગના પચ્ચકખાણની પ્રતીજ્ઞા તે કરી પણ તે પ્રતીજ્ઞા નિવૃત્તિ ઘર્મરૂપ છે. પ્રવૃત્તિ ધર્મ રૂપ પ્રતીજ્ઞા
વાત બડાના શો
ય પામી સહસા ધર્મની
અવતાર
Page #166
--------------------------------------------------------------------------
________________
પાપ નિવૃત્તિની પ્રતિજ્ઞા
૧પ૭
તે કંઈ લખી નથી તે સામાયિકમાં કરવું શું?
મનવા એટલે કે પાપરહિત પ્રવૃત્તિની આચરણ. જેમ પૌષધ લીધે પછી મંદિરમાં ન જાય અથવા પડિલેહણ ન કરે તે પ્રાયશ્ચિત આવે તેમ કહ્યું. કેમ ભાઈ? જેમ બને માં કયાં લખ્યું છે પડિલેહણ કરવાનું. કઈ પ્રતીજ્ઞા ભાંગી ગઈ તેમાં ? શું તેણે શરીર સત્કાર કર્યો? બ્રહ્મચર્ય ન પાળ્યું ? બધી વાત બરાબર પણ અનવદ્યના આચરણ ન કરવાનું જ પ્રાયશ્ચિત લખ્યું,
તે રીતે સામાયિક લે. પછી સ્વાધ્યાય ન કરે અથવા કંઈ ભણે ગણે નહી ને બેઠે રહે કે વાત કરે તે ત્યાં સાવદ્યાગની પ્રતીજ્ઞાને ભંગ તે ન થયો. પણ સાવદ્ય યોગના ત્યાગ સાથે ગત રીતે સંકળાયેલી અનવદ્ય યોગના આચરણની પ્રતીજ્ઞાનું પાલન પણ ન થયું.
આ વાતનું પ્રમાણ દર્શાવવા જ શબ્દ મુકયા પકgવામામિ એટલે કે હું પરિપાલન કરીશ. પાપ પ્રવૃત્તિની પ્રતીજ્ઞા સાથે નિપાપનું આચરણ પણ સમજી લેવું.
આ પરિપાલન કયાં સુધી કરવાનું? કેમ કે સેમિ મતે સૂત્રમાં તે સમય દર્શાવ્યો નથી. પ્રારંભના લેકમાં જણાવી દીધું મુહૂર્તમ્ ત૨ મુહુર્ત એટલે બે ઘડી અથવા ૪૮ મિનિટ.
પ્રશ્ન :- સમય ૪૮ મિનિટ જ કેમ કહ્યો?
ચિત્ત શુદ્ધિધર્મધ્યાન-શુકલ ધ્યાન ધારણ કરવાથી થાય છે, શુભધ્યાન કેઈ એક જ વિષય ઉપર અંતર્મુહૂર્ત કે બે ઘડીથી વધારે ટકી શકે જ નહીં, માટે સામાયિકને સમય ૪૮ મિનિટનો કહ્યો. ૪૮ મિનિટ પર એક ક્ષણ પણ વધારે થઈ એટલે ધ્યાનની ધારા પલટાઈ જવાની. તેમાં કેઈ ફેરફાર નથી.અને જે ગજસુકુમાલ જે ભાવલાસ પ્રગટે તે આ જ બે ઘડીને પુરુષાર્થ કેવલજ્ઞાન પણ અપાવી દે.
ઈજીપ્તમાં એક સંત થઈ ગયા. તેનું નામ મકારી. એક વખત કેઈ યુવક પહોંચે તેની પાસે આવીને પૂછ્યું મુક્તિને ઉપાય છે ?
સંત મકારી કહે ભાઈ ! તું એક કામ કર, કબ્રસ્તાનમાં જઈ જેઓ ચિરશાંતિમાં પડેલા છે તેમને ગાળો દઈ આવ. યુવકે અડધા કલાક બાદ આવીને કહ્યું કે હું આપને કહ્યા મુજબ કરી આવ્યો. હવે આપ મને મુક્તિને ઉપાય બતાવે.
સંત કહે હવે બીજુ કામ કર, ફરી કબ્રસ્તાનમાં જઈ બધાની ખૂબ
મધ્યાહૂના કદો. જવાની
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પ્રશ'સા કર. તું પાછે ફીશ એટલે તને મુક્તિના ઉપાય મળી જશે. ચુવાનની તાલાવેલી ખૂબજ વધી ગઈ. જલ્દીથી કબ્રસ્તાનમાં જઈને બધાંની પ્રશંસા કરી આવી ગયા પાછે.
સત કહે તે' કમરેીને ગાળેા આપી ત્યારે તેમણે કશુ કહ્યું. યુવક કહે, ના. તે તેા શાંત જ રહ્યા. અને તે પ્રશંસા કરી ત્યારે તેએ ખુશ થઈ ગયા કે નહીં? યુવક કહે નહી', ત્યારે પણ તે સંત મકારીયા કહે બસ એ જ છે મુક્તિના ઉપાય. લેપાળુ' નહીં અને નિ‘દામાં ક્ષેાભ ન પામવા.
શાંત રહ્યા.
પ્રશસામાં
આવા પુરુષા તા જીવન ભર કરવાના છે. પણ તેની સાધના માટે તમને માત્ર બે ઘડીના એટલે કે ૪૮ મિનીટ ના જ સમય કહ્યો. સામાયિકમાં પાપ વ્યાપાર તજવાનું' કહ્યું પણ તજવાના કઇ રીતે? રુવિદ્ તિયિાં -- મળેળવાયા । મન-વચન-કર્મ તે ત્રણ કાĪ સાધન (કરણ) દ્વારા પાપ વ્યાપારના ત્યાગ કરવાના છે. માત્ર મનથી, માત્ર વચનથી કે માત્ર કાયાથી નહીં. ત્રણેના સમન્વય પૂર્ણાંક ત્યાગ કરે, તેમાં પણ એ શબ્દો આગળ ગાઠવી દીધાં 7 રેમિ ન હારલેમિ હું' સ્વયં તા પાપ વ્યાપાર ન કરુ' પણ બીજા પાસે પણ પાપ વ્યાપાર કરાવું નહી'. પછી તમે સામાયિક લઇ ને બેઠા હૈ। અને છોકરી આવે તા ધંધાની સલાહ સૂચના ન દેવાય. પણ તમારી સ્થિતિ કેવી થતી જાય છે.—
એક દિનમાં નવ વાર કરેમિ ભંતે કહુ'
ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણે ક્ષણ એક નવી ઠં સામાયિક અમે પણ કરીએ અને તમે પણ કરા છતાં ફેર કેટલા ? તમારુ· સામાયિક વ્રુવિન્હેં તિવિદ્ાં જયારે અમારું સામાયિક કેવું? સિવિદ્ તિવિહેળ તમારે માત્ર 7 રેમિ અને ન લેમિ શબ્દો મુકયા અમારે વધારામાં શુ કહ્યું રતિ વિં અન્ન ન સમજુઞાળામિ સાવદ્ય ચેાગના સેવન કરનારાને હું સારી પણ ન માનું. એટલે કે અમે અનુમેાદના પણ ન કરીએ. જ્યારે તમારે તે અનુમેદનાનુ` પાપ ચાલુ જ છે. પ્રશ્ન :- રુવિદ્ તિવિà ં શબ્દ રેમિ ભક્તે માં મુકયા પછી 7 રેમિ ને બદલે મળેળ વાળા પાઠ કેમ મુકયા? તેમ કરતા તે અનુક્રમ તુટી ગયા તેનુ શુ' ?
Page #168
--------------------------------------------------------------------------
________________
પાપ નિવૃત્તિની પ્રતિજ્ઞા
૧૫૯
સમાધાન :- પાપના રત્ન એટલે કે સાધનાની પ્રધાનતા દર્શાવવા અને રેમિ-કરવારૂપ વ્યાપારની ગૌણુતા દર્શાવવા માટે આ રીતે ક્રમ ઉલટાવ્યા છે, કારણ કે વ્યાપાર તા સાધનાને આધીન છે, સાધન છે તેા વ્યાપાર છે.
1000
ત્યાર પછી ભૂતકાળના પાપ સબંધની આલાચના દર્શાવતા પદા મુકયા. તક્ષ્ણ મતે --હે ભગવન્ તક્ષ તે સાવદ્યયેાગતુ હિમનિ હુ· પ્રતિક્રમણ કરૂ' છું. નિમ્વામિ -(તે પાપોને) હું મારા આત્માની સાક્ષીએ નિ ંદુ છું. અહીં પશ્ચાતાપના ભાવ દર્શાવે છે.
આવશ્યક નિયુક્તિમાં લખ્યું કે સંપત્તિવ છાયાનો-નિયા પેાતાના ચરિત્રના પશ્ચાતાપ તે નિદા, અંતઃકરણ પૂર્વક તે કાર્ય ને ખેાટુ' માને, તેને માટે ખેદ કરે, ફરી ન કરવાની બુદ્ધિ ધારણ કરે, તે જ સાચી નિંદા. ગરિāામિ – તે સાવદ્ય યાગનો હું ગર્હા કરુ છું એટલે કે પ્રગટ પણે ગુરુ સાક્ષીએ તેની નિંદા કરુ છું.
अप्पाणं वोसिरामि ભૂતકાળમાં પાપ વ્યાપાર કરનારા તે મારા આત્માને (પાપી પર્યાયેાને) તજુ છુ.... આમા ના દ્ભવ્યાત્મા, કષાયાત્મા, ચેાગાત્મા, ઉપયાગાત્મા, ગોનામાં, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યામા એવા આઠ ભેદો ભગવતી સૂત્ર શતક ૧૨ ના દશમા ઉદ્દેશમાં જણાવ્યા છે. આ આઠ ભેદમાં કષાયાત્મા એ સ‘સાર વૃદ્ધિનુ કારણરૂપ છે. માટે તેના ત્યાગ કરૂ છું તેમ સમજવું.
સામાયિકમાં આજના પરિશિલનનું શીર્ષાંક પાપ નિવૃત્તિની પ્રતિજ્ઞા જે રાખ્યુ. તે મુજબ રેમિત્તે થી વાળવોસિરામિ સુધી બધાં પદોને કેન્દ્રમાં રાખી સામાયિકની આરાધના કરવી જોઈ એ.
આ રીતે સામાયિક કરતાં આત્માને માટે આઠ ભેદે સામાયિકને વર્ણવતા શાસ્ત્રકાર મહારાજા એક સક્ષેપ સામાયિક નામના ભેદ વર્ણવે છે.
વસ'તપુર નગરના જિતશત્રુ રાજા હતા, તેણે પડિતાને બેઠલાવીને પૂછ્યું મને શાસ્ત્રનું જ્ઞાન કરાવા. પ`ડિતા તે ખચ્ચરના ખચ્ચર ઉપર સામાન લાદીને આવ્યા. રાજા કહે આટલું. બધું જ્ઞાન હું કયારે પ્રાપ્ત કરીશ, ઘેાડુ' આછુ' કરીને લાવા પડતા થાડી મહેનત કરી ઘાડા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઉપર લદાય તેટલા શાસ્ત્ર જ લાવ્યા. રાજા કહે અરે રાજકાજમાં આટલા શાસ્ત્રા હુ કયારે ભણવાના ?
પડિતા પછી માત્ર હાથી ઉપર લાવી શકાય તેટલાં જ શાસ્ત્રામાં જ્ઞાન ભેગું કરી પુસ્તકા લઈ ને આવ્યા ત્યાં સુધીમાં તે રાજા વૃદ્ધ થઇ ગયા. રાજા કહે અરે હવે તા મને માત્ર થાડા શબ્દોમાં જ્ઞાન બતાવી દો કેમ કે હવે તેા મરણ પથારીએ છું.
ત્યારે પડિતાએ ભેગા મળી વિચાર વિમર્શ કરી એક જ લેાકમાં ચાર શાસ્ત્રાના સાર કહી ીધા.
जीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिनांदया बृहस्पतिर विश्वासं पंचाल : स्त्रीषु मार्दवम् (૧) વૈદ્યક શાસ્ત્રના સાર શુ? ભેાજન પચે પછી જ ખાવુ.. (૨) ધર્માંશાસ્ત્રના સાર શુ? સર્વ જીવા પર દયા રાખે. (૩) નિતિ શાસ્ત્રના સાર શુ' ? કાઈ ના પર વિશ્વાસ ન રાખા. (૪) કામશાસ્ત્રના સાર શુ? સ્ત્રી પ્રત્યે મા વતા દાખવવી. રાજાને આમાં કશું જ્ઞાન ન થયું. જૈનાચાર્ય પાસેથી ત્રિપદી સમજી આનંદ પામ્યા. શરીર અને આત્માના ભેદ સમજાયા ને જિત શત્રુ રાજા આટલા જ્ઞાનના ચિંતન માત્રથ ઘણું પામી ગયા ને સદ્ગતિને પ્રાપ્ત કરી,
અરે ગણધરોને માત્ર ત્રિપદી આપે છે ભગવાન્, અને તે સમગ્ર દ્વાદશાંગીની રચના કરી દે છે. સંક્ષેપ સામાયિકના અર્થ જ એ છે કે થાડા જ અક્ષરમાં કર્મ'ના નાશ થાય તેવા ઘણા વિસ્તારને ગુ'થી દેવા.
તમે પણ રેમિ મન્તે ના થાડા શબ્દોના અર્થ વિસ્તારથી ધારી લઇ સામાયિક સાધના કરી પરપરાએ મેાક્ષ પામેા તે જ અભ્યર્થના.
મ
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૭) સામાયિક-સામાઈય વયજુત્તો
–શ્રાવક સાધુ સરીખો થાય.
चास्त्तिस्स विसोही, कीरइ सामाइएण किल इहयं
सावज्जेअर जोगाण वज्जणा सेवणत्तणओ ચઉશરણ પનામાં જણાવે કે “સપાપ પ્રવૃત્તિના ત્યાગ અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્રગુણની ખરેખર વિશુદ્ધિ થાય છે.”
શ્રાવકના છત્રીસ કર્તવ્યોને વર્ણવતા ચોથું કર્તવ્ય જણાવ્યું સામાયિક”. તે સામાયિક કરવાને મુખ્ય હેતુ છે? ચારિત્રગુણની વિશુદ્ધિ.
ચારિત્ર ગુણની વિશુદ્ધિ તે જીવે પળે પળ કરવાની છે છતાં સામાયિક દ્વારા કેમ કહ્યું ? શ્રાવક છ કાય જીવના આરંભ સમારંભમાં રત હોય જ છે. છતાં બે ઘડીના સામાયિક દ્વારા પણ સપાપ પ્રવૃત્તિને ત્યાગ અને નિષ્પા૫ પ્રવૃત્તિનું સેવન કરી પોતાના આત્માને નિર્મલ બનાવવા પ્રયત્ન કરે તે ક્રમશઃ બે ઘડીનું સામાયિક ક્ષાયિક સામાયિકમાં પરીવર્તન પામી શકે પણ કેઈ જીવ પ્રયત્ન જ ન કરે તે ?
મહાત્મા અબ્દુલ હુસેન બેશકી પિતાના ઘરના આંગણામાં પાટલા પર બેસી હાથપગ ધોઈ રહ્યા હતા, સ્વચ્છ થયા પછી નમાજ પઢવા બેસવાને તેને નિયમ, પણ એ દિવસે તેઓ અચાનક પગ દેતા અટકી ગયા ને ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા.
તેમને આમ સ્તબ્ધ થયેલા જોઇને તેને નેકર ઓસરીમાંથી દોડી આવ્યું. અરે માલિક ! શું થઈ ગયું તમને? આમ અચાનક વિચારમાં કેમ ગરકાવ થઈ ગયા ?
અબ્દુલ હુશેન બેલ્યા તેમાં તારે કંઈ ગભરાવાનું કારણ નથી, મને કઈ જ તકલીફ નથી. માત્ર હું વિચારતો હતો કે મારા શરીર પર વિંટાળેલી આ ચાદર કેઈ ફકીરને આપી દઉં. એટલું બોલતા તે પિતાની ચાદર હાથમાં લઈ નેકરને કહે જા જલ્દી હમણુને હમણાં આ ચાદર કેઈ ફકીરને ખેરાત કરીને આવ.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
,
પણ માલિક આટલી ઉતાવળ શા માટે કરે છે? તમે હાથ-પગ ધઈ લો પછી ચાદરની ખેરાત જાતે જ કરો.
અબ્દુલ હુશેન કહે, ના ભાઈ! મારાથી જરા પણ રાહ જોવાય તેમ નથી. એક તે સત્કાર્યના વિચારે જવલ્લે જ આવે છે. ક્યાંક કેઈ શયતાન વિચાર ચઢી આવે તે પછી હૃદયમાં જાગેલી ભાવના ઉડી જાય, આયુષ્ય તે ક્ષણ માત્ર છે, પ્રમાદથી એ ક્ષણ નકામી જવા દઈ એ તે નેકી માટે બીજી ક્ષણ ન આવે, એટલે તું હમણું જ આ ચાદરની ખેરાત કરી આવ. નોકર ફકીરને ચાદરની ખેરાત કરવા ગયા પછી જ મહાત્મા અબ્દુલ હુશેને નમાજ પઢી. - એ રીતે જીવને સામાયિક કરું એ વિચાર જ પુન્ય યોગે આવે. વિચાર આવ્યા પછી આચરણમાં મુકવાનું મન ઓછાને થાય, મન થઈ જાય તે સ્થિરતા ન રહે, અને જે મન સ્થિર રહે તે ચારિત્રની વિશુદ્ધિ થઈ શકે તે માટે વારંવાર પ્રયત્ન કરવો જોઈએ. * આ પ્રયત્ન કરવાની વાત મારા પિતાની નથી કરતે પણ શાકાર મહર્ષિએ તેનું પ્રમાણ આપે છે. વઘુમો સાઈ . કયાં આવે છે. આ વાત ? સામાયિક પારવાના સુત્રમાં, ત્યાં જણાવ્યા મુજબ વારંવાર સામાયિક કરવી જોઈએ.”
વળી સામાયિક વારંવાર કરવાનું કહ્યું, તેનું ઠોસ કારણ દર્શાવતા સુંદર શબ્દ મુક્યા સામાય વયનુત્તો..........સામાઈક વ્રતથી યુક્ત (સામાયિકમાં રહેલે એવો શ્રાવક) જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી અને તેટલી વાર તે અશુભ કર્મને નાશ કરે છે. નિદ્ મુહૂં મે
વળી સામાયિક કે પૌષધમાં સામાયિકના મહત્વને દર્શાવતાં કેટલા મહત્વપૂર્ણ વાક્યને ગુંથી લીધું છે. સમMો રૂવ સાવ ટ્રોફ શ્રાવક સાધુ સરીખે થાયે. તમે બે ઘડીનું સામાયિક કરે તે બે ઘડી માટે અને પૌષધ કરે તે આખા દિવસ માટે– “શ્રાવક સાધુ જે ગયે.”
તમારે સામાયિકમાં આ વેશ કેટલી મિનિટ ભજવવાને છે? માત્ર અડતાલીશ મિનિટ. તમને આટલે વખત પણ સાધુ વેશ ભજવતા આવડે છે ખરો ?
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રાવક સાધુ સરીખે થાય.
૧૬૩
એક બહુરૂપીઓ-તેને નવાણું જુદાજુદા વેશ ભજવતા આવડે. તેને મનમાં થયું કે હવે એક વેશ શીખી લઉં તે પુરા ખેલ કરી શકું. એટલામાં તેને સાધુ નજરે ચડયા. તેને થયું કે આ વેશ ભજવનાર કેઈ નથી તે હું સાધુને વેશ ભજવું. બહુરૂપીયાને લજજા હેય નહીં. તે તે પંદર પંદર દિવસ સુધી સાધુ પાછળ ભટક. ગોચરી-પાણીપડિલેહણ સઘળી વિધિને ધ્યાનથી જુએ છે, બરાબર વેશ ભજવતા શીખી ગયે. સે વેશ શીખી ગયા બાદ ગ રાજાને ત્યાં.
રાજાને રોજ નવા નવા વેશ ભજવીને બતાવે. રાજા ખુશ ખુશ થઈ ગયે. આમને આમ નવાણ દિવસ પસાર થઈ ગયા. રાજાને એકથી એક વેશ ચઢીયાતે લાગે છે, એ મે દિવસ આવી ગયે. આજે છેલ્લે વેશ ભજવવાને છે. રાજા પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
બહુરૂપી આવ્યા. મુનિવેશ ધારણ કરીને બોલ્યો “ધર્મલાભ” રાજાને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ આવી. ૧૦૦૦૦ સોનામહોરને થાળ ભરીને બહુરૂપીને આપ્યો. પેલે બહુરૂપી કહે, અમને આ ન ખપે. “ધર્મલાભ” કહીને તે તે ચાલ્યો ગયો પાછો.
બીજે દિવસે સવારે મૂળ વેશે આવ્યો, રાજા પાસે દક્ષિણ માંગી. રાજ કહે કેમ? ગઈકાલે તે તને ૧૦૦૦૦ સેનામહોરનો થાળ ભેટ આ તે તેને કહ્યું કે મને ખપે નહીં.
નામદાર જે વેશ ભજવવા આવેલે તેને અનુરૂપ વર્તન હતું. તેમ ન કરું તે વેશ લાજે અને અમારી કલા પણ બેટી પડે.
તમે માત્ર ૪૮ મિનિટ માટે, અરે કદાચ સામાયિકને બદલે પૌષધ કરે તે એક આખે દિવસ પણ આ વેશ ભજવી શકે ખરા? કેઈક વખત તે બે ઘડીને વેશ બરાબર ભજવી જુઓ તે કમળો દૂર સવનો રો ---
શ્રાવક સાધુ સરીખે થાયે' એ ઉક્તિની સાર્થકતા સમજાઈ જશે.
પ્રશ્ન :- સમાગ વય ડુતો માં સામાયિકને વ્રત કેમ કહ્યું? તસ્વાર્થ સૂત્ર: અધ્યાય : ૭ સૂત્ર ૧ ફ્રિલાઇનૃતતૈયા ગ્રહ - mો વિરતિતિ હિંસા, અમૃત, ચેરી, અબ્રા, પરિગ્રહથી વિરત થવું તે વ્રત કહેવાય. સામાયિકમાં પણ સાવદ્ય વેગથી વિરત થવાનું છે માટે તેને વ્રત કર્યું.
Page #173
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આ ઉપરાંત શ્રાવકના બાર વ્રતનું વર્ણન આવે છે, તેમાં પણ ચાર શિક્ષાવ્રતમાંનું પ્રથમ શિક્ષાવ્રત તે સામાયિક વ્રત છે. વળી અમુક કાલ મર્યાદા માટે સાવદ્ય ગના ત્યાગની પ્રતીજ્ઞા હોવાથી તેને નિયમ પણ કહેવાય છે.
પ્રશ્ન - સામાઘ વય પુરો માં મળે શબ્દ કેમ કહ્યો?
રેમિ બન્ને માં તે સામાયિકની પ્રતીજ્ઞામાં મનવચન કાયા ત્રણે જેડી દીધા છે. છતાં અહીં મનોગની પ્રધાનતા દર્શાવવા મને શબ્દ મુકો. મન-વચન-કાયા ત્રણેનું જોડાણ સામાયિક કર્તા માટે અતિ મહત્વનું છે. છતાં વાણીના મૌન પૂર્વક એક સ્થાને બેઠેલે કાયા સ્થિર કરી શકે છે, પણ સાથે મનનું જોડાણ જરૂરી છે, કેમ કે મન ભાવેનું વહન કરે છે. અને ભાવેનું ક્ષેત્ર અતિ વિશાળ અને અપરિમિત છે. તેમાં પણ ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક જુગુપ્સા વગેરે અપ્રશસ્ત ભાવને મન ઝીલે નહીં તે તે સામાયિકના નિયમથી યુક્ત ગણવે. પણ શુભ ધ્યાનમાં રહે છે તે ઉત્તમ ગણાય.
સંક્ષેપમાં કહીએ તે સામાયિક વારંવાર કરવાનું કહ્યું તેનું કારણ એ કે (૧) fછનરૂ કુટું મં–અશુભ કર્મો નાશ કરે છે.
(૨) કમળો ફુવ સાવકો દ્રો શ્રાવક શ્રમણના જે થાય છે.
આ બને લાભ સારી રીતે પ્રાપ્ત કરવા માટે સમાયિક પારવાના સૂત્રમાં બત્રીસ દોષને ટાળવાનું કહ્યું.
બાળકના એક આદર્શ શિક્ષક થઈ ગયા. ગિજુભાઈ બધેકા. તેઓ એક દિવસ વર્ગમાં શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા. દરેક વિદ્યાથી હાથમાં પાઠયપુસ્તક લઈ વાંચવામાં તલ્લીન થઈ ગયા હતા. પણ એક વિદ્યાર્થી છેલ્લી હરોળમાં બેઠા હતા તે બાજુના વિદ્યાર્થીના પાઠયપુસ્તકમાં નજર ફેરવી રહ્યો હતે.
ગિજુભાઈ એકદમ ગુસ્સે થઈ ગયા, તે બાળકને ધમકાવીને પૂછયું, કેમ ! તારી પાસે પુસ્તક નથી ? શું હજી ખરીદ્યુ નથી ? બીજાના પુસ્તકમાં શું જોઈ રહ્યો છે ? આ પેલે વિદ્યાર્થી તો ગભરાઈ ગયે, એકદમ રડતા રડતા માંડ માંડ એટલું બેલી શકો કે સાહેબ મારા વાલી પુસ્તક ખરીદી શકે તેમ નથી. અમે ગરીબ છીએ સાહેબ.
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રાવક સાધુ સરીખે થાયે.
૧૬૫
ગિજુભાઈને મનમાં એક ડંખ રહી ગયો. અરે! હું આદર્શ શિક્ષક કહેવાવું છું. પણ હજી મારામાં આટલે દોષ છે કે હું વિદ્યાથને વાલી ન બની શકે. બીજે દિવસે પેલા વિદ્યાર્થીને બોલાવીને હાથમાં પૈસા મુકયા. ને કહ્યું “ જા તું આજે પાઠય પુસ્તક ખરીદી લેજે.”
વિદ્યાથી ગળગળો થઈ ગયે, સાહેબ! તમે તે મારા શિક્ષક છો, વાલી ડાં છે કે હું પૈસા લઉં. ત્યારે ખુદ ગીજુભાઈની આંખે ભીની થઈ ગઈ. ગિજુભાઈ કહે બેટા હું પણ એમ જ માનતા હતા કે હું શિક્ષક છું પણ કાલે મારી દૃષ્ટને દોષ દૂર થાય છે. દરેક શિક્ષકે પણ આ દેષ નિવારી વહેલું મોડું સમજવું પડશે કે તેઓ વાલી પણ છે.
આ રીતે દોષ નિવારણની દષ્ટિ તે તમારે જાતે જ કેળવવી પડશે અમે તે માત્ર તમને સામાયિકના ૩૨ દોષ ગણાવી દઈએ. શુભ ગુરુ ચરણે નામી શીશ, સામાયિકના દોષ બત્રીશ એ બરાશે દોષ નિવાર, સામાયિક કરજે નરનાર.
સામાયિક દોષ રહિત થઈ શકે તે માટે દશ મનના, દશ વચનના બાર કાયાના એમ કુલ બત્રીસ દોષ જણાવેલા છે. ૦ મનના દોષ :
अविवेक जसो कित्तो लाभत्थी गव्वमय नियाणत्थी संसय रोस अविणओ अबहुमाणए दोसा भाणियव्या (૧) અવિવેક દોષ :- આત્મહિત સિવાયના અન્ય વિચારો કરવા, શરીર જ માત્ર કટાસણું ઉપર હોય અને મન સંસારમાં ફેરા ફરતું હોય તે સામાયિક દુષીત થાય.
(૨) યશ કિતી દોષ :- સામાયિક કરતાં લોકે મારી વાહ વાહ કરશે, મને ધમષ્ઠ કહેશે, મારી કીર્તિ ગવાશે. એવું વિચારી સામાયિક કરે તે સામાયિક દુષીત થાય. પછી વાહવાહ માંથી હવાહવા થઈ જાય.
(૩) લાભ વાંછા દેષ - સામાયિક દ્વારા કોઈપણ જાતના ધન કે લાભની ઈચ્છા રાખવી તે.
(૪) ગર્વ દેષ :- હું સામાયિક કરું છું માટે બીજા કરતા ચઢીયાત છું એમ વિચારવું.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
(૫) ભય દેષ - સામાયિક ન કરું તે બીજા લેકે ટીકા કરશે કે કંઈ બેલશે તે. જેમકે :- જે તે ભાઈએ ઉપધાન કર્યા તા હવે સામાયિક પણ નથી કરતે એવા ભયથી સામાયિક કરવી.
(૬) નિદાન દોષ :- સામાયિકના ફળ તરીકે કઈ સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ. આરાધના મોક્ષ માટે જ હોય તેને બદલે આ લેકના ફળની સિદ્ધિ માટે કંઈક નિયાણું કરવું તે નિદાન દોષ.
(૭) સંશય દેષ :- સામાયિકનું ફળ મળશે કે કેમ? એમ મનમાં શંકા કરવી તે.
(૮) રોષ દોષ - કેઈ કારણથી ઉત્પન્ન થયેલા રેષમાં સામાયિક કરવા બેસી જવું તે. કેમ કે જે નિમિરો રોષ ઉત્પન્ન થયે હેય તે નિમિત્ત ચાલુ રહે અથવા તે નિમિત્ત સામે આવી જાય તે સમભાવ ટકશે નહીં.
(૯) વિનય દેશ – જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા કે વિનય વિના સામાયિક કરે.
(૧૦) એબહુમાન - ભક્તિભાવ, ઉમંગ કે બહુમાન સિવાય સામાયિક કરવી. જેમકે ઉપાશ્રયમાં સાધુ બાજુમાં કે સામે જ હોવા છતાં પણ આપ મેળે જ સામાયિક લઈને બેસે, પોતાના જ અલગ સ્થાપનાજી સ્થાપે, વંદનાદિક ઔચિત્ય પણ ન જાળવે વગેરે અબહુમાન.
સામાયિક આવશ્યક કરતે શ્રાવક આ પ્રકારના મનને દેશને ટાળીને સામાયિક કરે તે શ્રાવક-સાધુ સરીખે થાયે ઉક્તિ સાર્થક બને. ૦ વચનના દોષ :
कुवयणं सहसाकारे सछंद संखेय कलहं च
विगहा विहासोऽ सुध्धं निश्वेक्खो मुणमुणा दोसादस (૧) કુવચન દેવ - કડવું, અપ્રિય કે અસત્ય બેલિવું.
રાજગૃહી નગરીમાં મહાશતક નામે શ્રેષ્ઠી રહેતું હતું. તેને તેર પત્નીઓ હતી. તેમાં રેવતી નામે એક અતિ કનીષ્ઠ સ્ત્રી પણ હતી. રેવતી પિતે ૧૨ ગોકુળ અને ૧ર કરોડ સુવર્ણની માલિક હતી, જ્યારે
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રાવક સાધુ સરીખ થાયે.
૧૬૭
-
-
બાકીની ૧૨ સ્ત્રીએ એકએક ગોકુળ અને ૧ કરોડ સુવર્ણની માલિક હતી.
રેવતી પોતાની સપત્ની પર અત્યંત દ્વેષ ધરાવતી હતી. બધાની સંપત્તિ હડપ કરવા તથા ભેગ વિલાસમાં કોઈ આડે ન આવે માટે તેણે બારે શોને ઝેર દઈને મારી નાખેલી. પછી તેણી દારૂ-માંસ પણ સેવન કરવા લાગી.
મહાશતક શેઠ પિતે અનેક કુળને અને કરે સુવર્ણ માલિક હિતે. પણ શ્રી વીર પ્રભુની દેશના સાંભળી પ્રતિબોધ પામ્યા. બાર વ્રત અંગીકાર કર્યા અને ૧૪ વર્ષ ધર્મારાધના કરી પછી ઉપાસક પ્રતીમાને વહન કરતા એવા તેને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયેલું.
એક વખત મહાશતક શ્રાવક પિતાની પૌષધ શાળામાં હતા. ત્યારે રેવતીને વિષય વાસનાને ઉદય જાગ્યો. પોતાના કામ જવરને તીવ્ર બનાવવા માટે તરતનું જન્મેલું બાળક મંગાવ્યું. તે બાળકને મારી નાખી તેને માંસને સંસ્કારીને માંસ ભક્ષણ કર્યું. તેના ઉપર દારૂ પીધે. પરિણામ એ આવ્યું કે તેની મહાવાસના અગ્નીની જવાળાઓ જેવી ભડકી ઉઠી. પછી પોતાના સ્વામી મહાશતક પાસે આવીને વાસના સંતોષવા માગણી કરી. કામ શતક શ્રાવકે તે કંઈ જવાબ ન આપે.
પિતાના પતિની પણ વાસના ભડકે તે માટે પિતાને કેશપાશ છોટે મુકો. પછી પોતાના સ્તન, સાથળ, ઉદર, જઘન, દાંત વગેરે અંગ-ઉપાંગોને દર્શાવતી નિર્લજજ પણે અને કામ ક્રીડાતુર થઈ માંગણી કરવા લાગી. હે સ્વામી નાથ! આ પૌષધ છોડીને મારી સાથે કામસુખ ભેગ.
તેની વધતી જતી નિજતા જોઈ કામ શતક શ્રેષ્ઠી બોલ્યા, રે! પાપીણી દૂર ભાગ અહીંથી. આજથી સાતમે દિવસે મૃત્યુ પામીને પહેલી નારકીમાં ૮૪૦૦૦ વર્ષના આઉખે ઉત્પન્ન થઈશ. આવા કઠેર વચન સાંભળી વિલખી પડેલી એવી રેવતી પિતાના આવાસમાં આવીને સાતમે દિવસે મૃત્યુ પામી.
આ વચન સત્ય હતું, છતાં અતિ કઠેર હતું. પ્રભુએ તેનું પ્રાયશ્ચિત આપ્યું. સત્ય છતાં આવી કડવી અને કઠોર ભાષાને ઉપયોગ ન
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કરે. ત્યાર પછી મહાશતક શ્રાવક સ્વર્ગે ગયે ત્યાંથી અનુક્રમે મોક્ષે જશે.
સામાયિકમાં આવું કુવચન બોલવું નહીં.
(૨) સહસાકાર દેષ :- વગર વિચાર્યું કે એકાએક બાલ્યા કરવું.
(૩) સ્વચ્છેદ દોષ - શામની દરકાર વિના બોલવું.
(૪) સંક્ષેપ દેષ :- સામાયિક લેતા-પાળતા વિધિના પાઠ ટુંકાવીને બેલવા, સ્પષ્ટ અક્ષર કે ઉચ્ચારો ન કરવા.
(૫) કલહ દેષ - સામાયિક દરમ્યાન કલહકારી વચને બેલવા, ગાળો ભાંડવી વગેરે. - પૂ. યશોવિજયજી મહારાજ કલહ પાપ સ્થાનકની સજઝાયમાં પણ
ફરમાવે છે
કલહ તે પાપનું બારમું સ્થાન
| દુર્ગતિ વનનું મૂળ નિધાન સાજન સાંભળો
માટે રેગ કલહ કામ કાચળે. (૬) વિસ્થા દેાષ:- સામાયિકમાં સ્ત્રીના રૂ૫ લાવણ્ય સંબંધિખાનપાન સંબંધિ, લોકે ચાર સંબંધિ કે રાજ્યકથાદિ ચાર કથા કરે.
પૌષધ શાળે ભેગા થઈને ચાર કથા વળી સાંધે કાંઈક પા૫ મીટાવણ આવે બાર ગણું વળી બાંધે (૭) હાસ્ય દેષ – હસવું અથવા હાંસી કરવી.
(૮) અશુધિ દોષ :-- કાને, માત્રા, મીડી વગેરે ન્યુનાધિક બેલવા કે હસ્વ-દીર્ઘ થઈ જવું. જોડાક્ષરોને છુટા પાડીને બોલવા.
(૯) નિરપેક્ષ દોષ :- નિશ્ચયકારી ભાષા બોલવી. “હું આમ કરી જ દઈશ” વગેરે.
(૧૦) મુણુ મુણ દેષ - સામાયિક દરમ્યાન ગણગણ્યા કરવું કે સૂત્રપાઠમાં ગેટા વાળવા. ૦ કાયાના દોષ :कुआसणं चलासणं चला दिठ्ठी
सावज्ज किरियाऽऽ लंबणाऽऽकुञ्चण पसारणं आलस मोऽण मल विमासणं
निदा वेयावच्चति बारस काय दोसा
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રાવક સાધુ સરી થાયે.
(૧) અયોગ્ય આસન :- પગ ઉપર પગ ચડાવવા વગેરે.
(૨) અસ્થિર આસન - ડગમગતા અથવા જ્યાંથી ઉઠવું પડે તેવા આસને બેસવું.
(૩) ચલષ્ટિ – સામાયિકમાં ચારે બાજુ નજર ફેરવવી કે ડાફળીયા મારવા.
(૪) સાવદ્ય ક્રિયા :– ઈશારાથી ઘરકામ સંબંધિ વાત કરવી. (૫) આલંબન :– ભીંત કે થાંભલાને આલરવું. (૬) આકુચન-પ્રસારણું :-- હાથ પગ લાંબા-ટુંકા કરવા. (૭) આળસ મરડવી. (૮) મટન દોષ - હાથ પગના ટચાકા ફોડવા. (૯) મલ દોષ :– શરીરને મેલ ઉતારો. (૧૦) વિમાસણ - સામાયિકમાં એદીની માફક પડયા રહેવું. (૧૧) નિદ્રા :– સામાયિકમાં ઉંઘવું.
(૧૨) વસ્ત્ર સંકોચન - મુહપત્તી–ધતી વગેરે વસ્ત્રો સંકોચવા.
આ રીતે મનના દશ દોષ, વચનના દશ દેાષ અને કાયાના બાર દોષ એવા બત્રીશ દોષ ટાળવા પૂર્વક સામાયિક કરતે શ્રાવક–સમજો રૂવ લાવવો હો–એ પાઠને ચરિતાર્થ કરવા સમર્થ બની શકે છે.*
સામાયિક દોષ રહિત કરવા અંગે આટલી વિશદ ચર્ચા કર્યા બાદ ફરીથી સામાયિકના જુદાં જુદાં આઠ ભેદમાંના બે ભેદ પરિણા અને પ્રત્યાખ્યાન સામાયિકને અર્થ સમજી લે તે સામાયિક એટલે શું? તે ખ્યાલ આવી જશે,
પરિજ્ઞા સામાયિક - પરિણા એટલે તત્ત્વનું જાણપણું આવતા વિષયે પ્રત્યે અણગમે થ તે. તેમ થતાં ઈન્દ્રિય નિગ્રહ થાય, ઈન્દ્રિય નિગ્રહથી મને નિગ્રહ થશે, મને નિગ્રહથી ધ્યાન અને સ્થિરતા પ્રાપ્ત થતાં મેક્ષ થશે.
ઈલાચીકુમારને સામાન્ય નટડી પર મેહ જાગે, લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, નટ કહે તમે નટકળામાં પ્રવીણ થઈ જાઓ તે કુંવરી મળે. ઈલાચી કુમાર ડા સમયમાં તે કુશળ નટ બની ગયે.
*(નોંધ : વિક્રમની ૧૯ મી સદીમાં પંડિત વીરવિજયજીએ બનાવેલ ૩૨ દોષની સઝાયમાં અને આ કલેક મુજબના ૩ર દોષમાં છેડો ફરક છે.)
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
બેનાતટ નગરના રાજાને પોતાની કલા દેખાડવા માટે વિનંતી કરી, રાજા ખુશ થઈને મેટું દાન આપી દે તે તે દ્રવ્યથી હું નટડી સાથે લગ્ન કરું'.
એક પછી એક કુશળ નટકલા ઈલાચીકુમાર દેખાડે છે. પણ રાજાને નટડી જેઈમેહ જાગ્યો. તેને થયું કે વાંસ પર નાચતે નટ કયારે પડે ને નટડી મને જડે. ત્રણ ત્રણ વખત વાંસ પર ચા છતાં રાજા દાન દેતે નથી.
તવતિહા મુનિવર પંખીયા ધનધન સાધુ નિરાગ ફિધિક વિષયી જીવને ઈમ પામ્યો વૈરાગ રે
કમ ન છૂટે રે પાણીયા દૂર હવેલીમાં રૂપવાન સ્ત્રી મુનિને વહેરાવી રહી છે. ઈલાચીકુમાર કહે ધન્ય છે મુનિને કે આ સ્ત્રીમાં મેહાતા નથી. અને હું નટડી માટે મહેનત કરુ છું, ત્યાં ને ત્યાં સંવર ભાવના ભાવતા અંત મુહુર્તમાં કેવલજ્ઞાન પામી ગયા.
કેમ ? તત્વ સમજાઈ ગયું માટે
પ્રત્યાખ્યાન સામાયિક :- નિષેધ કરેલી વસ્તુનો ત્યાગ તૃષ્ણાનો નિરોધ કરે તે પ્રત્યાખ્યાન.
તેતલપુર નગરમાં તેટલીપુત્રને પિટીલા નામે સ્ત્રી હતી. અમુક વખતે સ્ત્રી ઉપર અભાવ થયો. તે સ્ત્રીને સાધ્વીજી મહારાજે ઉપદેશ આપતા દીક્ષાની ઈચ્છા થઈ. મંત્રી કહે છે તું દેવલોકમાં જા તે મને પ્રતિબંધ કરવા આવજે.
પિટીલા દિક્ષિા બાદ સુંદર ચારિત્ર પાળીને સ્વર્ગે સંચર્યા. પિટીલ દેવ મંત્રીને પ્રતિબંધ કરવા આવ્યા. મહાકટે ધર્મને બાધ આપીને વ્રતધારી શ્રાવક બનાવ્યા. કાળક્રમે તેટલીપુત્ર દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
માત્ર એક પ્રત્યાખ્યાનની પ્રીતિ જાગી તે તે પ્રત્યાખ્યાન સામાશિક મોક્ષ અપાવનાર બન્યું. તેમ તમે પણ કમળો ય સાવમો ફોટ્ટ શ્રાવક સાધુ સરીખે થાયે. ઉક્તિને સાર્થક બનાવે એવું સામાયિક કરે કે જે સદ્દગતિનું ભાજન બને.
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૮) ચઉવીસ–એ–લેગ
– ભજ સદા ભગવંત
दंसणायार विसोही चउवीसासंत्थएण किच्चइय
अच्चम्भु गुण कित्तण-रुवेण जिणवरिंदाणं જિનવરના અતિ અદ્દભુત ગુણ ક્તિનરૂપ ચતુર્વિશતિ સ્તવ વડે દર્શનાચારની વિશુદ્ધિ કરાય છે.
શાસ્ત્રમાં પાંચ પ્રકારના આચારે કહ્યા છે. જ્ઞાન-દર્શન-ચારિત્રતપ-વીર્ય. તેમાં દર્શાનાચારની વિશુદ્ધિ કરવા માટે ચતુર્વિશતિ સ્તવને સાધન ભૂત ગયું. શ્રાવકના ૩૬ કર્તવ્યોમાં પણ પાંચમું કર્તવ્ય મુકયું રડવોકરી . પણ વાવોસનથી એટલે શું ? ચઉવીસથએ એટલે વીશ જિનની સ્તુતિ. આ આવશ્યકની વિચારણું લોગસ્સ સૂત્ર દ્વારા જ સુંદર રીતે થઈ શકે.
લેગસ્સ સૂત્રમાં પ્રતિજ્ઞા દર્શાવેલ છે. ઉત્તરૂ ઘસવો ચોવીશને એટલે કે વીશે જિનવરની નામોચ્ચારણ પૂર્વક હું સ્તવના કરીશ.-કિર્તન કરીશ.
જેમ હિંદુ રામાયણમાં પ્રસંગ આવે છે કે લંકામાંથી સીતામાતાને છોડાવવા માટે રાવણ સાથે યુદ્ધ કરવા જઈ રહેલી સેનાએ કેવળ રામના નામે પત્થર મુકીને સમુદ્રમાં વહેતા કર્યા તે પત્થરે તરવા લાગ્યા, પત્થરોને એક સેતુ બની ગયા અને આખી સેના તેના પરથી પસાર થઈ ગઈ. બસ એ જ રીતે પ્રભુની નામ સ્તવના દર્શનાચાર વિશુદ્ધિ કરાવીને આત્માને ભવ સમુદ્ર પાર કરાવી આપવા સમર્થ છે. માટે શ્રાવકેએ પણ પ્રભુની નામ સ્તવના કરવી.
પ્રશ્ન :- લેગસ્સ સૂત્રમાં તે માત્ર ઉત્તરૂણં શબ્દ કહ્યો છે તેમાં નામેચ્ચારણ તે લખ્યું નથી.
સમાધાન - આવશ્યક સૂત્ર હારિભદ્રિીય ટીકામાં જણાવેલ છે. વિષ્યામિ તિ સ્વનામfમ તોળે રૃતિ અર્થ: હું પોત પોતાના નામ વડે યાને નામેચ્ચારણ પૂર્વક સ્તવીશ એવો અર્થ કહ્યો. માટે લેગસ્ટ સૂત્ર મારફતે ચોવીશે પ્રભુની નામ સ્તવના કરી છે.
પ્રતીમા શતક કલેક બીજાની ટીકામાં પણ જણાવે છે કે “પર
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
માત્માનું નામ હૃદયમાં સ્થિર થતાં જ જાણે પરમાત્મા સાક્ષાત્ દેખાતા લાગે, હૃદયમાં પ્રવેશી રહ્યા હાય તેમ લાગે, મધુર આલાપેા થતાં હોય તેમ જણાય, સર્વે અંગો વડે પરમાત્મા અનુભવાતા હોય તેમ લાગે, તન્મય તદાકાર પણુ' જણાય. આવા અનુભવા સવ કલ્યાણની સિદ્ધિને આપનારા બને છે.
સકલાહ ત ાત્રમાં પણ નામાકૃતિ પ્રથમવે: લેાકમાં જણાવે કે પ્રભુનું નામ પણ ત્રણ જગતના લેાકેાને સ ક્ષેત્રમાં અને સ કાળમાં પવીત્ર કરે છે. માટે પ્રભુની નામ સ્તવના કરવી જોઇએ.
વળી જિનેશ્વર ભગવંતના નામેા ગુણુ નિષ્પન્ન છે. તેથા નામ સ્મરણુ નામીના ગુણાને યાદ કરાવે છે. આ ગુણાનુ' સ્મરણ માત્ર દર્શન વિશુદ્ધિ કરાવે છે. માટે ચતુવતિ સ્તવમાં નામે!ચ્ચારણ પૂર્ણાંક પ્રભુની સ્તવના કરવી તેમ કહ્યું.
એક જાપાની સેનાપતિ થઈ ગયા તેનુ નામ હતું તેાજીનાગા. નાખુનાગાની લડાયક શક્તિ અનન્ય હતી. એક વખત જાપાન પર વિદેશી રાજાનું આક્રમણ થયુ.. તેમનુ· સૈન્ય ખૂબ જ વિશાળ અને શસ્ત્રસજ્જ હતું. તેની સરખામણીમાં જાપાનનું લશ્કર ઘણુ' નાનું હતું.
નામ
જાપાનના રાજાએ રાજીનાગાન મેલાવીને કહ્યું કે આપણે યુદ્ધમાં પહેાંચી શકીએ તેમ નથી તો તેમની શરતાને સ્વીકારીને દુશ્મન સાથે સધિ કરી લઇએ. ત્યારે નાખુનાગા સેનાપતિએ ઉત્તર આપ્યા, “ દાર આપની વાત કદાચ ખરાખર હશે પણ મને મારા સૈનિકામાં પૂર્ણ વિશ્વાસ છે. તેઓ ઇશ્વરના નામ સાથે આગળ વધશે તે જરૂર આ આક્રમણને મારી હઠાવશે.
,,
રાજાએ મને-કમને પણ નાખુનાગાની વાતના સ્વીકાર કર્યાં. સૈનિકામાં પણ જુસ્સા હતા નહીં, છતાં નાપુનાગાએ લશ્કરને કુચ કરાવી દીધી. તેઓને દોરવણી આપતા એક સિતા મદિર પાસે પહેાંચ્યા. સૈનિકાને કહે તમે અહી' જ ઉભા ઉભા ઈશ્વરના નામના નાદ કરતા રહેજો હુ' મંદિરમાં જઇને ભગવાનને પ્રાર્થના કરી તેમના આશીર્વાદ લઈ પાછો ફરીશ. ત્યાર પછી એક સિક્કો ઉછાળy'. જો સિક્કો ચત્તો પડે તો સમજજો કે આપણી અવશ્ય જીત થશે.
થાડીવારે બહાર આવ્યા. સૈનિકાએ ઇશ્વરના નામના નાદ ચાલુ
Page #182
--------------------------------------------------------------------------
________________
ભજ સદા ભગવંત
૧૭૩
રાખે, સિક્કો ઉછાળ્યો સિક્કો ચત્ત પડતાં બધાંમાં જેમ આવી ગયું, પછી તે ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધા પૂર્વક યુદ્ધ થયું. અને તેઓ લડાઈ જીતીને પાછા ફર્યા ને સિંતે મંદિરમાં જઈને ઈશ્વરનું ખૂબ જ ભજન કર્યું.
રાજાએ બુનાગાનું બહુમાન કર્યું ત્યારે નેબુનાગા માત્ર એટલું જ બેલ્યા કે સૈનિકને ઇશ્વરના નામ માત્રમાં પણ રહેલી શ્રદ્ધાની જીત થઈ છે માટે આ બહુમાન તો સિં તે મંદિરે ચડાવવું એ જ અમારુ કર્તવ્ય છે.
આપણે પણ શિત્તારૂં ની પ્રતીજ્ઞા કરી પણ તે પૂર્વે શું લખ્યું ?
રોજ ૩ ગોગારે ઘરમ તથા વિશે પરિત– જેમની સ્તવના કરવાની છે તેમની પુરી એળખ રજુ કરી દીધી. અરિહંત પર માત્માની નામ સ્તવન કરવી છે. તેમાં કોઈ ફેરફાર નથી. પણ અરિહત કેવા?
લેગસ્સ ઉજજઅગર–લેકના પ્રકાશ–ઉદ્યોત કરનારા અરિહંત. ઉોત તો ચંદ્ર-સૂર્ય પણ કરે છે, જ્યારે અરિહંત કેવલજ્ઞાન રૂપ સર્વેત્કૃષ્ટ ભાવ-ઉદ્યોત વડે સમગ્ર જગતને પ્રકાશીત કરવાના સ્વભાવવાળા છે.
વળી ધરમતિયરે - ધર્મરૂપી તીર્થને કરનારા અરિહત. ધર્મ શબ્દને અર્થ કરતાં જણાવે કે (લલીત વિસ્તરા )
दुर्गति प्रसृताज्जोवान्, यस्माद् धारयते ततः धत्तं चैतान् शुभे स्थाने तस्माद् धर्मः इति स्मृतः દુર્ગતિમાં પડતા જાને રોકીને શુભસ્થાનમાં
સ્થાપિત કરે તે ધર્મ, તીર્થ-તિર્થસે અને જેના વડે તરાય તે તીર્થ–
એટલે કે ધર્મ એ જ તીર્થ છે. તેને કરવાને સ્વભાવ છે જેને તેવા ઇતિરથયર.
આ પદ બેલતાની સાથે જ સમવસરણમાં બિરાજમાન થયેલા અને બાર પર્વદા મણે દેશના આપી રહેલા પરમાત્માનું સ્મરણ થવું જોઈએ.
ગશાસ્ત્ર પજ્ઞ વિવરણમાં પણ આ જ અર્થ કરી પર માત્માની ઓળખ કરાવી છે. “દેવે મનુષ્ય-અસુર વગેરેની પર્ષદામાં સર્વ જીવોને પોત પોતાની ભાષામાં પરિણમે તેવા પ્રકારની અતિશય
Page #183
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ચુક્ત વાણી દ્વારા ધર્મ તીને પ્રવર્તાવનાશ અહિત. તેહને પ્રભુજીની વાણી કે અચિરાના નદ રે પિમે સમજે શિવ પ્રાણી કે અચિરાના નદ રે
૧૭૪
નિને શબ્દ માલતાં રાગ-દ્વેષ પર વિજય મેળવનારા ભગવતાનુ સ્મરણ થાય છે. આવશ્યક સૂત્રની હારિભદ્રીય ટીકામાં જિન શબ્દની વ્યાખ્યા કરતા શ્રીમદ્ હરિભદ્રસૂરિજીએ લખ્યુ་:- રાગ દ્વેષ યાયેન્દ્રિય રિવોવસર્નાલ્ટપ્રકાર ચર્મ ખેતૃત્ત્વાગ્ગિના રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરિષહ, ઉપગેર્રા અને આઠ પ્રકારના કર્મોને જીતનાર તે જિન કહેવાય.
જેમનું નામ સ્મરણ કરવાનુ' છે તે અરિહંત પરમાત્માની ઓળખ આપતા કેવા સુંદર ત્રણ શબ્દો મુકયા હોર્સ ઉજ્જ્ઞોમારે પછી ઘમ્મ તિથૅયરે પછી બને.
તેમાં પણ નિન શબ્દનુ કેટલું મહત્ત્વ આંકયુ હશે ? પુરા લોગસ્સ સૂત્ર માં પાંચ વખત ખિન શબ્દના પ્રયાગ કર્યો છે. જાણે પ્રત્યેક વખતે આપણને યાદ અપાવતા હાય આ શબ્દ કે તમે જેનું નામસ્મરણ કરી રહ્યા છે. તે (ખિન છે) રાગ દ્વેષને જિતનાર છે. આપણે તે નામસ્મરણ થકી ખિન્ન બનવાનું છે તે લક્ષ્યની યાદ જાણે અપાવતું ન હોય ?
નામ ઉચ્ચારણ પૂર્વક સ્મરણ કરવામાં ત્રણ વખત નિશબ્દ પ્રત્યેાજ્યે તે પણ બરાબર સાત-સાત જિનને અંતરે,
(૧) સાતમા- સુવાસ નિ” વ (૨) ચૌદમા- મ -જંત ૨ નિમં (૩) એકવીશમા- મિનિાં ચ
ચાવીશે જિનના કિતનમાં દન-વિશુદ્ધિ કરીને છેલ્લે આ જ વસ્તુ તા પ્રાપ્ત કરવાની છે --“રાગ દ્વેષ પર વિજય અને વીતરાગપણું'.’ ખીજી નોંધપાત્ર બાબત એ છે, જૈનેતરો માને છે કે જ્યારે જ્યારે તીને હાની થાય છે ત્યારે પરમાત્મા પુન: અવતાર ધારણ કરે છે. એટલે ગિન શબ્દ દ્વારા ખાસ સમજવાનું કે રાગાદિ શત્રુને જેણે જીત્યા છે તે કદી તીર્થાંના રાગથી પાછા અહી આવતા નથી કે અવતાર ધારણ કરતા નથી, એ વાતનુ' વાર’વાર સ્મરણ કરીને સ્તવના કરવી.
એક વખત ગ્રીસના મહાન ફિલસા પ્લેટોએ સાઈ રેકયુસના રાજા ડાયેાનિસિયસને સારા શાસન વિશે સમજાવ્યુ. રાજાને થયું કે
Page #184
--------------------------------------------------------------------------
________________
ભજ સદા ભગવંત
૧૭૫
મારા શાસનમાં આને અંશ પણ નથી. જે તે વધારે જીવતે રહ્યો તે લોકમાં મારા શાસનની સકા કરી કયારેક બળ કરાવી દેશે.
તેણે પ્લેને મતની સજા ફરમાવી દીધી. પ્રધાને રાજાને સમજાવ્યું કે જે પ્લેટોને ફાંસી થશે તે પ્રજા ઉશ્કેરાઈ જશે. રાજાએ પિતાને નિર્ણય ફેરવી લેટોને કેઈ ધનાઢયને ત્યાં ગુલામ તરીકે વેંચી દીધે. તે ધનાઢ્ય માણસ દયાળુ હતો એટલે પ્લેટને એથેન્સ જવા દીધે.
- રાજાને ખૂબ જ પસ્તાવો થતાં તેણે પ્લેટેને પત્ર લખ્યો. મારા દુષ્કૃત્યને મનમાં ન લાવશે. હું તમારી માફી માંગુ છું. લેટેએ તાત્કાલિક જવાબ આપે કે મને તમારા દુષ્કૃત્ય માટે જરા પણ રોષ લાવવાને કે તે બાબત વિચારવાને સમય નથી. હું સત્યની ખોજમાં એટલે રત રહું છું કે મને આવી વાતને અંશ માત્ર પણ ખ્યાલ રહેતો નથી
બસ આ જ છે નિન શબ્દ દ્વારા કીર્તનનું રહસ્ય..
સૌથી વધુ વખત આવતે આ શબ્દ સૂચવે છે કે ચોવીશે જિનવરની સ્તવના કરો. મનના પરિણામે આપોઆપ નિર્મલ બનતા જશે. એ રીતે દર્શન શુદ્ધિ થતા છેલ્લે એવી સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત થશે કે રાગ દ્વેષની ગાંઠ આપ આપે છેદાઈ જશે.
નિને પછીનો શબ્દ મુકાય સરિતૈ– અરિહંતની વ્યાખ્યા રમૈત્યવંદન મહાભાષ્ય ગાથા ૫૧૧માં નોંધ્યું કે
___ अट्ठविहं पाडिहरे जम्हा अरहन्ति तेण अरिहंता
આઠ (મહા) પ્રાતિહાર્યને જે યોગ્ય છે તે (જ) અરિહંત કહેવાય. આટલે અર્થ વિચારતા જ આઠ મહા પ્રાતિહાર્યથી સેવાતા પ્રભુની યાદ આપણા હૃદયને ડોલાવી દેશે. જિનજી આઠ પ્રાતિહાર્ય શું જગમાં તું જ રે લોલ
આઠ પ્રાતિહાર્યો કયા કયા ? (૧) અશોક વૃક્ષ (૨) કુસુમ વૃષ્ટિ (૩) દિવ્ય વનિ (૪) ચામર (૫) સમવસરણ (૬) ભામંડલ (૭) દેવ દુદુભિ (૮) છત્ર.
કેટલા સુન્દર શબ્દોમાં પ્રભુજીની સ્તવના કરી છે પ વિજયજી મહારાજાએ જિન ભામંડલ શિર પૂઠે સુર્ય પરે તપે રે લોલ જિનાજી નિરખી હરખે જેહ તેહના પાતક ખપે રે લોલ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પ્રભુનું કેવું અપાર રૂ૫ છે. શ્રી મહાનિશિથ સૂત્રમાં આવે છે કે તેમના મનહર દેદીપ્યમાન પગના અંગુઠાના અગ્રભાગનું રૂપ પણ એટલું બધુ હોય છે કે જેમ સૂર્ય પ્રકાશથી સર્વ ગ્રહ-નક્ષત્ર-ચંદ્રની પંક્તિ નિસ્તેજ બની જાય છે. તેમ તેઓના (પ્રભુના) તેજથી સર્વ વિદ્યાધર, દેવ, દેવી, દેવેન્દ્ર, દાનવેન્દ્ર સહિત દેવગણેના સૌભાગ્ય-કાન્તિદીપ્તિ-લાવણ્ય-રૂપ અને શોભાને ઢાંકી દે છે.”
ઇન્દ્ર અનુત્તર સુર ગણધરથી રૂપ અનૂ૫ જિણ દો રૂપ અનૂ૫ જિદે રે શ્રી નેમિ જિનેસર વંદે
પ્રશ્ન : રવિ પછી વ િશબ્દ કેમ મુળે ?
કેવલિ શબ્દ ના અર્થમાં તે સામાન્ય કેવલી, શ્રુત કેવલિ વગેરેને પણ સમાવેશ થાય છે, પણ અરિહંતના બીજા વિશેષણે સાથે સેવન શબ્દ મુકવાથી માત્ર ૩ રિહંત વનિ જ લેવા. તદુપરાંત યેગશાસ્ત્રધર્મ સંગ્રહ વગેરેમાં અરિહંત શબ્દને વનિ શબ્દ સાથે સાંકળતા બધામાં એ જ અર્થ કર્યો કે માત્ર ભાવ અરિહંતને જ ગ્રહણ કરવા.
તમને થશે કે આટલા લાંબા પરિશીલનમાં ભજ સદા ભગવંત ની મુખ્ય વાત હજી આવી નહીં, હમણું તે આ વિષય પૂરે થઈ જશે, તે નામ સ્તવના આવશે કયારે ?
આ લાંબી ભૂમિકા સમજણ પૂર્વક રચેલી છે. ચતુર્વિશતિ સ્તવમાં ચોવીશ તીર્થકરની નામ સ્તવના જ છે. પણ તે સ્તવનાનું મહત્વ પૂર્વમાં હૃદયમાં અવધારાઈ જાય, લેગસ્સ સૂત્રના પ્રત્યેક પદો ચોવીશ તીર્થ કરોના નામ સાથે સંકળાયેલા છે તે ચિત્ત ભૂમિ પર છપાઈ જાય, તે “ભજ સદા ભગવંત” પંક્તિનું રહસ્ય સમજાઈ જશે.
૩૫ મન જ ગાથાથી ચેવિશે તીર્થકરોની નામ સ્તવન શરૂ થાય છે, પરં તરુ વઢમા 3 પાસે પૂરી થાય છે. આપ સૌ પણ
વીશ તીર્થકરોના નામ જાણે છો, શ્રાવક માટે ૨૪ નામમાં કંઈ નવું નથી. નાવીન્ય એટલું જ કે તેઓને હદયમાં અવધારીને તેઓની સ્તવના કરવાનું.
લેગસ્સ સૂત્ર બરાબર યાદ કરે. તેમાં કાર ને ઉપગ અગીયાર વખત કર્યા છે. ત્રષમ ભગવં–મવમfમળતાં ૨-એ રીતે જ કાર દ્વારા પ્રત્યેક પ્રભુના નામ પર કેટલે ભાર મુકયો. હું વંદન કરું છું. કેને ?
Page #186
--------------------------------------------------------------------------
________________
ભજ સદા ભગવંત
૧૭૭
-
-
-
-
ઋષભને અને અછતને. સંભવને અને અભિનંદનને એ રીતે પ્રત્યેક નામને મહત્ત્વ આપી નામેચ્ચારણ પૂર્વક સ્તવના કરવાની પ્રતિજ્ઞા સાર્થક કરી. સાથે સાથે વંદના કરતા રહેવાનો ભાવ સ્પષ્ટ કરવા પાંચ વખત વ ક્રિયાપદને ઉપયોગ કર્યો. (ત્રણ વખત વરે બે વખત aq) હું વંદન કરું છું.
વારંવાર વંદનને ભાવ આવવો જ જોઈએ. જે સ્તવના કરતા વંદનને ભાવ આવે તે જ નિરૂ# પ્રતિજ્ઞા સાર્થક બને.
નામોચ્ચારણ કર્યા પછી લખ્યું પુત્ર પણ મિ. (એ રીતે) મેં આપને મારી સમુખ સાક્ષાત્ રહેલા કપીને નામ ગ્રહણ પૂર્વક સ્તવ્યા છે. કેમ કે ધ્યેય વસ્તુનું ધ્યાન જ શ્રેષ્ઠ છે. ધ્યેય ધ્યાતા સમક્ષ સાક્ષાત સમુપસ્થીત લાગવું જોઈએ. ધ્યાચક ધ્યાન ધ્યેય ગુણ એ કે, ભેદ છેદ કરશું, હવે ટેકે લીગ્નીર પરે તુમશું મિલ શું, વાચક યશ કહે હે હળીશુ
કેવા પ્રભુની નામ સ્તવના કરી છે તે જણાવે છે : -
સર્વ પ્રકારની કર્મ જ દૂર કરેલા, પ્રષ્ટિ રીતે નષ્ટ થયા છે જરા અને મૃત્યુ જેના તેવા ચોવીશે જિનવરપાતુ પ્રસાદ વાળા થાઓ. જો કે પ્રભુ રાગ દ્વેષ રહિત છે, તે સ્તુતિથી પ્રસન્ન થતા નથી કે નિાથી વાળ થતા નથી. છતાં ચિંતામણી જેમ પથ્થર હોવા છતાં ફળ છે તેમ પ્રભુ પણ ઇષ્ટ પ્રતિ સતત નિમિત્ત છે. માટે જ લેગસ્સ સૂત્રમાં આગળ કહ્યું જીત 1 ચંતિત મસ-તપોતાના નામથી તવાયેલા. મન વચન કાયા વડે વંદાયેલા અને પાદિથી પૂજાએલા એવા આ લેકના ઉત્તમદ્ર) પ્રવૃષ્ટ સિદ્ધિને પામેલા એવા (હ) અરિહંત અમને આપેઃ શું છે
आमग बाहि लामं વ તીર્થકરેની નામપૂર્વક સ્તવના કરી પણ મેળવવાનું શું? આ વાતનું અનુસંધાન અહીં જોડાયું. અરિહંતે દ્વારા આરોગ્ય અને બોધિના લાભ થા,
કરી એટલે સિદ્ધત્વ કે મેક્ષ (લલી વિસ્તરા પૃ. ૪૬ ઝારણે fકરવું) તેને માટે વારામ–ભવારમાં જનધર્મની પ્રાપ્તિ, બધિ (દર્શન શુદ્ધિ અને આ ભવમાં) ઉત્તમ ક શ્રેષ્ઠ અવી સમાધિને આપ.
Page #187
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નામ સ્તવનાને અંતે પણ એ જ લખ્યું કે સિદ્ધા સિદ્ધિ મમ વિલન્તુ-હે પ્રભા મને સિદ્ધિ-મેાક્ષ આપે.
હાદો આયરે પછેડી પને વહેતી નદીને સામે કાંઠે તે દિ' પડછાયા જોયા. આખા મીટ માંડીને બેઠી તે ગરવુંગારુ મે, પાંચ કમળની પાંખડી ભેગી થઈ માંને પખાળે તેવું રૂપ, સંઘેડા ઉતાર કંચન વરણી કાયા.
૧૭૮
ખીજી જ પળે હાદો ડાંગર નજર પાછી વાળીને મનમાં બબડચા, અરે જીવ ! કયાં જઈને બેઠા. વાડીમાં કેરીના ઢગલા છે, રાટલે સુખી છે, સ`સારે સાયખી છે. પછી આ શું... ચાળા સૂઝયા ?
ત્યાં તે સામા કાંઠાની કેાડીલી કન્યાની હાદા માથે મીટ મ`ડાણી. ખાઈ આલી ઉઠી, વાહરે તારી ગરવાઈ ! તેની આંખેામાં પણ પાતળીયા જુવાન, ઉજળા વાન, નિર્મળ આંખુ', મેાંમાથે આઠેય પહેારની મીઠપના મડાણુ વસી ગયા.
પાછા વળતા હાદાને પૂછ્યું' ? આહિર લાગેા છે ? આટલું સાંભળતા તે હાદાના પગ ધરતીમાં જડાઈ ગયા. જવાબ વાળ્યે છુ તા આયર, ખાઈ ખાલી અમે પણ આયર છીએ.
હાદો કહે કયાં
રહેવુ'? ખાઇ ખાલી હવે તે કડે જ રે'વું નામ ? હેમી.
હાદા જોઈ રહ્યો હેમીને. હેમી પણ નીચી નજર ઢાળીને ઉભી છે. હાદા સ્થિર થઈ ગયા, “ઠીક ત્યારે કંઈ કામકાજ પડે તે કહે,” એટલુ* ખેાલતા નજરને સકેલી હાલ્યે! ત્યાં કાનમાં શબ્દો અથડાયા, “હવે તા ભવતું કામ પડશે.” આાઇના વેણે તા હાદા હલબલી ઉઠયા. બાઇ ! એ છેકરાના બાપ છું. હૈમી ખેાલી જે હું તે મારે મન તા દેવતા છે. હાદા મુંગા મતર થઇને વાડીમાં વળી નીકળ્યા. ખેડ ખડ હસતી હૈમી હાલી નેસડામાં.
અપેારે હાદાના ઘરવાળા ભાત લઈને આવ્યા. હાદો કહે ભૂખ નથી. ઘરવાળીએ પૂછ્યું' કેમ શરીરે કઇ નરવાઇ નથી ? હાદા વીલે માંએ જવાબ આપે છે સાજો નરવા છું. આયરાણી ત્યાં જ વાત સકેલીને ઉભી થઈ.
રાત્રે વાડીમાં હાદો પડખાં ઘસી રહ્યો છે. હૈમી બેધડક ત્યાં આવીને ઉભી, આયર હવે લાંબુ નહી” સે'વાય. હા !
Page #188
--------------------------------------------------------------------------
________________
ભજ સદા ભગવંત
૧૭૯
હાદ મુંઝાણે. દેવદુત જેવા દીકરા છે, કેઠીએ જારની કેઈ કમી નથી, ઘરવાળી પણ પંડને પાથરનારી છે. હવે શું કરવું ? હેમીને કહ્યું, હૈયું હાથ રાખ બાઈ !
આયર ! આ તે પરભવની પ્રીત પ્રગટી છે. ઠીક! ઘરવાળીને રાગ જાણી લઉં.
બપોરે આયરાણી બેલ્યા આયર ! મારા ગળાના સમ છે તમેન બોલે છે. આજે હવે પેટ છુટી વાત કરો. આયરે પૂછયું ખમાશે તમથી આયર? પાંચ વરહ પડછાયો થઈને રહી તે યે ન પારખી. - આ તે પરભવની પ્રીત પાંગરી છે.
આયરાણુએ ઘણુને ખવરાવ્યું પછી હાલી ઠેબીને કાંઠે. કરમણ આયરના નેસડે જઈને માંગુ નાખ્યું. કરમણુ આયર મુંઝાણે એલી બાઈ ! તારા ઘણું સારું માંગું કરવા આવી છે બાપ !
આ તે પરભવની પ્રીત્યું સાચવવા આવી છું. આયર !
એલી પણ તે મલકમાં કયાંય ભાળ્યું છે? બાપ! મારા સુખની ચોપાટ માંડું તે સવારથી કેવાઉં. કરમલ કહે બાઈ બોલવું સેલુસે આયરાણી ઉભા થઈ ગ્યા, વેણે ફરું તે આયરને પેટની નહીં. બેઉ જીવને મરતકમાં ઠાલે ધકકો થાશે. પછી સગપણ પાકું કરીને પાછી વળી.
પરભવની પ્રીત પાંગરતી જાણું ખુદની પત્નીએ પણ મારગ કરી દીધે અને સગપણ કરાવી આપ્યું. પણ મારી શક્ય થશે તે વિચાર ન કર્યો. તે ભવોભવની પ્રીત બાંધવા યેાગ્ય શિવરમણને માટે સાચા હૃદયને તલસાટ જાગે તે સિદ્ધ ભગવંતની કૃપા થકી આપણું સગપણ કેમ ન થાય ?
અવશ્ય થાય પણ હૃદયમાં તેવી પ્રીત પાંગરે તો!! !
માટે જ નામ સ્તવનાના ફલ સ્વરૂપ છેલ્લી પ્રાર્થના લખી સિદ્ધા સિદ્ધિ મમ ઉતારતુ હે સિદ્ધો મને સિદ્ધિ મેક્ષ આપે. અહીં સિદ્ધને અર્થ જિનવર જ લે. સિદ્ધા રૂતિ વિનાના” કુરત રવાના ઇવ નામ વોર્તન એ પાઠ મુજબ મેક્ષમાં રહેલા જિનવરોને જ આ પ્રાર્થના સમજવી.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
લેગસ્સ સૂત્ર જેનું બીજું નામ જ ચતુર્વિશતિ સ્તવ છે, તે ખૂબ જ ભાવમય અને અર્થસભર સૂત્ર છે. એક એક પદ વિચારતા નામ સ્તવના છૂટ થશે.
વીશે જિનવરની નામ સ્તવના ક્યાં ક્યાં કરે છે તે પણ જરા યાદ કરી લે. લેગસ્સ સિવાય જગચિંતામણીમાં બેલે છે. નિવરસિટ્ટા યુદ્ધ માં પણ પાઠ લખે–વસ્તાર ગટ્ટ રસ હોય, વંદિતામાં પણ આવે છે. વંલામ નિ ૨૩વી.
આ બધા જ નામ સ્તવનાના દષ્ટાંત છે. ભજ સદા ભગવત.એ વાતનું સ્મરણ કરી શ્રાવકના ચઉવિસસ્થઓ આ કર્તવ્યની સુંદર પરિપાલના કરી સિદ્ધિ પદ પામનારા બને.
કેમ કે આવા ચતુર્વિશતિ સ્તવના ફળને પ્રગટ કરતા ઉત્તરા ધ્યયન સૂત્રમાં જણાવે કે આ સ્તવથી જીવ સમ્યક્ત્વ શુદ્ધિને પામે છે.
આણુગદ્વારમાં પણ લખ્યું કે તીર્થંકર પ્રધાન રીતે કર્મક્ષયના કારણભૂત છે.
નામ સ્તવનાથી બેધિ વિશુદ્ધિ થાય છે. નામ તવના ભવાંતરમાં પણ બેધિને લાભ અપાવનાર છે.
માટે પ્રતિદિન ચતુર્વિશતિ સ્તવ આવશ્યકમાં ઉદ્યમવંત રહી દર્શન વિશુદ્ધિ થકી પરંપરાએ મેક્ષફળ મેળવનારા બને. त्वन्नाममंत्रमनिशं मनुजाः स्मरंतः
सद्य: स्वयं विगतबन्धमया भवंति
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૯) ચકવીસત્યએ - સકલાણંત
– સ્મરણ પરમાત્માનું
आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते नामापि पातो भवतो भवतो जगन्ति तीव्रातपोपहत पान्थ जनान्निदाघे
प्रोणाति पद्म सरसः सरसोऽनिलोपि હે જિનેશ્વર અચિત્ય મહિમાવાળી તારી સ્તુતિ તો દૂર રહી પણ આપનું નામ પણ સંસારથી (સંસાર બ્રમણથી) ત્રણ જગતનું રક્ષણ કરે છે. જેમ ઉનાળામાં તીવ્ર તા પથી વ્યાકુળ થયેલાં મુસાફરોને પદ્ય સરોવરને સરસ પવન પણ આનંદ આપે છે, તેમ (પ્રભુનું નામ સ્મરણ માત્ર પણ ભવભ્રમણથી બચાવનાર થાય છે).
મન્નહ જિણાણું સજઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્યોને વર્ણવતાં કહ્યું કે ઇવ ટુવાવસી ૩રતા હો જરૂઢિવાં. પ્રતિદિન છે આવ
કમાં ઉદ્યમવંત રહે. તે છ આવશ્યક કયા કયા? સામાયિક, ચતુવિશતિ તવ વગેરે.
ચતુર્વિશતિ તવ શ્રાવકનું પાંચમું કર્તવ્ય બતાવ્યું. તેને અર્થ છે એવીશે જિનવરોની સ્તવને અથવા તે નામ સ્મરણ. સિદ્ધસેન દિવાકર સૂરિજી જેવાએ હવાઇ મરિવર સ્તોત્રની રચના કરતાં આ વાત જણાવી કે હે પ્રભુ તારું નામ સ્મરણ પણ જગતના જીવોનું (મવત:) સંસારથી રક્ષણ કરે છે. માટે ચોવીશે જિનવરના નામનું મરણ કરવું.
જે રીતે લેગસ્સ સૂત્રમાં વીશે જિનવરના નામ સ્મરણ આશ્રીને તેનું વતુવશતિ તવ નામ પડેલું છે, એ જ રીતે પ્રત્યેક પ્રભુની નામ સ્તવના સુંદર રીતે થઈ હોય તેવું બીજું સ્તોત્ર છે – સનાત તેનું મૂળ નામ છે શgવાત નિન નનાર. કેમ કે તેમાં પણ ૨૪ જિનવરાની નામોચ્ચારણ પૂર્વક અને વિશેષ ગુણ વર્ણન સહ સતવના કરેલી છે. પ્રભુના નામ સ્મરણ થકી પરમાત્મ કીર્તન કરવા માટે આ અદ્દભુત સ્તોત્ર છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પ્રશ્ન :- નામ તે માત્ર શબ્દ પુદગલને સમુહ છે તેનું સ્મરણ આત્માને કઈ રીતે ઉપયોગી થાય ? - સમાધાન:- નામ છે તે નામીના ગુણેને યાદ કરાવનાર છે. તેમના ગુણે પ્રત્યે બહુમાન પ્રગટાવનાર છે. માટે તેનું સ્મરણ ઉપયોગી છે.
વળી કોઈકને પ્રેમથી બેલા. અને કેઈકને ગાળ આપી જુઓ. એટલે શબ્દ પુદ્ગલની અસર કેટલી છે તે આપો આપ દેખાશે. કદાચ આ વિધાનમાં શંકા લાગે તે દઈ જે જે કઈકને ગાળ. માટે નામ સ્મરણ એ પણ શબ્દ પુદ્ગલ ન સમજતાં અરિહંતની નામ સ્થાપના સમજીને સ્મરણ કરશે તે અતિ ઉપયોગી થશે.
રાયપાસેણીય સૂત્ર-૧૦ માં કહ્યું છે તે મહા હ હેવાવિયાd तहारूवाणं अरहंताणं नाम गोयस्सं वि सवणयाए ७ देवानुप्रिय ते॥ પ્રકારના અહંતુ ભગવંતના નામ ગાત્રનું શ્રવણ પણ મહાફલદાયી છે. : ભક્ત હરિદાસ પિતે જન્મે તે મુસલમાન હતા. પણ તેને કૃષ્ણ ભક્તિને નાદ લાગે. ધીમે ધીમે હિંદુ બની ગયા. કૃષ્ણ ભક્તિના ભજન ક્તિને ભાવપૂર્વક ગાઈને જીવન ધન્ય બનાવે. ભગવાનના નામ મરણ વિના ભક્ત હરિદાસને કશું ચેન પડે નહીં.
એ પુલિયા ગામમાં એક કટ્ટર મુસ્લિમ રહે. તેણે ગામના મુસ્લિમ રાજાને ફરિયાદ કરી કે હરિદાસ કાફર છે તેને સજા કરે. . . રાજાએ સૈનિકને કહી હરિદાસને પકડી મંગાવ્યા. રાજસભામાં હાજર કર્યા. હરિદાસના ઉઘાડા બરડા પર ચાબુક વીંઝાવા લાગ્યા. એકબે-ત્રણ ચાબુકે ફટકારાતા ગયા ને શરીરમાંથી લેહીની ટસરો ફૂટી. એક બાજુ લેહીની ધાર શરૂ થઈ, જ્યારે બીજી તરફ હરિદાસના મુખમાંથી હરે કૃષ્ણ હરે કૃષ્ણને નાદ વહેતે થયો. સૈનિકો કહે તું હરિનામ લઈશ ત્યાં સુધી તે ચાબુકે વીંઝાયા જ કરવાના. જે તારે છુટવું હોય તે હરિનામ લેવાનું બંધ કર.
ભક્ત હરિદાસ કહે મારા શ્વાસોશ્વાસમાં હરિનું નામ વણાઈ ગયું છે. હું તમારા ચાબુકને માર તે સહન કરી શકીશ પણ હરિનામ લેવાનું મારાથી બંધ થઈ શકશે નહીં.
સૈનિકે તે બમણાં જોરથી ચાબુક વિઝવા માંડયા. બરડે લેહીલેહાણ થઈ ગયો. છતાં ભક્ત હરિદાસના મુખમાંથી હરિનામને
Page #192
--------------------------------------------------------------------------
________________
સ્મરણ પરમાત્માનું
૧૮૩.
પ્રવાહ તો ચાલુ જ રહ્યો. છેવટે બેભાન બનીને ઢળી પડયા. રાજાને લાગ્યું કે હવે તે આ મરી ગયો છે. સૈનિકોને કહીને તેને નદીમાં ફેંકાવી દીધા. | નદીના શીતળ જળથી તેના ઘા છેવાતા ગયા. બરડામાં પણ થોડી શાંતિ થવા લાગી ને ભક્ત હરિદાસ ભાનમાં આવ્યા. ગામમાં વાત ફેલાઈ ગઈ ભક્ત તે જીવતા થયા.
રાજાને પશ્ચાતાપ થયે. ભક્ત હરિદાસને બેલાવી માફી માંગી. હરિદાસ કહે ભાઈ તમે તો મારા ઉપર ખૂબ ઉપકાર કર્યો. આ ચાબુકને માર તે મારા કે પૂર્વકર્મનું ફળ હશે, પણ પ્રભુના નામે જે આ કટી થઈ તે બહુ સારું થયું. કેમકે આ બહાને સૌને હરિનામની શક્તિને પ્રભાવ તે જાણવા મલ્યો.
ચતુર્વિશતિ સ્તવમાં પ્રભુના નામ સ્મરણ દ્વારા તમારે જે પ્રાપ્ત કરવાનું છે તે પ્રથમ તે આટલી શ્રદ્ધા ઉત્પન્ન થવી તે છે. નામ સ્મરણમાં તે પુરતી તાકાત છે જ પણ તમારી શ્રદ્ધા તે જોઈએ ને !!!
ભક્તામર સ્તોત્રમાં માનતુંગ સૂરિજી મહારાજે નામ સ્મરણને મહિમા ગાતા સુન્દર શબ્દોની રચના કરી.
आस्तां तव स्तवनमस्त समस्त दाषं
त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति તમારી સમસ્ત દેષ રહિત (નિર્મલ) સ્તવના તે દૂર રહી પણ તમારી કથા-નામ પણ જગતનાં (કેના) દુરિત-પાપને હણે છે. એટલું જ નહીં માત્ર નામના એક જ પદને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તે પણ આત્મા સ્વયં તિર્થંકર બને છે.
નામ સ્મરણથી સમ્યમ્ દષ્ટિ આત્માની અસ્વસ્થતા દૂર થાય છે. કદાચ તીવ્ર નિકાચીત કર્મના ઉદયે દૂર ન થાય તો પણ દુઃખમાં ધીરજ શખવાની વૃત્તિ તે જરૂર પ્રગટે છે.
નામ સ્મરણ આટલું ગુણ સંપન્ન અને કલ્યાણકારી છે, માટે જ તેને ભક્તિનું પ્રધાન અંગ ગણેલ છે. તેમજ ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાઓનું બીજ કહ્યું છે.
પ્રશ્ન : એક તીર્થકરના નામ સ્મરણથી જેટલ, લાભ છે, તેટલું જ વીશે તીર્થકરના નામ સ્મરણથી છે. તે પછી પૃથક પૃથફ નામ સ્મરણની આવશ્યકતા શી ?
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮
અભિનવ ઉપદેશ પ્રસાદ
સમાધાન : નિશ્ચયથી આ વાત સત્ય છે અને નમે અરિહતાણું બોલતા બધા જ તીથ કરે નમસ્કાર પણ થઈ જાય છે.
છતો નામ નક્ષેપ ધારણ અનુસાર પ્રત્યેક ઘર માં માના નામે ચારણ પૂર્વક સ્મરણ કરવાથી જે કલાસ કે નાવતા પ્રગટ થાય છે, તે દ્વારા ગાઢ કર્મોની નિજ રા થાય છે. પણ નામ ગ્રહણ સાથે વાગ્ય વ્યક્તિનું અથવા તેના ગુણોનું સ્વરૂપ માનસપટ પર પ્રગટ થવું જોઈએ, અને નામી ની ઉપસ્થિતિ અનુભવાવી જોઈએ,
પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટકામાં પણ આ વાતને સ્પષ્ટ કરતા લખ્યું છે કે નામ મરણને આ પ્રભાવ ત્યારે જ અનુભવાય કે જ્યારે અર્થના ઉપગ અને ગુણાનુરાગ પૂર્વક નામ સ્મરણ થાય. ઉપગ કે ભાવ વગર કરાએલ પરમાત્માનું નામ સ્મરણ સફળ તો નથી જતું પણ અભીષ્ટ ફળ પણ નથી આવતું.
એક વખત બુદ્ધ અને તેના શિષ્યો એક નગરમાં આવ્યા. તેમની જાણ થતાં મધ નગરજને તેના ઉપદેશ સાંભળવા આવ્યા. પદેશ પુરો થયા બાદ બધા નગરમાં પાછા ફર્યા પણ એક નગરજન હજી ત્યાં ને ત્યાંજ બેસી રહ્યા હતા
બુદ્ધ પૂછયું, ભાઈ ! તું કેમ હજી બેઠે છે? પેલે નગજન કહે એક પ્રશ્ન છે મારે. જીવન “મુક્તિની સંપ્રાપ્તિ માટે સાધનાને સારો પ્રકાર કર્યો ?”
બુદ્ધ કહે તે માટે જીવનમાં નિર્દોષતા આણે, ઔઢાર્ય ભાવના કેળવે, સૌ જે પ્રત્યે સમભાવ ધારણ કરે, સત્યના ઉપાસક બને.
સાધક હસવા લાગ્યો. પ્રભો ! આપે આમાં મને નવીન શું કહ્યું? એક નાનું બાળક પણ આ વાત સારી રીતે જાણે છે.
બુદ્ધ કહે તારી વાત તે સત્ય છે. પણ ઠરેલ અને અનુભવી માણસે પણ તેનું આચરણ કરતાં નથી. જાણવું કે માનવું એ પર્યાપ્ત નથી પણ તે મુજબ આચરણ કરવું જોઈએ.
એટલે જ પ્રભુની સ્તુતિમાં બોલાય છે. સુયા હશે પૂજ્યા હશે નીરખ્યા હશે પણ કે ક્ષણે હું જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહી ભક્તિ પણે જ પ્રભુ તે કારણે દુખ પાત્ર આ સંસારમાં આ ભક્તિ પણ ફળતી નથી જ ભાવ શુન્યાચારમાં
Page #194
--------------------------------------------------------------------------
________________
સ્મરણ પરમામાનું
૧૮૫
ભુતપૂર્વક ચિત્તમાં પરમાત્માને પાર કરે તે અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય. એટલે પ્રત્યેક તીર્થ કરના નામને સામાન્ય તથા વિશેષાર્થ પૂર્વક જાણવા જે એ, તે અ ને અવવારીને તે રીતે પરમાત્માનું સ્મરણ કરતાં અપૂર્વ ઉ૯લાસ પ્રગટે.
ધમ સંગ્રહમાં વીશે તીર્થંકરના નામને સામાન્યથી અને વિશેષથી જણાવતા લખ્યું કે --
જ શ્રમ એટલે ત્ર - પરમ પદને પ્રાપ્ત કરે તે. ૩૬મત્રત રૂ ત–દ:ખરૂપી અગ્નિથી બળલ જગતને દેશનાં રૂપ વાણી થી શાંત કરે તે. સામાન્ય અર્થમાં મરુદેવા માતા એ સ્વપ્નમાં વૃષભ જ હતા માટે ઋષભદેવ નામ આપ્યું.
સગર -- સામાન્ય અર્થ–પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે ગર્ભના પ્રભાવથી માતા સાની રમતમાં જીતશત્રુ રાજા વડે છતાયા નડી માટે અજીત પાથે નામ રાખ્યું. પણ વિશેષાર્થ લખ્યું કે પ્રભુ પરિષહ અને ઉપસ વડે ન જીતાયા માટે વ્યકિ.
સમત - જેમની સ્તુતિ કરવાથી -- સુખ મવર-થાય છે. (સુખ થાય છે. બT : ૮ ૧ ૨૬ ૩ થી ૪ ના સ થઈ સમવ બન્યું છે). વળી પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ધાન્યાદિનો સંભવ થા માટે સંભવ નાથ નામ પડયું.
- અમિરર- માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પ્રભુને ઈવારંવાર અભિનંદલા-સ્તુતિ કરેલી માટે તેઓને અભિનંદન નામ આપ્યું.
. સુમતિ– ભગવંત માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને વિવાદમાં સુંદર નિશ્ચય કરાવનારી બુદ્ધિ ઉત્પન્ન થઈ માટે સુમતિ નામ રાખ્યું.
એક પુત્રને હાથમાં લઈને બે સ્ત્રી લડતી લડતી રાજાના દરબારમાં આવી. બને સ્ત્રીને દાવો એ હતું કે આ મારે જ પુત્ર છે. મેઘરાજા નિર્ણય કરી શક્તા નથી કે આ પુત્ર ખરેખર કેને હશે.
ત્યારે ભગવતની માતાના ગર્ભના પ્રભાવે સુ-મતિ ઉત્પન્ન થઈ. તેણે રાજાને સલાહ આપી કે તમે બાળકના બે સરખા ભાગ કરી બને સ્ત્રીઓને વહેચી દે એટલે વિવાદ પુરે થઈ જશે. એક સ્ત્રીએ
Page #195
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ બ્રાસાદ
આ નિણ્ યને સહ સ્વીકારી લીધા પણ બીજી સ્ત્રી કલ્પાંત કરી ઉઠી. નહી' નહી' મારા બાળકને મારી ન નાખશે.
૧૮૬
આપે। આપ બાળકની સાચી માતા તેજ છે એ નિર્ણય મલી ગયા. આ રીતે ભગવંતનુ નામ સુમતિ રાખ્યુ.
એ-જ-રી—તે એક એક પ્રભુના નામના સામાન્ય તથા વિશેષા કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યે પણ અભિધાન ચિન્તામણી ગ્રન્થમાં દેવાધિદેવ કાંડમાં નોંધેલ છે, જેમકે વિમજ વિ–વિતા: ગયા છે મલ જેઓને તેવા નિર્મળ જ્ઞાનાદિ ગુણાથી યુક્ત હોવાથી તેનુ'નામ રાખ્યુ* વિમલનાથ.
ગભના પ્રભાવે માતાની મતિ તથા શરીર બંને વિમન્ન-મલરહિત અનેલા માટે વિમજ. -
કેાઈ એક પ્રાચીન મંદિરમાં બહારના ભાગમાં પતિ-પત્ની સુતા હતા. ત્યાંથી રાત્રિના સમયે એક વ્યતરી પસાર થઈ. તેની નજર પેલા પુરુષ ઉપર પડતાં પુરુષના શરીર સૌષ્ઠવ અને રૂપમાં માહ ઉત્પન્ન થયા. તરત જ તેણે બાજુમાં સુતેલી સ્ત્રી પેાતાનુ રૂપ વિક્રુત્યુ અને પેલા પુરુષની બાજુમાં સૂઈ ગઈ.
જેવુ
સવાર પડયુ ત્યારે સ્ત્રી અને વ્યતરી બન્નેમાં લડાઇ જામી ગઈ. અને દાવા કરવા લાગી કે આ મારા જ પતિ છે. પેલા પુરુષ તે બંનેના સમાન રૂપ–આકૃતિ જોઇને મુ`ઝાઇ ગયા કે આમાં મારી ખરે ખરી પત્ની કાણુ હશે ?
રાજસભામાં પહોંચ્યા. કૃતવર્મા રાજા કપિલપુરની રાજસભામાં ન્યાય આપવા પધાર્યા. પણ વ્યતરી અને સ્ત્રીમાં એટલુ' સામ્ય કે ન પૂછે! વાત. એમાંથી સાચી સ્ત્રી કાણુ તે નક્કી કરવું અશકય બની ગયું.
તે સમયે વિમલનાથ પ્રભુના માતાજી શ્યામા માતાને આ વાત જાણુમાં આવી. માતાએ ગભના પ્રભાવથી ન્યાય આપ્યુંા કે સાચી સ્ત્રી હશે તે દૂર રહીને પેાતાના પતિને સ્પશી` શકશે. વ્યંતરી પાસે તા ૨૫ વિધ્રુવ વાની શક્તિ હતી તેણે હાથ લાંબા કરી તરત જ પેલા પુરુષના હાથ પકડી લીધેા.
પ્રભુની માતા મેલ્યા કે આ કાઇ બહુરૂપીણી સ્ત્રી છે. ખરેખર આ પેલી છે કેમકે માનવ સ્ત્રીના હાથ આટલા લાંઞ કદી ન થઈ શકે.
Page #196
--------------------------------------------------------------------------
________________
સ્મરણુ પરમાત્માનુ
* શાન્તિ :- પ્રભુજી ગર્ભમાં આવ્યા ત્યારે દેશમાં ફેલાયેલા મરકી ના રોગ શાંત થઈ ગયા માટે પ્રભુનું નામ શાન્તિ નાથ થયું.
- fમ :- સામાન્યથી પરિસ ઉપસર્ગને નમાવવા શક્તિમાન ાવાથી તેનું નામ નમિ થયું. વિશેષથી કહેતા જ્યારે પ્રભુ ગર્ભમાં આવ્યા, ત્યારે નગર પર ચડાઈ કરી આવેલા શત્રુએ નિમ પડેલા માટે તેમનું નામ નમિનાય રાખ્યું. (નમ્ ધાતુ + ઉØાદિના રૂ પ્રત્યય લાગતા નમિ થયુ.)
આ રીતે ચાવીશે પરમાત્માના નામની અપૂર્વક વિચારણા કરતાં પ્રત્યેકના નામ-સ્મરણ સાથે આપણી સમક્ષ પ્રભુની એક આકૃતિ સ્પષ્ટ થશે. આવી જ રીતે જ્યારે સજાતુ સ્તોત્ર ખાલેા ત્યારે પ્રત્યેક જિનવરને નમસ્કાર કરતા સ્તુતિ બેાલતી વખતે તેના ગુર્ણાના સ'કિર્તન રૂપ વિશેષણા દ્વારા સ્થાપના નિક્ષેપ (જિનબિંબ) પ્રત્યક્ષ થાય તે રીતે ખેલવુ જોઇએ.
જેમ કે :—
―――
૧૮૭
आदिमं पृथिवी नाथ मादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभ स्वामिनं स्तुमः આદિનાથ પ્રભુની સ્તવના સાથે જ વિશેષણુ મુકયું કે કેવા આઢિનાથ પ્રભુ ?
પહેલા પૃથ્વીપતિ, પહેલા નિષ્પગિહિ – શ્રમણુ, તીના આદિ કર્તા એવા આદિનાથનુ અમે (સ્મરણ કરીએ છીએ.) સ્તવન કરીએ છીએ, એકદમ આ સ્તુતિથી માનસપટ પર શત્રુ જયાધિપતિની છબી સ્પષ્ટ થઇ જશે. તા તે નામેચ્ચારણ પૂર્વકની સ્તવના માટેની શિત્તરÉ પ્રતીજ્ઞા સાક બની જશે.
भव रोगार्त्त जन्तुनाम- गदङ्कार दर्शनः निः श्रेयस श्री रमणः श्रेयांस श्रेयसेऽस्तुवः
શ્રેયાંસ પ્રભુનું સ્મરણ કરવા માટે તેના વિશિષ્ટ ગુણાને વર્ણવતી પ્રથમ પ`ક્તિના જ વિચાર કરા. ભવ રોપ-ઞાત –ગતુનામ્ ભવ એ જ રાગ છે તેથી ભવરોગ. અને તેવા રોગથી પીડાયેલા પ્રાણીએને જેમનું દર્શન માત્ર પશુ અવાર એટલે કે વૈદ્યના દર્શન જેવુ છે, તેવા શ્રેયાંસનાથ પ્રભુ તમારા કલ્યાણને માટે થાઓ. જેમ અત્યંત રાગથી પીડાએલા કે પીડાતા પ્રાણીને માંડ કરીને ઢાકટરના ચેાગ મળે તો માત્ર
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
- ના. નકકર .
ડોકટરે બનતાં જ તેને હાશકારે થાય છે. આનંદીત થયેલે તે વિચારે છે કે હાશ ! ડોકટર આવી ગયો હવ વાંધો નથી. તેમ ભવરોગથી પીડાતા પ્રાને પણ પ્રવાસ પ્રભુનું દર્શન વૈદ્ય-ડેકટરના દર્શન જેટલું આનંદકારી લાગે છે.
અંધારામાં ગાડું ઉભું રાખી બારોટ બુમ પાડે છે. એલા અહીં કે દરબાર સાંગાજીની ડેલી છે અને પરદેશી છીએ કે ખેરડું તે બતાવે ત્યાં નાનકડાં ઝું પડાનું બારણું ઉધડવું ભરવાડ જેવા લાગતા મેલે, શૈલે, જુવાન હાર આવ્યો કેનું ઘર પૂછો કા બાપ? અહીં કાઈ સો ગાજી દરબારની ડેલી નથી. હું તે સાંગડ ગડ નામે રાજત છું. આ માટે કુબા છે. તમારે જે કામ હોય ઈ બોલે
ભાઈ મારે તડ ડેલે કાય કે કુબા, માત્ર એક રાતને ઉતારે કરે છે. હું ચારણ છું. હિંગળાજ જવા નીકળે છું. આ હૈ, કહેતા સાંગડાએ ગઢવીનું ઝુંપડામાં લીધા, બુઠ્ઠી માં પાડોશમાંથી તેલ, ઘી, લોટ, ચોખા ઉછીના લાવીને વાળું રાંધવા બેઠી. ત્યાં સાંગાને ખબર પડી કે આ તો ઈસરદાન ગઢવી.
કવિરાજ તમારી તે છે કે કેવી રીતે સંભળાય છે. હશે બાપા! હું તે હરિના ચરણની રજ ગણાઉ બાકી ગુરુ તા પીતામ્બર જેણ મને રાજભક્તિમાંથી હાંરભક્તિમાં વાળ્યો. તેણે જ મને શીખવ્યું કે ચારણ એટલી શક્તિ પ્રભુમાં લડો. ચિરાશીના ફેરા ટળી જશે ને પરમ કવિતા રચાઈ જશે. આ રાજા તમને આપી આપીને શું આપવાને કે દળદર ફટાડવાને હતે.
બસ તે દિ' થી હું હરિભજન કરુ છું, બાપ.
સાંગાએ ખભે નાખવાની એક મેલી કામળી પાથરી. ઈસરદાનજી તેના પર બેસાડયા. કવિએ ગરીબની આછી-પાતળી રાબ-છાશ કેઈ રાજની થાળી કરતાં વધુ મીઠાશથી આરોગી. જમીને બેલ્યા ભાઈ ! મારે એક નીમ છે હું વર્ષમાં એક જ વખત હાથ લાંબો કરી દાન લઉ છું. આજે મારે તારી પાસે દાન લેવું છે.
સંગે કહે ભલે દેવ ! માંગે તમે, મારી પાસે હશે તે બધું આપીશ. ગઢવી બેલ્યા ફકત તારી આ કામળી લાવ. હું તેના પર બેસીને ઈશ્વરની પૂજા કરીશ.
Page #198
--------------------------------------------------------------------------
________________
સ્મરણુ પરમાત્માનુ
ભલે બાપુ. પણ વચન આપેા. મારી વિનતી છે કે હિં'ગળાજથી પાછા ફરી પધારા. હુ આપને માટે એક કામળી કરી રાખીશ. બારોટ વચન આપીને ગયા.
૧૮૯
હિરભજન ગાતા સાંગા ઉન કાંતી રહ્યો છે. તકલી ફેરવતા એક જ રટણ કે મારી કામળી પર બેસીને બારોટજી પૂજા કરશે તેા ભેળા હુ એ તરી જઇશ.
ચાર મહિને કામળી તૈયાર થઈ. સાંગે રાજ બારોટજીની વાટ જુએ. ચામાસુ` આવ્યુ· પણ કવિ ન આવ્યા. આકાશમાં મેઘાડંબર મ'ડાયા, મુશળધાર મેહ વરસ્યા. નદ્દી બે કાંઠે પ્રલયકારી કાગળા કરે છે, સાંગા વાંછડા લઇ સાંજ સુધી સામે કાંઠે થ×ભી રહ્યો. પછી થયુ કે મારી મા ઝુરશે ને વાંછડા આઇ થીજી જાહે. ઉતર્યાં પાણીમાં, ખીજા બધાં વાંછડા તે તરી ગયા પણ માંગાએ જેનું પૂછડું પકડેલું તે મ વહેણમાં લથડયા. સાંગા તણાયા. કાંઠે પોકારા થવા લાગ્યા. પાણીમાં ડુબકા ખાતાં સાંગા એટલુ જ એલ્યેા ભાઈ મારી માને ?' એકવિરાજ આવે ત્યારે કામળી દેવાનું ના ભૂલે. વચ્ચે વચ્ચે સાંગાનુ' માં પાણીમાં ગરકાવ થાય ને દેખાય ત્યારે એકજ અવાજ આવ્યા કરે જો જો કામળી ન ભૂલાય. ન ખસ નદીના મેાજા તેને ચે તાણી ગયા.
ઘેાડા દીવસે કવિ આવ્યા. જમવા બેઠા પણ માની આંખમાં આંસુ જોઈ સમજી ગયા. મેલ્યા મા સાંગા કયાં ? ની તાણી ગઈ બાપુ. મા ઇ ના અને, રજપુતના દીકરા કઇ વચને મરે.
બાપુ, આપુ' ગામ સાક્ષી છે. જાતા જાતા પણ તેમને કામળી દેવાનુ' સ'ભારતા મર્યા કવિ દે ભરાણા, સાંગાના હાથે જ હું
કામળી લઉં.
સાદ કર્યો સાંગા, બાપ સાંગા કામની દેવા હાલ્ય મારા માપ કવિ સાદ ઉપર સાઢ કાઢે છે. કવિન ગાંડા ધારી ડેાશી ઘડાક હસે છે તે! ઘડીક રડે છે. ત્યાં નદીમાં પુર આવ્યા. પાણીના વાઢ ઉછળવા લાગ્યા. કવિ કહે સાંગા જલ્દી કર બાપ ! હરપૂજાનું માડુ થાય છે.
આવું છું દૈવ, કરતા વાંછડાનુ પૂછ્યુ. ઝાલી સાંગા દેખાણા. કવિને કામળી સમપી ને માત્રામાં ખાવાઇ ગયે!.
જોઇસરદાન જેવા એક ભક્ત કવિનુ' દન સાંગાને ભટકતા જાણી બ્રુટ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯ ૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કાર કરાવી શકે તે જે પ્રભુ ભભવના સ્વામી છે, ભક્તિનું પચ્ચ કેન્દ્ર છે, તેવા પ્રભુનું દર્શન ભવરાગની પીડા હરે તેમાં નવાઈ શી ?
सुधासोदर वाग्ज्योत्सना निमलि कृत दिङ्मुखः ।
मृगलक्ष्मा तमः शान्त्यै शान्तिनाथ जिनोऽस्तुवः શાંતિનાથ પ્રભુનું સ્મરણ કરતાં હેમચંદ્રાચાર્યજી લખે કે જેઓની અમૃત તુલ્ય વાણી રૂ૫ ચંદ્રિકા વડે દિશાઓના મુખને ઉજજવલ કરનાર, અને મૃગ-હરણ છે લંછન જેનું, તેવા શાંતિનાથ તમને અજ્ઞાનરૂપી અંધકારના નિવારણ માટે હો.
શાંતિનાથ પ્રભુ કેવા ? હરણ લંછન યુક્ત નામ સ્મરણ સાથે જ હૃદય પુલકીત બને, ચિત્ત શાંત બને તે તમારું વર મુત્તમ વિતુ પદ્ય સાર્થક બને.
શ્રી રઘુનાથો મળવાન સ્તુતિ બેલતાં જ અતિશય રૂ૫, સમૃદ્ધિ વાળા પ્રભુ, સુર–અસુર તથા મનુષ્યોના એક માત્ર નાથ, મેક્ષ લક્ષમીના દાતા આપણું આંખ સામે તરવરી ઉઠે.
યદુવંશ સમુદ્ર શબ્દ બેલતાં તે અરિષ્ટ નેમિ પ્રભુનું નામ હેઠ પર રમવા માંડે અને ગિરનાર તીર્થ પર સાક્ષાત્ પ્રભુ જાણે કર્મરૂપી વનને બાળીને બીરાજમાન થયા છે તે ભાવ પ્રગટી જાય.
મટે ઘરવિ સ્તુતિ હજી શરૂ થાય ત્યાં સમભાવમાં લીન પાર્શ્વનાથ પ્રભુ-ધ્યાનસ્થ અને કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેલા પ્રભુનું દર્શન થાય. રાગ દ્વેષની પરિણતી શાંત થવા માંડે તે શ્રિયેડલૂ વ: પદ તમારે સાર્થક બની જાય.
આ રીતે રઘુવંશતિ તવ આવશ્યકમાં ઉદ્યમવત રહે. તેનું ફળ જણાવતાં વીર પ્રભુએ કહ્યું હે ગૌતમ! આ રીતે સ્તુતિરૂપ ભાવ મંગલથી જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર બોધિને લાભ પ્રાપ્ત કરી કપવિમાને ઉત્પન્ન થવાપૂર્વક ક્ષે જાય છે. તેમ પરમાત્મ નામ સ્મરણ તમને પણ મોક્ષ પથ પ્રદાયક બને –
Page #200
--------------------------------------------------------------------------
________________
(૨૦) વંદનનો અર્થ
– વંદનથી મુક્તિ
श्री वीर जगदाधारं वन्दति प्रत्यहं नर :
तेऽर्थवादं वितन्वन्ति विश्वेदशार्णभद्र वत् જગતના આધાર રૂપ શ્રી વિરપ્રભુને જે પુરુષે હંમેશા વધે છે. તેઓ દશાર્ણભદ્રની જેમ જગતમાં પિતાને યશ વિસ્તારે છે.
શ્રાવકના છત્રીશ કર્તવ્ય મન્નાહ જિણાણું સઝાયમાં લખ્યા તેમાં છ કર્તવ્યોને સાંકળતું એક પદ મુકયું “જીવી શાવરથમી
જુરો થ્રો પવિવાં પ્રતિદિન–હમેશાં છ આવશ્યકમાં ઉદ્યમવંત રહેવું આ છ આવશ્યકમાંનું ત્રીજુ આવશ્યક તે વંદન.
વંદનથી મુકિતની યાત્રા માં રાજા દશાર્ણ ભદ્રને યાદ કર્યા વિના ચાલે નહીં. કેમ કે એક જ વખત ઠાઠથી કરેલું વદન દશાર્ણ ભદ્રને તે જ ભવે મોક્ષ અપાવનાર બન્યું.
પણ વંદન એટલે શું?નમવું, અભિવાદન કરવું કે પ્રણિપાતક્રિયાને વંદન કહે છે.
ગુરુવંદન ભાષ્યમાં વંદનના ત્રણ ભેદો નેંધી અને વંદનક્રિયાને સ્પષ્ટ કરતી ગાથામાં લખ્યું–
गुरु वंदणमह तिविहं तं फिट्टा छोभ बारसावत्त
सिर नमणाइसु पढमं पुण्ण खमासमण दुगि बीअं વંદન ત્રણ પ્રકારે છે.
(૧) ફિટ્ટાવંદન – બે હાથ જોડી મસ્તક નમાવવા રૂપ જેમાં મરથg વંટાઈમ બોલાય છે.
(૨) છભ વંદન - બે હાથ, બે ઢીંચણ અને મસ્તક પાંચે અંગે નમાવી વંદન કરવું તે. તેને થેભ વદન પણ કહેવાય છે.
(૩) દ્વાદશાવ - વિધિપૂર્વકનું ઉત્કૃષ્ટ કે બૃહદવંદન.
જઘન્યથી પણ ફિટ્ટાવંદન કરવું જોઈએ. માર્ગે ચાલતા ગુરુ મહારાજના દર્શન થતા જ બે હાથ જોડાઈ જાય, મસ્તક નમી જાય, અને મુખમાંથી મરથgy વંમિ શબ્દો નીકળે તે જ તે શ્રાવકપણાના સંસ્કાર ગણાય. તમે પણ માર્ગમાં ગુરુ મહારાજ મલે ત્યારે વંદન,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નમન, અભિવાદન કંઈ કરો છે કે પછી રેડના દર્શન કરતાં નીચી નજરે ભાગવા માંડે છે ?
બ્રીટનની મહારાણી વિકટોરીયાનું વેવીશાળ પ્રિન્સ આબર્ટ સાથે થયું. વિકટોરીયા તો લગ્ન પહેલાં જ મહારાણું બની ગયેલી. આવા મોટા સામ્રાજ્યની રાણીના લગ્નમાં ધામધુમ હોય તે સ્વાભાવિક છે. પ્રિન્સ આલબર્ટ જર્મનીથી લડન આવ્યો. લગ્ન વિધિ શરૂ કરવાની હતી. ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક કન્યાએ લગ્ન પૂર્વે એક પ્રતીજ્ઞા કરવાની હોય છે, કે પતે પતિની બધી આજ્ઞાનું પાલન પૂર્ણ પણે કરશે.
ધર્મગુરુ ઘેડા મુંઝાયા. આવા વિશાળ સામ્રાજ્યની મહારાણી જર્મનીને પ્રિન્સને પરણી રહી છે ત્યારે તેને આવા પ્રકારે તમામ આજ્ઞા પાલનની પ્રતીજ્ઞા કઈ રીતે અપાય ? એટલે ખૂબ જ ધીમેથી એણે મહારાણી વિકટેરીયાના કાનમાં કહ્યું કે આપણે આ પ્રતીજ્ઞા વિધિ માંથી કાઢી નાખીએ તે કેમ ?
મહારાણીએ પૂછયું શા માટે કાઢી નાખવી? હું કઈ સંજોગોમાં આવી અનુમતી આપી શકું નહીં. અત્યારે હું બ્રિટનની મહારાણું નથી પણ એક કન્યા શું માત્ર વિકટોરીયા. તમે અત્યારે માત્ર વેવિશાળની વિધિ જ સાચવે અને મને જેવી હોય તેવી પ્રતીજ્ઞા કરાવે.
ધાર્મિક વિધ પ્રત્યેનું બહુમાન કે નમ્રતા કેટલા ? આપણે ત્યાં કેવી પરિસ્થિતિ છે કે પ્રમુખ મનમાં એમ સમજતે હોય કે ગુરૂ મહારાજે પેલા મને વજન કરવું જોઈ એ અર્થાત મને ગુરુ મહારાજ
લાવે તે હું હાથ જોડું કેમ કે હું તે આવડી મોટી સંસ્થાને પ્રમુખ. રાષ્ટ્રપતિ કે મુખ્ય પ્રધાનને પણ શીખ ધર્મગુરૂ સજા ફરમાવે ત્યારે પોતે રાજ્યના પ્રધાન કે દેશના સર્વોચ્ચ પદને ભૂલીને ધર્મગુરૂની સજા સ્વીકારી બુટ પિલીશ કરી શકે. અને તમે બે બા જેવડી સંસ્થામાં પ્રમુખ થઈ ગયા એટલે ભૂલી જાઓ છો કે તમે અત્યાં શ્રાવક હો, માટે ગુરુ મહારાજને જોઈને મથg aરામ બોલતાં જ મસ્તક નમી જવું જોઈએ.
પ્રણિપાત કે ખમાસમણ સૂત્રને પાઠ યાદ કરે બરાબર, ક્યા શબ્દો બોલે છે તમે ત્યાં ?
Page #202
--------------------------------------------------------------------------
________________
વંદનથી મુક્તિ
૧૯૩
इच्छामि खमासमणो वंदिउं जावणिज्जाए
निसीहिआए मत्थएण वंदामि એક એક શબ્દને બરાબર સમજી લેજે, માત્ર સૂત્ર પાઠ ન બેલતા. તે વંદનક્રિયા પણ માલુમ પડશે. સૌ પ્રથમ શબ્દ મુક્ય રૂછાનિ.
છામિ એટલે શું? હું ઈચ્છું છું. કેઈના દબાણથી નહીં, શરમ કે સંકેચથી નહીં પણ માત્ર મારી પિતાની અભિલાષાથી ઈચ્છ છું. એટલે કે વંદન સ્વઈચ્છા પૂર્વક કરું છું. ને માટે જ બીજો શબ્દ મુક-તંવ-વંદન કરવાને વંદન કરવાને ઈચ્છું છું પણ કેવી રીતે?
બાવળિગાણ - મન વચન કાયાની સર્વશક્તિ ક્રિયામાં જોડીને અને–
નિરીકાઇ–ધિકી વડે મન વચન કાયાને અન્ય પ્રવૃત્તિમાંથી રેકી લઈને.
રૂછામિ માલમનો વંતિ નાવળિગાનિલગિg એટલે પાઠ બેલો એટલે ગુરુ આજ્ઞા આપે – (તમારી ઈચ્છા મુજબ કરો) ત્યારે શ્રાવક બોલે મથાળ વંદાજિ-મસ્તક વડે (માથું નમાવવા પૂર્વક) હું વંદન કરું છું. ' પણ આ વંદન કોને કરવાનું ? ગુરૂને, વમાસમrો શબ્દ મુક તેને માટે ક્ષમા-માઈવ-આર્જવ-શૌચ-સત્ય-સંયમ-તપ-ત્યાગ-આર્કિચન્ય અને બ્રહ્મચર્ય તે ક્ષમાદિ દશ પ્રકારને ધર્મ
કમળ એટલે સાધુ
સંક્ષેપમાં આ પાઠ કહીએ તે હે ક્ષમાભંડાર મુનિરાજ! હિંસાદિ પાપ તરફ જતી મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિને રોકીને (આપના વંદન માટે જ તે) સર્વ શક્તિને ઉપયોગ કરીને હું વજન કરવા ઈચ્છું છું.
મસ્તક નમાવવા) વડે કરીને હું વંદન કરું છું.
અહીં ગાવાળા અને નિસગાઈ અને શબ્દોમાં ઘણું જ રહસ્ય ભર્યું છે. સાવ સામાન્ય લાગતે પાઠ, પણ આ બે શબ્દોનું રહસ્ય એળખશે તે ઘણું મહત્વપૂર્ણ બની જશે. બાવળિગાણ ને સંસ્કૃત પાઠ વાવનથયા. ઈદ્રિના વિકાર અને ચાર પ્રકારના કષા યાપનીય છે.
૧૩
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તેથી આ અર્થ કરતા લખે કે ઈન્દ્રિયના વિકાર અને કષાયોના ઉપશમન વડે કરીને (હુ વંદન કરું છું )
ભગવતી સૂત્રના ૧૮ માં શતકના દશમાં ઉદ્દેશામાં પ્રભુ મહાવીર અને સોમીલ બ્રાહ્મણને વાર્તાલાપ નાવજિળાઈ શબ્દની અતિ સુંદર સ્પષ્ટતા કરે છે. એમિલ ભગવાનને પ્રશ્નો કરે છે અને વીર પરમાત્મા તેને ઉત્તર આપે છે.
૦ fજ તે મંતે નવન્નેિ ભગવન યાપનીય શું છે? તોfમ! નવનિજો સુવિ વનતે. સમિલ ! યાપનિય બે પ્રકારે છે.
તે ગણું ફંતિય નવા ય નોર્ફોરિક નવનિને ય. તે બે પ્રકાર, ઈન્દ્રિય યાપનિય અને નેઈન્દ્રિય યાપનીય એમ બે છે. - જે જિ તં સુંઢિયં નવMિ . તે ઈદ્રિય યાપનીય શું છે ?
सोइन्दिय-चविखंदिय-घाणिदिय-जिभिंदिय, फासिंदियाइं निरुवહયારું વસે વરૃતિ (હે સેમિલ) શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિન્દ્રિય, સ્પર્શેન્દ્રિય એ પાંચે ઈન્દ્રિય ઉપઘાત રહિત (હાનિ રહિત) અને પોતાને આધીન વર્તે તે ઈન્દ્રિય યાપનીય કહેવાય.
૦ સે કિં તે નોરંદ્રિય નવજો (હે ભગવન ) તે નેઈદ્રિય યાપનીય શું છે? ___ नोइंदिय जवणिज्जे जं कोह, माण, माया, लोभा वोच्छिन्ना नो ઉદીતિ છે તે નોરંથ નવનિજો. (હે સેમિલ) ધ, માન, માયા, લભ એ ચારે કષા વ્યછિન્ન થયેલા (નાશ પામેલા હાય) ઉદયમાં વર્તતા નથી તેને નેઈદ્રિય યાપનીય કહે છે.
આવશ્યક સૂત્રમાં શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા પણ એ જ કહે છે કે “ઈન્દ્રિય એટલે કે મનની વિષ તથા વિકારોથી ઉપઘાત રહિત અવસ્થા એ યાપનીય છે.”
અમરેલીના પરગણું એવા લાઠી ગામમાં આજે ઉમંગ સમાતે નથી. પાદરમાં ડાયરો બેઠે છે, કસુંબા ઘૂંટાય છે. હુંગાના ત્રાસા ફરે છે. ઢોલ ઢબુકે છે. આખો ડાયરો મોજમાં છે. કુવર દાજીભાના લગ્ન છે. પાદરે બેઠે બેઠો ડાયરો વેલડાંની વાટ જુએ છે.
દાજીભાના આઠેય અંગે યૌવન ડેકા તાણી રહ્યું છે. મેં માથે રાજવંશી તેજ પથરાયું છે. પીઠી ચોળેલી છે. દશેય આંગળીએ વેઢ પહેર્યા છે, બાજુમાં મખમલ મટેલા માનવાળી તલવાર પડી
Page #204
--------------------------------------------------------------------------
________________
વંદનથી મુક્તિ
૧૯૫
છે. જવાનની મીટ મારગ માથે છે. ખાંડા સાથે ત્રણ ફેરા ફરી કુંવરી વાળી બા ચોથે ફેરે જીવતર ઉજાળવા વેલડે બેસીને બાપને ઘેરથી નીકળ્યા છે.
બરાબર સમય સાધીને લાઠીના દરમાં લાખમણકાને લાખ ચાવડા પચીસ ભેરુબંધ સાથે જાતવાન ઘડીએ નીકળે છે. લાખાને આજે વેરની આગ બુઝાવવી છે. સીમાડેથી લાઠીનું ધણ વાળી લાખે નીક
. પાદરમાં ગોવાળીયાએ ખબરું દીધી કે તુરત અગન ગલોલા જે દાજીભા ઉભા થયા.
હજી ડાયરો હું હું કરે છે ત્યાં દાજીભાએ ઘોડાની રાંગ વાળી. પડે દુશમનની પાછળ ને વાંહે પચાસ ઘડાઓ દોડયા. સીમાડે પગે ત્યાં લાખા ચાવડાની નજર પડી. અરે! આ તે મીંઢળ બંધા કુંવર હાલ્યા આવે છે. બુમ પાડી લાખાએ કુંવર એક કેર ખસો. મીંઢળ બંધા માથે ઘા ન થાય. “લે આ મીંઢળ” કહી કુંવરે મીંઢળને દોરે તોડીને ઘા કર્યો.
એકલે દાજીભા ને સામે પચીસનું કટક છે. સામસામા ઝાટકા દેવાણ દાજીભાએ પાંચના માથા વધેરી નાખ્યા. ત્યાં તે કટકમાંથી બરછી ઉડી. જોરાવર ભૂજાવાળા દાજીભાન વેતરીને સેપટ નીકળી ગઈ. મેતની અદબ જાળવી લાખે ત્યાંથી ભાગી ગયે.
વાલીબાનું વેલડું પુગ્યું. ભરયૌવનના ઉંબરે બેઠેલી, સાગના સેટ જેવી પાતળી કાયા, ઘાટીલા દેહ, સોને મઢેલી, આંખમાં બનનો રંગ છલકી રહ્યો છે. ત્યાં સમાચાર મલ્યા કે ગાયોનું ધણ વાળતા કુંવર કામ આવ્યા. રજપુતાણીના નવાણું લાખ રુંવાડે અગન જોયું પ્રગટી. હુકમ દીધે વેલડું પરખા દરબારગઢમાં .
પણ બા હજી ચોથો ફેરો બાકી છે.
રજપુતાણી એકજ ધણીનું ઓઢણું ઓઢે છે. ચામડાં ચૂંથનારા ચમાર નથી આપણે. રજપુત છીએ. ત્યાંજ અલંકારે ઉતારી નાખ્યા. મલીર ધારણ કર્યા. ધણીના મરદાનગી પર જીવતર ઓળઘોળ કરી દીધું. માળા ફેરવતા જીવતર પુરું કર્યું. આંખમાં યૌવનને રંગ ડેકાવા ન દીધા.
આ બનાવ સંવત ૧૮૪૦ની મહાસુદી દશમે મંગળવારે બન્યો.
પોતાની ઇન્દ્રિયો પર કેટલો કાબુ હશે કે એક મિનિટમાં આને રંગ પલટી નાખે ને વિષયના વિષને કાઢી લીધું.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ આવી રીતે મનની વિકારે રહિત અવસ્થા અને ઈન્દ્રિયની ઉપઘાત રહિત સ્થિતિએ કરીને વંદન કરવું.
બાવળજ્ઞાણ પછીના શબ્દ છે રિપિરિમાણ શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા આવશ્યક સૂત્રની ટીકામાં નિસિમિાણ પદને અર્થ જણાવે છે નૈવિય પ્રાણાતિપાત નિવૃત્તયા તવા એટલે પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થયેલ તનુ-શરીર વડે (હું વંદન કરું છું.)
વંદન કઈ રીતે કરવાનું તમારે?
શરીરમાં ઈન્દ્રિયોને વિકાર ન હોય, મનમાં કષાયોને ઉપઘાત ન હોય તથા પ્રાણાતિપાત વગેરે પ્રવૃત્તિને આરંભ નથી જેમાં તેવા નિર્વિ કારી અને નિષ્પાપ શરીર વડે સઘળી શક્તિ એ કરીને વંદન કરવું જોઈએ.
આવું વંદન કોણે કર્યું ? દશાર્ણભ. માત્ર એકજ વંદન ને તે ભવે મોક્ષ પ્રાપ્ત કર્યો.
દશાર્ણ નામક દેશમાં દશાર્ણ નગર હતું અને તે નગરમાં દશાર્ણભદ્ર નામને રાજા રાજ્ય કરતો. સંધ્યા કાલે સેવકે આવીને કહ્યું કે કાલે શ્રી વિરપ્રભુ આપણા ઉદ્યાનમાં પધારશે. રાજા તે સાંભળતા જ રોમાંચિત થઈ ગયે. બોલ્યો કે વીરપ્રભુને કેઈએ વાંદ્યા ન હોય તેવું વંદન હું કરવા જઈશ.
નગર આખામાં ઢઢરે ફેલાવ્યો. જેને જે સાજ શણગાર જોઈએ તે રાજમાંથી લઈ જાઓ પણ પ્રભુને વાંદવાની એવી સજાઈ કરો કે જેવી સાઈ આજ સુધી કેઈએ ન કરી હોય.
પ્રાતઃકાલે દશાર્ણભદ્ર રાજા નીકળે ત્યારે સાથે સોના રૂપા અને હાથીદાંતની ૫૦૦ પાલખીઓમાં સ્ત્રીઓને બેસાડી, મેટી ઋદ્ધિએ કરીને વીરપ્રભુને વંદનાથે ચાલ્યો. તેમાં ૧૮ હજાર હાથી, ૨૪ લાખ ઘેડા, ૨૧ હજાર રથ, ૯૧ કરોડ પાયદળ, ૧-હજાર સુખપાલ, ૧૬ હજાર ધ્વજા એવા મોટા આડંબર પૂર્વક હસ્તી પર આવીને પાંચ પ્રકારે અભીગમ સાચવવા પૂર્વક શ્રી વીર પ્રભુને વંદન કર્યું.
પ્રભુને વંદન કરી હજી બેસે છે. મનમાં મનમાં મલકાઈ રહ્યો છે ત્યારે ઈન્દ્ર મહારાજા અવધિજ્ઞાનથી જોઈને વિચારે–
જીવર ભગતિ કરી બહુરાજા, પણ અભિમાને ચડીયો જીવર ભગતિ કરી કુણું પૂજે, ત્રણે જગ આવે જડીયો
Page #206
--------------------------------------------------------------------------
________________
વંદનથી મુક્તિ
૧૯૭
-
-
રાજાએ વંદન તે ઘણું ભક્તિ ભાવ પૂર્વક કર્યું પણ મનમાં અભિમાને છે તે ખોટું છે. આવશ્યક નિર્યુક્તિની ૧૨૦૦મી ગાથામાં વંદનના આઠ કારણે જણાવ્યા છે.–
पडिक्कमणे सज्झाए काउस्सग्गावराह पाहुणए
आलोअण संवरणे उत्तमठे अ वदणय આ આઠ કારણે મુખ્યતયા સાધુને આશ્રીને છે છતાં શ્રાવકે જાણવા યોગ્ય છે.
(૧) પ્રતિક્રમણ માટે – પ્રતિક્રમણમાં સવારે તથા સાંજે ચાર ચાર વખત બે-બે વાંદણું દેવાય છે તે પ્રતિકમણ અર્થે વંદન.
(૨) સ્વાધ્યાય માટે – (ગની ક્રિયામાં) એક સઝાય પરઠવતા, બીજું પયણ કરતાં, ત્રીજું કાળ પ્રતિક્રમણ કરતાં (કાલ પલવત) એ ત્રણેનું મલીને એક વંદન ગણાય છે તે સ્વાધ્યાય અર્થે વંદન.
(૩) કાઉસ્સગ માટે - યોગદ્વહનની ક્રિયામાં સામાન્યથી આયંબિલ અને નિવી હોય છે. પણ પાલી પલટતા આયંબિલને બદલે નિવીનું પરચકખાણ કરે તે પહેલાનું વંદન.
(૪) અપરાધ ખામણું માટે- ગુરુ પ્રત્યેના અપરાધને ખમાવવા માટે વન્દન કરી ક્ષમાપના કરે તે.
(૫) પ્રાધુણક - કેઈ અન્ય ક્ષેત્રમાંથી આવેલા સાધુ મોટા હોય અને તે સમાન સમાચારીવાળા હોય તે પ્રથમ ગુરુને પૂછીને વંદન કરે અને જે ભિન્ન સમાચારી વાળા હોય તે પ્રથમ ગુરુને વંદન કરીને પૂછે કે “હું વંદન કરું” ને ગુરુ મહારાજ આદેશ આપે તે માધુર્ણકને વંદન કરે.
(૬) આલોચના વંદના- અતિચાર, અનાચારના આલેચ નાદિ પ્રાયશ્ચિત અંગીકાર કરવા માટે.
(૭) પચ્ચકખાણ વંદન – દિવસ ચરિમ આદિ પચ્ચખાણ અથવા નવકારશીને બદલે પારસી વગેરે વધુ પચ્ચકખાણ કરવા માટે કરાતું વંદન.
(૮) ઉત્તમાર્થ વંદન – અનશન કે સંલેખના અંગીકાર કરવા માટે કરાતું વંદન.
આ રીતે પેલે શાર્ણભદ્ર રાજા પ્રભુને વંદન કરીને બેઠે છે. ઈન્દ્ર
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
વિચારે કે રાજાએ વંદન તે ખૂબ સારું કર્યું પણ આ અભિમાન ખોટું છે. જે તે અભિમાન નીકળી જાય છે તેનું વંદન સફળ બને.
ઈમ ચિતે દદે ઐરાવણ સુર તેડ તે હરખ્યો અંજલી જેડી ઉભે નડે જીનવંદન જાણ્યું માન ઉતારણ કાજ
ઐરાવણ સરીખા સહસ ચેસઠ ગજરોજ ઈન્ડે ઐરાવણ દેવતાને બોલાવ્યોને કહ્યું કે આપણે પૃથ્વી પર રાજાનું માન ઉતારવા જવાનું છે. તેથી ઐરાવણ હાથી સરીખા ૬૪૦૦૦ હાથી વિમુર્થી. હાથી પણ કેવા ?
ગજરાજ ઈક ઈકને મસ્તક સોહે પાંચસે બાર મસ્તક મસ્તક આઠ દંતુશી સાહે અતિહિ સફાર દૂત દંત પ્રતિ આઠ આઠ વાવી, વારે વારે આઠ કમી કમળ કમળ લાખ પાંખડી, લાખ નાટક તિહાં વિમળ
દરેકે દરેક હાથીને ૫૧૨ મસ્તક, દરેક મસ્તકમાં પણ આઠ આઠ દંતુશળ, પ્રત્યેક દંતશળે આઠ-આઠ વાવડી અને એકએક વાવમાં આઠઆઠ કમલ, પ્રત્યેક કમલમાં લાખ પાંખડી અને પાંખડી પાંખડીમાં એક એક નાટક તે પણ સામાન્ય નાટક નહીં પણ બત્રીશબદ્ધ નાટક.
સામાન્ય ગુણાકાર કરી તે જુઓ. ૫૧૨ માથા ૪૮દતુશળ=૪૯૬ X ૮ વાવડી=૩ર૭૬૮ X ૮ કમળ = ૨,૬૨,૧૪૪ X ૧,૦૦,૦૦૦ પાંખડી=૨૬, ૨૧,૪૪,૦૦,૦૦૦ એટલે એકજ હાથી ઉપર ૨૬ અબજ ૨૧ કરોડ ૪૪ લાખ નાટક થતા હતા અને આવા ૬૪૦૦૦ હાથી લઈને ઈન્દ્રએ તૈયારી આરંભી.
ડોડા વિચે એક એક કમલ પ્રતિ પ્રસાદ અગ્ર મહિષી આઠ આઠ સાથે ઇન્દ્ર ઉતહાસ પ્રતિ કમલે બેઠો ઇદો આવે જામ
બત્રી બદ્ધ નાટક ઝમક શમક હું તામ, પ્રત્યેક કમલની મધ્યકર્ણિકામાં એકેક ઈન્દ્ર પ્રસાદ હતું, તેમાં વચ્ચે ઇન્દ્ર તેની આઠ આઠ પટ્ટરાણીઓ સાથે બેઠા હોય તેવી ભવ્ય સમૃદ્ધિ વિવ વંદન કરવા આવ્યા.
રાજાએ નજર ઉંચી કરી જોયું તે દંગ રહી ગયે. અહે! આની સમૃદ્ધિ પાસે મારી ઋદ્ધિ તે તૃણુ સમાન છે. હવે જે હું અંતરની
Page #208
--------------------------------------------------------------------------
________________
વનથી મુક્તિ
૧૯૯
સમૃદ્ધિ પ્રગટ કરી દઉ* તા જ મારુ' અભિમાન ટકે અને તાજ મે પ્રભુને વંદન કર્યુ તે પ્રમાણ.
ઇસ્યુ વિમાનીને અભિમાની રાયે ચારિત્ર લીધુ ઇન્દ્ર કહે હવે એ નહીં થાએ તે એલ્યું તે કીધું મે જે હાડ઼ કરી તુમ સાથે તે ખમને ઋષીરાય મુજમાં શકિત છે ઘણી બીજી પણ સુજથી એ નવી થાય દશા ભદ્ર રાજાએ ત્યાં જ વીર પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે ઈન્દ્રને થયું કે ખરેખર મે* તમારુ' અભિમાન ઉતારવા આ બધુ વિધ્રુવ્સ પણ આ વિતિ ગ્રહણ કરવાનું મારાથી થઇ શકે તેમ નથી. હુ' ખીજું બધુ* કરી શકું' પણ દીક્ષા ગ્રહણ ન કરી શકું. પ્રભુને વદન તા ખ'નેએ કર્યું. બંનેએ પેાતાની ઋદ્ધિ વીક્રુવી પણ દશાણુ ભદ્રે રાજાને વંદનથી મુકિતના માર્ગ ખુલી ગયેા ત્યારે ઈન્દ્ર મહારાજા ઋષિરાયને વાંકીને બોલી ઉઠયા.
ઇન્દ્ર વાંદીને ખેલે ધન માનવ અવતાર અભિમાન કરીને નૃપ પામ્યા ભવપાર
માત્ર વદનાથે આવેલે રાજા દશાણુ ભદ્ર માક્ષ પામ્યા. માટે પૂના શ્લેાકમાં કહ્યું કે જેઓ વંદન કરે છે તેએ દશા ભદ્રની જેમ પેાતાના યશ વિસ્તારે છે,
શ્રીમાન હરિભદ્રસૂરિજી પણુ વંદનાને ધનુ' મૂળ કહે છે. ધર્મ प्रति मूलभूता वन्दना
વદનથી આઠે કર્મો પાતળા પડે છે.
“ હે ભગવન્ ! વંદનથી જીવને શુ પ્રાપ્ત થાય ? ગૌતમ! વંદ્યનથી જીવ ગાઢ અ ધનવાળા આઠે કમ પ્રકૃતિને શિથિલ ખંધ વાળી કરે છે. ચિરકાળની સ્થિતિવાળા કર્મોને અપકાલની સ્થિતિવાળા કરે છે . અને તીવ્ર અનુભાવ વાળાને મદ્ય અનુભાવ વાળા કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના એગણત્રીશમાં અધ્યયનમાં પણ કહ્યું કે હું ગૌતમ! વંદન કરવાથી જીવ નીચ ગેાત્ર કમને ખપાવનાર થાય છે અને ઉચ્ચ ગાત્ર કર્મીને બાંધનાર થાય છે, તેમજ વ'નથી જીવ સૌભાગ્ય અને લેાકપ્રિયતા પામે છે
ગુરુ વદન ભાષ્યમાં પણ વંદનના મહત્ત્વને વર્ણવતા એક ગાથા રચેલી છે. તેમાં જણાવ્યા અનુસાર વંદનથી જીવને વિનય ગુણુ પ્રગટે
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
છે. વિનયથી અહંકાર નાશ થાય છે. વળી વંદન કરવાથી) ગુરુજનની પૂજા, તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું આરાધન કૃતધર્મ આરાધન અને પરંપરાએ મેક્ષની પ્રાપ્તિ થાય છે.
દશાર્ણભદ્રનું કથાનક પણ આ વાતની સાક્ષી પુરે છે. રાજા પૂર્ણ અભિમાન સાથે જ વંદન કરવા ગયેલ. પણ વંદનનું પ્રત્યક્ષ ફળ જુઓ. રાજાના અહંકારને નાશ થઈ ગયા અને શ્રત ધર્મના આરાધન પૂર્વક કર્મની જંજીર તેડી તે જ ભવે મુક્તિને પામ્યો.
એ સમો અવર ન કઈ બુકયો ગુઝ કમ સંઘાતે કેવલ પામી સુગતે પહોંચ્યો મગલિક હુઓ ઈણ વાતે
વદનથી મુક્તિની યાત્રા ખૂબ જ સુંદર રીતે થઈ શકે તે માટે જ્ઞાની પુરૂષાએ વંદનનું મહત્વ ખૂબ જ સમજાવેલ છે. પણ સાથે સાથે વંદન કયારે ન થાય તે પણ જણાવી દીધું.
ગુરુ મહારાજા વ્યગ્ર ચિત્ત વાળા હોય, તમારી સન્મુખ ન હોય, તેઓ નિદ્રા વગેરે પ્રમાદમાં હાય, આહાર કે નિહાર કાર્યમાં રોકા યેલા હોય અથવા તે આહાર-વિહાર કરવાની ઈરછાવાળા હોય તે આવા-આવા સંજોગોમાં ગુરુ મહારાજને વંદન કરાય નહીં.
આ સંજોગોમાં વંદન આરાધનાને બદલે દોષના ભાગી બનાવે છે. અને એ રીતે વંદન કરવાથી અનુક્રમે ધર્મને અંતરાય, વંદનનું દુર્લક્ષ, આહારને અંતરાય કે નિહાર એટલે કે લઘુનીતિ-વડીનીતિનું અનિર્ગમન (અટકાવ) થાય છે.
વિરાધના કે દેષને ટાળીને અને વિવેકપૂર્વક સમયોચિત વંદન દ્વારા શ્રાવકે ત્રીજા આવશ્યકનું પાલન કરવું જોઈએ. શ્રાવકને છત્રીશ કર્તવ્યમાં છઠું કર્તવ્ય વંદન જણાવ્યું છે. પ્રતિદિન શ્રાવકે આ અવશ્ય કરણીયમાં ઉદ્યમવંત રહેવું જોઈએ. કેમ કે વંદન એ પરંપરાએ મોક્ષનું દાયક છે.
આ પરિશિલનનું શિર્ષક પણ એટલા માટે જ વંદનથી મુકિત શખ્યું. તમે સૌ પણ વદન થકી નમ્રતા પ્રાપ્ત કરી સિદ્ધિ ગતિ બિરાજમાન થાઓ એ જ અભ્યર્થના.
Page #210
--------------------------------------------------------------------------
________________
(૨૧) વંદન કઈ રીતે ?
– ખમા ગુરુ રાયને AAAAAAAAAA
स्वस्थानोऽपि सद्भावात्, सांबः श्री कृष्णनन्दनः
श्री नेमि वन्दनात् प्राप, फलं मुक्ति फल प्रदम् શ્રી કૃષ્ણ મહારાજાના પુત્ર સાંબકુમારે પિતાના સ્થાનમાં જ રહીને પણ સદ્દભાવ પૂર્વક શ્રી નેમિનાથ પ્રભુને કરેલ વંદનથી મુક્તિ ફળને દેનાર એવા ફળની પ્રાપ્તિ થઈ
શ્રાવકને છ આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમવંત રહેવાનું કહ્યું. તેમાં છ માં ત્રીજું આવશ્યક છે “વંદન”. મોક્ષને દેનારા એવા આ વંદન આવશ્યકના ત્રણ પ્રકારના શાસ્ત્રકાર જણાવે છે.
(૧) ફિદાવંદન - બે હાથ જોડી મસ્તક નમાવવા પૂર્વક મરથણ વંલામ કહેવું. તેને જઘન્ય વંદન પણ કહેવાય છે.
(૨) થોભ વંદન - આને મધ્યમ વંદન કહે છે. તેમાં વતમાન પ્રણાલિ અનુસાર પંચાંગી પ્રણામ પૂર્વક બે ખમાસમણ દઈ, ઈચ્છકાર સૂત્ર પૂર્વક સુખ શાતા પૂછી, અભુઠીઓ સૂત્ર વડે ખમાવવું.
(૩) દ્વદિશાવતી વંદન :- જેને બૃહદ્ વંદન કહે છે.
વંદન એટલે વિનય-બહુમાન પૂર્વક નમન કરવું કે અભિવાદન કરવું તે–
તમે પણ વંદન કરે ત્યારે ખમાસમણ દઈ જ ઈચ્છકાર બેલો છે ને? તે સૂત્રમાં “સુખસંજમ જાત્રા નિર્વહ છે છ” પાઠ પણ બેલે છે ને ? આ સૂત્ર પાઠ પોપટની જેમ ગોખેલ બલવાને કે પછી ભાવપૂર્વક બોલવાને?
સુખ સંયમ યાત્રાની પૃચ્છા કરતે શ્રાવક ગુરુ મહારાજના મુખને જોઈને તેમની લાની કે વ્યાધિનું માપ કાઢી લે. કારણ કે શ્રાવક હમેશાં લાભને અર્થી હેય. ગુરુ મહારાજ તે ધર્મલાભ કહે જ છે. છતાં શ્રાવક તે એક જ વાત વિચારે કે ગુરુ મહારાજની સંયમયાત્રા સુખ પૂર્વક કઈ રીતે વીતે? તે માટે આવશ્યકતા હોય તે ઉપયોગ રાખે.
અરે અન્ન, વસ્ત્ર, પાત્ર વગેરે વહેરાવવામાં પણ શ્રાવકને ભાવ
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તે એ જ હોય કે ગુરુદેવની નિર્મલ અને નિર્દોષ ભક્તિ કરતાં હું પણું કયારે સાધુ વેશને પામું? ક્યારે ઘર છોડીને અણગાર બનું હું?
કુંકુમના છાંટણ અને કંકુના સાથીયા સફેદ ઘો મલે ક્યારે, માંગુ છું હું એટલું કાષ્ઠના પાતરાને કરમાં ગ્રહણ કરી ઘેર ઘેર ગૌચરી ફર્સ કયારે, માંગુ છું એટલું
મધરાત હતી, બારે મેઘ ખાંગા બની તુટી પડયા હતા. જગતને જાણે બાળી દેશે તેવા પાણી ઘેરી વળ્યા. આવા જળબંબાકારમાં સમજદાર ઘેડે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતા ઠેરવતા જાય છે. પિતાને ગળે બાઝેલો અસવાર જરાય ન જોખમાય તે રીતે ડાબા માંડે છે. વીજળીના ઝબકારમાં વર્તાતા એક નેસડા પાસેની એક ઝુંપડાની એાસરીએ ઘેડે આવીને ઉભે. ગળાની હાવડ દીધી. અંદરથી કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી.
કોણ? ઘેડાએ ફરી ધીમી હાવડ દીધી. પણ અસવારને અવાજ આવતું નથી. નેસડાની નિર્ભય નારીએ બહાર આવીને જોયું તે અસવાર ટાઢે હીમ થઈને ઢળી પડે છે. ઘેડાની ડેકે અસવારની મડાગાંઠ છે. વિજળીના ઝબકારમાં અસવાર બરાબર દેખાયે. બાઈએ જગદંબાનું નામ લઈને ખેંચી લીધે ઝુંપડામાં.
અસવારને ખાટલે સુવાડી ઘેડાને બાંધે ઓસરીએ. અસવારને હૈયે હાથ મુક્યો. જીવે તે છે. દેવતા કર્યો. ગોટા ધગાવી પહાર સુધી શેકા પણ શરીરમાં સળવળાટ ન થયો. ઊંડા ઊંડા ધબકાર ચાલુ છે. બાઈ મુંઝાણું. પહાડી ન્યાયનું એસાણ ચડયું. થયું કે આ મળ મૂતરની ભરેલી કુડી કાયા શું કામની ? આ તે મડું છે.
ઈશ્વર સાક્ષીએ જુવાન ચારણીએ પોતાનું શરીર ઠરેલ ખેાળીયા પડખે લંબાવ્યું. કામળીની સેળ તાણી હુંફાળી ગોદમાં પુરુષના શરીરને ગરમાવે આપે છે. ધીરે ધીરે ધબકારા વધ્યા, અંગ ઉના થયાં કે તરત સ્ત્રીએ લુગડાં સંભાળ્યા. પુરૂષને મેઢે ટેયલીથી ભરી ભરીને દુધ પાયું. પ્રભાતે પુરુષ બેઠે થયે.
હું કયાં છું? તમે કેણ છે બેન?
બાપ બીશમાં, તુ તારી ધરમની બેનને ઘેર છે. પણ તું કેણું છે ભા? પેલા પુરુષે ઉત્તર વાળ્યો હું એભલવાળે.
Page #212
--------------------------------------------------------------------------
________________
ખમા ગુરુ રાયને
૨૦ ૩
તું દેવ રાજા એભલ? હા બેન, પણ હું દેવ નથી આઈ. સાત વર્ષે આજ માંડ મે વાળી શકો છું, તળાજામાં સાત દુકાળ થયા આભમાં ઘટાટોપ વાદળ પણ એકે ફરું ન પડે. તેમાં કાળિયાર લીલાડુ ચરે. તે જ્યાં હાલે ત્યાં લીલા તરણની કેડી ઉગતી આવે ને તેના શીંગડામાંથી પાણુની અખંડ ઘાર થાય. કૌતુક ભાળી તપાસ કરી. જંગલમાં કાળીયારને કેડે લીધે શિંગડું ખોલાવ્યું ત્યાં મેઘ તુટી પડે. હું રસ્તે ભૂ-થીજી ગયા પછી શું થયું તે ખબર નથી.
તારું નામ સાંઈ નેહડી પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. ચારણ કામવશાત્ માળવે ગયો છે. સાત વર્ષ વિજેગના વીત્યા છે. હવે તે ભેંસુ હાંકી આવતું હશે. તારી વાત સાંભળી ભારે હરખ થાશે વીશ. ત્યારે એભલવાળો એટલું જ બેલ્યો બેન! આજ તે શું આપું? પણ કેકદી વીરપહલી લેવા તળાજે આવજે.
પરદેશથી પાછા ફરેલા ચારણને ઉમળકાભેર એભલવાળાની વાત સંભળાવી. ચારણને પારકા માણસ પર ઠલવાતા ઉભરા ઠીક ન લાગ્યા. એમાં વળી પડે શીએ કુંક ભરીને ચારણને વિષ રેડાયું ને ચારણી પર ટાણે-કટાણે ખીજાવા લાગ્યા.
ચારણી બેલતી નથી. પણ એક વખત તેના હાથમાંથી વાછડું છુટયું ને ચારણ ગાય દોતા'તા ત્યાં પહોંચી ગયું. ચારણને મિજાજ ફાટયો. કેને સંભારી રહી છે કે દેરડું ઝલાતું નથી.
ચારણની વાણીમાં કારમે ફટાકે છે. હાથમાં અંજલી લઈને સૂરજ સામે જોતાં બેલી, જે હું પવિતર હોઉં તે ખાતરી દેજે ડાડા. ચારણ પર અજલી છાંટીને સમ-સમ-સમ અંગારા ઉઠયા. ચારણના શરીરે ભંભેલા પડયા, પરૂ ટપકવા માંડયા. થોડા દીમાં શરીર આખું સડી ગયું. આખરે એક કડીયામાં રૂના પિલ કરી ચારણને સંતાડી સાઈ નેહડી ચાલી નીકળી.
એભલવાળાએ બેનને ઓળખી. આદર સત્કારમાં કમીના ન રાખી પણ ઓરડામાં થતી ઝીણી ઝીણી વાત સાંભળી શંકા પડતા બેનને એકાંતમાં લાવી પૂછયું. બેને સડી ગયેલું ચારણનું શરીર દેખાડયું.
એભલવાળો કહે કેઈ ઉપાય છે આને ? ઉપાય એક જ છે ભા. કેઈ બત્રીસ લક્ષણને ભેગ આપી તેના લેહીથી ચારણ નહાય તે
Page #213
--------------------------------------------------------------------------
________________
२०४
અભિનવ ઉપદેશ પ્રાસાદ
બેઠો થાય. બત્રીસ લક્ષણે તે એક તું અને બીજો તારે દીકરે છે મારા વીશ.
એભલવાળો રાજી થઈ ગયે. બેન મારા એવા ભાગ કયાંથી કે મારુ લોહી આપીને તારે ચુડલો અખંડ રાખું. કુંવરને ખબર પડી. . પુણ્ય માગ્યું ને બાપે સગે હાથે તલવાર ચલાવી. પુત્રનું માથું વધેર્યું. લોહીથી ચારણને સ્નાન કરાવ્યું. અને એભલવાળાએ પ્રાણ સાટે પ્રણિ આપી કરજ ચુકવ્યું.
ગુરુ મહારાજ પણ મેક્ષ માર્ગ દેખાડે. પોતે તરે અને તમને પણ તારવાવાળા થાય. અરે કેટલા પરિષહ-ઉપસર્ગો સહન કરીને પણ સિદ્ધિ-મેક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અને એક પણ જીવ આ રીતે મેક્ષમાં જાય ત્યારે આપણને નિગોદમાંથી છોડાવતે જાય અને અનંતા દુખમાંથી છુટકારે કરાવે. જ વિચારવું જોઈએ કે બહુ ભેગવ્યું આ છે. હવે હું પણ કયારે એ ગુરુભગવંતેનું-સિદ્ધ થયેલા આત્માનું ઋણ ફેડું. જેમ એભલવાળાએ લહી છાંટીને ચારણનું ઋણ ફેડયું. તેમ હું પણ કયારે અણુગાર બની ઉપસર્ગો–પરિષહાને સહી સિદ્ધ પદ માટે પ્રયત્ન કરું કે જેથી હું જે રીતે નિગદના અનતા દુઃખમાંથી મુક્ત થયે તે રીતે બીજે એક જીવ પણ છુટે. એક જ મને રથ હોય કે સફેદ ઓઘો મલે કયારે, માંગુ છું હું એટલું
તમારી વાત ન્યારી છે. તમે કહેશે કે હું ઘર છોડીને બેઘર બનું તે કબુલ, અરે છોકરે કેઈને ઉપાડીને ચાલ્યા જાય તે વધે નહીં પણ ગુરુ મહારાજ પાસે તે માત્ર બે હાથ જોડવાના.
એક શ્રાવક રેજ વદનાર્થે આવે તેને એક છોકરો અને છ છોકરી. શ્રાવકને કહ્યું અમારે કઈ સ્વાર્થ નથી. છોકરો તમારી પાસે રાખી મુકે પણ આ છોકરીને તે દીક્ષા આપે. આમેય તમારે વળાવવાની તો છે જ. તે શું જવાબ મલ્યા ? સાહેબ એના ભાવ હોય તે અમે કયાં ના કહીએ છીએ? હું પૂછું કે નિશાળે દાખલ કરે ત્યારે પૂછો છે ને કે તારે ભાવ શું છે? અરે પાંચ વર્ષે ગુજરાતી બોલવાના ફાંફાં હોય તે પણ શું કહેશો આપણે બેબીને તે ઈગ્લીશ સ્કૂલમાં જ ભણાવવાની. પણ પૂછે છે ને બેબીને કે તારે ભાવ શું છે?
શ્રાવક તે સદા ચારિત્રના પરીણામ વાળો જ હોય. ગુરુ મહા
Page #214
--------------------------------------------------------------------------
________________
ખમા ગુરુ રાયને
૨૦૫
રાજની સુખ શાતા પૃચ્છા પણ વેશના બહુમાન પૂર્વક જ કરે.
ઈચ્છકાર-હે ભગવન આપની ઈચ્છા હોય તે પૂછું. સુરારું સુહ લેવી આપની રાત્રી કે દિવસ સુખ પૂર્વક પસાર થયો? સુલતા તપ સુખે કરીને થયો ? શરીર નિ વાઘ શરીર તે પીડા રહીત છે ને? પછી પૂછે સુહ સંગમ યાત્રા નિર્વહકોની આપ સંયમ યાત્રાને નિર્વાહ તે સુખપૂર્વક કરી શકે છે ને ? પછી ભાત-પાણીને લાભ દેજોજી એમ કહે.
ભાતને મૂળ પ્રાકૃત શબ્દ મત્ત છે. મત્ત એટલે રાંધેલુ અનાજ.
કેટલી સરસ રચના કરી છેસૂત્રની સુંદર સંબંધન- જે આપની ઈચ્છા હોય તે પૂછું. પૂછવાનું પણ શું ? વ્યતીત થયેલા રાત્રી-દિવસ સુખપૂર્વક પસાર થયો? જે સુખપૂર્વક પસાર ન થયેલ હોય તે શ્રાવકે સમજીને ભૌતિકાદિ સુવીધા કરવી જોઈએ.
બીજો પ્રશ્ન-સુખતપ-સંજોગ અનુકૂળ હોય તે તપ સુખપૂર્વક થયેને–
ત્રીજો પ્રશ્ન- શરીર બાધા રહિત છે. જે બાધા રહિત ન હોય તે”-શ્રાદ્ધ વિધિ પ્રકરણ-દિનકૃત્ય પ્રકાશમાં જણાવે કે જે ગુરુ મહારાજને કંઈ વ્યાધિ હોયતે ઔષધાદિનું પ્રયોજન નથીને? આહાર વિષયક પથ્યાદિની જરૂર તે નથીને? તે પૂછે-વિચારે અને વ્યવસ્થા કરે.
સૌથી મહત્વને પ્રશ્નાર્ સુખ સંયમ યાત્રા નિવહેછેજી રેજ આ પ્રશ્ન દ્વારા બે વસ્તુ સૂચવે છે
(૧) હું આપની સંયમ યાત્રા સુખે કરીને વહી શકાય તે માટે શું લાભ લઈ શકું તેમ છું.
(૨) ગુરુ મહારાજને પણ ધ્યેયમાં નિશ્ચલતા રહે કે મારે સંયમ યાત્રા જ કરવાની છે. આ બંને અર્થનું ગ્રહણ ચોમાસામાં ફૂટી નીકબેલા અળસીયા જેવા અને વાતમાં વાતમાં એ ખેંચવાની બુમો પાડનારે ખાસ કરવા જેવું છે.
છેલે કહે ભાત પાણીને લાભ દેજે છે. શ્રીમાન રશેખર સૂરિજી શ્રાદ્ધ દિનકૃત્યમાં જણાવેકે ગુરુ મહારાજ પધારે કેન પધારે પણ શ્રાવકે જિરણશેઠની માફક જ ભાવના ભાવતા કહેવું જોઈએ. આપશ્રીને
Page #215
--------------------------------------------------------------------------
________________
२०६
અભિનવ ઉપદેશ પ્રાસાદ
અશન–પાનાદિ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદ છનક (રોહરણ) આદિ કંઈક સ્વીકારવા વડે મને અનુગ્રહીત કરો.
હવે મનમાં જ નકકી કરી લેજે કે રોજ વંદન કરતી વેળા આવી ભાવના આવે છે? આવું વંદન કરે તે સાધુ મહારાજને પણ ચારીત્રના પરિણામોમાં કેવી સ્થિરતા આપે ! તમને પણ થાયકે પાપને ઉદય છે કે હું દીક્ષા લઈ શકતા નથી. ધન્ય છે આ અણગારને જેણે બધું છોડયું છે. તે તેમને પરિણામે માં વધુ નિર્મલતા આવે તેવું કરું. જેથી તેમની યાત્રા સુખરૂપ બને મને પણ વેશ પ્રાપ્તિ ઉદયમાં આવે.
સાપેક્ષવાદના જનક અને વિશ્વવિખ્યાત નેબેલ પુરસ્કાર વિજેતા મહાન વિજ્ઞાની આલબર્ટ આઈન્સ્ટાઈનના એક પરમ મિત્ર જેમનું નામ હતું મેદોવસ્કી. તે મોટા સંગીતજ્ઞ અને ન્યુયોર્કના વસાહતી હતા. એક વખત આઈન્સ્ટાઈન તેને મળવા ન્યુયોર્ક ગયા. વિદાય વેળા ગોદેવસ્કીએ કહ્યું કે મારે એક નાઈ તમને મળવા ઉત્સુક છે. આપ જેવા મહાન વૈજ્ઞાનિકના દર્શનથી કૃતાર્થ થવા માંગે છે. આઈન્સ્ટાઈન કહે અત્યારે તે સમય નથી. મને તેનું સરનામું આપો તો બીજી કઈવાર જરૂર મળીશ.
- ગાદોવસ્કીએ આપેલ સરનામું સંભાળપૂર્વક ખીસામાં મુકી "વિદાય થયા. ઘણાં વર્ષો બાદ ગેદોવસ્કીના નીધન સમયે આઈન્સ્ટાઈન
ન્યુયોર્ક ગયા. ત્યારે પેલા નાઈની દુકાને ગયા. ત્યારે તે દુકાનદારને કંઠ રુંધાવા લાગ્યા. આ મહાન વૈજ્ઞાનિક અને તેણે આટલે સમય યાદ રાખ્યું. કેવી નિરાભિમાન દશા અને નમ્રતા હશે તે વૈજ્ઞાનિકની ?
વંદનમાં પ્રાણભૂત તત્વ છે નમ્રતા, વંદન એટલે જ નમવું, નમ્રતા વિના વદન નિરર્થક બને. શેવિંદનમાં તમે પણ અભુરિઓ સત્ર બેલ છે ને? અભુઠિઓ એટલે જ્યુથિત: ઉભું થયે છું. શેને માટે? લાગે એટલે ક્ષમતુમ ક્ષમા માગવાને માટે. ગુરુરાજને ખમાવવા માટે, પણ ક્ષમાને ભાવ કયારે આવે ? નમ્રતા અને સરલતા હોય તે. નહીં તે ખમાવવાનું કાર્ય પણ કુંભારના મિચ્છામિ દુક્કડમ્ જેવું થાય માટે અહીં નમ્રતાને મહત્વ આપ્યું.
ખમા ગુરાયને કહી તે દીધું પણ ક્ષમાં શેની માંગવાની તે ખ્યાલ છે? કે પછી પઢો રે પોપટ રાજા રામના–
કવિનંતર- રાત્રિ કે દિવસ દરમ્યાનના (અતિચારને)
Page #216
--------------------------------------------------------------------------
________________
ખમા
ગુરુ રાયને
૨૦૭
જ્ઞાજિ- આ શબ્દ બે વખત વાપર્યો છે. સૂત્રમાં (૨) iff - જે કાંઈ અપ્રીતિ કારક, વિશેષ અપ્રીતિકર
Gરપત્તિ શબ્દના બે અર્થ કર્યા છે યોગ શાસ્ત્રની પણ વૃત્તિમાં (૨) પ્રકૃe (૨) પરંતુ પ્રકૃષ્ટ કે બીજા નિમિત્તે થયેલી અપ્રીતિ
નિમિત્તે ક્યા કયા? ભજન સંબંધે, વિનય–વૈયાવચમાં-ઔષધ કે ઉપયોગી વસ્તુના દાન સંબંધે, સાચવે બોલાવવામાં, સંજાવેવાત ચિતમાં, ગુરુ કરતા ઊંચા આસને બેસવાથી, સમાન આસને બેસવાથી, વચ્ચે બોલવાથી, વાત ચાલતી હોય ત્યારે વિશેષ બલવું કે ટીકા કરવાથી એ બધી બાબતમાં–
(૨) ગંજ – મારું જે કાંઈ વિનય હિત યાને ભક્તિ રહિત, સુક્ષમ કે બાદર-નાનું મેટું (અનુચિત વર્તન થયું હેય) કે જે તમે જાણુતા છે અને હું જાણતું ન હોઉં. તે સંબંધિ મારુ દુષ્કૃત મિથ્યા થાઓ.
ગુરૂ મહારાજને ખમાવવામાં તમારે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. થોભવંદન કરતા ત્રણ વસ્તુને સમાવેશ થાય. (૧) વંદના
છામિ માલમનો પાઠથી (૨) સુખશાતા પૃચ્છા– છાર સૂત્ર વડે (૩) અપરાધની ક્ષમાપના – ગિોથી.
આ રીતે વંદન કરવાથી જ્ઞાનાચારની વિશુદ્ધિ થાય છે. વિનય ગુણ પ્રગટે છે, તાત્કાલિક ફળ તે કૃતધર્મની પ્રાપ્તિ છે જ પણ પરંપરાએ નિર્વાણ મિક્ષ ફળ મળે છે.
પ્રારંભિક કમાં જણાવ્યું કે કૃષ્ણના પુત્ર શબે પિતાના સ્થાને રહીને પણ કરેલું ભાવવંદન મુક્તિફળના ફળને દેનારું થયું.
દ્વિારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવને અનેક પુત્રો હતા. તેમાં શાબ અને પાલક નામના બે પુત્રો પણ હતા. એક વખત નેમિનાથ પ્રભુ દ્વારિકામાં આવી સમસર્યા ત્યારે વાસુદેવે કહ્યું કે કાલે જે પ્રભુને પહેલી વંદના કરશે તેને હું મારે અશ્વ આપીશ.
પ્રભાતે શામ્બકુમારે ઉઠીને રવાના પિતાની શય્યા પરથી ઉઠીને ત્યાં રહ્યા રહ્યા જ વંદન કર્યું. અને પાલકે અશ્વરત્ન પર બેસી પ્રભુ પાસે જઈ વંદન કર્યું.
પાલકના મનમાં તે કેવળ લેભવૃત્તિ જ હતી. તેથી માત્ર કાયાએ કરીને વંદન કર્યું કેમ કે તે અભવિ જીવ હતા. જ્યારે શાંબ ભવિ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ જીવ હતું તેથી તેણે પોતાના સ્થાને રહીને પણ ભાવવંદન કર્યું.
શ્રીકૃષ્ણ મહારાજા નેમિનાથ પ્રભુ પાસે પહોંચ્યાં. પૂછયું પ્રભુને મારા બે પુત્રોમાંથી આપને પ્રથમ વંદના કેણે કરી? પ્રભુ કહે દ્રવ્યવંદન તે પાલકે કર્યું, પણ ભાવવંદન શાબે કર્યું, તેથી કૃષ્ણ મહારાજે અશ્વરત્ન શાંબને આપે.
આ તે થયું વંદનનું અનંતર ફળ. પણ જ્યારે શ્રી નેમિનાથ પ્રભુ બીજી વખત સમેસર્યા ત્યારે તેમની અદ્દભુત વાણીથી વૈરાગ્ય વાસીત થઈ શબકુમારે દીક્ષા ગ્રહણ કરી. (આ વાત પ્રદ્યુમ્ન ચરિત્ર સર્ગ ૧૨ના શ્લોક ૫૯ માં જણાવેલ છે.) દીક્ષા ગ્રહણ કર્યા બાદ અનેક વિધ તપ કરતાં કાળક્રમે કેવલ જ્ઞાન પામી મેક્ષ લક્ષમીને વર્યા.
ગુરુવંદન ભાષ્યમાં ગુરુવંદનના પાંચ ભેદ જણાવ્યા છે. વંટળાં વિવર્મા વિવM વિજય વાજં જુગને વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, વિનયકર્મ, પૂજાકર્મ.
પૂજા કર્મ એટલે મન-વચન-કાયાને પ્રશસ્ત વ્યાપાર. આવા પ્રકારના પ્રશસ્ત-વ્યાપારથી એટલે કે પૂજા કર્મ વંદનના ભેદથી શાંબકુમારને અશ્વરત્નની પ્રાપ્તિ તે થઈ જ પણ તેના મન-વચન-કાયાના પ્રશસ્ત વ્યાપારે પરંપરાએ તેને મોક્ષની પ્રાપ્તિ કરાવી આપી. શ્રાવક પણ આવું ભાવવંદન કરતાં જ ખમા ગુરાયને પદ સાર્થક બનાવી શકે.
વંદન કઈ રીતે થાય તે લાભદાયી બને ?
વિધિ પૂર્વક અને બહમાન પૂર્વક કરાયેલું વંદન લાભદાયી કે ફળદાયી બને છે.
અઢાર સહસ સાધુને વિધિ શું વાંધા અધિકે હરખે પછી નેમિ જિનેશ્વર કેરા ઊભા મુખડાં નિરખે નેમિ કહે તુમ ચાર નિવારી ત્રણ્ય તણાં દુખ રહીયા કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદુ હર્ષ ધરી મન હઇયાં હે પ્રભુજી નહીં જાઉ નરક નિગેહે
કૃષ્ણ મહારાજાને વંદનથી ચાર નારકીને કર્મબંધ તુટી ગયો. શાબને મેક્ષફળ મલ્યું ત્યાં બહુમાન કેને કહેવાય છે તે સ્પષ્ટ થઈ, ગયું પણ વિધિ પૂર્વક વંદન એટલે શું ?
વંદન વેળા પ્રથમ ખમાસમણ આપે ત્યારે પંચાંગી નમસ્કાર
Page #218
--------------------------------------------------------------------------
________________
ખમા ગુરુ રાયને
૨૯
કરવાનું હોય છે તે વાત તે અતિ સુવિદિત છે. પણ પ્રણિપાત કરવામાં ૧૭ સંડાસા જાણવા ખૂબ જ જરૂરી છે.
પણ વિધિપૂર્વક વંદન કરવું જોઈએ તેવી વાત કરવા માત્રથી વિધિ થઈ જાય ખરી?
વિધિમાં ૧૭ સંડાસા જણાવે છે. સંતાં એટલે સાંધા (સાણસી) શરીરના જે જે અંગે સાણસીની માફક વળે એટલે કે જ્યાં જ્યાં સાંધા હોય ત્યાં ત્યાં જીવ વિરાધના અટકાવવા ૧૭ સ્થાને પ્રમાજના કરવાનું જણાવે છે
(૧ થી ૩) પાછળ જમણા પગે-વચ્ચે-ડાબા પગે. (૪ થી ૬) આગળ જમણું પગે–વચ્ચે–ડાબા પગે. (૭ થી ૯) અવગ્રહમાં પ્રવેશ કરવાની ભૂમિ ઉપર ત્રણ વખત
આ રીતે નવ સ્થાનમાં ચરવળા વડે પ્રમાર્જના કરીને અવગ્રહ ભૂમિમાં પ્રવેશવું.
(૧૦) જમણું કપાળેથી ડાબા હાથની કોણુ સુધી. (૧૧) ડાબા કપાળેથી જમણે હાથની કેણી સધી.
(૧૨ થી ૧૪) ચરવળા ઉપર મસ્તક નમાવવાને સ્થાને આ પાંચે પ્રમાર્જના મુહપત્તી વડે કરવી.
(૧૫ થી ૧૭) પ્રણિપાત કર્યા બાદ જ્યારે ઉભા થવાનું હોય ત્યારે ઉભા થવાના સ્થાનમાં ચરવળા વડે ત્રણ વખત પ્રમાર્જના કરીને ઉભું થાય.
આ રીતે સત્તર સંડાસા પ્રમાર્જવા તેને વિધિ કહેવામાં આવે છે આ વિધિ છવ વિરાધનાથી બચવા માટે અને વિધિ પરના બહુમાન પૂર્વક કરવી જોઈએ.
રોજ સાંજે પ્રતિક્રમણ કરે છે ને? કેટલી વખત પ્રણિપાત કરે છે જરા યાદ કરે જોઈએ.
૦ ઈરિયાવહી પૂર્વે (૧)-ચૈત્યવંદન પૂર્વે (૧) ૦ બે વખત ચાર-ચાર વાંદણ દેતા. (૪+૪) ૦ સજઝાયને આદેશ માંગતા પૂર્વે. (૨) ૦ ચાર લેગસ્સના છેલા કાઉસ્સગ્ન પૂર્વે. (૧) ૦ પ્રતિક્રમણ બાદ અવિધિના મિચ્છામિ દુક્કડમ દેવા પૂર્વેનું.(૧) કેટલા પ્રણિપાત થયા? ચૌદ. તદુપરાંત સામાયિક લેતી વખતે
१४
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આઠ ખમાસમણ અને પારતી વખતે. (ચઉકસાય પૂર્વેના ખમાસમણ સહિત) પાંચ ખમાસમણુ. - દરેકમાં ઉચ્ચાર શુદ્ધિ પૂર્વક પાઠ બેલી- સત્તર સંડાસા પૂર્વક પ્રમાર્જના કરવી તે વિધિ.
બહુમાન - વીર પ્રભુ પાસે એક ભિખારીએ દીક્ષા લીધી. ત્યારે પ્રભુને વિજ્ઞપ્તિી કરી છે સ્વામી! જ્ઞાનદીપ વિના હું ચારિત્ર માર્ગ કઈ રીતે જોઈ શકીશ? પ્રભુએ તેને ચૌદ પૂર્વનું રહસ્ય કહ્યું કે તું સર્વત્ર મનને વશ કર તે દીવ્યદીપ પ્રગટી જશે.
તેને આહાર ન મલે, લેકે અપમાન કરે તે પણ ભગવંતનું વચન સંભારી સમભાવે સહન કરે છે. એક વખત કેઈકે મજાક કરી અહે આ પુરુષે કેટલે બધે ધનાદિકને ત્યાગ કરી દીક્ષા લીધી છે ! અભયકુમારે વાત સાંભળી એટલે લેકેને એકઠા કર્યા.
જે કેઈ આંખના વિષયને છેડે તેને બહુ મૂલ્યવાન રન આપું. પણ કેઈ ન બોલ્યું, ફરી અભયકુમાર કહે જેઓ સ્પર્શના સુખને છેડે તેને હું એક રત્ન આપે તે પણ જવાબ ન મ. અરે પાંચે ઈન્દ્રિયેના વિષયોને છેડે તેને પાંચ મૂલ્યવાન રત્ન આપું. તે પણ કેઈએ ઈચ્છા વ્યક્ત ન કરી. એટલે મુનિને કહ્યું તમે પાંચે ઈન્દ્રિય જીતી છે તે તમે જ આ રત્ન ગ્રહણ કરે. મુનિ કહે એ અર્થ (દ્રવ્ય) અનર્થને જ દેનાર છે. મારે તે તેના ચાવજ જીવ પચ્ચકખાણ છે. ત્યારે અભયકમાર બેલ્યા કે સાંભળો તમે. તેણે શું છોડયું છે તે સમજાયું?
મુનિ તે ભગવંતના વચને અંગીકૃત કરી કેવલ પામી મુક્ત ગયા. એ રીતે તમારે જેને વંદન કરવાનું છે તે પાંચ ઇન્દ્રિયના વિષયના ત્યાગી છે. ધન પાછળની દોટ મુકીને આવ્યા છે. માટે તેની નિસ્પૃહતા અને ત્યાગ ભાવના પ્રત્યેના બહુમાન પૂર્વક વન કરો એ જ શુભેચ્છા.
Page #220
--------------------------------------------------------------------------
________________
(૨૨) વદનના પ્રકાર
– વંદના પાપ નિકંદના
नाणाईआ उ गुणा तस्संपन्न पडिवत्ति करणाओ
वंदणएण विहिणा कीरइ सोही उ तेसिंतु ચઉશરણ પન્નાના શ્લેક ચેથામાં વંદન આવશ્યક વિશે જણાવતાં કહ્યું કે જ્ઞાનાદિ (જ્ઞાન-દર્શનચારિત્ર) જે ગુણ છે. તેનાથી સંપન્ન (ગુરુની) પ્રતિપત્તિ કરવાથી (અને) વિધિપૂર્વક વંદન (કરવા) વડે તે તે ગુણોની શુદ્ધિ કરાય છે.
મનહ જિણાણું સઝાયમાં કહ્યું કે – ઇવી આવશ્વયમી ૩ો ટ્રોફ પરિવર્સ શ્રાવકે છે આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમવંત રહેવું જોઈએ. આ છે આવશ્યકમાંનું ત્રીજું આવશ્યક તે વંદન. કે જે વંદન વડે જ્ઞાનાદિ ગુણેની શુદ્ધિ થાય છે. પણ વંદન એટલે શું? જ વંદનને સ્પષ્ટ કરવા માટે શ્રીમાન દેવેન્દ્ર સૂરિજી મહારાજા ગુરુવંદન ભાષ્યની દશમી ગાથામાં પાંચ નામે જણાવે છે. પ્રવચન સારો દ્વાર ગ્રન્થમાં ૧૧૭મી ગાથામાં પણ એ પાંચ ભેદને ઉલ્લેખ કરતા લખ્યું કેवंदण चिह किइ कम्मं पूआकम्मं च विणयकम्मं च वंदणगस्स ए ए नामाई हवंति पंचेव
વંદન કર્મ, ચિતિકમ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ એ ગુરુ વંદનને પાંચ નામે અથવા પર્યાય છે. આ પાંચે પર્યાય દ્વારા વંદનના અર્થને સ્પષ્ટ કરવા માટે એક એક કથા પ્રસંગ વણી લેવાયો છે.
(૧) વંદન કમ – પ્રશસ્તિ મન, વચન, કાયા વડે સ્તવના કરાય તે રંગ ફર્મ
શીતલાચાર્ય નામે એક જૈનાચાર્ય થઈ ગયો. તેને શૃંગાર મંજરી નામે એક બહેન હતી. તે બહેનને ચાર પુત્ર હતા. તે ચારે પુત્રએ પિતાની માતાની શીક્ષાથી કેઈ સ્થવર પાસે દીક્ષા ગ્રહણ કરી. એક વખત ગુર્વાજ્ઞા લઈ પિતાના મામા (શીતલાચાર્ય) ને વંદન કરવા નીકળ્યા. નગર પાસે પહોંચ્યાં ત્યાં જ સંધ્યા થઈ ગઈ એટલે પોતે
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નગર બહાર રહીને કેઈ શ્રાવક સાથે આચાર્ય મહારાજને સમાચાર મકલ્યા.
સવારે શીતલાચાર્ય વિચાર કરે કે હમણાં ચારે ભાણેજ વંદન કરવા આવશે. પણ આ તરફ રાત્રિને અવસરે વદનની નિર્મળ ભાવના રૂપ શુભ ધ્યાનના ગે ચારે સાધુને કેવળજ્ઞાન થઈ ગયું હતું.
દેવની આરાધના પણ કેવળ આત્માની નિર્મલતા માટે છે. પણું આત્માની નિર્મળતા થયા પછી દેવની આરાધના જરૂરી હોતી નથી. કેવળી બનેલા સાધુને પણ વંદન કરવા જવાનું હોય નહીં. પણ કેવલજ્ઞાન પ્રાપ્તિ જેટલી આત્માની નિર્મળતા માટે જરૂરી શું? વંદન કરવું તે. વંદના પાપ નિકંદના,
ગૌતમ સ્વામી પંદરસે તાપસને લઈને આવી રહ્યા છે. ભગવાનની પર્વદામાં પહોંચ્યાં ત્યારે ગૌતમ સ્વામીએ પંદરસેને કહ્યું તમે ભગવાનને વંદન કરી. બેલે કંઈ ખોટું તે નથી કહ્યું ને ગૌતમ સ્વામીએ? હું પૂછું છું કે તીર્થંકર પરમાત્માને વંદન કરવામાં કોઈ બેટુ તે નથી કરતાને? છતાં ભગવાન પોતે શું બેલ્યા તે ખબર છે?
ગૌતમ! કેવલીની આશાતના ન કરે. તમે સાંભળો તે શું કહેશે? અરે ભગવાનને વંદન કરવામાં વળી આશાતના શું ? અમે કહીશું ભગવાનની વાત કદી ખોટી હોય જ નહીં. કેમકે જેમના આત્મામાંથી સર્વથા કાળાશ નીકળી ગઈ હોય અને આત્મા નિર્મલ થઈ ગયા હોય તેઓએ વંદન કરવાનું હોય જ નહીં. સિદ્ધને સાધનાને ઉપદેશ ન અપાય કેમકે તે સિદ્ધ જ છે પછી સાધનાનું શું કામ હોય? '
તમને થશે કે આ તે બહુ સારું વંદન ન કરવા માટે નિર્મલ થઈ જાય તે રોજ માથું નમાવવાની પંચાત મટી જાય. પણ શાસ્ત્રકારે ત્યાં ના પાડે છે. બાહુબલીએ પણ વિચારેલ કે નિર્મલતા આવ્યા પછી જ ભગવાન પાસે જવું જેથી નાના ભાઈઓને વંદન કરવું ન પડે. પરીણામ શું આવ્યું ત્યાં ? વંદન નહીં તો નિર્મલતા નહી. જયાં વંદનના ભાવથી પગ ઉપડે ત્યાં એ જ ક્ષણે કેવલજ્ઞાન
શીતલાચાર્યજી તે જાણતા નથી કે ભાણેજ મુનિ કેવલી બન્યા છે. તેઓ જાતે જ સામે ચાલીને ગયા. પણ ભાણેજ મુનિએ કેવલી હોવાથી આચાર્ય મહારાજને સત્કાર કરતા નથી. શીતલાચાર્યજી તે
Page #222
--------------------------------------------------------------------------
________________
વંદના પાપ નિકંદના
૨૧૩ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં જ બેલ્યા કે ચાલે તમે નથી વંદન કરતા તે હું વંદન કરું.
એમ કહી આચાર્ય મહારાજે વંદન કર્યું તેને દ્રવ્ય વન કર્મ જાણવું. કેવલી મુનિ બેલ્યા કે આ તે તમે દ્રવ્યવંદન કર્યું હવે ભાવવન્દન કરો. આચાર્ય મહારાજ કહે કઈ રીતે જાણ્યું? ગાનથી. કેવા જ્ઞાનથી? અપ્રતિપાતિ એટલે કે કેવળજ્ઞાનથી. આ સાંભળી આચાર્ય મહારાજે પિતાને અપરાધ ખમાવી પુનઃ ચારે મુનિઓને વંદન કરી શુભ ભાવે કેવળજ્ઞાન પામ્યા તે ભાવવન્દન કર્મ.
આવા વંદનના ત્રણ ભેદ શાસ્ત્રકારે નેંધ્યા-જઘન્યથી ફિટ્ટાવંદન જેમાં મથએણ વંદામિ, મધ્યમથી ભવંદન તે પંચાંગી પ્રણ પાત પૂર્વક ઈચ્છકાર અને અભુઠીઓ સૂત્રના પાઠ સાથે કરવાનું, ત્રીજું દ્વાદશાવર્ત વંદન જેમાં બાર આવર્તને આશ્રીને દ્વાદશાવર્ત કહેવાય છે.
તે દ્વાદશ-આવર્ત એટલે શું?
ગુરુ ચરણની સ્થાપનાને સ્પર્શ કરી નિજ લલાટે સ્પર્શ કરવાની જે ક્રિયા તેને આવર્ત કહેવાય છે. વંદન યુગલમાં આવા બાર આવર્તી થાય છે માટે તેને દ્વાદશાવર્ત કહેવાય છે.
નિસાહિ બેલ્યા પછી અવગ્રહમાં પ્રવેશ કરતે શ્રાવક પ્રથમ સંડાસા પ્રમાર્જન કરશે. પહેલા પાછળના ત્રણ સંડાસા પ્રમાશે, પછી આગળના ત્રણ સંડાસા પ્રમાર્જશે, પછી ભૂમિની ત્રણ પ્રમાર્જના કરશે. ત્યાંથી અવગ્રહમાં પ્રવેશ કરી દેહિક આસને બેસી ચરવળે ગુરૂ સમક્ષ મુકી હાથના બે સંડાસાનું પ્રમાર્જન કરશે. ચરવળા પર ત્રણ પ્રમાર્જના કરીને મુહપતી મુકે ત્યાં ગુરૂના ચરણની સ્થાપના કરે.
બને હાથ ઘુંટણ વચ્ચે રાખી બંને હથેલી ઉંધી કરી-દશે આંગળી વડે ગુરુ ચરણ સ્થાપનાને સ્પર્શ કરી મ બેલે, હથેળી સવળી કરીને દશે આંગળી વડે લલાટે સ્પર્શ કરતા ટ્રો બોલે ત્યારે તે બે અક્ષરનું એક આવર્ત થાય.
તેજ રીતે ................',...... ... ...... બોલતા ત્રણ આવર્ત પુરા થાય. પછી બે હાથ સવળા રાખી તેના પર મસ્તક નમાવી ને સંwા બોલતા પહેલે નમસ્કાર કરે.
(પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકામાં આપેલા સાક્ષી પાઠ મુજબ જ ઢો, -, -, માં જ છ આવત્ત કહ્યા છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એટલે કે એ વ‘દનના બાર આવત થયા. તે નોંધપાત્ર છે) પછી નત્તમે માં ન ખોલતા પૂર્ણાંની માફક અન્ને હાથની દશે આંગળી વડે ગુરૂ ચરણુ સ્થાપનાને સ્પર્શ કરે, હાથ સવળા કરી મસ્તક તરફ લઈ જતા વચ્ચે (હૃદય પાસે) ત્તા ખોલતા સહેજ અટકે, મે ખોલતા લલાટે સ્પર્શ કરે તે એક આવત્ત. એજ રીતે જ્ઞ-4-fTM અને –૨–મે ખોલતા બીજા ત્રણ આવત્ત મલી છ આવત્ત થયા. ત્યાર બાદ સંહારૂં ની માફ્ક ગુરુચરણ સ્થાપના પર સવળા હાથ રાખી મસ્તક નમાવી નમસ્કાર કરવા પૂર્વક ખીજુ અવનમન કરતાં લામેમિ સ્વમાણમળો રેસિંગ વર્મ ખોલી ત્રણ સંડાસા પ્રમાઈ ઉભા થાય.
આ રીતે અને વદનના બાર આવત્ત થયા માટે તેને દ્વાદશવત્ત કહ્યા. એ રીતે વંદન કરતા એવા વદનના ખીજો ભેદ્ય તે નિતિ. વિત્તિર્મ:- રજોહરણાદિ ઉપધિ સહિત કુશળક નુ‘ષિતિ સ'ચયન રવુ. તે—
S
ગુણસુદર સૂરિજી નામે આચાય થઇ ગયા. તેઓએ ક્ષુલ્લક (લઘુવયના) મુનિને સ'ધ સંમતિ પૂર્ણાંક સૂરિપદે સ્થાપ્યા પછી કાલધર્મ પામ્યા. સ ગચ્છ વાસી તે ક્ષુલ્લકઆચાર્યની આજ્ઞામાં વર્તે છે. તે ક્ષુલ્લકાચાય પણ ગીતા` પાસે શ્રુતાભ્યાસ કરી રહ્યા છે.
માહનીય કમના ઉદયે તેને ચારિત્ર છેડવાની ઈચ્છા જાગી. એક મુનિને લઈને વડીનીતિના બહાને બહાર નીકળ્યા. મુનિને એક સ્થાનમાં ઉભા રાખી પાતે સીધી દિશામાં ચાલી નીકળ્યા. વનમાં જોયું તે અનેક સુંદર વૃક્ષા હતા. છતાં એક ખીજડાના વૃક્ષને પૂજતા લેાકાને જોઇને આચાર્ય મહારાજ વિચારે ચડ્યા. વૃક્ષની પૂજામાં આ ચાતરફ બાંધેલી પીઠિકા જ કારણભૂત છે. હુ' પણુ આ ખીજડા સરીખા નીગુÖણુ જ છુ' જયારે ગચ્છમાં તે ઉત્તમવૃક્ષ સમાન રાજકુમાર મુનિએ છે. છતાં મને સુરિપદ આપ્યું અને આ ગચ્છના મુનિ મને પૂજે છે તેનુ કારણ શું? મારામાં શ્રમણુપણુ તા થૈ નહીં. પણ આ રજોહરણ આદિ ઉપકણુ રૂપ મારા ચિતિ ગુણુ વડે જ હું વંદન પાડ્યુ છુ. એમ વિચારી પાછા ફર્યા પ્રાયશ્ચિત અગીકાર કરી શુદ્ધ થયા.
•
અહી' વ્રત છેડવાની ઇચ્છા વખતે રોહણાદિના (વૃત્તિ) સ*ચયતે દ્રવ્યચિતિ અને તેજ ઉપકરણા વડે પ્રાયશ્ચિતથી શુદ્ધિ કરી તે ભાવિિત.
Page #224
--------------------------------------------------------------------------
________________
વંદના પાપ નિકંદના
૨૧૫
ત્રીજું વંદન કર્મ તે તમે કૃતિ:- મોક્ષાથે નમસ્કાર આદિ વિશિષ્ટ ક્રિયા કરવી તે
આપણે વંદનના ફિટ્ટા-ભ-દ્વાદશાવર્ત વંદન ભેદે જે વિચારણું કરી તે સર્વે કૃતિ કર્મને આશ્રીને જ છે. આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૨૦૨માં જણાવ્યું –
दो ओणय अहाजाय किइकम्म बारसावय
चउसिरं तिगुत्त च दुपवेसं एगनिक्खमणं ધર્મસંગ્રહ ભાગ-૧ ના પૃષ્ઠ ૪૭૨ માં જણાવે કે કૃતિકર્મ ગુરુવંદનમાં બે અવનમન, યથાવત મુદ્રા, દ્વાદશ આવર્ત, ચાર શિરોનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિર્ગમન એ રીતે કુલ પચીશ આવશ્યક થાય.
(૧) રૂછામિ તમામળો.નિસીfહમા, હે ક્ષમા શ્રમણ ! હું મારી સર્વશક્તિએ કરીને અને નિષ્પાપ કાયા વડે વંદન કરવા ઈચ્છું છું. આટલું બોલી મસ્તક સહીત કેડની ઉપરના ભાગનું અડધું શરીર નમાવવું તે અવનમન.
આવું અવનમન બે વાંદણામાં બે વખત કરવામાં આવે છે.
(૨) યથાવાત :- જન્મતી વખતે જે મુદ્રા હોય તેને યથાજાત મુદ્રા કહેવાય. દીક્ષા વખતે મુનિ તરીકે જન્મ થાય છે. તે જન્મને આશ્રીને આ મુદ્રા વર્ણવે છે. ચરવળ, મુહપત્તિ અને અધ ભાગ સિવાયના ખુલ્લા શરીરે બે હાથ મસ્તકે રાખી-અંજલી કરી મસ્તક નમાવવું તે.
(૩) વાર ભાવ - પૂર્વે કહો, , -૫, વગેરે બાર આવર્તો દર્શાવ્યા તે દ્વાદશાવર્ત.
(૪) ર ર :- ચાર શિરોનમન. સંwાસ પર બોલતી વખતે તથા વારિ હમ સમજો ફેવસિ વરૂ પદ બોલતી વખતે બન્ને હાથ સવળ કરી ચરવળા પર રાખી તેના ઉપર મસ્તક નમાવીને સ્પર્શ કરે તે બે વખત શિરોનમન થયું.
બે વાંદણામાં બે વખત થતાં કુલ ચાર શિરે નમન થશે.
(૫) ત્રિગુપ્ત - મન-વચન-કાયાને અન્ય વ્યાપારમાંથી પાછી ખેંચી લઈને વંદન કરતી વખતે સારી રીતે ગોપવવી
મનથી એકાગ્રતા કેળવવી, વચનથી વન સૂત્રને પાઠ શુદ્ધ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઉચ્ચારણ પૂર્વક બોલીને અને કાયાથી અવનત, યથાજાત વગેરે મુદ્રાએનું પાલન કરવા પૂર્વક વંદન કરવું તે ત્રણગુપ્તિ.
(૬) સુપ - ગુરુના આસનથી ચારે દિશામાં સાડા ત્રણ હાથની જગ્યી હેવી તેને અવગ્રહ કહેવાય. જ્યારે તે અવગ્રહમાં પ્રવેશ કરે હોય ત્યારે જુનાગઢ ને મારું બેલી ગુરુની આજ્ઞા માંગવી. પછી મિત અવગ્રહમાં પ્રવેશ કરવો.
આ પ્રવેશ બે વખત વાંદણા દેતા બંને વખત કરવાને થાય છે. તેને હું– કહ્યું.
(૭) નિદાન :- વાંદણું દેતી વખતે પ્રથમ વાંદણામાં યાત્તિશrg પદ બેલ્યા બાદ અવગ્રહમાંથી જે બહાર નીકળવું તેને નિષ્ક્રમણ કહે છે.
આ રીતે પચીસ આવશ્યક જાળવવા પૂર્વક વંદન કરતા મેક્ષાથે નમસ્કારાદિ કરવા રૂપ કૃતિકમ ને જણાવતાં શ્રીકૃષ્ણ મહારાજાના વંદનને પ્રસંગ જણાવે છે.
કૃષ્ણ વાસુદેવને પરમ ભક્ત અને જમાઈ વીરક નામે શાળવી એકદા શ્રીકૃષ્ણ સાથે શ્રી નેમિનાથ ભગવંતને વંદન કરવા ગયો. શ્રી કૃષ્ણએ સર્વ સાધુઓને દ્વાદશાવર્ત વંદન કર્યું. બીજા રાજાઓ તે
ડાંકને વંદન કરતાં થાકી ગયા પણ વીક શાળવીએ કૃષ્ણ પ્રત્યેની દાક્ષીયતાથી પણ ભાવ રહિત પણે સર્વેને વંદન કર્યું. છેલે થાકેલા કૃષ્ણ બોલ્યા કે ૩૬૦ સંગ્રામમાં પણ મને આ થાક લાગ્યો નથી. ત્યારે નેમિનાથ પ્રભુએ કહ્યું કે હે કૃષ્ણ તે વંદન કરતા ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કર્યું છે, તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે અને સાતમી નારકને કર્મબન્ધ હતું તેમાંથી ચાર નારકીના કર્મોને ઘાત કર્યો છે. - નારકી એ પંચેન્દ્રિય જેમાં ચાર ભેદમાંને એક ભેદ છે. અને નરક એ ઉત્કૃષ્ટ પાપને વિપાક ભેગવવાનું સ્થળ છે. મનુષ્ય કે તિર્યંચગતિને જીવ નારકીમાં જાય ત્યારે અહીં આયુષ્યના છેલ્લા સમયથી જ તે નારકી ગણાય છે. રસ્તામાં બે કે ત્રણ સમય જેટલું પણ નારકોનું જ અયુષ્ય ભેગવે છે.
પાપ કર્મને ઉદય તે તેને અહીંથી જ શરૂ થઈ જાય છે. પણ કામણ શરીર સુખ દુઃખના ભેગ વગરનું છે. વેદનીય કર્મનો ઉદય શરીરના અસ્તીત્વ વિના થઈ શકે નહીં. જીવ જે નરકની કુંભમાં
Page #226
--------------------------------------------------------------------------
________________
વંદના પાપ નિકંદના
૨૧૭ .
ઉપજે કે તરત જ કુભી કરતા પણ મોટું શરીર થઈ જાય. હવે શરીર મોટું હોય અને કુંભી સાંકડી હોય ત્યારે જીવને કેટલી વેદના થયા?
ત્યાર પછી પરમાધામી દેવે શરીરના ટુકડા ટુકડા કરી ખેંચી કાઢ, પણ પારાના કણીયા જેવું શરીર ફરી ભેગું થઈ જાય. બીજા અનેક
કરડે વર્ષો સુધી ભેગવવાના તે નક્કી. આવી દશામાં રહેવું કેને પાલવે?
કૃષ્ણ મહારાજાને જ્યારે ભગવંતે કહ્યું કે વંદન કરતા તમે ચાર નારકને છેદી નાખી હવે માત્ર ત્રણ બાકી રહી ત્યારે કૃષ્ણ કહે છે કે હે ભગવન્! આપ કહે તે હું ફરી ફરી વાંદુ પણ આ નારકીમાં મારે જવું નથી. નેમિ કહે તમે ચિંતા ન કરશે તુમ પદવી આમ સરીખી
આવતી ચોવીસીમાં હોશે તિર્થંકર - હરિ કહે મન હરખી હે પ્રભુજી
નહી જાવું નરક નિગેહે પ્રભુ કહે એ ત્રીજી નારકી તે હવે તમારે ભોગવવી જ પડશે પણ તમે આવતી વીશીમાં તીર્થંકર થશે.
અહીં કૃષ્ણ મહારાજાએ વંદન કર્યું તે ભાવ કૃતિ કર્મ અને વીરક શાળવીએ વંદન કર્યું તે દ્રવ્ય કૃતિ કર્મ કહેવાય.
પ્રશ્ન :- સેન પ્રશ્ન- ઉલ્લાસ : ૩ પ્રશ્ન : ૧૧૩ પ્રશ્નકર્તા શુભ વિજય ગણી.
કૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુને વંદન કઈ રીતે કર્યું ! તેટલે સમય કઈ રીતે પહોંચ્યો?
સમાધાન :- શ્રી કૃષ્ણજીએ ૧૦૦૦ વગેરે પરિવારવાળા શ્રી થાવરચા પુત્ર વગેરે અગ્રેસરેને દ્વાદશાવર્ત વંદને કર્યો. તેથી અનુયાયી પરિવારને પણ કર્યા ગણાય. ભાવથી ૧૮૦૦૦ને વાંદ્યા તેમ સમજીએ તે એટલો સમય પહોંચે.
આ રીતે વંદન કરતા છ સ્થાને સાચવવાના હોય છે. ગુરુવંદન ભાષ્ય ગાથા ૩૩ માં જણાવે
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
इच्छाय अणुन्नवणा अव्वाबाहं च जत्त जयणाय
अवराह खामणावि अ वंदण दायस्स छ हाणा (૧) ઇચ્છા નિવેદન સ્થાન - વંદનની ઈચ્છા પ્રગટ કરવી. રૂમ.... શ્રી નિતીન્નિાઇ હે ક્ષમા શ્રમણ આપને નિર્વિકાર અને નિષ્પાપ કાયા વડે વંદન કરવા ઈચ્છું છું ત્યારે ગુરુ કહે તમારી ઈચ્છા હોય તેમ કરો.
(ર) અનુજ્ઞાપન સ્થાન :- અનુજ્ઞા માગવી. અનુગાવાયું છે ..થી વાંદણું આપે ત્યાં સુધી મને આપની સમીપ આવવાની અનુજ્ઞા આપે ત્યારે ગુરુ મહારાજ કહે સTગાળામિ એટલે રિસીટિં કહી અવગ્રહમાં પ્રવેશ કરે.
(૩) અવ્યાબાધ પૃચ્છા - સુખશાતા પૂછવી. સવિનંતાનું વહું સુમેળમે વિલો વફવતો અ૫ ગ્લાનિવાળા એ આપને દિવસ સુખપૂર્વક પસાર થયે છે? શાતામાં છે ને? કંઈ પીડા તે નથી ને?
(૪) યાત્રા પૃચ્છા સ્થાન :- સંયમ યાત્રાની સુખ શાતા પુછવી. ગામે–ત્તા એટલે યાત્રા છે એટલે મેવતાઆપની.
યોગશાસ્ત્ર પણ વૃત્તિ પૃ. ૨૩૯ પર યાત્રા શબ્દની વ્યાખ્યા કરતા લખ્યું કે યાત્રા-સંયમ તપ નિયમાદિ અક્ષT- સંયમ, તપ, નિયમાદિ લક્ષણવાળી તે જ યાત્રા.
આપની આવી સંયમયાત્રા સુખપૂર્વક વર્તે છે? અહીં વત્તા બોલતી વખતે ન ઉદાત્ત એટલે ઉંચે સ્વરે, ત્તા-અનુદાત્ત એટલે મધ્યમ સ્વરે અને મેં સ્વરિત એટલે કે નીચે સ્વરે બેલ. - (૫) યાપના પૃચ્છા સ્થાન :- ગવળગં ૧ મે-નવનિન્ન એટલે વાઘનીયમ્ આપના મન વચન અને કાયાને વેગ સંયમ આરાધના માટે સમર્થ છે ને?
(૬) અપરાધ ક્ષમાપન સ્થાન :- વામિ શ્વાસનળ થી
હે ક્ષમાશ્રમણ દિવસ દરમ્યાનના વ મું વ્યતિક્રાન્ત થયેલા અપરાધને ખમાવું છું.
દિવસમામિ એટલે કે પ્રતિક્રમણ કરું છું. પણ શેનું પ્રતિકમણ? અતિચારના નિવેદન રૂ૫ આલોચન નામક પહેલું પ્રાયશ્ચિત.
Page #228
--------------------------------------------------------------------------
________________
વદના પાપ નિકદ્મના
( ક્ષમાશ્રમણ ) ગુરુ પ્રત્યે દિવસ સબંધિ૩૩ આશાતનામાંની કાઈ આશાતના થઈ હાય,
૨૧૯
નિિત્ત-જે કઇ મિથ્યા પ્રકારે, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિને લીધે કરેલી, ક્રોધ-માન-માયા-લાભ વડે કરેલી, સ કાલ સ``ધિ મિથ્યા ઉપચાર સ`બ'ધિ-ધમ ના અતિક્રમણ સમધિ મેં' જે કંઇ આશાતના કરી હોય—
[તસ્સ લમાતમનો શ્રી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત સૂચવતા કહે છે ] તેનું હું ક્ષમાશ્રમણ.
હિમામિ :- આપની સાક્ષીએ પ્રતિક્રમણુ કરું છુ. ફરી ન કરવાના નિશ્ચયપૂર્વક અપરાધેામાંથી મારા આત્માને પાછે ખેંચુ છું. નિયમિ :- - અપરાધા રૂપ દૃષ્ટ કાર્ય કરનારા મારા આત્માના (પર્યાયની) શુદ્ધ અધ્યવસાયા વડે નિંદા કરુ છું.
ૉમિ- દ્રુષ્ટ કાર્ય કરનારા મારા તે આત્માની આપની સાક્ષીએ ગર્હા કરુ છું.
અપ્પાળ' વોસિરામિ:- મારા તે દુષ્ટ આત્માને તેની અનુમાઇના નહી કરવા રૂપે તજુ છું. વાસિરાવુ' છું.
કેવા સુંદર ક્રમ ગોઠવાયા છે વદનમાં પહેલા ઈચ્છા પૂછી-પછી અનુજ્ઞા લીધી પછી સુખશાતાદિ પૂછ્યા-પછી-ખમાવવાનું કહ્યું
આવા વદનના ત્રણ પ્રકારા જોયા વદનકમ, ચિતિકમ –કૃતિકમ ચોથા પ્રકાર તે વિનયકમ
(૪) વિનયમ – જેના વડે કર્મ વિનાશ પામે તેવી ગુરૂ પ્રત્યેની અનુકૂળ પ્રવૃત્તિ કરવી.
એકબીજા નજીકના કાઈ ગામમાં રહેતા રાજ્યના એ સેવકાને પેાતાની જમીનની સીમા અંગે પરસ્પર વિવાદ થયા તેથી ન્યાય મેળવવા માટે અને રાજદરબારમાં જવા નીકળ્યા. ગામમાંથી નીકળતા સાધુ મહારાજ સામે મળ્યા તેથી એક રાજય સેવકે વિચાયુ હુ'સાધુમુનિરાજને વંદન કરુ', કેમકે મુનિના દર્શનથી મારુ· કામ અવશ્ય સિદ્ધ થશે. તેણે સાધુમહારાજને ત્રણ પ્રદક્ષિણા દઈ વદન કર્યું.
ખીજા રાજ સેવકે વિચાર્યું કે આણે વંદન કર્યું તેા હુ" પણ વંદન
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કરું. દરબારમાં ભાવથી વંદન કરનારની તરફેણમાં ન્યાય થશે. પણ અનુકરણ રૂપ દ્રવ્ય વંદન કરનારને કંઈ લાભ ન મ.
અહીં પહેલા સેવકે કરેલ વંદન તે ભાવવંદન રૂ૫ વિનય કર્મ જાણવું. બીજાનું વંદન તે દ્રવ્ય વિનય કર્મ જાણવું.
(૫) પૂજા કમ– શાંબ અને પાલક ને કૃષ્ણ મહારાજે કહ્યું કે જે નેમિનાથ ભગવંતને પહેલું વંદન કરે તેને અશ્વરત્ન આપીશ. ત્યારે શબકુમારે પોતાના સ્થાને રહી ભાવપૂર્વક વંદના કરી અને પાલકે વહેલી સવારે ઘડા ઉપર જઈ પ્રભુને સાક્ષાત્ વંદન કર્યું. પાલકે અશ્વરન માટે જ વંદન કર્યું તે દ્રવ્ય વંદન હતું જયારે અનંતર ફળરૂપે શાંબને અશ્વરત્ન મલ્યું અને પરંપરા એ મોક્ષફળ મળ્યું તે ભાવ પૂજા
કમ.
આ રીતે વંદનને પાંચ ભેદ સમજાવ્યું. શ્રાવકે વંદન આવશ્યક કેમ જાળવવું કે જેથી વંદના પાપનિકંદના રૂપ બને તે આપને સમજાઈ ગયું હશે, છતાં દ્વાદશાવર્ત વંદનની પ્રચલીત વિધિ જણાવુ છું(ઈરિયાવહી કરીને) ખમાસમણ દેવું, ઈચ્છાસંદિ. ભગ રાઈય મુહપત્તી પડિલેહુ? મુહપત્તિ પડિલેહણ પછી વાંદણ દેવા, ઈચ્છા, સંદિ ભગ, રાઈયં આલેઉં, ઈઈ આલેએમિ પાઠ, સવસવિ, વાંદણું, ઈચ્છકાર, અભુઠિઓ-વાંદણ-પરચકખાણ એ રીતે, વંદન કરી નિર્મળ ભાવે મહાયાત્રા કરો તેજ શુભેચ્છા.
Page #230
--------------------------------------------------------------------------
________________
(૨૩) પ્રતિક્રમણ શા માટે ?
–ચાલે ઘરમાં વસીએ VaRZuazuazzaa
स्वस्थानाद् यत् परस्थानं प्रमादस्य वशाद् गतः
तत्रैव क्रमणं भूयः प्रतिक्रमण मुच्यते । પ્રમાદને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલે આત્મા ફરી તેજ મૂળ સ્થાને જવાની ક્રિયા કરે તે પ્રતિકમણ કહેવાય. - જ્ઞાન દર્શન અને ચારિત્ર એ આત્માનું સ્વાસ્થાન છે. અને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન વગેરે અઢાર પાપ સ્થાનકે એ પરસ્થાન છે. પ્રમાદના વશથી (અહીં મિથ્યાત્વ, કષાય, અવિરતિ, પ્રમાદ ચારેનું ગ્રહણ કરવું વધુ ચગ્ય છે) આત્મા પરસ્થાનમાં જાય છે. આત્માને જે ઘડીએ ભાન થાય કે હું માર્ગ ભૂલ્યો છું અને મારે ઘેર જવાને બદલે પારકાને ઘેર ગયો છું ત્યારે ફરી મૂળ સ્થાને જવાની જે પ્રવૃત્તિ કરે તેને પ્રતિક્રમણ કહેવાય છે. માટે જ આ પરીશીલનનું શિર્ષક રાખ્યું ચાલો ઘરમાં વસીએ.
પ્રતિ એટલે પાછું અને મન એટલે ચાલવું. શબ્દશઃ અર્થ કરીએ તે પાછું ફરવું તે પ્રતિક્રમણ. પાછા ફરવાનું કે પાછાં પગલાં ભરવાનું કૃત્ય સદા પ્રશસ્ત ન ગણાય. જેમ રણમાં ગયેલે રજપુત દ્ધો લડાઈના મેદાનમાંથી પાછા ફરે તે? રજપુતાણી પણ તેનું મોટું ન જુએ. પરીક્ષા આપવા ગયેલે (પરિક્ષાથી) વિદ્યાર્થી અઘરું પેપર છોડી પાછા ફરે (ડ્રોપ લે તો) છ મહિને વારે આવે. જ્યારે પ્રતિક્રમણ એ તે પ્રશસ્ત ક્રિયા છે. ઉભયકાલ કરવાની જ છે. માટે જ કહ્યું કે સ્વસ્થાનમાં પાછા ફરવું.
અમારા વાત્ શબ્દ લેકમાં મુકી તે બહુ મહત્ત્વપૂર્ણ છે. પ્રમાદ ન હોય તે તે સબમર કહેવાય એટલે કે જીવ સાતમે ગુણ ઠાણે પહોંચી જાય. આત્માનું સ્વસ્થાન તે તેની ઉપર જ હોય ને ?
મહાભારતના યુદ્ધ બાદ પાંડવો શેત્ર મનને પાપનું પ્રાયશ્ચિત કરવા તીર્થમાં જવા વિચારે છે. એ પ્રકારને જૈનેતર પ્રસંગ છે. તીર્થમાં જતાં કૃષ્ણને પણ સાથે આવવા વિનંતી કરી. શ્રીકૃષ્ણે કહ્યું કે મારા વતી આ તુંબડીને તીર્થમાં નવડાવજે.
Page #231
--------------------------------------------------------------------------
________________
२२२
અભિનવ ઉપદેશ પ્રસાદ
પાંડવો જે જે તીર્થોમાં ગયા ત્યાં ત્યાં તેણે તુંબડીને સ્નાન કરાવ્યું. છેલ્લે દ્વારિકામાં આવીને તે તુંબડી શ્રીકૃષ્ણને આપી. શ્રીકૃષ્ણએ સભાના દેખતા તે તુંબડીને ટુકડા કરાવીને ચૂર્ણ બનાવડાવ્યું. ચૂર્ણની ચપટી ચપટી ભરીને સમાજનેને વહેચી આપી. શ્રીકૃષ્ણ કહ્યું કે આ તુંબડી ૬૮ તીરથની યાત્રા કરીને આવી છે માટે તમે સૌ પ્રસાદ લ્યો. સભાજનોને ચૂર્ણ મમાં મુકતાં જ કડવું લાગ્યું ને મંડયા થુંકવા.
શ્રીકૃષ્ણ હસતાં હસતાં બોલ્યા કે આ તે પાંડવોને સમજાવવા મેરુ યુક્તિ કરેલી. જેમ તુંબડીને તીર્થયાત્રા કરવાને ભાવ ન હતા તેથી તેમાં રહેલી કડવાશ ન ગઈ તેમ હૃદયની પવિત્રતા વિના તીર્થ યાત્રા કઈ ફળદાયી ન બને. માટે પહેલા શુદ્ધિ કરે, પવીત્ર થાઓ તે જ તમારી તપ-જપ-યાત્રા સફળ બને.
આપણે ત્યાં પણ કેટલાંક મહાનુભવે એક વાત પકડે છે કે પ્રતિકમણ તે માત્ર વ્રતને લાગેલા અતિચારોનું હોય છે. (તેઓ માને છે કે પ્રતિકમણમાં માત્ર વંદિત સૂત્ર જ આવે) અમે તે વ્રત લીધા નથી પછી પ્રતિક્રમણ શેનું? એટલે શાસ્ત્રકારોએ એક ગાથા બતાવી.
पडिसिद्धाणं करणे किच्चाणम करणे अ पडिक्कमणं ___ असद्दहणे अ तहा विवरीअ परुवणाए अ
વદિત સૂત્ર ગાથા ૪૮ માં ચાર બાબતો સમાવી. તેથી પ્રતિકમણું એટલે માત્ર અતિચાર આલોચના જ નથી તે ખ્યાલ આવશે.
(૧) જ્ઞાની ભગવંતે જે વસ્તુઓને કે ક્રિયાને નિષેધ કરેલો હેય તે ક્રિયાઓ કરી હેય.
(૨) જે ક્રિયા કરવાની આજ્ઞા ફરમાવી છે તે ન કરી હોય કે ન થઈ હોય.
(૩) શ્રી જિનેશ્વર દેવના વચનેમાં અશ્રદ્ધા કરી હોય.
(૪) શ્રી જિનેશ્વર દેવના કથનથી વિરુદ્ધ પ્રરૂપણ કરી હોય કે થઈ ગઈ હેય.
૦ વરિતાાં ર–પ્રથમ હેતુમાં અઢાર પા૫ સ્થાનકે સમાવિષ્ટ છે. જે તેનું સેવન કર્યું હોય તે પ્રતિક્રમણ જરૂરી. આ કારણે જ વંદિતા પૂર્વે સાત લાખ તથા ૧૮ પાપસ્થાનકનું મિચ્છામિ દુકકડમ આપે છે.
• વિશ્વમળ :– થી છ આવશ્યકતથા આદિ શબ્દથી નવકાર
Page #232
--------------------------------------------------------------------------
________________
ચાલે ઘરમાં વસીએ
૨૨૩
સ્મરણ, જિનપૂજા વગેરે લેવા. તે ન કર્યું હોય તે પ્રતિક્રમણ જરૂરી.
૦ પ્રશ્નન - એક પ્રતિકમણમાં છ આવશ્યક કઈ રીતે સચવાય?
સમાધાન :- (૧) પ્રતિક્રમણ સ્થાપના પછી રેમિ થી આઠ ગાથાના કાઉસ્સગ સુધી સામાયિક આવશ્યક
(૨) લેગસ્સ કહેવાય તે ચઉવિસFઓ આવશ્યક થયું.
(૩) પછી મુહપત્તિ પડિલેહણ અને બે વાંદણા દેવા પૂર્વક વંદન આવશ્યક થાય.
(૪) પ્રતિક્રમણ માટે દેવસિઅ આલોચના-સાત લાખ-૧૮ પાપસ્થાનક અને સવ્યસ્સવિ પછી વદિનુસૂત્રથી આયરિય ઉવજઝાય સુધીનું પ્રતિક્રમણ આવશ્યક.
(૫) પછી કરેમિ ભતેથી એક નવકાર સુધી કાર્યોત્સર્ગ આવશ્યક
(૬) છેવટે મુંહપત્તિ પડિલેહણ-વાંદણ પૂર્વક પચ્ચક્ખાણ આવશ્યક થશે.
મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા પણ સાડી ત્રણસના સ્તવનની અઢારમી ઢોળની બીજી ગાથામાં પ્રતિકમણની જરૂરીયાત દર્શાવે છે મૂલપદે પડિક્કામણુ ભાખ્યું પાપતણું અણુકરવું રે શકિત ભાવ તણે અભ્યાસે તે જશ અથે વરવું રે
પ્રશ્નના – પ્રતિક્રમણ કરવું જોઈએ તે વાત કબુલ પણ પાંચ પાંચ પ્રતિકમણની જરૂર શું?
સમાધાન:- પ્રતિક્રમણ એ દોષ શુદ્ધિ અને ગુણ પુષ્ટિની કિયા છે. દોષ એટલે કચરે. આત્મારૂપી ઘરમાં કર્મરૂપી કચરો એકઠો થાય તેને નિરંતર સાફ કરવા જોઈએ.
દાસબંધુનું બિરૂદ મેળવનાર ચિત્તરંજનદાસ એક વખતના મહાન દેશનેતા હતા. એમની સચ્ચાઈ અને નીતિ નિષ્ઠાને જેટે ન જડે તેવા હતા. એમના પિતાજી શ્રીમંત હતા પણ તેમની ઉદાર વૃત્તિથી તેઓ અતિ સામાન્ય સ્થિતિના બની ગયા.
એક વખત એક મિત્રને બચાવવા જતા અદાલતે ચાલીશ હજાર રૂપીયા જામીન માગ્યા. ચિત્તરંજનદાસના પિતા જામીન થયા અને મિત્રને આફત મુક્ત કર્યા. પણ પરિસ્થિતિ એવી સર્જાઈ કે ચાલીશ હજાર રૂપીયા દાસબંધુના પિતાજી એ ભરવા પડયા અને તેઓ નાદાર થઈ ગયા.
પિતાજી પરિસ્થિતિ એવી સન થયા છે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪
અભિનવ ઉપદેશ પ્રસાદ
મોટા થઈને ચિત્તરંજનદાસ ખૂબ કમાયા. એમણે પિતાના જૂના દેવાદારોને લાવીને પૈસે પૈસા ચૂકવી દીધે. મિત્રો કહે તમે મુર્ખાઈ કરી રહ્યા છે. પણ ચિત્તરંજનદાસ નિરૂત્તર રહ્યા. ત્યારે બધાંને આશ્ચર્ય થયું.
દાસબંધુ કહે મિત્રો આ અદાલતમાંથી તે છટકી જવાશે પણ ઈશ્વરની અદાલત નહીં છોડે. આ દેવું આજે નહીં તે પાંચ પંદર દિવસે કેઈપણ જન્મમાં ચૂકવવું જ પડશે.
પ્રતિક્રમણમાં પણ આ દષ્ટાન્તને જ તમારે ઘટાવવાનું છે. કષાયની ચેકડી તેડવા માટે નિરંતર પ્રતિક્રમણ કર્યું. રોજ ન થાય તે પાક્ષિક કરે, પંદર દિવસે પણ ન થાય તે ચાતુર્માસિક કરો તે પણ ન થાય તે સાંવત્સરિક પણ છેલ્લે કરી લેવું.
એક દિવસથી વધારે કષાય ટકે તે સંજવલન કષાય થાય, પંદર દિવસથી વધે તે પ્રત્યાખ્યાની થાય, ચારમાસીથી વધે તે અપ્રત્યા
ખ્યાની થાય અને સંવત્સર કરતાં વધે તે અનંતાનુબંધી કષાયને ઉદય થતાં જીવ મિથ્યાત્વમાં જાય માટે પ્રતિક્રમણના પાંચ ભેદ કહ્યા છે.
પ્રથમ દૈવસિક પ્રતિક્રમણ કર્યું તેને હેતુ સાવ નિયુક્તિમાં જણાવતાં લખ્યું કે
__ "इह यस्मादिवसादि तीर्थ दिवस प्रधानं च तस्मादेवसिकमादावितिઅહીં તીર્થ દિવસ પ્રધાન (મુખ્ય) છે. માટે પ્રથમ પ્રતિક્રમણ દૈવસિક જ છે. ગણધર ભગવંતે તે જ દિવસથી નિત્ય પ્રતિક્રમણ
પ્રતિક્રમણ એટલે માત્ર વંદિતુ સૂત્ર જ નથી પણ સમગ્રવિધિને ખ્યાલ હોવો જરૂરી છે. જેમકે પ્રતિક્રમણમાં મુખ્ય અંગભૂત સૂત્રોમાં સર્વપ્રથમ ઈરિયાવહી સૂત્ર–જે લઘુપ્રતિકમણ રૂપજ ગણાય છે. તેમાં તમે ક્યા શબ્દો બોલે છે તે યાદ કરી. ઈચ્છા કરેણ સંદિસહ ભગ વન ઈરિયાવહિયં પડિફકમાસિ?
દરેક ક્રિયાના આરંભે આ લઘુ પ્રતિકમણ મુકયું. ચૈત્યવંદન, સામાયિક કે સ્વાધ્યાય આદિમાં ઈર્યા-પથ પ્રતિક્રમવાનો કહ્યો. તેને સાર શું? આપણી સૌથી સામાન્ય ક્રિયા તે ગમનાગમન. આ ગામનાગમન પણ બીજા જીવને પીડાકારી કે દુખદાયી બનવું ન જોઈએ.
Page #234
--------------------------------------------------------------------------
________________
ચાલે ઘરમાં વસીએ
૨૨૫
-
-
-
-
-
-
-
-
-
-
-
દેવસિક આલોચના સૂત્ર – ની રચના જુએ પ્રતિકમણની ભાવ આરાધના પૂર્વે નિર્મળતા કે નિખાલસતા જરૂરી છે. તેથી ગુરુગમ પૂર્વક મન-વચન-કાયાની ખલના પ્રકાશીત કરવામાં આવે છે. તેને પ્રકાશીત કરી તત્સંબંધિ ખંડણું અને વિરાધનાનું મિચ્છામિ દુક્કડમ્ અપાય છે. અને તે હેતુથી જ તેને કમ પ્રતિજમણમાં વંદિતુ સૂત્ર પૂર્વે રખાયે છે.
સાત લાખ અને અઢાર પાપથાનકનો હેતુ પણ શો? મિચ્છામિ દુક્કડમને જ છેને? બધાં સમૂહમાં બોલે છેને ? “જે કંઈ પાપસેવ્યું હોય–સેવરાવ્યુ હેય-સેવતા પ્રત્યે અનુમધુ હોય”–તેનું મિચ્છામિ દુક્કડમ–જેકે પૂછવાનું મન થઈ જાય છે કે સવારમાં શાક સમારતા કદી આંગળીઓ ધ્રુજી છે ખરી ?
આ બધાં સૂત્રોમાં છેટલે શબ્દ કયો આવ્યો? મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ્ શબ્દ પ્રતિક્રમણને પ્રાણ છે. કેઈપણ ભૂલ, પાપ, ખૂલના, દુષ્કૃત, અતિચાર થયા હેય તરતજ મિચ્છામિ દુકકડમમારું દુષ્કૃત મિથ્યા થાઓ. ભદ્રબાહુ સ્વામીજી આવશ્યક નિર્યુક્તિમાં વ્યાખ્યા કરતા જણાવે કે–
ત્તિ બિ૩ નવત્તે- એ માવતા દર્શાવે છે. માર્દવતા પદ નમ્રતા કે વિનયવાન થવાનું સૂચવે છે. માર્દવતા કે નમ્રતા વિના ક્ષમાપના થઈ શકે નહ”. વળી વંદિતુ સૂત્રમાં જે પ્રતિકમણુર્થી શબ્દ બોલે છે તેમાં પણ નિ નિયામ, જરિણામ, મારો વગેરે બે છોને ? આ નિંદા ગહ વગેરે કયારે થઈ શકે? જે તમારામાં માર્દવતા ગુણ પ્રગટૂ હોય તે.
મિચ્છામિ દુક્કડમ્ દ્વારા હલકે બનેલે આત્મા પ્રતિક્રમણ સૂત્રને આરંભ કરે તેમાં ત્રણ મહત્તવના પગથીયા મુક્યા.
पडिक्कमामि--निन्दामि-गरिहामि . (૨) 1દિવા - પ્રતિ ક્રિયાપદને વંદિત સૂત્રમાં અઢાર વખત પ્રયોગ કર્યો. તેને અર્થ છે પાપ, દેશે કે અતિચારોમાંથી પાછા ફરવું. ૧૫
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
(૨) નિમિ:- નિઃ ધાતુને પ્રાગ પંદર વખત થયે છે. થયેલા પાપ, દેષ કે અતિચારની આત્મસાક્ષીએ (મને મન) નિંદા
કરવી.
ત
- પ્રતિક્રમણ શબ્દને આઠ પર્યા વડે જણાવાય છે તેમાંને એક પર્યાય છે નિન્દા–
નિંદા – એક રાજાએ સભામંડપ ચિતરવા ચિતારાઓને સર ભાગ વહેચી આપે. તેમાં એક ચિતારાને તેની પુત્રી જ ભાત દેવા, આવે. તે ચિતરે એક વખત દેહચિંતા માટે ગયેલે. ત્યારે તેની પુત્રી ત્યાં આવી પાસેના રંગે લઈ મેરપીંછ ચીતર્યું. રાજા અચાનક ત્યાં આવ્યો ને મોરપીંછ સાચું જ હોય તેમ લાગતા હાથ લંબાવી તે લેવા ગયો. એટલે ચિતારાપુત્રી હસી પડી.
રાજાએ પૂછયું કે તું હસી કેમ? ચિતારાપુત્રી બોલી કે અહીં આ સ્થાને મોરપીછ આવે ક્યાંથી એટલું પણ વિચાર્યા વગર તમે જે હાથ લંબાવ્યો તે માટે. રાજાને થયું કે આ છોકરી ખૂબ હોંશીયાર જણાય છે માટે તેની સાથે પાણિગ્રહણ કર્યું.
નવી રાણી વિચારે છે કે જો રાજ એક દિવસ આવીને જ રહેશે તે ફરીને ઘણે મહિને ભાગ્ય હશે તે મિલન થશે. માટે રાજા દરરોજ મારી સાથે રાત્રિ વીતાવે તેવું કંઈક કરું.
દાસીને સમજાવી દીધી કે રાજા નિદ્રાધીન ન થાય તે માટે તારે મને વાત કરવા કહેવું. દાસીએ પ્રથમ રાત્રીથી જ તે વાતને અમલ શરૂ કર્યો.
ચિત્રકાર પુત્રી એ વાર્તા શરૂ કરી
એક ઘરમાં પુત્રી યૌવન અવસ્થા પામી ત્યારે તેના માતાપિતા અને ભાઈ ત્રણે એક એક મુરતીયા લાવ્યા. હવે ત્રણ વરમાં કન્યા આપવી કોને ? એવું વિચારતા હતા ત્યાં કન્યાને સાપ કરડ્યો. ઝેર ન ઉતરતા કન્યા મરણ પામી.
એક મુરતીયો સાથે બળી મુએ. એક તપસ્યા કરતે ત્યાં જ રહ્યો. ત્રીજ એ દેવનું આરાધન કરી સંજીવની વડે કન્યા ને જીવતી કરી. તે કન્યા આપવી કોને ?
દાસી કહે આપ જ કહો. કન્યા કહે આજે તે મને નીદ્રા આવે છે. કાલે વાત.
Page #236
--------------------------------------------------------------------------
________________
ચાલે ઘરમાં વસીએ
૨૨૭
બીજે દિવસ થયા. રાજા રાત્રીએ ફરી આવ્ય વાર્તા શરૂ થઈ. રાજા કહે કાલની વાતને ખુલાસો કરે. રાણી બોલી સાથે બળી મુએલો
જીવતે થયો તે સાથે જ ગણાય માટે ભાઈ કહેવાય. જીવાડનાર પિતા તુલ્ય છે. માટે તપસ્યા કરતે નેહપૂર્વક બેઠે રહ્યો તેને કન્યા આપવી.
વળી બીજી વાર્તા શરૂ કરી. તેને અંતે કેયડા મુક્યું કે એક હાથના પ્રાસાદમાં ચાર હાથના દેવ બેઠેલા હતા. દાસી બોલી રાણીમાં એ કઈ રીતે બની શકે? રાણી બેલી આજ તે ઉંઘ આવે છે માટે કાલ વાત.
ત્રીજે દિવસ થયે. કૌતુક જાણવા રાજા ફરી રાત્રે આવી ગયો. રાણુને પૂછે છે કાલની વાર્તાને અંત શે ? રાણી કહે રાજાજી આ તે સાદી વાત છે. એક હાથને પ્રાસાદ એટલે તેટલા પ્રમાણને. અને ચાર હાથના દેવ એટલે ચતુર્ભુજ સમજવા. બેલો રહે કે ન રહે.
આ રીતે છ મહિના વાર્તા ને વાર્તા ના રસમાં પસાર થઈ ગયા. રોજ તેને રાજા સાથે સુખદ મેળાપ થત રહ્યો. બીજી રાણીઓ નવી રાણીના છિદ્રો શોધે છે. જ્યારે નવી રાણી રોજ પિતાના ઘેર પહેરતી હતી તે જ વસ્ત્ર પહેરી રાજાના વસ્ત્ર-આભુષણો ઉતારી સામે મુકે અને આત્મ નિંદા કરતી બેલે કે હે જીવ તારે તે આજ વેશ છે. તું તે માત્ર ચિતારાની પુત્રી છે. રાજકુળમાં તે ઘણી મનોહર સ્ત્રીઓ છે. છતાં રાજા તારે ત્યાં આવે છે તે પુન્યોદય સમજ. બાકી ફોગટ ગર્વ કરીશ નહીં. ચિત્રકાર પુત્રીની આ નિંદા તે દ્રવ્ય નિંદા થઈ પણ ભાવ નિંદા શું? - પુન્યયોગે ચારિત્ર પામી પૂજનિક થા તે ગર્વ ન કરીશ કે હું બહુશ્રુત છું – ચારિત્રવાન છું વગેરે.
નવી રાણીની દ્રવ્ય નિંદા પ્રવૃત્તિ બીજી રાણી જાણી ગયા. તેણે રાજાને કહ્યું કે તમારી નવી રાણું તે કંઈક કામણ કરે છે. રાજાએ એકાંતે રહી તે સર્વ જોયા કર્યું—સાંભળ્યા કર્યું. ઘણે ખુશ થયા કે મારી શણું આવી રાજરાણી છતાં તેનું મન કેટલું સંતોષી અને નિર્મલ છે. ખરેખર તે પટ્ટરાણી પદને લાયક છે. અને તેને પટ્ટરાણું બનાવી. - નામિ જેવા બીજે મહત્વને શબ્દ છે. ગાયના–આલોચના. મો– +સુવ ને અર્થ છે વિચારવું કે પ્રકાશિત કરવું.
Page #237
--------------------------------------------------------------------------
________________
२२८
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
સામાન્ય અર્થમાં આલોચના એટલે ગુરુ સમક્ષ સ્વદોનું પ્રકાશન અને પ્રાયશ્ચિત ગ્રહણ કરવું તે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ અતિ સૂક્ષમ હોવાથી તેમજ આત્મા સતત સાવધાન ન રહેતા હોવાથી પ્રતિક્રમણ સમયે બધી આલોચના-પાપદોષ યાદ ન આવે. કેઈ અતિચાર કે દોષ અનાચ્ચ રહે છે તેવા સૂક્ષ્મ અતિચારોનું પ્રતિક્રમણ આવશ્યક છે.
વંદિતા સૂત્રમાં આ પદ ચાર વખત પ્રયોજાયેલ છે અને તે સમગ્ર પ્રતિક્રમણના હાર્દનું દર્શન કરાવે છે.
एवं अट्ठविहं कम्मं राग दोस समज्जिअं
आलोअंतो अ निंदतो खिप्पं हणइ सुसावओ આ રીતે રાગ દ્વેષથી ઉપાર્જેલ આઠ પ્રકારના કર્મની આલોચના અને નિંદા કરતે સુશ્રાવક જલ્દીથી કર્મ અપાવે છે.
આલેચનાને સ્પષ્ટાર્થ તે છે જ કે ગુરુ સમક્ષ પોતાના પાપને પ્રગટ કરતે ---
आ अभिविधिना सकल दोषाणां, लोचना गुरु पुरतः प्रकाशन સોરના ભગવતી સૂત્રના ૧૭ માં શતકના ત્રીજા ઉદ્દેશામાં જણાવ્યું કે –
(મા) મર્યાદા પૂર્વક સઘળા દોષેની – (જોરના –) ગુરુ આગળ પ્રકાશના. તેનું નામ આવેચના.
બીજા અર્થમાં કહીએ તે અપરાધની મર્યાદા પૂર્વક આચાર્ય વગેરે સમક્ષ નિરીક્ષણ કરવું તે. મોરના માટે શાસ્ત્રકાર મહર્ષિએ વિવાદનાશુદ્ધિ, સમાવાપના, નિરા, જë, વિન, થોઢાર એટલા પર્યાયે દર્શાવ્યા છે.
તમે પણ પ્રતિક્રમણ કરવાને આદેશ ગુરુ મહારાજ પાસે માંગે છે ને ? પણ શેનું પ્રતિક્રમણ કરે છે ?
સાવરૂ વિ નિમદિવસ દરમ્યાનના દુષ્ટ (ખરાબ) ચિંતવનનું યાને માનસિક અતિચારનું, દુષ્ટ ભાષણ એટલે કે સાવધ વાણી વ્યાપારનું, વાચિક અતિચારનું અને દુષ્ટ ચેષ્ટા યાને ખરાબ કાર્યો કે કાયિક અતિચારોનું. હે ભગવન ! આપની ઈરછાએ કરીને. તમને પાછા હઠવા-આલોચન કરવા અનુજ્ઞા આપો) ત્યારે ગુરુ મહારાજ કહે
Page #238
--------------------------------------------------------------------------
________________
ચાલે ઘરમાં વસીએ
૨૨૯.
દિગમે તું પ્રતિકમણ કર.
આ સૂત્રને પ્રતિક્રમણનું બીજ સૂત્ર કહ્યું છે. ધર્મ સંગ્રહમાં પણ લખ્યું કે રૂ 7 8 ગતિમ વનમૂત થઇ.
પ્રતિકમણની સ્થાપના પૂર્વે પણ એટલા માટે જ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિઅ પડિકકમણુ ઠાઉં ? કહ્યું.
પ્રતિકમણની જે શરૂઆત કરી તેને લાભ દર્શાવવા માટે સારોથળા પદ દ્વારા વંદિતા સૂત્રમાં એક ગાથા દર્શાવી–
कयपावोवि मणुस्सो आलोइअ निदिम गुरुसगासे होइ अइरेग लहुओ ओहरिअ भरुव्व भारवहो.
ગુરુ મહારાજના આદેશ મુજબ પ્રતિક્રમણ કરી આલોચના-નિંદા દ્વારા મનુષ્ય હલકે (બોજ વિહિન) થાય છે. તે દર્શાવવા એક સુંદર ઉપમા આપી. ભાર ઉતારેલા મજુરની.
જેમ માથા ઉપર બજે લઈને જતા મજુર ભાર ઉતારતા હળવે ફૂલ બની જાય છે. તેમ ગુરુ સમક્ષ આલેચનાદ કરવાથી–પાપને એકરાર કરવાથી.--પ્રાયશ્ચિત દ્વારા મનુષ્યના મનમાંથી શલ્ય નીકળી જાય છે અને તે જીવ ભારવિહિન એટલે કે હળવો બને છે. પછી પાપના પ્રસંગે કે પાપ સ્મરણ થતાં ગુરુદત્ત પ્રાયશ્ચિત યાદ આવશે, ઉપદેશ યાદ આવશે, અને પૂર્વ ગાથમાં જણાવેલ વિદi હૃારૂ લુણાવોપદે અનુસાર શ્રાવક રાગદ્વેષથી ઉત્પન્ન થયેલા આઠ કર્મોને હણવાવાળા થશે—એટલે કે આત્મામાં લઘુતા આવે-વપર દોષ નિવૃત્ત થાય સરલતા આવે-શુદ્ધિ થાય અને કર્મ ક્ષય થાય.
જ - ત્રીજું પગથીયું છે ગહ. જરિણામ. થયેલા પાપ દોષો કે અતિચારોની ગુરુ સાક્ષીએ નિંદા કરવી અને તે માટે તું પ્રાયશ્ચિત ગ્રહણ કરી જ શબ્દ પ્રતિક્રમણને પર્યાય છે. તે અંગે એક શાસ્ત્રીય પ્રસંગ
એક ગામમાં એક બ્રાહ્મણ અધ્યાપક રહેતા. તેની વય મેટી હતી. પણ તેની પત્ની તરૂણ-અવસ્થા વાળી હતી. એક વખત અધ્યાપકે તેને કહ્યું કે કાગડાને બલી આપ. તો તેણે બોલી કે હું કાગડાથી બીવું છું. વળી કયારેક અધ્યાપકે કોઈ પુરુષને બતાવવા કહ્યું છે તે સ્ત્રી બેલી કે હું પુરુષ સાથે વાત કરતી નથી.
એક વિચક્ષણ છાત્રને થયું કે આ કંઈ બીવે તેવી લાગતી નથી અને તેના લક્ષણ પણ સારા નથી માટે કુલટા લાગે છે.
આવે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
अत्याचारमनाचार मत्या-र्जवमनावम
अति शौचमशौचं च षड्विधं कुट लक्षणम् । જ્યાં અતિઆચાર બતાવાતું હોય ત્યાં અનાચાર હોય છે. અતિ સરલતા બતાવવામાં આવે ત્યાં કપટ હોય છે. જ્યાં અતિ પવિત્રતા દર્શાવાય છે ત્યાં અપવિત્રતા હોય છે એટલે કે અતિઆચાર–અનાચાર, અતિસરલતા-અસરલતા, અતિપવિત્રતા-અપવિત્રતા છ એ કુટ લક્ષણ છે.
એક વખત તે છાત્રે જોયું કે રાત્રે તે સ્ત્રી નદી ઉતરી–તપાસ કરતાં ખબર પડી કે રોજ રાત્રે નદી તરીને સામે કિનારે જઈ ગોવાળીયાને મળીને દુરાચારમાં મસ્ત બને છે.
એક વખત ખોટે કિનારે ઉતરેલા ચેરને મગરે પકડો ત્યારે તેણી બેલી કે મગરની આંખે દાબી દે તે તને છોડી મુકશે. ત્યારે છાત્રને થયું કે આ સ્ત્રી સાહસિક અને કુર પણ લાગે છે. તે છાત્ર બેલ્યો.
दिवा बिभेति काकेभ्यो रात्रौ तरति नर्मदाम्
कुतीर्थान्यपि . जानासि जलजंत्वक्षिरोधनम् તે સ્ત્રી પણ નફફટ થઈ બેલી કે શું કરું તારા જે યુવાન મારી ઈચ્છા નથી કરતે માટે ત્યાં જાઉ છું. પછી બંને પાપમાં લપટાયા એટલે તરુણ સ્ત્રીએ પોતાના પતિને મારી નાખી પેટીમાં પુરી દીધે.
કેઈ વ્યંતરીએ તેના પાપથી કે પાઈને પેટીને માથા પર ચૂંટાડી દીધી. પેલી સ્ત્રી બધે જ રોતા રોતા કહેતી કરે છે કે પતિને મારનારી એવી મને ભિક્ષા આપો. એમ ભટકતા કેઈ સાધ્વીજી મલ્યા તેને નમવા જતાં પેટી છુટી ગઈ. તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. અહીં પર–સાક્ષીએ કરેલ નિંદા ને ગહ કહેવાય છે.
એટલે જ પ્રતિકમણ સૂત્રની છેલ્લી ગાથા મુકી ઇવમહું માનો નિકિંગ જાફિક.............એ પ્રમાણે હું આલોચના કરીને, નિંદા કરીને, ગોં કરીને, અણગમે વ્યક્ત કરીને સમ્યફ રીતે મન-વચન-કાયા વડે પ્રતિકમણ કરતે સ્વભાવ દશા પ્રાપ્ત કરીને ૨૪ જિનને વંદુ છું – સ્વભાવ દશાની પ્રાપ્તિ એટલે જ “ચાલો ઘરમાં વસીએ ?
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૪) પ્રતિક્રમણ——ઈરિયાવહી
-
રે ભાઈ ! તું ચાલતા શીખ
प्रति प्रति वर्तनंवा शुभेषु योगेषु मोक्षफलेषु निःशल्यस्य यतेर्यत् तद्वा ज्ञेयं प्रतिक्रमणम्
(પાપ કર્મોની નિ'દા, ગાઁ, આલેાચના કરીને) નિ:શલ્ય થયેલા એવા યતિનુ' મેાક્ષફળ આપનાર શુભ યાગેને વિશે પુનઃ પુનઃ પ્રવ્રુત્ત થવું તે જ પ્રતિક્રમણ જાણવુ.
મેાક્ષને માટે યત્ન કરે તે તિ. આવા તિ પાપકર્માની નિંઢા, ગર્હ, અને આલેચના કરીને નિ:શલ્ય થાય. આચારાંગ સૂત્રમાં જણાવે છે કે હિંસાદ્ધિ મહાદોષના આચરણ વડે પૂર્વે ઉત્પન્ન થયેલાં તથા નિ‘દા–ગર્હ અને આલેાચના રૂપ પ્રતિક્રમણ કર્યા વિના રહી ગએલા પાપકર્મોના ફળે. ભાગગ્યા પછી જ મુક્તિ મળે છે. પણ ભાગવ્યા વિના મુક્તિ મળતી નથી. માટે પુનઃ પુનઃ પ્રવૃત્ત થઈ પ્રતિક્રમણ કરવાનું જણાવ્યું'.
લેાકમાં કહેવાય છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આ જ વાતમાં શાસ્ત્રકાર શું કહે છે ? છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર. કર્માંના આવરણ નીચે રહેલા આત્માની ભૂલ થાય તેમાં કાઈ આશ્ચય નથી. ચાર જ્ઞાનના ધારક, અને'ત લબ્ધિ નિધાન ગૌતમ સ્વામીને પશુ આનંદ શ્રાવકના પ્રશ્નને સ્ખલના થઈ. પણ આ ભૂલરૂપી વિષને મારવાના વિધિ શે। હાઇ શકે તે વિચારી તા માત્ર એક ઉત્તર તમને મલશે.
એકજ ઉત્તર-પ્રતિક્રમણ,
અમદાવાદને વસાવનાર અહમદશાહના જમાઇએ એક નિર્દોષ માનવીનું ધાળે દિવસે ખૂન કર્યું. તેના મનમાં ગવ હતા કે હુ તા બાદશાહના જમાઈ છુ. ગમે તેમ વતુ તે પણ મને પૂછનાર કોણ ?
કાઝી સમક્ષ ફરિયાદ આવી. બાદશાહના જમાઈ ગુનેગાર ઠર્યાં. કાઝીએ બાદશાહના જમાઈને મોતની સજા ફટકારી. ફૈસલા માટે કાગળીયા પર સહી કરવા બાદશાહને મોકલાયા. બાદશાહે કાગળીયા વાંચ્યા સહા કરી, કેમકે તેને મન સગપણ કરતાં ન્યાય વધુ મહત્વના હતા.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ન
જ
સહી કરતા નીચે નેધ પણ મુકી કે મારી પુત્રી વિધવા બનશે તે વાતનું મને દુઃખ જરૂર થશે, પરંતુ જેના સુખ વિશે હું ચિંતિત છું તેવી પ્રજા સાથે અન્યાય કરવાની ભૂલ કરુ તે કયામતને દિવસે ખુદાને શું જવાબ આપી શકીશ ?
આપણે પણ આ વાત જ લખી કે અનાગ્ય કર્મ ભેગવ્યે જ છુટકે થાય. એટલે જ નાનામાં નાની ભૂલ માટે પણ ઈરિયાવહી પ્રતિક્રમણ મુક્યું.
સે ડગલાં વસ્તી બહાર ચાલ્યા કે ઈરિયાવહી, કાજે લેવો કે પરઠવવે છે તે ઈરિયાવહી, રમૈત્યવંદન કરવાનું હોય તે પણ પૂર્વે ઈરિયાવહી. જાણે કે સાધકના જીવનમાં વણાઈ ગઈ હોય તે રીતે ઈરિયાવહીને ઉપગ મુ.
એક નવા નવા પૌષધ કરતા શ્રાવકને થયું કે આ વારંવાર ઈરિયાવહી કરવાનું કેમ મુકયું હશે? ત્યારે તેને સમજાવ્યું કે ભાગ્યશાળી ! પિષધ એ સાધુ જીવનની પ્રેકટીસ છે.
સહેજ કાચું પાણી અડી ગયું તે અપકાયની વિરાધનાને ભય લાગે-વનસ્પતિ કચડાઈ જાય તે જીવ વિરાધનાથી મનમાં કમકમાટી ઉઠવી જોઈએ. આવા પ્રકારે મનમાં કંપન કે ધ્રુજારી થાય તે ભાવ ઉત્પન્ન કરવા અને થયેલી ભૂલના પ્રતિકમણ માટે ઈરિયાવહી મુકી છે.
પ્રતિક્રમણ એ આત્મ નિરીક્ષણ, જીવનનું પર્યાલચન કે ભાવશુદ્ધિકરણ માટેની ક્રિયા છે અને ઈરિયાવહી એક લઘુ પ્રતિકમણ જ છે.
આવશ્યક બાલાવબેધમાં એક દષ્ટાન આપ્યું કે કે માળીને સુંદર માલા તૈયાર કરવી હોય તે પ્રથમ બગીચાનું અવલોકન કરશે. પછી કેટલાંક ફૂલને ચૂંટશે. ત્યાર પછી કળી અને પૂર્ણ ખીલેલા સુંદર ફૂલેને ભાગ પાડી તેમાંથી સુંદર ફૂલેને પસંદ કરશે અને તેની માલા બનાવશે.
તેજ રીતે પ્રતિકમણમાં પ્રથમ ગતજીવનનું અવલોકન કે નિરીક્ષણ કરી, સ-અસત્ કાર્યો જુદા પાડી તેનું પર્યાલચન કરવું અને અસત અશે માટે પશ્ચાતાપ કરે.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઈરિયાવહિયં પડિમામિ? હે ભગવન આપ -ઈચ્છાએ અનુજ્ઞા આપે તે હું ઈર્યાપથ સંબધિ
Page #242
--------------------------------------------------------------------------
________________
રે ભાઈ! તુ ચાલતા શીખ
૨૩૩
પ્રતિક્રમણ કર્યું. ત્યારબાદ ગુરુને આદેશ પામી પ્રતિક્રમણ કરે. પણ પ્રતિક્રમણ શેનું કરવાનું –
(૧) ગમનાગમન કરતાં–વસ છવ, બિયાં, લિલોતરી, ઝાકળ, પાણી, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી, કરોળીયાના જાળા વગેરે ચંપાયા હોય.
(૨) જતાં-આવતા એકેન્દ્રિયાદિ પાંચેની કઈપણ વિરાધના થઈ હેય. ઠાકર લાગે, ધૂળ વડે ઢંકાઈ જાય, ભોંય સાથે ઘસાય, દુઃખ ઉપજાવાય, ખેદ પમાડાય, બીવડાવાય વગેરે સંબંધિ જે કંઈ પ્રકારની વિરાધના થઈ હોય.
–તે સર્વેનું મિચ્છામિ દુક્કડમ
જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા પ્રકાશીત પંચ પ્રતિક્રમણની પાંચમી આવૃત્તિના પૃષ્ઠ-૩૦ પર જણાવેલ છે કે ઈર્યા પથિકી ક્રિયા શરીરની જવા આવવાની ચેષ્ટાથી લાગે છે. તેથી કર્મ બંધાય છે. આ કિયા પહેલાથી તેરમાં ગુણઠાણુ સુધી હોય છે. તેથી કેવલી ભગવંતને પણ લાગે છે. તેમને પણ વેદનીયકર્મ બંધાય છે.
માટેજ આજનું શિર્ષક રાખ્યું, રે ભાઈ ! તું ચાલતા શીખ
આ ઈરિયાવહી સૂત્રના ચાર મુખ્ય ભાગ છે (૧) ઈરિયાવહિયા (૨) વિરહણી (૩) પ્રતિક્રમણ (૪) ઇચ્છામિ-સ્વેચ્છાપૂર્વક
(૧) ઈરિયાવહિયા- “જવા આવવાની ક્રિયામાં થયેલી આ વાત દર્શાવવા સૂત્રમાં ગમણગમણે શબ્દથી ઇરિયાવહીને અર્થ સ્પષ્ટ કર્યો.
જવા-આવવાથી હિંસાને સંભવ કઈ રીતે? તે સમજાવવા પાળવામ થી સંક્રમ સુધીના પદો દ્વારા જે ઓની હિંસાને સંભવ છે તેને સંચય દર્શાવ્યા. - (૨) વિરાધના:- શબ્દશી મિઠ્ઠા વરિયા વગેરે દશ શબ્દો આપ્યા કે જે હિંસા થવાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પણ વિરાધના એટલે શું ? – પ્રાણીને દુ:ખ ઉપજાવવું તે વિરાધના –
વિરાધ્યતે સુ થાણસે કાળનો ડ નયેતિ વિરાધના–જેના વડે પ્રાણું દુખમાં મુકાય તે વિરાધના.
મુન્દ્રામાંથી મુસાફરો ભરી સાગરના સેંજળ પાણી ખાંપીને નવા
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪
અભિનવે ઉપદેશ પ્રાસાદ
નગરના બેડી બંદરે પાછા વળવા દરિયા કાંઠે વહાણ લાંગરીને બેડી ગામને વાઘેર જુસબ પટેલ ઉભે છે. તે દી” જુસબ પટેલનું વહાણવટું વખણાય. કચ્છના મુન્દ્રા અને બેડી વચ્ચે તેતીંગ વહાણે ઝાપટું દે. જુસબ તે એલીયે આદમી –જબાનને પાકે ને સમંદરમાં મીઠાં મહેરામણ જે.
વહાણ બેડી પહોંચવા આવ્યું. ખલાસીઓએ ભાડું ઉઘરાવવું શરૂ કર્યું. તે દી' પાંચ કેડી ભાડું... ખલાસીઓએ જોયું કે મધ્યભાગમાં એક ફકીર બેઠો છે પડખે બે બાળકે છે. ખલાસીએ વેણ કાઢયા “લા ત્રણેનું ભાડું ” ફકીરે ખલાસી માથે મીટ માંડી ને બોલ્યા ભાઈ ! હું તો ફકીર છું.
ફકીર છે કે ફિરસ્તે મને તે ભાડુ ખપે. ભાઈ! હું તે દુઆ દઉં બાકી ભાડું ક્યાંથી આપું? એલિયા હો કે ટેલીયાં ભાડું લાવ એટલું બોલતા તો તેણે જમૈયે કાઢો. | મુસાફરે તે આ જોઈ હેબત ખાઈ ગયા. ભાઈ તારે ભાડુ જોઈતું હોય તો મારી પાસે નથી. પણ ખલકને ખજાનાની ખેટ નથી. મારા બે દીકરા પાતાળ ફાડીને ભાડું લાવશે. કહી બને છેકરાને ફકીરે દરિયામાં ફેંક્યા. | વહાણમાં હાહાકાર થઈ ગયા. જુસબ પટેલને કાને દેકારો પડશે, ભર્યા વહાણમાં ડણક દીધી શું છે? વાતને તાળો મેળવ્યો. ફકીરના પગે પડી દુઆ માંગી. છોકરાને ઉગારવા વહાણને ટાપુ ફરતું ઘુમરે ફેરવ્યું. ત્યાં તે બંને છોકરા ટાપુના તળીયેથી એક એક મુઠ્ઠી વાળીને પાણીની ઉપર આવ્યા. બંને છોકરાએ હાથની મુઠ્ઠી ઉઘાડી. એક એક સફેદ સાચું મોતી ઝગારા મારી રહ્યું હતું સૌ તાજુબ થઈ ગયા.
નવાનગરના ધણને વાત પૂગી. જામ સાહેબે ફકીરનું શાહી સન્માન કર્યું. અંતરથી આદર દીધાં. ફકીર કહે, બાપુ ! તમે તે નવાનગરના ધણી અને હું ખુદાને બદો. તમને શું આપું? પણ મારી દુવા છે કે પરવર દિગાર નવાનગરના દૃરિયાકાંઠે સાચા મોતી પકવશે.
આ પછી નવાનગરને ખજાને સાચા મેતીથી ભરાય અને હજરત પીર દાદા સાહેબની દરગાહ આજે પણ (નવાનગર) વર્તમાનમાં જામનગરમાં નાગનાથના નાકા પાસે કુંભારવાડામાં મેજુદ છે.
આ રીતે ફકીરને દુઃખમાં પાડે તે એક પ્રકારે વિરાધના થઈ. તે
Page #244
--------------------------------------------------------------------------
________________
રે ભાઈ! તું ચાલતા શીખ
૨૩૫
રીતે ઈરિયાવહી સૂત્રમાં પણ વિરાધનાને સમજાવતા જુદા જુદા પદો મુક્યા. મિયા – લાતે મરાયા હોય, વરિયા – ધુળ વડે ઢંકાયા હોય, સિયા – ભેંય સાથે ઘસાયા હય, સંવાડ્યા – અરસ પરસ શરીરે વડે અફળાવાયા હૈય, સંઘક્રિયા છેડે સ્પર્શ કરાયો હોય, પરિયાવિયા-પરિતાપ કે દુ:ખ ઉપજાવાયું હોય, વિલામિયા-ખેદ પમાડયા હાય રવિયા – બિવડાવ્યા કે અતિશય ત્રાસ પમાડાયો હોય, કાજામો કા સંમિથા – એક સ્થાનેથી બીજે સ્થાને ફેરવાયા હોય, નીવિયાગો વવવિયા-જીવીતથી છૂટા કરાયા હોય એટલે કે મારી નખાયા હોય.
પણ કેને? એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય કે પંચેદ્રિયને........ તે સર્વે વિરાધનાનું મિચ્છામિ દુકકડમ
(૩) ઈચ્છામિ (૪) પડિકમિઉ-બંને શબ્દોને સાર રૂપે છેલ્લું મુકાયું મિચ્છામિ દુકકડમ
પણ આ વિરાધના થાય ક્યારે ? ઈરિયા વહિનો પ્રથમ હિસે વિચારે – તમામળ માં જવા-આવવાની ક્રિયામાં –fમરછામિ દુરંદ તે દર્દ પછીની દવા છે. પણ દર્દ જ ઉત્પન્ન ન થાય તે માટે શું કરવું? એક જ જવાબ રે ભાઈ ! તું ચાલતા શીખ.
મહારાષ્ટ્રમાં પુના શહેરમાં એક હેકટર રહે. તેનું નામ અણું સાહેબ પટવર્ધન. તે શહેરમાં અત્યંત લોકપ્રિય. ખૂબ જ સીધું સાદું જીવન વિતાવે. ખાવાપીવામાં પણ નિયમીત. અને શહેરના આદરણીય તથા સન્માનનીય પુરુષ હતા. માત્ર એક પાન ખાવાની ટેવ ઘણું. ઘેર બેઠા હોય ત્યારે રસ્તા પર પડતા ઝરૂખામાં બેસી પાન ખાધાં કરે.
એક દિવસ પાન ચાવતાં રસ્તા પર પીચકારી મારી. તે સમયે ત્યાંથી પસાર થનારને કપડાં પર પડતાં કપડામાં લાલ ડાઘ લાગી ગયાં. તે માણસે ઉપર જોયું તે અષ્ણ સાહેબ. આવા સન્માનનીય પુરુષને શું કહેવું તેમ માની રાહદારી તે ચાલતે ગયો.
ડેકટર સાહેબને થયું કે રાહદારીને ખૂબ આભાર કે તે કશું બે નહીં. પણ મારા આ વર્તનથી કેવી વિડંબના થઈ ત્યાં જ જીવનભર પાન ન ખાવાની પ્રતીજ્ઞા કરી.
આજ રીતે જીવની કલામણું થાય ત્યારે તે કશું બોલતા નથી પણ જે વિરાધના થઈ તેનું પ્રતિક્રમણ શું? પાપથી પાછા હઠવું
Page #245
--------------------------------------------------------------------------
________________
२३६
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તે. જેમ અણસાહેબ પટવર્ધને શું પ્રતિક્રમણ કર્યું? પાન જ છેડી દીધાં.
તેમ ઈરિયાવહીમાં ઈચ્છાપૂર્વકનું પ્રતિક્રમણ તે મિચ્છામિ દુકકડમ કરવું તે. માત્ર મિચ્છામિ દુક્કડમ જ નહીં પણ ફરીથી તેમ ન થાય તે પ્રયત્ન કરે.
આવશ્યક નિર્યુક્તિમાં મિચ્છામિ દુક્કડમનો અર્થ જણાવતા ચૌદ પૂર્વધર ભદ્રબાહુવામીજી જણાવે છે કે
मित्ति मिउमद्दवत्त छेत्ति उदोसाण छायणे होति 0 fમ – માર્દવતાને અર્થ જણાવે છે. ૦ છે – અસંયમાદિ દોષના છાદનને નિર્દેશક છે. o fમ – ચારિત્રની મર્યાદામાં છું તે ભાવ સૂચવે છે. ૦ ટુ – દુષ્કૃત આત્માને હું નિંદુ છું એ અર્થ છે. ૦ ૧ () – મેં પાપ કર્યું છે એવા દોષને પ્રગટ કરે છે. ૦૩ – તે પાપને ઉપશમ વડે બાળી નાખું છું.
“fમ છાનિસુવાડ” સમગ્ર પદને અર્થ એ કરી શકાય– હું વિનમ્ર-મૃદુ થઈને, અસંયમાદિ દોષોનું છાદન કરતે, ચારિત્રની મર્યાદામાં રહેલે, દુકૃત કર્તા એવા મારા આત્માને નિંદું છું– તે પાપ મેં કર્યું છે એ એકરાર કરું છું અને દુષ્કૃતને ઉપશમ વડે બાળી નાખું છું (કષાયને ઉપશમ વડે તેનું ઉમૂલન કરુ છું.)
મનમાં આવા પ્રકારને ભાવ લાવીને પ્રતિક્રમણ કરવાનું છે, મિચ્છામિ દુકકડમ એ પ્રતિકમણના બીજરૂપ મંત્ર છે. પુનઃ પુન: મનનીય છે. કેઈપણ જીવને અપરાધ ખમાવાને ભાવ છે.
શાસ્ત્રકાર મહર્ષિ ઈરિયાવહી પ્રતિકમણના ૧૮ લાખ, ૨૪ હજાર, ૧૨૦ ભાંગા જણાવે છે. કેવી રીતે તે સમજી રાખો.
૦ જીવના ભેદ કેટલા? ૫૬૩
વિરાધનાના પ્રકાર કેટલા? અભિયાદિ ૧૦ ૦ રાગથી દ્વેષથી થાય તે-ર 0 કાળ કેટલા ? ભૂત - વર્તમાન–ભાવિ. ૩. ૦ યોગ કેટલા ? મન-વચન-કાયાને વેગ-૩ ૦ કરવું–કરાવવું–અનુમોદવું રૂપ ૩ ૦ સાક્ષી કેટલી? છ–અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરૂ, આત્મા.
Page #246
--------------------------------------------------------------------------
________________
રે ભાઈ ! તું ચાલતા શીખ
૨૩૭.
જીવ પ૬૩ x ૧૦ વિરાધના = ૫૬૩૦ ૪ ર રાગાદિ = ૧૧૨૬૦૪૩ ગ = ૩૩૭૮૦ x ૩ કાળ = ૧૦૧૩૪૦ ૪૩ કરણું = ૩૦૪-૨૦ અને ૩,૦૪,૦૨૦ X ૬ સાક્ષી = ૧૮,૨૪,૧૨૦
(નોંધ : પ્રબોધ ટીકાને આધારે આ ભેદ નોંધ્યા છે.)
આવા પ્રકારે વેગથી, કરણથી, કાળથી વગેરે ભેએ મિચ્છામિદુકકડમ આપનાર અઈમુત્તા મુનિ કેવલજ્ઞાન પામી ક્ષે ગયા.
ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન ૮૪ માં શ્રીમદ્ વિજય લક્ષમી સૂરિજી મહારાજાએ અઈમુત્તા મુનિની કથાનું આલેખન કર્યું છે.]
પોલાસપુર નગરમાં વિજય રાજા અને શ્રીદેવી ગણીને અતિ મુક્ત નામે પુત્ર હતું. તે છ વર્ષને થયે તે વખતે ગૌતમ સ્વામી છŞને પારણે ગોચરી માટે જતા હતા. તેને જોઈને કુમારે પૂછયું કે આપ કેણ છે? કેમ ફરે છે?
ગૌતમ સ્વામી બેલ્યા અમે સાધુ છીએ અને ગોચરી માટે ફરી એ છીએ. અતિમુક્ત કુમાર કહે ચાલે હું તમને ભિક્ષા અપાવું. આ પ્રમાણે કહી પોતાને ઘેર ભિક્ષા વહોરાવવા લઈ ગયો. ફરી તે કુમારે પૂછયું, ભગવન્! આપ ક્યાં રહે છે? ગૌતમ સ્વામી બેલ્યા, વીર પરમાત્મા મારા ગુરૂ છે, અમે તેની સાથે રહીએ છીએ. બાળક પણ તેની સાથે ચાલ્યા. ભગવતની વાણી સાંભળી ઘેર આવીને કહ્યું કે હે માતા પિતા હું સંસારથી નિર્વેદ પામ્યો છું અને મારે દીક્ષા લેવી છે.
વત્સ તેને શું ખબર પડે “દીક્ષા કેને કહેવાય? ત્યારે અતિમુક્ત કુમારે જવાબ વાળ્યું. હે તાત ! હું જાણું છું તે નથી જાણત અને નથી જાણતે તે જાણું છું.
માતા પિતા કહે, કેવી રીતે ? કુમારે શીધ્ર પ્રત્યુત્તર વાળ્યું કે જો તેનું મરણ અવશ્ય છે તે હું જાણું છું પણ મરણ કેવી રીતે થશે તે નથી જાણતે. વળી હું તે નથી જાણતા કે જીવ કેવા કર્મોથી નારકીમાં જાય. પણ હું એટલું જરૂર જાણું છું કે જીવ પિતાના કરેલા કર્મ વડે જ ગતિને પામનારો થાય છે.
આ પ્રમાણે માતા-પિતા સાથે સંવાદ કરી માતા-પિતાને સમજાવ્યું કે તે શા માટે દીક્ષા લેવા-ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થયા છે. માતા પિતાની સંમતિ પૂર્વક છ વર્ષની ઉંમરના અતિમુક્ત કુમાર બન્યાયમુના મુનિ અતિમુક્ત મુનિ.
Page #247
--------------------------------------------------------------------------
________________
२३८
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એક વખત સ્થવિર મુનિવર સાથે થંડીલ જતા અતિમુક્ત મુનિએ જોયું કે માર્ગમાં પ્રથમ થયેલી મેઘવૃષ્ટિને લીધે ખાડામાં પાણી ભરાયા છે. નાના બાળકે ખાખરાના પાનના નાવડા બનાવી તરાવી રહ્યા છે.
અતિમુક્ત મુનિએ પણ પિતાનું પાત્ર પાણીમાં તરવા મુકયું. આ મારું નાવ તરે છે” તેમ બેલતા હર્ષથી નાચી ઉઠયા. ત્યારે સ્થવર મુનિએ તેમ કરતાં અટકાવીને પ્રભુ પાસે લાવ્યા. સ્થવર મુનિએ પ્રભુને ફરીયાદ કરી કે આ છ વર્ષને બાળક જીવરક્ષામાં શું જાણે? પ્રભુ કહે તમે તેને સમજાવીને ભણાવે, તે તમારી પહેલાં કેવળી થશે.
અતિમુક્ત મુનિ તે ભણતાં ભણતાં ૧૧ અંગના જ્ઞાતા થઈ ગયા. એક વખત પૂર્વ કરેલી ક્રિયાનું સ્મરણ થયું. લાજ ઘણું મનમાંહી ઉપની સમવસરણમે આવ્યો ઈરિયાવહી પડિફકમતા અઈમુત્તો ધ્યાન શુકલ મન ભાવ્યો કેવલજ્ઞાન તિહાં ઉપન્યો, ધન ધન મુનિ અઈમુત્તો શુધ મને ચારિત્ર પાલીને, તે મુનિ મુગતે પહોચ્યા.
અઈમુત્તા મુનિ આત્મનિંદા કરતા સમવસરણમાં આવ્યા. ઈરિયાવહી પ્રતિકમતા પોતે કરેલ સચિત્ત પાણીની અને માટીની વિરાધનાના સ્મરણમાં જ શુલ ધ્યાનની ધારાએ ચઢી ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.-- માત્ર ઈરિયાવહીના બળે કેવળજ્ઞાન –
તેથી જ કહ્યું કે, રે ભાઈ! તું ચાલતા શીખ, શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે – __ अपडिक्कंताए ईरियावहिआए न कप्पइ चेव
काउं किंचि वि चिइवंदण सज्झायज्झाणाइअ શ્રી દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં શ્રીમદ્દ હરિભદ્ર સૂરિજી પણ આ જ વાત જણાવતાં લખે કે
ईर्यापथ प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्ध ताऽऽपत्त
*ઈર્યાપથ પ્રતિક્રમણ વિના સામાયિક, પ્રતિક્રમણ, સઝાય, ચૈત્યવંદન અન્ય કંઈ કરવું ન કલ્પે કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે, *ઈરિયાવહી એટલે આ એક સૂત્ર નહીં પણ તસ્સ ઉત્તરી-અનન્ય અને લોગસ્સ સહિતની વિધિ આખી છે. પરંતુ તસ્સ ઉત્તરી અને અન્નત્થની સમજ કાયોત્સર્ગ વિભાગમાં આપેલી છે. અને લોગસ્સ સુત્ર ચઉવિસFએમાં વ્યાખ્યાયિત થયેલ છે.* માટે અહીં માત્ર ઈરિયાવહીની વિસ્તૃત ચર્ચા કરેલી છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
રે ભાઈ! તું ચાલતા શીખ
૨૩૯
ઈરિયાવહી સૂત્રની મહત્તા આગમ-શાસ્ત્રમાં કેટલી આંકી હશે કે ના વિમ્ સર કુર્યાત શબ્દ લખી દીધે. ઈરિયાવહી વિના બીજુ કંઈ પણ ન કરવું. તમે પણ “રે ભાઈ! તું ચાલતાં શીખ શીર્ષકની મહત્તાને સમજીને ઈરિયાવહી સૂત્રની ઊંડાઈ હદયમાં અવધારે, છતાં વિરાધના થાય તો પ્રતિકમણ કરો.
પ્રતિક્રમણના પર્યાયમાં પ્રતિક્રમણ ઉપરાંત પ્રતિચરણ વગેરે સાત અન્ય નામે છે. તેને દષ્ટાન્ત સહ સમજાવતાં પ્રતિકમણને દ્રવ્યાર્થભાવાર્થ રજુ કરે છે.
. કેઈ એક નગરમાં રાજાએ રાજ મહેલ માટે સૂત્ર છટાવ્યું અને રક્ષક રાખ્યા. રાજ્યમાં આજ્ઞા કરી કે જે કંઈપણ આ સૂત્રની અંદર પ્રવેશે તે તેને મારી નાખવે. પણ જો તે જ પગલે પાછા વળીને તે ચાલ્યો જાય તે તેને જીવતો છોડી દે.
એક વખત રક્ષકની વ્યગ્રતામાં બે ગામડીયાએ પ્રવેશ કર્યો. તેમને જોતાં રક્ષકોએ તલવાર ઉગામી, અરે દુષ્ટ તમે કેમ આ હદમાં પ્રવેશ્યા ? તેમાં એક બે આવ્યા તે શું ગુને કરી દીધું ? તે સાથે તલવારને ઝાટકે પડે ને પેલે ગામડીયે ત્યાં જ હેર થઈ ગયો.
બીજે ગામડી પુરુષ બે કે અજાણતાં પ્રવેશ કર્યો છે. કેતા હોતે પાછા ફરી જાઉં. એ રીતે બીજે ગામડી પુરુષ ત્યાંથી પાછો કર્યો ને જીવતો રહ્યો. આ થયું દ્રવ્ય પ્રતિ-કમણ
પણ ભાવ પ્રતિક્રમણ કોને કહેશો ? પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવાની ક્રિયા. પાપની રેખાને ઓળંગી ગયા તે નારકીની લટકતી તલવાર છે જ. પણ જે પ્રવેશ કર્યા પછી પણ બીજા ગામડીયાની જેમ પાછા ફરી જાઓ તે તેને કહેવાય - ભાવ પ્રતિક્રમણ
એજ રીતે પ્રતિક્રમણને બીજો પર્યાય છે પ્રતિચરણા. “તે તે ભાવને વિશે વારંવાર તે તે પ્રકારના આસેવન વડે ગમન કરવું”. આ વાકય દષ્ટાતથી વધુ સ્પષ્ટ બનશે.
કેઈ એક નગર માં એક વણિકે રત્નથી ભરેલે પ્રાસાદ બનાવ્યો. પોતાની પત્ની ને તે સાચવવાનું જણાવી પોતે દિગયાત્રા નિમિત્તે ગયે. માત્ર પિતાની શરીર સુશ્રુષા માં જ તત્પર એવી તે સ્ત્રીએ રત્ન પ્રાસાદની કશી ચિંતા ન કરી. પરીણામે મહેલ ની એક બાજુને થોડે ભાગ
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પડી ગયા. ત્યારે તે સ્ત્રીને થયુ. આટલા ટુકડા પડી જવાથી શુ· મગડી જવાનુ` ?
વળી ખીજી વખત મહેલની ભીંતે પીપળાના છેાડ ઉગેલા દેખાયા ત્યારે પણ તે સ્ત્રીના મનમાં એમજ થયુ કે આટલા છેાડ થી શુ અગડી જવાનુ છે ?
ધીરેધીરે છેાડ માટેા થયેા ને મહેલ તુટી પડયેા. તે વણિકે આવીને તુટી પડેલા મહેલ જોતાં બેદરકાર અને આજ્ઞાહિન પત્નીને કાઢી મુકી.
ખીજી સ્ત્રીને પરણ્યા. ફરી યાત્રાએ જતાં-જતાં સુદર મહેલ બનાવી નવી પત્નીને તેની સભાળ લેવા માટે જણાવ્યું. તે સ્ત્રી ત્રીસધ્ય નિરીક્ષણ પૂર્ણાંક પ્રાસાદની સાચવણી કરે છે. વણિક જ્યારે યાત્રા કરીને પાછે, કર્યાં ત્યારે તેણે પૂર્વવત્ જ સુંદર મડ઼ેલ જોયા. અત્યંત ખુશ થઈ ગયા.
આ રીતે પુનઃ પુનઃ નિરીક્ષણ કરી મહેલના વિનાશ થવા ન દીધા તે દ્રવ્ય પ્રતિચરણા અને આત્મારૂપી પ્રાસાદને નિરંતર નિરીક્ષણ કરી પાપકના લેપરૂપી વિનાશથી અટકાવવા તે ભાવ પ્રતિચરણા કહેવાય. યત્કિંચિત્ નુકસાન થાય તેા સમરાવવા રૂપ પ્રતિક્રમણ-આલોચન-નિ'દા અને ગર્હ કરવા.
પ્રતિક્રમણ--ાં વવિમામિ, પડવનું સંવરેમિ, આળયું વત્તલામિ રૂપ કહ્યું તે ત્રણેકાળનુ થયું. ભૂતકાળના પાપેાનું પ્રતિક્રમણ, વર્તમાન કાલીન પાપના સ*વર ( રોકવુ' ), ભવિષ્યકાલીન પાપાનુ' પચ્ચન ક્ખાણ એટલે કે ત્યાગ.
શ્રાવકા ઉભયકાલ પ્રતિક્રમણ આવશ્યકમાં ઉદ્યમવંત બની માક્ષ માની આરાધના કરે એ જ અભ્યર્થના
×
મ
Page #250
--------------------------------------------------------------------------
________________
(૨૫) પ્રતિક્રમણ-અતિચાર આલોચન
–પાપ સ્થાનક પરિહરો
क्षायोपशमिकाद् भावा दौदयिक वशंगतः
तत्रापि च स एवार्थः प्रतिकूल गमाः स्मृताः ક્ષાપશમિક ભાવમાંથી ઔદાયિક ભાવને વશ થયેલા આત્માનું પુનઃ પ્રતિકૂળ વળવું ( ક્ષાપશમિક ભાવમાં આવવું ) તેને પ્રતિક્રમી કહેવાય છે.
અહીં પ્રતિ એટલે “પ્રતિકૂળ” અને મને એટલે “ગમન કરવું તે” એમ વ્યાખ્યા કરી.
જો કેઈ દોષ કે સ્કૂલના થઈ હોય તે ત્યાંથી પ્રતિ એટલે મૂળ સ્થિતિમાં પાછા ફરવું. પણ અંગ્રેજીમાં કહેવત છે, “પ્રીવેશન ઈઝ બેટર ધેન ધ ર.” માણસ માંદો પડે પછી દવા કરાવે કે ઉપચાર કરાવે તેના કરતા બીમાર જ ન પડે તેવા સંરક્ષણાત્મક પગલાં લેવા જોઈએ. એટલે કે પાપકર્મ જ ન કરે તે પ્રથમ ધ્યેય હેવું જોઈએ. - શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે પાનેર ગા નાગા પાપ કર્મ કરવું નહીં. કરાવવું નહીં. બૌદ્ધશાસ્ત્રમાં ધમ્મપદ ૧૪/૫ માં પણ લખ્યું લાવ પવરસ માં કઈ પણ પ્રકારનું પાપકર્મ કરવું નહીં. પુય કાર્યોનું સંપાદન કરવું અને ચિત્તને પરિશુદ્ધ રાખવું– gi સુધ્યાન શાસનં – એ પ્રમાણે બુદ્ધોને આદેશ છે. વૈદિક ધર્મ પણ આવી જ વાત જણાવે છે પ્રાસ્તાનિ સલા – પ્રશeતાનિ વયેત્ પ્રશસ્ત (કાર્યો) હમેશાં કરવા અને અપ્રશસ્ત (કાર્યો) સદા છોડવા.
આ રીતે જુદા જુદા ધર્મો પાપકર્મને છોડવા આદેશ આપે છે, છતાં છવાસ્થ મનુષ્ય (છ) વડે કેટલીક ભૂલો થયા જ કરવાની. તે સંજોગોમાં તેની સુધારણા કેમ કરવી તે પ્રશ્ન વિચારણીય બને. અને તેને ઉત્તર એક જ “પ્રતિકમણુ”.
બુદ્ધ તેને માટે પા૫ દેશના એટલે કે પાપની કબુલાત કરવાનું
Page #251
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૨૪૨
જણાવે છે, વૈશ્વિકાએ તેને માટે અધ-મણુ રજુ કર્યું, જરથુષ્ટ્રે એ પતેતશેમાની રજૂ કર્યું, ઇસ્લામા તાખાહ કબુલ કરે છે. ખ્રીસ્તીઆ કન્ફેશનની વાત મુકે છે અને આપણે શાસ્ત્રકાર મહર્ષિ પ્રતિક્રમણની ક્રિયાની ભેટ આપે છે. ફર્ક માત્ર એટલેા છે કે પ્રતિક્રમણના ઉંડાણુ, વ્યવહારુતા કે વ્યવસ્થામાં જગતના એકે ધમ તેની તુલના કરી શકે તેમ નથી.
એક યાગી પાસે જિજ્ઞાસુએએ આવીને કહ્યું મારે સારુ‘ જીવન જીવવું છે અને સારુ` કા` કરવુ છે તા તેના શહ ખતાવા. ચાગી કહે, નજીકની ધર્મશાળાના ચાકીદાર પાસે જાએ અને તેની સાથે રહેા, તા તમને જીવનના માર્ગ જડી આવશે.
પેલા જિજ્ઞાસુ ગયેા ધર્માંશાળે, ચાકીદારની દિન ચર્યા ખૂબજ યાનથી જોઇ. ચોકીદાર તો હતા એક સામાન્ય માનવી. પેલા જિજ્ઞાસુ ને તા કઈ રહસ્ય જાણવા ન મલ્યું. માત્ર સૂતી વખતે અને સવારે ઉઠતા તે શુ કરતા તેની ખબર પડતી ન હતી.
જિજ્ઞાસુ એ ચાકીદારને પૂછ્યુ કે તમે સૂતા અને ઉઠતાં શુ`કરા છે ? ચાકીદાર માલ્યા સાહેબ, ખાસ તા કશું' નથી કરતા. માત્ર રાત્રે સૂતાં પહેલાં બધાં વાસણ્ણા માંજીનાખુ છું અને સવારે તેના પર જે કાંઇ ધૂળ લાગી હેાય તે સાફ કરી દઉ છું. એ રીતે વાસણ ચાખ્ખા રહે તેના ખરા અર ખ્યાલ રાખુ છુ.
જિજ્ઞાસુ નિરાશ થઇને ચેાગી પાસે પાછા ફર્યાં. યાગીરાજ મને તા આમાં કશુ નણવા મળ્યુ નહીં. ચેાગી તે હસી પડયા તે વાતથી.
ભાઈ ! તમે તેના જીવનના મમ જાણ્યા તા ખરા પણ કંઇ પામ્યા નહી. સુતા પહેલાં વાસણ માંજવા એટલે મનને ધોઈને નિમલ બનાવી દેવુ... અને સવારે ઉઠીને પાછા મન ઉપર ચડેલા કચરા સ્વચ્છ કરવા એટલે વાસણની માફ્ક ચિત્ત પણ સદા સ્વચ્છ અને ચેાખ્ખું રહે,
આ જ છે પ્રતિક્રમણ ની પવીત્રતા. દેવસિક અને રાઈય પ્રતિક્રમણ કરવા વડે રાત્રે માંને અને સવારે ધુએ એટલે આત્મા ઉપર ધૂળ કે કમ કચરા રહે નહી'.
પ્રતિક્રમણ સ*બધિ સૂત્રેાની વિચારણા કરતી વેળાએ વ‘દ્વિતા સૂત્ર પૂર્વ આવતા અતિચાર-આલાચના તથા પાપસ્થાનક આલેચના 'ગે
Page #252
--------------------------------------------------------------------------
________________
પાપ સ્થાનક પરિહરે
૨૪૩
ા ાા ાા ાા
વિચારણા કરવી આવશ્યક છે. કેમકે છ આવશ્યક રૂપ પ્રતિક્રમણમાં. પ્રતિકમણ નામક ચેથા આવશ્યકને આરંભ જ અતિચાર આવેચના સૂત્રથી થાય છે.
અતિચાર આચના માટે બે રીતે નિવેદન કરાય છે. (૧) આલેમિ જે મે દેવસિઓ અઈયારો... (૨) [ઇચ્છામિ પડિકકમિઉ જે મે દેવસિઓ અઈઆર ...
એક વખત આચના કરવા માટે ની તમારી ઈચ્છા વ્યક્ત કરી. અને બીજી વખત પ્રતિક્રમણ માટેની ઈચ્છા વ્યક્ત કરી. પણ આ આચના કે પ્રતિક્રમણ કઈ બાબતે કરવાના કહ્યાં? - દિવસ (રાત્રી) સંબંધિ જે કંઈ અતિચાર-એટલે કે ઉલંધન થયું હેય તેના
સતિવારઆવશ્યક ટીકામાં કહ્યું કે અતિઘરા તિવાર બાંધેલી મર્યાદા કે હદનું ઉલ્લંઘન તે અતિચાર. - જે રીતે ઘરને સુઘડ રાખવા માટે સફાઈની, બગીચે સુંદર બના - વવા સંમાર્જનની, ખેતરને ફળદ્રુપ રાખવા નિંદવાની જરૂર છે. તે રીતે ચારિત્રને નિર્મળ રાખવા આત્મ ધન જરૂરી છે. આ આત્મ શોધન જ્યારે શકય બને? અતિચાર આચન કે અતિચારેનું પ્રતિક્રમણ કરવાથી.
બાંધેલી મર્યાદા કે હદનું ઉલ્લંઘન કયા કયા સ્વરૂપે થઈ શકે તે દર્શાવતા પદે પણ ત્યાં જણાવી દીધાં, જેથી તમે મનમાં સુંદર ચિંતવન કરી શકે કે કયા અતિચારનું આલેચન કે પ્રતિક્રમણ તમારે કરવાનું છે. * #rો વાગો ... કાયા વડે, વાણી વડે, મન વડે થએલ અતિચાર – ઉત્સવનું, ઉન્માર્ગનું, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણા કરી હોય તેનું - દુર્થાન કે દુશ્ચિન્તન કર્યું હોય તેનું – અનાચાર કે અનિચ્છનીય આચરણ નું – આલોચન કે પ્રતિક્રમણ કરવું.
અહીં ચાર શબ્દો ખૂબ મહત્વના મુક્યા. કુત્તો -૩મો - સ - - જાગો - સુરો - બેલતાં જ ચિંતવવું જોઈએ કે શ્રી જિનેશ્વર પરમાત્મા એ અર્થ દ્વારા અને ગણધર મહારાજા એ સૂત્ર દ્વારા કરેલ પ્રરૂપણ
Page #253
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સંબ ંધે મારી કઇ સ્ખલના તા થઇ નથીને ? કેાઈ પ્રકારે વિરૂદ્ધ વન તા નથી થયુ* ને ?
૨૪૪
સમજો. પ્રાર'ભુના દર્શાવેલ લેાક મુજખ ક્ષાયેાપશમિકમાંથી ઔદ્યાયિક એટલે કે ઉદ્દયમાં આવેલા ભાવા મુજબ વર્તન કેટલું થયું ? જેમકે ક્રોધના ઉદય આવતા ક્રોધના ભાવમાં હું વો તા નથી ને? જે ક્રોધાવેશ માં કઇ અતિચાર લાગ્યા હાય તા તેની આલેાચના કરી ને મૂળ માર્ગમાં (ક્ષાયેાપમિક ભાવમાં) આવવુ'.
અદળો :- શાસ્ત્ર દ્વારા નિયત થયેલા નિયમામાં કાઈ ભૂલ થઈ
નથાને
અરબિન્ગો :- શ્રાવકે કરવા ચેાગ્ય કતવ્યમાં થયેલી ભૂલે – આ સર્વેનું હું આલોચન કરુ` છું અથવા પ્રતિક્રમણ કરુ` છું. આ ઉપરાંત જ્ઞાન – દર્શન ચારિત્ર સંબધે, શ્રુત આરાધન કે સામાયિક આરાધનમાં ગુપ્તિ - સમિતિ - અને ખારત સ`ખધિ- જે કઇ ખડિત થયુ હોય કે જે વિરાધના થઇ હોય તેનું મિચ્છામિ દુક્કડમ્.
પ્રશ્ન:- સૂત્રમાં નાખે હંસને વૃત્તેિ શબ્દ મુકી તેની શુદ્ધિ કરવા જણાવ્યુ. પણ વીર્યાચાર કે તપાચારની શુદ્ધિ જણાવી નહી. તેા પ્રતિક્રમણુમાં પંચાચારની વિશુદ્ધિ કઈ રીતે થાય ? વળી પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ગ પણ ત્રણ જ કરાય છે, ચારિત્રાચારના એ લેાગસ્સના, દર્શનાચાર વિશુદ્ધિ ૧ લાગસ, જ્ઞાનાચાર વિશુદ્ધિ એક લોગસ્સ.
સમાધાનઃ– તપાચાર-વીર્યાચારની શુદ્ધિ જ્ઞાન દર્શન ચારિત્રથી ભિન્ન નથી. વળી સાંજે પ્રતિક્રમણમાં શ્રાવક ચાવીહાર પચ્ચક્ખાણુ વગેરે કરે, સવારે પ્રતિક્રમણ કરતા તપ ચિં’તવણી કાલસગ્ગ કરી શક્તિ અને પરીણામ મુજબ પચ્ચક્ખાણ કરે તે તપાચાર વિશુદ્ધિ છે. વિધિપૂર્ણાંક પાતાની શક્તિ વડે વીય ગોપવ્યા વિના પ્રતિક્રમણ કરે તે વીર્યાંચારની શુદ્ધિ જ છે. આ રીતે પ્રતિક્રમણુમાં પ ́ચાચાર વિશુદ્ધિ થાય
જ છે.
પ્રતિક્રમણમાં આચાર વિશુદ્ધિ સાથે ખીજી મહત્ત્વની વાત છે
યાગ.
મન વચન કાયા વડે શુભ ચેાગમાં પ્રવર્તવુ' અને અશુભ ચેાગને પરિહરવા. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્ને ધર્માં દેખાડયા તેને પરિહરણા કહે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
પાપ સ્થાનક પરિહરે
૨૪૫
એક ગૃહસ્થને બે બહેને હતી. બંનેને જુદે જુદે ગામ પરણાવી. ગૃહસ્થને ત્યાં પુત્રીને જન્મ થયે અને બંને બહેનને ત્યાં પુત્ર જન્મ થયો. બન્ને બહેનોએ પિતાના પુત્ર સાથે ભાઇને પુત્રી પરણવવા માટે માંગણી કરી. ત્યારે પેલા ગૃહસ્થ કહ્યું કે તમે તમારા પુત્રોને મોકલે. જે પુત્ર પરીક્ષામાંથી પસાર થશે તેને હું મારી પુત્રી પરણાવીશ.
બને બહેનેએ પિતાના પુત્રને મેસાળ મેકલ્યા. ગૃહસ્થ ભાઈએ કાવડ આપી બને ભાણેજને કહ્યું કે કાવડની બને બાજુ એક એક ઘડે રાખી પાસેના ગેકુળમાંથી દુધ ભરી લાવે. બને ઉપડ્યા દુધ લેવા. ગોકુળથી ગામમાં આવવાને બે રસ્તા હતા એક ટુકે પણ વિષમ હતો જ્યારે બીજો માર્ગ લાંબે પણ સુગમ હતે. પહેલી બેનને પુત્ર જલદી પહેચવાને લેભે ટુંકે રસ્તે ચાલતા માર્ગમાં દુધના ઘડા અથડાઈને ફૂટી ગયા. બીજી બહેનને પુત્ર સુગમ રસ્તે આવતા સહી સલામત પહોંચ્યા.
મામાએ પ્રસન્ન થઈને બીજી બહેનને પુત્રને કન્યા આપી.
અહીં વિષમમાર્ગ તે અશુભાગનું પ્રતિક છે અને સરળમાર્ગ શુભાગનું પ્રતિક છે. ગૃહસ્થ પુત્રી તે શીવરમણું સમજવી. શીવરમણને વરવા વિષમ માર્ગ રૂ૫ અશુભયોગને પરિહાર કરીને સરળ માર્ગ રૂપ શુભાગમાં પ્રવર્તન કરવું તે પરિહરણ.
પરિહરણ એ પ્રતિક્રમણને જ એક પર્યાય છે. પ્રતિક્રમણમાં અશુભાગના નિવર્તનને દર્શાવવા પાપસ્થાનકેની યાદી બનાવીને મુકી.
“પપસ્થાનક પરિહરો રે ઔદાયિક ભાવ ને છેડે ને ક્ષાપશમિક ભાવમાંથી પણ ક્ષાયિક ભાવ તરફ ગતિ કરે તે જ પ્રતિકમણ પણ પાપ સ્થાનક કેટલા?–અઢાર-રાજ બોલે છે ને જે કંઈ પાપ સેવ્યું હોય–સેવરાવ્યું હોય-સેવતા પ્રત્યે અનુમોઘુ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ પણ ખરેખર પાપને બે જે લાગે છે ખરો? પાપ કરતા કહી હૈયુ ધ્રુજારી અનુભવે છે ખરું?
એક જમાનામાં પર્યુષણ મહાપર્વ જેવા પવિત્ર દિવસોમાં આરંભ સમારંભના મુખ્ય કેન્દ્ર જેવી ઘાણી બંધ કરાવવાની વાતેની સ્તુતિ કરાતી. “ઘાંચીની ઘાણી છોડાવે? અને આજે કેઈ શ્રીમંત વંદનાર્થે આવે તે બાજુમાં ચાર જણા ભાઈની બિરૂદાવલી બેલે–એળખે
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
છે સાહેબ! આ ભાઈને, જુદા જુદા દશ કારખાના ચાલે છે. “બહુ” ભાગશાળી છે.
ભાઈ ભાગશાળી ! કારણકે પા૫ સ્થાનક પરિહરે રે ? એ વાત ઉડી ગઈ પાપ હેય છે તે ખબર જ નથી. ભાઈ ખરેખર ભાગશાળી ખા કે નરકની ટીકીટનું એડવાન્સ બુકીંગ કરાવીને બેઠા છે.
જેનું સેવન કરવાથી અથવા જે ભાવમાં રહેવાથી પાપ બંધાય તે પાપસ્થાનક. જગતના તમામ સંત પુરુષો કે આસ્તિ કે જે જે છેડવાની શીખામણ આપે છે તે તમામ ધર્મ અને નીતિના સારરૂપ એવા આ પાપ સ્થાનકોનું વર્જન કરવાનું છે. - પહેલે પ્રાણાતિપાત- હિંસા એ પાપનું સ્થાન છે તેને છેડે અને અહિંસક બને. હિંસાની વિશદ્ વ્યાખ્યા કરવા પૂવે “સાતલાખ” સૂત્ર મુકયું. તેમાં ચોરાશી લાખ ચાનીને જીની કરણ-કરાવણ કે અનુદન રૂપ હિંસાનું મિચ્છામિ દુક્કડમ આપવા જણાવ્યું. હાલતા ચાલતા જીવોની વિરાધનાથી બચવા તે બધાં જણાવે છે પણ આપણે બાવન-બાવન લાખ તે સ્થાવર જીવોની હત્યાનું મિચ્છામિદુક્કડમ રાખ્યું કારણ એકજ-“જીવ માત્રની અનુકંપા.”
- બીજે મૃષાવાદ-જુઠ પણ પાપનું સ્થાન છે. જૂઠ છેડે સત્યવાદી બને.
ત્રીજે અદત્તાદાન-ચેરી છે. ચેરીની વ્યાખ્યા પણ કેવી સુંદર કરી. અણદીધેલી વસ્તુ લેવી તે (બત્ત-સાવાન) ચેરી છેડી પ્રમાણિક બને.
ચેાથે મૈથુન-કામગ છેડી બ્રહ્મચારી બને. બ્રહ્મચારી બને કેમ કહ્યું? પાપે સ્થાનક ચોથું વરજીએ રે દુરગતિ મૂળઅખંભ જગ સવિ મુંઝો છે એહમાં છેડે તેહ અચંભ
પાપ સ્થાનક ચોથું વરજીએ દેવતાના એક ભવમાં અનેક દેવી(જી) સાથે સંગ પ્રાપ્ત થાય છે. તે વિશે કહ્યું છે કે ઈન્દ્રના એક અવતારમાં બે કડાકડી ૮૫ લાખ કેડ, ૭૧ હજાર ક્રેડ, ૪૦૦ ક્રેડ, ૨૧ ક્રેડ, પ૭ લાખ ચારહજાર બસે પચાસ દેવી થાય છે. [આશરે આંકડે માંડે તે પણ ૨૮૫ લાખ ૭૧૪૨૧ ક્રેડ થઈ] તે તે પિતાની, બીજી તે જુલી.
Page #256
--------------------------------------------------------------------------
________________
પાપ સ્થાનક પરિહરે
२४७
હવે ઈન્દ્રને વિષય સુખ કેટલું? વળી તેને ખાવા કમાવાની પણ ચિંતા નથી. છતાં દેવતા પાછા મનુષ્ય પણે જન્મ કે ભેગેના વિચાર શરુ-માટે કહ્યું બ્રહ્મચારી બને અને ચોથા પા૫ સ્થાનકને પરિહો. પછી ગર્ભપાત કાયદેસર કરાવવાની કે કુટુમ્બ નિયાજનના પ્રચારની વાતજ ઉડી જશે. –
પાંચમે પરિગ્રહા તૃષ્ણના દાસ મટીને નિષ્પરિગ્રહી બને બસ મોંઘવારીની અસર નાબુદ.
(૬) કેને પાપ માન્યા વિના ક્ષમા નહીં પ્રગટે. (૭) માનને પાપ માન્યા વિના નમ્રતા નહીં આવે. (૮) માયાને પાપ માન્યા વિના સરળ નહી બનાય. (૯) લેભને પાપ માન્યા વિના સંતેષ કયાંથી થશે?
ચારે કષાય છેડો પછી જીવન જીવવાની કળા શીખવા કયાંય જવું નહીં પડે.
કે-માન-માયા-લોભ એ ચાર માનસિક દેને કષાય તરીકે ઓળખવામાં આવે છે. આ કષાયોને ઉદય થવાથી આત્માનું મૂળ સ્વરૂપ મલીન થાય છે. એટલે કે તે વિભાવ દશાને પામે છે.
કેધથી સંમેહ થાય છે– સંમેહથી મતિ વિભ્રમ થાય- મતિ વિશ્વમથી બુદ્ધિને નાશ થાય, બુદ્ધિને નાશ એ આધ્યાત્મિક મૃત્યુ છે.
માનથી વિનયને નાશ થશે. વિનયને નાશ થતા શિક્ષા પ્રાપ્ત ન થાય. શિક્ષાના અભાવે જ્ઞાન કે ચારિત્રમાં કઈ જાતની પ્રગતિ સંભવતી નથી.
માયાથી સરલતા ચાલી જશે. સરલતા ચાલી જતા ધર્મ રકત નથી. ધર્મના અભાવે માનવ જીવન પશુ સમાન બની જશે.
લેભથી તૃષ્ણ વધે છે. તૃષ્ણ કાર્ય અાર્યનું ભાન ભૂલાવે છે. કાર્ય–અકાર્યનું ભાન ભૂલાતાં પાપને પ્રવાહ જેસથી ધસી આવે છે. એટલે કે લેભ સર્વ સદગુણેને વિનાશ કરે છે. માટે કષાયનાં ચારે “પાપ સ્થાનક પરિહરે રે” - દશમે રા-કથતે નવ -જેના વડે આત્મા રંગાય છે. રાગના ત્રણ ભેદ (૧) દષ્ટિ રાગ (૨) કામ રાગ (૩) સ્નેહરાગ.
અગીયારમે છે – રાગ અને દ્વેષમાંથી છુટકારો મળે ત્યારે જ સમતાનું સાચું સુખ માણી શકે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કલહ કંકાસ, બીજા પર આળ ચડાવવું, કેઈની ચાડી ખાવી કે ઉતારી પાડવાં વગેરે તે પ્રત્યક્ષ પાપ છે જ તેને પરિહાર વિના શિષ્ટ આચાર કઈ રીતે પ્રગટશે?
રતિ-અરતિ એટલે કે હર્ષ અને ઉગમાં તણાવાને પાપ ગણે તે મેન્ટલ હોસ્પીટલ આપોઆપ બંધ થશે. અને હાર્ટએટેક આવશે નહીં.
સેગમે પરંપરિવાદ
રાણપુર ગામની આજુબાજુ સુકભાદર અને ગેમા નદી. ત્યાં રણજી ગોહિલે બંધાવેલ કિલે. કિલે તે શું ? કિડા મહેલ જ સમજી લે. રણજી ગોહિલ પુરો વિલાસી રાજા ચોરાશી તે રાણી હતી. દિવસ રાત તે રાણીવાસમાં જ પડ રહે.
બ્રાહ્મણને ભૂલાવ્યું તેને એ નિયમ કે કદી મુસલમાનનું મેં જેવું નહીં. એક દી” જુનાગઢના દાતારની યાત્રા કરી મેમણ ડેશી અને તેને દીકરા અમદાવાદ જઈ રહ્યા છે. મા દીકરો રસ્તામાં રાણપુર રોકાણા. સવાર પડયું. રાજા પૂજા કરે છે. ત્યારે નદીના પહોળા પટમાં ડિશીના બેટાની બાંગ સંભળાઈ. બ્રાહ્મણે રાજાના કાનમાં ઝેર રેડયું. આ દુષ્ટ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની.
પર પરિવાદથી પીડાયેલા રાજાએ બાળકને શિરચ્છેદ કર્યો. છોકરા વિનાની મા એ અમદાવાદ જઈ રોધાર આંસુએ ફરિયાદ કરી. મહમદશાહે પિતાની ફેજને રાણપુરનો નાશ કરવા રવાના કરી. ચારણે રાજાને પિકાર કરી રાણીવાસની બહાર કાઢો.
રાજાએ રાણીઓને ભલામણ કરી કે જ્યાં સુધી મારા વાવટાને રણભૂમિ પર ઉડતો જુઓ ત્યાં સુધી મને જીવતે સમજે. વાવટે ન દેખાય તે માટે દેહ પડી ગયે જાણજે. રાણી કહે છે જે હે. વાવટ પડયા પછી ચોરાશીમાંથી એકે જીવતી નહીં રહે
રાણે સૈન્ય લઈ રણમેદાને પડયા. રાણપુરથી ત્રણ-ચાર ગાઉ દૂર લડાઈ મંડાણી. ગઢના ચોરાશી ગેખે બેઠી બેઠી રજપુતાણું નજર માંડી ધણીને જુએ છે. ધજા ગગનમાં ઉડતી દેખાય છે. રાણે વિજયી બની પાછો આવે છે. ઝંડે ફરક દેખાય છે. રસ્તામાં વાવ આવી. ઝંડે ઉપાડનાર ઝડે મુકી પાણી પીવા બેઠો. રાણાનું ધ્યાન ન રહ્યું. એ ભૂલી ગયો કે ચેરાશી છવ ટાંપીને બેઠા છે.
ચોરાશી છત્રીયાણીએ જાણ્યું કે અંડે પડે ને સધીયુએ પળે
Page #258
--------------------------------------------------------------------------
________________
પાપ સ્થાનક પરિહર
૨૪૯
ઘળ ગઢના કુવામાં પડી પ્રાણ છોડયા. વિજયી રાણે દેડતે ઘડે રાજમહેલ પુ. જ્યાં જોયું તે રાણુંઓના શબથી કુવા પુરાઈ ગયા હતા. પળમાં જાણે તેને સંસાર વેરાન બન્યા. હવે જીવીને શું કરવું વિચારી પાછો ફર્યો ને અમદાવાદ જતી ફિજ સાથે યુદ્ધ કરી મરી ને મુસલમાન જે રાણપુરને કિલ્લો હાથ કર્યો.
એક પરપરિવારના પાપે ચોરાશી રાણી રાજા અને કંઈ કેટલાં સૈનિકે મોતને ઘાટ ઉતર્યા ને રાપુર બેયું તે વધારામાં. માટે પરપરિવાર સહિત સર્વે “ પા૫ સ્થાનક પરિહરે રે ?
પર પરિવાદને અર્થ જ બીજાનું ઘસાતું બોલવું તે છે. સ્થાનાંગ ટીકા સ્થાન ૧ સૂત્ર ૪૮ રેષાં પરિવાર: કહ્યું.
માયા મૃષાવાદ માયા પૂર્વકનું જુઠ. માયા આઠમે લીધી. મૃણાવાદ બીજે લીધે. છતાં સત્તારમાં સ્થાનકે વિશેષ મહત્ત્વ આપવા બંનેને સાથે લીધાં. જે મૃષાવાદ માયાની પ્રબળતા પૂર્વકના છે તે, છેલે સૌથી મોટું પાપ સ્થાનક મિથ્યાત્વ શલ્ય – દેવ-ગુરુ-ધર્મ વિશેની બેટી માન્યતામાં ભટકવું. આ અઢારે પાપ સ્થાનક પરિહરે પછી તેના પ્રતિકમણની જરૂરીયાત જ કયાં રહેશે?
પ્રશ્ન - પ્રતિક્રમણ વિશે તમે આટલી બધી વાત કરી પણ તેની ક્રિયા લાંબી અને કંટાળાજનક નથી.
સમાધાન :- આવો પ્રશ્ન કરનાર કાં તે ધર્મ માટે કિયાની આવશ્યક્તા બિલકુલ માનતા નથી, અથવા માત્ર વાત કરવા વડે જ ધર્મ સિદ્ધ થઈ શકે તેવી બેટી શ્રદ્ધા ધરાવતું હોય છે, પણ તે જાણ નથી કે કિયા એ ધર્મને પ્રાણ છે.
ક્રિયા વડે મન-વચન-કાયા સ્થિર થઈ શકે” એવી શ્રદ્ધા વાળાને કરી પ્રતિક્રમણ ક્રિયા લાંબી અને કંટાળાજનક નહીં લાગે. તદુપરાંત ઉભય સંધ્યાને સમય જ્ઞાનાભ્યાસ (સ્વાધ્યાય) માટે વર્ષે ગ છે. તેથી તે સમયે પ્રમાદને અટકાવીને જ્ઞાનદર્શનચારિત્રની વૃદ્ધિ માટેની અપૂર્વ તક પ્રતિક્રમણ દ્વારા પ્રાપ્ત થાય છે.
ધોમધખતે તાપ હત ત્રણ મજુરો પત્થર તેડી રહ્યા હતા. નજીકમાં દેવાલય તૈયાર થતું હતું. રસ્તા પરના રાહદારીએ પહેલા મજુરને પૂછયું,
કેમ ભાઈ શું કરે છે? જુઓને પત્થર તેડું છું. પારાવાર કંટાળ્યો છું પણ શું કરું?
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
બીજા મજૂરને પૂછયું-તે તે બેલ્યો ભાઈ પટની પીડા છે. પેટ ખાતર વેઠ તે કરવી પડે એટલે આ કામ કરું છું.
ત્રીજા મજુર પાસે જઈને જોયું તો મરતીથી ગીતે ગાતે હતે. પરસેવે રેબઝેબ થઈ ગયેલો છતાં બે , કેમ સાહેબ ! જોયું આપણું કામ? મંદિર બનાવું છું મંદિર
એકને મન વેઠ છે. બીજાને મન જીવન માટે કમાવાનું સાધન છે. ત્રીજાને મન સર્જનને આનંદ છે. તમારે મન પ્રતિક્રમણ શું છે તે તમે જાણે.
પ્રતિકમણના આવશ્યક અંગ તરીકે સંવરવિ ને ઉલેખ જરૂરી છે. તમે પ્રતિકમણ સ્થાપના કરતાં શું બેલે છે? ઈરછા, સંદિ. ભગ, દેવસિએ, પડિ. ઠાઉં – સવ્યસ્સ વિ દેવસિઅ...
હે ભગવન્! આપ ઈચ્છાએ કરી આજ્ઞા આપે-હું દિવસ સંબંધિ પ્રતિકમણની સ્થાપના કરું. ગુરુ આજ્ઞા આપે સ્થાપ.
દિવસ દરમ્યાનનું સઘળું-દુષ્ટ(ખરાબ) ચિંતવન, ખરાબ ભાષણ કે અયોગ્ય આચરણનું મિચ્છામિ દુક્કડમ.
માટે જ આ સૂત્રને પ્રતિકમણનું બીજ સૂત્ર કહ્યું.
પ્રતિકમણ એ ભાવ શુદ્ધિનું અંતઃકરણની નિર્મળતાનું પરમ પ્રકૃષ્ટ કારણ છે. કારણ કે (અતિચાર કે પાપ સ્થાનકાદિને) એકેક દોષ એ છે જેમાંથી પાછું ફરવામાં ન આવે તે અનંત ગુણ પર્યત દારુણ વિપાક આપનાર બને છે. તેમ ગબિંદુ ગાથા ૪૦૦માં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે.
એક શહેરમાં બીજા રાજાનું સૈન્ય ચડી આવતાં ત્યાંના રાજાએ ખાવાપીવાની વસ્તુમાં ઝેર ભેળવ્યું. ચડાઈ કરનાર રાજાને ખબર પડી. દરેક સૈનિકેને કહ્યું કે ગામની કઈ વસ્તુ ખાવી નહીં. છતાં કેટલાંક સૈનિક ન માન્યા પરિણામે મરણ પામ્યા. તાત્પર્ય કે વિષયરૂપી વિષને ત્યાગે અન્યથા દુર્ગતિને પામે. અહીં રાજા ગુરુનું પ્રતિક છે. ગુરુની વારણા છતાં નહીં માને તે દુર્ગતિ પામશે.
વારણ એ પ્રતિક્રમણને પર્યાય છે માટે પ્રતિક્રમણમાં ચિત્ત રાખી તમય બની–ઉભયાલ આવશ્યક કરો.
Page #260
--------------------------------------------------------------------------
________________
(૨૬) પ્રતિક્રમણ પ્રક્રિયા-વિધિ — પાપ નાશની અણુમાલ પ્રક્રિયા
P
खलिअस्स य तेसि पुणो विहिणा जं निंदणइ पडिक्कमणं तेण पडिक्कमणेणं ते सिं पि अ कोरए सोहि
ચઉશરણુ પયનામાં જણાવે છે કે (મૂલગુણુ, ઉત્તરગુણ એટલે કે વ્રતમાં) સ્ખલિત થયેલા આત્માની તે (સ્ખલનાએ)ની વિધિપૂર્વક જે નિ‘દા વગેરે (નિ`દા—ગાઁ અને આલેચના) કરવી તે પ્રતિક્રમણ કહે વાય છે, તે પ્રતિક્રમણ વડે તેની (મૂલગુણુ, ઉત્તર ગુણાની) શુદ્ધિ કરાય છે.
શુદ્ધિ (સોíિ) શબ્દ પ્રતિક્રમણનો પર્યાય પણ ગણાય છે.મૂલ ગુણુ ઉત્તર ગુણાની શુદ્ધિ તે ભાવદ્ધિ છે, અને વસ્ત્રાદિકની શુદ્ધિ તે દ્રવ્યશુદ્ધિ ગણાય છે. જેમ શ્રેણિક રાજાને ત્યાંથી એક વખત ધામીને વસ્ર ધાવા આવ્યા હતા. ધેાખણ તે વસ્ત્ર પહેરી કૌમુદ્રી મહાત્સવમાં આવેલી. અભયકુમારની નજર વસ્ત્રો પર પડી. તેને શકા ગઇ કે આ વસ્ત્ર રાણીવાસના લાગે છે. તેથી તેણે વજ્ર પર તાંબુલ વડે ચિહ્ન કરી દીધુ. કપડાં ધેાવાઇને રાણીવાસમાં આવ્યા ત્યારે ચાખે ચાખ્ખા. અભયકુમારે ધેાખીને લાવીને પૂછ્યું તા ધેાખીએ ઉત્તર આપ્યા કે ક્ષાર વડે વજ્ર ધાઈ નાખેલ એટલે ચાખ્યુ થઇ ગયું. અહી. વસ્ત્રની ક્ષાર વડે થયેલી શુદ્ધિ સહિ જ કહેવાય. પણ તે દ્રવ્યશુદ્ધિ જાણવી,
જયારે ભાવ શુદ્ધિમાં તા થયેલી સ્ખલનાનું આલેાચન-પ્રતિક્રમણ કરીને આત્મા ઉપર લાગેલા ડાઘ દૂર કરવાના છે.
સુરદેવ શ્રાવક, શ્રી વીર પરમાત્માના પરમ ઉપાસક, અને વારાહુસી નગરીના નિવાસી. વ્રતધારી એવા સુરદેવ શ્રાવક પાતાની પૌષધ શાળામાં પૌષધ લઈને રહેલા છે, ત્યાં કોઈ દેવતા ઉપસર્ગ કરવા માટે આવ્યા.
સુરદેવને ચલાયમાન કરવા તે દેવતાએ કહ્યુ', કે જો તું જૈનધર્મીના ત્યાગ નહી' કરે તેા તારા શરીરમાં એક સાથે મહારોગો ઉત્પન્ન કરી ઈશ. ત્યારે સુરદેવ શ્રાવક પેાતાના ધ્યાનમાં મગ્ન જ રહ્યા. પણ દૈવ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તાએ આવા અનેક ભયકારી વચના સ'ભળાવીને તેને પ્રતીજ્ઞામાંથી ચલીત કરી દઈ ત્યાંથી ચાલ્યા ગયા.
સુરદેવ શ્રાવક શ્રી વીર પરમાત્મા સમક્ષ જઈ પેાતાની સ્ખલનાની ગાઁ કરી, પ્રભુ પાસે આલેચના ગ્રહણ કરી, પ્રતિક્રમણ કરી, નિર્માંધ થઈ સૌધમ દેવલેાકમાં ગયા. ત્યાં ચાર પળ્યેાપમનુ આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે.
શ્રાવકને પણ આ સોર્િ રૂપ પ્રતિક્રમણ માટે વ'જિંતુ સૂત્રમાં વારવાર નિવામિ-ટ્વિામિ-વગેરે શબ્દોના ઉપયાગ મુકચે. છેલ્લી ગાથામાં પણ તેના સાર જણાવતા હાય તેમ લખ્યું છેઃ
મટું આનોજ્ઞ નિંગિ રદ્ધિ યુછિદ્ધ સમ્... આ પ્રમાણે મેં આલેાચના કરી છે, નિંદા કરી છે. ગાઁ કરી છે, અને સમ્યક્ પ્રકારે દુગ'છા કરી છે......... બધા શબ્દો શેના પ્રતિક છે ? ભાવશુદ્ધિના અથવા સોદિ પ્રતિક્રમણના,
ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું, હે ભગવન્ ! પત્તિ મળેળ નવે જ નળયરૂ ? પ્રતિક્રમણથી જીવને શુ' પ્રાપ્ત થાય ? ભગવન્ ઉત્તર આપે છે “ડિયમોનું વર્ણાનદાર' વિદે પ્રતિક્રમણથી વ્રતમાં પડેલા છિદ્રો પુરાય છે. વ્રતના છિદ્રો પુરાવાથી આશ્રવના નિશધ થાય છે. આશ્રવ નિરાધ થવાથી ચારિત્ર નિર્દોષ બને છે. નિર્દોષ ચારિત્રવાળા જીવ અષ્ટપ્રવચન માતાના પાલનમાં ઉપયાગ યુક્ત બની સ`ચમના યાગ અને સુપ્રણિધાન પૂર્વીક વિચરે છે.”
માટે શ્રાવકે પ્રતિક્રમણમાં ઉભયકાલ ઉદ્યમવંત રહેવુ.
ફ્રાંસની ક્રાન્તિ વિશે કાર્ટાઈલનું પુસ્તક વિશ્વના બધાં ઇતિહાસ પુસ્તકામાં અગ્રસ્થાને છે. ઘણાં વર્ષે કાર્લાઇલે આ પુસ્તક પુરુ કર્યું. તેના મિત્ર મિલને આ વાત ખબર પડી એટલે કાર્લાઇલને કહ્યું, “દોસ્ત” થૈડાં દિવસ માટે મને આ પુસ્તકની હસ્તપ્રત જેવા ન આપે ? હું પાછી આપી દઈશ. કાર્લાઇલે મિત્રને હસ્તપ્રત વાંચવા આપી. થાડા દિવસે મિલ કાર્લોઇલ પાસે આવ્યા પણ એટલી શકતા ન હતા.
કાર્લાદલે નમ્રતાથી કહ્યુ, દોસ્ત ! શુ વાત છે ? મિલ માંડમાંડ એ। કે બહુ દુ:ખની વાત છે. ઘેર હસ્તપ્રત લઇ ગયા પછી મેં મારા ટેખલ પર મુકેલી. મારા નાકરે તેને પસ્તી માની સળગાવી દીધી. હવે? કાર્લાઇલ અે હશે. હું ફરીથી લખીશ તે તેમાં રહેલી ભૂલા
Page #262
--------------------------------------------------------------------------
________________
પાપ નાશની અણુમાલ પ્રક્રિયા
સુધારવા માટે મને સદ્ભાગ્ય સાંપડશે. તેણે ફરીથી ગ્રન્થ લખ્યા. જે પુસ્તક જગવિખ્યાત બન્યું.
૨૫૩
પ્રતિક્રમણથી વ્રતના છિદ્ર પુરાય-તમે પણ પ્રતિક્રમણ કરી ત્યારે વારવાર આવેાચના ગદિ કરી છે ને? શા માટે કરે છે ? થયેલી ભૂલા સુધારવા માટે. કેમકે ભગવ'તે જણાવેલ છે કે પ્રતિક્રમણ કરવાથી વ્રતમાં પડેલા છિદ્રો પુરાઈ જાય છે. તે છિદ્રા વારવાર આલેચના-નિંદા-ગાઁ કરવાથી જ પુરાવાના. જેમ નૌકામાં પડેલા છિદ્રા પુરાવાથી નૌકા ડુબતી નથી તેમ વ્રતમાં પડેલા છિદ્રા એટલે કે અતિચારા આલાચનાદિથી પુરાતા-શુદ્ધ થતાં વ્રતરૂપી નૌકા ડૂબતી નથી.
વતના છિદ્રો પુરાતા આશ્રવ નિરોધ થાય છે. ( આશ્રવ એટલે કમ બધના હેતુ ) તેના નિષ વિના સ`વર શકય નથી. સ`વર વિના મુક્તિ મળતી નથી. આશ્રવ નિરોધ પણ પ્રતિક્રમણ દ્વારા શકય બને છે.
ભગવ‘તે આગળ જણાવ્યું કે આશ્રવ નિરાધથી ચારીત્ર નિર્દોષ અને ચારિત્ર એટલે વિતરાગતા પ્રાપ્તિ માટે અહિ"સા - સૌંયમ - તપરૂપ રાજમાગ. તેમાં પ્રમાદાદિ કારણે રહી ગયેલા દોષોની સુધારણા પ્રતિક્રમણ વડે થાય છે.
આ રીતે ચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ વડે આત્માને સુપ્રણિધાનમાં સ્થાપનારુ તત્ત્વ હાય તેા તે પ્રતિક્રમણ છે. જેમ પારસમણીના સ્પ વડે લેાઢાનુ` સ્વરૂપ ન ખદલાય તે સ’ભવ નથી તેમ પ્રતિક્રમણના પ્રયાગ વડે અધમાધમ આત્માનુ ઉથ્વી કરણ ન થાય તે શક્ય નથી.
દૃઢપ્રહારીએ પેાતાનું સમગ્ર જીવન ચારી- લુટ - ધાડ માં જ વીતાવેલુ છે. એક વખત કેાઇ ગામમાં ચારી કરવા ગયેલો છે ત્યાં કાઈ બ્રાહ્મણ ના ઘરમાં પેઠા, ચારાને કાંઇ ન મળતા ગરીબ બ્રાહ્મણું ના ઘરમાંથી ખીરનુ' વાસણ લઇ લીધું. છેારાઓને માંડ ખીર મલી હતી, તે જવાથી રડવા લાગ્યા. પેલા બ્રાહ્મણે ક્રોધાવેશમાં આવી ઘરનાં બારણાના આગળીયા લઇ મારતા કેટલાંક ચાર મરણ પામ્યા.
દૃઢ પ્રહારી એ આ જોતાં જ બ્રાહ્મણનું મસ્તક છેદી નાખ્યુ. ઘરમાં પેસતા ગાય આડી કરેલી તેા ગાયને આર્ટકે દઇ દીધી. ત્યાં પેલા બ્રાહ્મણની સ્ત્રી ગાળા દેવા લાગી તે દૃઢપ્રહારીએ ખડ્ગ થી તેનુ' પેટ
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ચીરી નાખ્યું. પણ તે સાથે ગર્ભમાં રહેલ બાળક બે ટુકડા થઈને તરફડતું બહાર પડયું.
આ રીતે એક સાથે બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળ (ગર્ભ) હત્યાથી તેનું મન ચગડોળે ચડયું. પિતાના આત્માને ધિક્કારતે એવો તે ગામ બહાર આવ્યો. ઉદ્યાનમાં મુનિરાજ ને જોયા એટલે શિક્ષા માટે માંગણી કરી.
અમારી શિક્ષા શું હોય? એકજ દીક્ષા લઈલે. મુનિ મહારાજે પણ સમજાવ્યું કે પાપ નાશની અણમેલ પ્રકિયા તે માત્ર પ્રતિક્રમણ છે. તારા પાપના પ્રાયશ્ચિત માટે તું પ્રથમ ચારિત્ર ગ્રહણ કર, | દઢપ્રહારી જેનું નામ! એક જ પ્રહાર કરતેને સામે માણસ ખતમ થઈ જતે તેમ પાપને ખતમ કરવામાં પણ તે દઢપ્રહારી જ નિકળે. દિક્ષા લીધી ઘેર અભિગ્રહ ધારણ કર્યો કે આ ગામમાં રહીને આક્રેશ પરિષહ સહન કરવા, મારા પાપનું સ્મરણ કરાવે ત્યાં સુધી આહાર ન
લે.
લોકે તે પૂર્વના દ્વેષથી લાકડી અને પત્થરો વડે પ્રહાર કરવા લાગ્યા. પણ મુનિરાજે પૃથ્વીની પેઠે ક્ષમાવાન બની સર્વ કંઈ સહન કર્યું. પરિણામે પોતાના પાપોનું પ્રતિક્રમણ કરતાં ક્ષેપક શ્રેણીએ ચઢી કેવલજ્ઞાન પામી મેક્ષે પહોચ્યાં. આલોચના નિંદા ગહદિ પ્રતિક્રમણથી પાપ નાશની અણમોલ પ્રક્રિયા સાધી ગયા.
પાપકર્મના મૂળ ચાર ભેદ છે (૧) પૃષ્ટ (૨) બદ્ધ (૩) નિઘર (૪) નિકાચીત.
(૧) સ્પષ્ટકમ-સેયને ઢગલે પડયો હોય તેને હાથ કે અન્ય કોઈ પદાર્થ અથડાય નહીં ત્યાં સુધી જ પરસ્પર સ્પર્શ કરીને રહે છે. જે હાથ કે કંઈ લાગે એટલે તરત સેય છુટી છુટી થઈ જાય છે. તેમ જે કર્મ ઉપગવાળા પ્રાણીને સહસાકારે બંધાયું હોય તે નિંદા અને ગહરૂપ પ્રતિક્રમણ કરવાથી નાશ પામે છે. તેને સ્પષ્ટ કર્મ જાણવું.
પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ દીક્ષા ગ્રહણ કરીને રાજગૃહી બહાર કાત્સર્ગમાં રહેલા છે.
રમશાને કાઉસ્સગ રહ્યા રે પગ ઉપર પગ ચઢાય બાહુ બે ઊંચા કરીરે સૂરજ સામી દષ્ટિ લગાય
પ્રસન્ન ચંદ્ર પ્રણમું તમારા પાય,
Page #264
--------------------------------------------------------------------------
________________
પાપ નાશની અણમોલ પ્રક્રિયા
૨૫૫
મન
ના રાજરિ બાવાની શી જુઓ તેની અસર
ભગવંતને વંદન કરવા શ્રેણિક મહારાજા જઈ રહ્યા હતા. તેણે મુનિને કાર્યોત્સર્ગમાં રહેલા જોઈ અતિ પ્રસન્નતા અનુભવી. પણ દુર્મુખ સૈનિક તેને જોઈને બે કે અરે આ રાજા જુઓ-તેના પુત્રને મારીને મંત્રી રાજ લેવા ઈચ્છે છે. આવાની પ્રશંસા શું કરવી.
પ્રસનચંદ્ર રાજર્ષિને ધ્યાન ભંગ થતા, તે દુર્ગાને ચડયાને મનેમન યુદ્ધ માંડી દીધું. તે સમયે શ્રેણિક રાજા ભગવંતને પૂછે છે. આ ઋષિ અત્યારે કાલધર્મ પામે તે તેની શી ગતિ થાય? ભગવંત કહે અત્યારે મારે તે સાતમી નરકે જાય. પણ રાજષિને ડીવારે મસ્તકે હાથ જતાં મુંડિત મસ્તક જોઈને વિચાર ધારા પલટાણું. પશ્ચાતાપ શરૂ થયા. પિતાના આત્માની નિંદા કરતા શુભ ધ્યાને આરૂઢ થઈ ગયા. મનમાં થયું કે હવે તેને પુત્ર? કેનું રાજ્ય? ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામ્યા. વાગી દેવની દુદુભીરે ત્રષિ પામ્યા કેવળજ્ઞાન (૨)
આ પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય. કારણ કે સ્પષ્ટ કર્મ હતું તે ત્યાંજ વિખરાઈ ગયું.
(૨) બદ્ધ કમ – સોયને સમૂહ જે દોરા વડે બાંધેલ હોય તે બંધ છેડીએ ત્યારે સે છૂટી પડે તેમ પ્રમાદાગે થયેલ પ્રાણતિપાત વગેરે દોષે કરી બંધાયેલ કર્મ તે બદ્ધ કર્મ. જે આલોચના તથા પ્રતિક્રમણ કરી ખપાવી શકાય છે. જેમ અઈમુત્તા મુનિને પાણીમાં પાત્ર તરાવતા સચિત્ત પાણી તથા માટીની વિરાધનાથી કર્મ બંધાયું જેની આલોચના કરતાં કેવળજ્ઞાન પામ્યા.
(૩) નિઘર કમ-સેય દોરા વડે બાંધી હોય, પછી તેના ઉપર કાટ ચડી જાય, પછી તે સેય તથા બંધ પરસ્પર મળી જાય ત્યારે તે સેને તેલનું મિશ્રણ કરી, તાપ દઈ, અન્ય લેઢા સાથે ઘસીને એમ બહુ પ્રયત્ન કરતા સમયે છુટી પડે.
તેમ જે કર્મ સમગ્ર ઈન્દ્રિયની ઐકયતાથી જાણી જોઈને ઉપાર્જિત કર્યું હોય. પછી ઘણા કાળ પર્યત તેની આલેચના ન કરવાથી જીવના પ્રદેશ સાથે ગાઢ રીતે બંધાઈ ગયું હોય તે કર્મ તીવ્ર ગહ અને ગુરૂદત્ત પ્રાયશ્ચિત થકી જ ક્ષય પામે છે. . (૪) નિકાચિત કમ-સેયને સમુહ એકઠો કરે, પછી તેને અગ્નિમાં મુકી તપાવીને લેહને એક પિંડ બનાવી દે, પછી સોય છૂટી
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ન પડે પણ ફરીથી લટું ઘડી નવી સેય બનાવવી પડે.
તે રીતે જીવે જે કર્મ કર્યું. કર્યા પછી આ મેં ઠીક કર્યું, ફરીને એમ જ કરીશ વગેરે અનુમોદના કરે અને એ રીતે જીવના પ્રદેશો સાથે તે ગાઢ એકત્વ પામે છે તે કર્મ વેદવું (ગવવું)જ પડે. જેમ શ્રેણિક મહારાજાએ હરણને ગર્ભસહિત વિંધી નાખી. પછી અનુમોદના કરી. જે પાપ બાંધ્યું તેથી નરકનું આયુષ્ય ભેગવવાને વખત આવ્યા.
આમ આ ચાર પ્રકારના કર્મમાંથી પ્રથમ બે તે પ્રતિક્રમણ વડે જ ક્ષય પામી શકે છે. તમે પણ પ્રતિક્રમણ (વંદિત) સૂત્રમાં શું બેલે છે ?
ઈચ્છામિ પડિકકમિઉ સાવગ ધમાઈ આરસ્સ-હું શ્રાવક ધર્મના અતિચારનું પ્રતિક્રમણ કરવા ઇરછું. ત્યાં પ્રતિકમણ કરવાને હેતુ પ્રગટ થઈ ગયાને? શેનું પ્રતિકમણ? શ્રાવક ધર્મના અતિચારનું. કયા અતિચાર–ના તહ વંસ રિતે –જ્ઞાન દર્શન-ચારિત્ર સંબંધિ જે અતિચાર તેની આત્મ સાક્ષીએ નિંદા કરુ છું અને ગુરુ સાક્ષીએ ગહ કરુ છું-પ્રકાશ છું.
આ પ્રકારના પાપ માટે બે કરણ કહા. રાવ ગ –જાતે કર્યું હોય કે બીજાને પ્રેરણા આપી કરાવ્યું હોય, તે બંનેનું પ્રતિક્રમણ અહીં જે રાવળે આ સરળ શબ્દ મુકો તેનું રહસ્ય પણ સમજવા જેવું છે. વંદિતા પૂર્વે તમે જ મત્તે સૂત્ર બોલે છે તે પ્રતીજ્ઞા સૂત્રમાં પણ સુવિરું તિવિહે કહ્યું છે. બે કરણ અને ત્રણ ગ વડે. તે બે કરણું એટલે-રાવળ માટે અહીં કરાવો મળે નું પ્રતિક્રમણ કર્યું.
કેવા કર્મની આલોચના પ્રતિકમણ કરો છો?
= વહિહિં..........પાંચ અપ્રશસ્ત ઈન્દ્રિયો વડે, ચાર પ્રશસ્ત કષાય વડે જે અશુભ કર્મ બાંધ્યું હોય તેનું, તથા રાજે વ વ રાગ અને દ્વેષ વડે બાંધ્યું હોય, તે તે (કર્મ) ની હું નિંદા કરું છું–ગહ કરુ છું. ૬ વઢ ગાથાને સંબંધ પાંચમી ગાથા સાથે જોડેલો છે. કર્મ બંધાય છે કઈ રીતે તે પણ લખી દીધું જેથી તમારે યાદ કરવા ન જવું પડે.
શામળ નામ આવતા-જતાં, ઉભા રહેતા, વારંવાર ચાલતા, અનુપગથી, આગ્રહથી કે નિયેગથી એટલે કે ફરજને લીધે-જે કંઈ
Page #266
--------------------------------------------------------------------------
________________
પાપ નાશની અણુમેટલ પ્રક્રિયા
૨૫૭
કમ ઇન્દ્રિય કે કષાય વડે બાંધ્યુ હોય તેનુ હુ' પ્રતિક્રમણ કરુ છું.... આ રીતે સમગ્ર પ્રતિક્રમણના અર્ધાં સમજવા જરૂરી છે. નહી ત શેનું પ્રતિક્રમણ થયુ... તે ખ્યાલ કેવી રીતે આવશે ?
એક સ્થળે સવારે એક ભાઇ પ્રતિક્રમણ કરાવે અને સાંજે ખીજા ભાઈ કરાવે. તેમાં સવારે રાઈસી પ્રતિક્રમણ કરાવનારનું નામ ઈશીભાઇ હતું. અને સાંજે દેવસી પ્રતિક્રમણ કરાવનારનુ નામ પણ ચાગાયેાગે દેવશીભાઇ હતું. તેમાં એક વખત કેઇ ખેતશી ભાઈને પ્રતિક્રમણ ભણાવવાના પ્રસંગ બન્યા એટલે પ્રતિક્રમણની સ્થાપના કરતાં તે ખેલ્યા કે ઇચ્છાકારેણ સ ́સિહ ભગવત્ ખેતસી પ્રતિક્રમણ ઠાઉ ?
આ ભૂલ કેમ કરી ? અની અજ્ઞાનતાથી, તે સમજ્યા કે જે ભાઈ પડિમણુ ભણાવે તેના નામની જ સ્થાપના હોયને ?
પ્રતિક્રમણ જેવી પવિત્ર ક્રિયા કરવા બેઠા છે. તા પાપ નાશની અણુમાલ પ્રક્રિયા નું જ્ઞાન તા થવું જોઈએ ને ? જેમ પ્રાર'ભિક લાકમાં કહ્યું કે મૂલગુણ ઉત્તરગુણુમાં થયેલી સ્ખલનાઓનું પ્રતિક્રમણ કરવુ' પણુ મૂલગુણ ઉત્તરગુણ એટલે શું ? પંચમનુવયા......... પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત એવાં ૧૨ વ્રતા. તે સબધિ અતિચારા (સ્ખલના)નુ` પ્રતિક્રમણ કરુ` છું'.
આ પ્રતિક્રમણ માટે ખારે ત્રાના અતિચારાની ગાથા જણાવી. પછી ચેાત્રીશમી ગાથામાં કઈ રીતે અતિચાર લાગ્યા ( સ્ખલનાએ થઇ) તે સ્પષ્ટ કરતા સુઉંદર ગાથા મુકી દીધી.
काण काइअस्स पडिक्कमे वाइअस्स वायाए मणसा माणसिअस्स सव्वस्स वयाइआरस्स કાયાના અશુભ વ્યાપારાથી –(વધખ ધનાટ્ઠિ), વચનના વ્યાપારાથી ( સહસાખ્યાન વગેરે), મનના અશુભ વ્યાપારાથી (શકાકાંક્ષાદિ).
અશુભ
આ રીતે લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ કરીને શ્રાવકે શુભ યેાગમાં પ્રવર્તાવુ જોઇએ. જેમ કે અશુભ કાયયેાગના સ્થાને તપ અને કાર્યાત્સગ કરો જે રીતે દૃઢ પ્રહારીએ કર્યાં, અશુભ વચન ચેાગને સ્થાને મિચ્છામિ દુક્કડમ્ રૂપ વચન વ્યવહાર કરા જે રીતે ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવક સાથે કર્યાં. અશુભ મના યાગને સ્થાને પદ્માતાપ-નિંદા કરા જે રીતે પ્રસન્ન ચંદ્ર રાજ એ કર્યાં.
૧૭
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આ રીતે અશુભ યોગમાંથી નિવતી શુભાગમાં આત્માને સ્થાપન કરો તે જ વાઘાવાવ મો ગાથા સાર્થક બને. જેમ મજુર માથા ઉપર રહેલો જ ઉતારીને હલકે બને તેમ કરેલા પાપવાળે મનુષ્ય પણ ગુરુ સમક્ષ આલેચના-નિંદા કરીને હળવે એટલે કે પાપકર્મથી નિવૃત્ત-થાય છે.
જો કે નિવૃત્ત શબ્દ પણ પ્રતિક્રમણને એક પર્યાય જ છે.
એક નગરમાં કઈ વણકર શાળાપતિ રહેતું હતું. તેની શાળામાં ધૂ આવીને વસતા હતા. એક ધૂર્તના મીઠાં સ્વર પર વણકરની પુત્રીને મેહ ઉત્પન્ન થયો, તેણે તેની સાથે ભાગી જવાનું નકકી કર્યું. વણકર પુત્રી કહે મારી એક સખી રાજપુત્રી છે. અમે બંનેએ નકકી કર્યું છે કે એક જ વરને પરણવું. ધૂત કહે તેને પણ લઈ આવજે. - પ્રાતઃકાલે ત્રણે રવાના થયા. તેવામાં નજીકમાં કઈ બેલ્યું છે આમ્ર! અધિક માસમાં આ કરણના ફૂલો ભલે ફૂલે પણ તારે ફૂલવું એ ગ્ય નથી. આ વાકય સાંભળી રાજકુમારીને થયું કે જે વૃક્ષમાં પણ ઉત્તમ-અધમનું અંતર હોય તે મારામાં અને વણકર-પુત્રીમાં કેમ નહીં ?
આવું વિચારી “હું રત્નને ડાબલે લઈને આવું” તેમ બેલતા ત્યાંથી પાછી વળી ગઈ. તે જ દિવસે શરણે આવેલા રાજપુત્ર સાથે તેના લગ્ન થયાં. પછી તે પટ્ટરાણી બની.
ભાવાર્થ એ કે જેઓ સાવધ કર્મમાંથી નિવૃત્ત થાય છે, તેઓ રાજકુમારી ની જેમ સુખી થાય છે. માટે સાવદ્ય વેગ કે પાપમય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું. આ નિવૃત્ત થવું તે પ્રતિક્રમણ. વિષે લવ મેરું वाहिव्व सुसिक्खिओ विज्जो. - જે રીતે સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને શમાવી દે છે તે રીતે પ્રતિક્રમણ કરનાર શ્રાવક પણ કર્મબંધ રૂપી વ્યાધિ ને પ્રતિક્રમણ – પશ્ચાતાપ અને અને પ્રાયશ્ચિત રૂપ ઉત્તરગુણ વડે શીધ્ર સમાવી દે.
પ્રશ્ન - કર્મબંધ એ આગંતુક વ્યાધિ જે સામાન્ય નથી પણ દેહ વ્યાપિ વિષ જે ભયંકર છે ત્યાં પ્રતિકમણ વગેરે સામાન્ય ઉપચાર શા કામના ?
સમાધાન - કુશળ વૈદ્યો માત્ર સામાન્ય રોગને મટાડનાર નથી
Page #268
--------------------------------------------------------------------------
________________
પાપ નાશની અણમેલ પ્રક્રિયા
૨૫૯
હતા પણ મંત્ર - મૂલ ના ઉપયોગમાં પણ નિષ્ણાત હોય છે. જડીબુટ્ટી વડે વિષગ્રસ્ત ને પણ નિર્વિષ બનાવી શકે છે.
તેમ શ્રાવક નિંદા, ગહ આલોચના ને યથાર્થ મર્મ જાતે હેય. તેની વિધિ જ એવી કુશળતાથી કરે કે રાગ દ્વેષ ના બળે એક ડું થયેલું આઠે કર્મો નું વિષ પણ નિ: સત્ય થઈ જાય છે. પ્રતિક્રમણ એ માત્ર ક્રિયા નથી પણ અચિંત્ય પ્રભાવક એવું અદ્દભુત આયોજન છે અને પાપ નાશની અણમોલ પ્રક્રિયા છે. - તમે વિધિની અદ્દભુતસંકલના વિચારી જુઓ તે આ વાત તમને સમજાઈ જશે.
પ્રથમ ઈરિયાવહિ થકી લઘુ પ્રતિક્રમણ કરે, પછી માંગલિક ને માટે દેવવંદન કરવાનું, પછી ભગવાન આદિ ચાર વાંદણું દઈ ગુરુ ને પણ વંદન કરવાનું ત્યાર બાદ વિનય પૂર્વક નમ્ર બનેલ શ્રાવક પ્રતિકમણની સ્થાપના કરે.
(દેવસિક) પ્રતિક્રમણ સ્થાપના માટે આદેશ માંગી જમણે હાથ ચરવળા પર સ્થાપી મન-વચન-કાયાની સ્થિરતા માટે સવસ્ય વિ સૂત્ર બેલે. અહીં પાપ ભારથી હું નીચે નમું છું એવા ભાવ સાથે પ્રતિક્રમણ ને આરંભ થાય. - છ આવશ્યક બાદ સ્તવનદિ કરે.
(૧) સામાયિક આવશ્યકને આરંભ કરવા માટે કરેમિ ભંતે સૂત્ર બોલે.
જ્ઞાનાદિ પાંચ અતિચારમાં ચારિત્ર મહત્વનું છે. તેથી તેમજ ચારિત્ર એ મુક્તિનું અનંતર કારણ છે. અને જ્ઞાનાદિ પરંપર કારણ છે. બારમાં ગુણઠાણ પછી સંપૂર્ણ જ્ઞાન પ્રગટે પણ મુક્તિ ન થાય. માટે કરેમિ ભંતે બેલવા પૂર્વક દ્રવ્યથી ઉભે થઈને અને ભાવથી પરિણામ વિશુદ્ધિ દ્વારા ગુરુ આગળ અતિચારોનું આલેચન કરી તસ ઉત્તરીઅન્નત્થ સૂત્ર પૂર્વક પંચાચાર વિશુદ્ધિ માટે “નાણુમિ દંસણું મિ.” આઠ ગાથાને આધારે સવારથી સાંજ સુધીના અતિચારેનું ચિંતવન કરે.
(૨) ચઉવિસત્થઓ :- દેવાધિદેવના વિનય પૂર્વક પ્રતિક્રમણ કરવા માટે ચાવીશ તિર્થંકરની સ્તુતિ રૂ૫ લેગસ્સ સૂત્ર બલવાનું.
–પછી–
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
(૩) વંદન :- ગુરુ પરના વિનય રૂપે સંડાસા પ્રમાર્જન પૂર્વક ઉભડક પગે બેસી, મુહપત્તિની પડિલેહણ કરે. જેમાં હેયનું પરિ. માર્જન અને ઉપાદેયની ઉપસ્થાપના કરે. પછી દ્વાદશાવર્ત વંદન માટે વાંદણાને પાઠ કરે.
(૪) પ્રતિકમણ - પ્રથમ સમ્યફ રીતે શરીર નમાવી, પૂર્વે મનમાં ધારી રાખેલા અતિચારેનું અવગ્રહમાં રહીને જ ગુર્વાસાથી આવેચન કરે, સાત લાખ થકી જીવ વિરાધનાનું અને અઢાર પાપ સ્થાનકેનું મિચ્છામિ દુક્કડમ આપી, સવ્વસ્ટવિ સૂત્ર બોલી મન-વચનકાયાના અતિચારનું પ્રાયશ્ચિત માંગે. ત્યારે ગુરુ કહે વિમે. ત્યારે પ્રતિક્રમણ કરવા વંદિત બોલે—
વંદિત બેલવા વીરાસને બેસી, માંગલિક માટે નવકાર ગણું, કરેમિ ભંતે થકી સમતામાં સ્થિર થઇ. સામાન્ય આલેચના માટે ઈચ્છામિ પડિકમિઉં સૂત્ર બેલી વંદિત બેલે. તેમાં તસ્ય ધમ્મક્સ પદ બેલતા અતિચારના ભારથી હળવો થયો હોય તેમ ઉભું થઈ, અભુઠ્ઠિઓ પાઠ પૂર્વક ગુરુમહારાજને અપરાધ ખમાવવા દ્વાદશાવત વંદન કરી અવગ્રહમાંથી બહાર નીકળી આયરિય ઉવઝાય બેલી સર્વેને ખમાવી શાંત થાય.
(૫) કાઉસ્સગ – ચારિત્રાચાર માટે બે લેગસ્ટ, દર્શનચાર માટે એક લોગસ્સ સત્રલેએ અરિહંતપૂર્વક, અને પુખવરદી સૂત્ર બેલી જ્ઞાનાચાર માટે એક લેગસ્સ કાઉસ્સગ કરી, ત્રણેની વિશુદ્ધિ કરે. પછી મૃતદેવતા-ક્ષેત્ર દેવતા આરાધના માટે એક એક નવકારને કાઉસ્સગ્ન કરે.
(૬) પચ્ચખાણ :– નવકાર ગણી મુહપત્તિ પડીલેહી વાંદણ દઈ અવગ્રહમાંજ સામાયિક ચઉવિસFબેલી છ આવશ્યક પૂરા કરી પરફખાણ કરે અથવા સંભારે.............
આ રીતે તમે પણ પ્રતિક્રમણ દ્વારા છ આવશ્યકમાં ઉધામવંત રહે. એ જ અભ્યર્થના
Page #270
--------------------------------------------------------------------------
________________
(૨૭) કાયોત્સર્ગ – પરિચય
– આત્મહત્યા વિના શરીરત્યાગ
काउस्सग्गे जह सुट्ठिअस्स भज्जंति अंग भंगाई
इय भिंदंति सुविहिअ अट्ठविहं कम्मसंघायं કાર્યોત્સર્ગમાં વિધિપૂર્વક ઉભા રહેલાને અંગે પાંગ જેમ ભાગે (તેમ તેમ) વિધિપૂર્વક કાઉસ્સગ્ન કરનારા સુવિહિત આત્માઓ આઠ પ્રકારના કર્મ સમૂહને છેદે છે.
શ્રાવકને માટે મન્નાહ જિણોણું સઝાયમાં છત્રીશ જુદા જુદા કર્તવ્ય જણવ્યા, તેમાં આઠમું કર્તવ્ય જણાવ્યું કાર્યોત્સર્ગ (ાઉસગ્ગ) જેના વડે જીવ આઠ પ્રકારના કર્મોને છેદે છે.
મહાવીર ચરીત્રામાં આવે છે કે ભગવાન જ્ઞાતખંડ વનમાંથી નીકળી, બે ઘડી દિવસ બાકી રહેતા કુમારગ્રામ નામના સંનિવેશમાં આવ્યા અને ત્યાં કાર્યોત્સર્ગે રહ્યા. બીજે લખ્યું કે મેરાક સંનિવેશમાં આવ્યા અને કુલપતિના આશ્રમમાં પ્રલંબમાન ભૂજાએ કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. ત્યાંથી પ્રભુ કુમાર સંનિવેશમાં ચંપક રમણીય ઉદ્યાનમાં લાંબી ભૂજાએ કાર્યોત્સર્ગો રા.
પણ કોત્સર્ગ એટલે શું ? કાયારૂપ કાયા એટલે શરીર.
એટલે ત્યાગ કરવો. મતલબ કે શરીરનો ત્યાગ કરે તે કાર્યોત્સર્ગ. પણ ત્યાગ કઈ રીતે કરવાને?
આત્મહત્યા વિના શરીરત્યાગ. શરીરની સ્થિરતા. વાણીનું મૌન-મનથી શુભ ધ્યાનપૂર્વક રહેવું તે શરીર ત્યાગ. પણ આપઘાત કરો તે અર્થ અહીં અભિપ્રેત નથી.
શાત્યાચાર્ય કહે છે કે “શરીરની ક્રિયાઓ અને શરીરના મમત્વને ત્યાગ કરે તે કાર્યોત્સર્ગ.”
ચિતન્ય મહાપ્રભુ એક વખત જગન્નાથપુરીથી દક્ષિણ ભારત જઈ રહ્યા હતા. માર્ગમાં એક બ્રાહ્મણને ગીતા પાઠ કરતે જે. બ્રાહ્મણના સુખ પર આનંદની રેખા ઉપસી રહી હતી. તે તલ્લીન હતે. ચિતન્ય મહાપ્રભુ બ્રાહ્મણની પાછળ સંતાઈને કલેક સાંભળવા લાગ્યા.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
-
-
-
-
-
-
ગીતાપાઠ પુરો થતા પાછળ નજર ફેરવી. ચૈતન્ય મહાપ્રભુને પિતાની નજીક જોઈ તેને હર્ષની સીમા ન રહી. ચૈતન્ય મહાપ્રભુને ચરણે પિતાનું શિર નમાવ્યું.
ચૈતન્ય સ્વામી બેલ્યા કે તમારો ગીતા પાઠ સાંભળે. ઉચ્ચારણે ઘણું અશુદ્ધ છે, છતાં તમે આવી આનંદ સમાધિ કેવી રીતે મેળવી શકે છે ? બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યા, સ્વામીજી ! મને કયાં સંસ્કૃત આવડે છે કે શુદ્ધ ઉરચારણું કરી શકું. હું તે શ્લેક બેલ્યા કરું છું તેને અર્થ પણ આપ જેવા વિદ્વાને જ સમજી શકે. પણ એક વાત છે, ગીતા પાઠ કરતી વખતે હું કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવ અને કૌરવની સેના વચ્ચે એક સુંદર રથ જોઉ છું. રથમાં અર્જુન છે અને સારથી તરીકે શ્રી કૃષ્ણ ઉભા છે. વારંવાર તેઓ મુખ ફેરવીને અર્જુન ને ઉપદેશ આપે છે. આ બધું મને દેખાય છે. અને તે જોતાં જોતાં મારે આત્મા પુલકીત થઈ ઉઠે છે.
ચૈતન્ય મહાપ્રભુથી બેલી જવાયું. વાહ વાહ આ જ સાચા ગીતા પાઠ છે ભાઈ.
કાઉસગ કરતી વેળા તમે પણ કદાચ તસ્સ ઉત્તરી કે અન્નત્થના અર્થથી અજ્ઞાન હો, તે પણ માત્ર કા -મોને શાળા પૂર્વક નું મuri વોસિરામિ હેયો કાઉસ્સગ નું ધ્યેય સફળ થવાનું જ છે. મા હ૫ મા તુષ શબ્દોને બદલે ભાષા બોલનાર મહાત્માને પણ કેવળ જ્ઞાન વરેલું જ હતું.
કાઉસ્સગ તો વલેણું છે. મથન વલેણું વચ્ચે જ જાઓ. વચ્ચે જ જાઓ. એક સમય જરૂર એ આવશે, જ્યારે છાશ ને બદલે માખણ અલગ પડી જશે.
તે રીતે અHIT વોસિરામિ બેલીને આરભેલ કાઉસ્સગ્ન માં કદાચ તત્કાલ બહિરાત્માનું વિસર્જન ન થાય, તે પણ તેને સતત અભ્યાસ એક વખત અનાત્મભાવ અને આત્મ ભાવને પૃથફ કરી આ શરીર તે હું નહીં અને હું તે શરીર નહીં એવું સાબીત કરવાનો જ. આ કાયોત્સર્ગ આત્માને ઉજવલ બનાવનારી એક ક્રિયા છે. મહાન જ દોષરૂપ ભાવ ત્રણની ચિકિત્સા છે. જેમ કરવત જતા - આવતા લાકડાને છેદી નાખે છે. તેમ કાયોત્સર્ગ દ્વારા કર્મો કપાઈ જાય છે. પણ તે માટે
Page #272
--------------------------------------------------------------------------
________________
આત્મહત્યા વિના શરીરત્યાગ
૨૬૩
જરૂર છે અભ્યાસની. હેતુ સિદ્ધ કરવાનું છે અનાત્મ ભાવમાંથી આત્મ ભાવમાં સંક્રમણ કરવાને.
કાર્યોત્સર્ગ માટે ચૈત્યવંદન ભાષ્યમાં બાર સાધને કારણે દર્શાવે છે.
च उतस्स उत्तरी करण पमुह सद्धाऽऽइया यपणहेउ
वेयावच्च - गरत्ताऽऽइ तिन्नि इअ हेउ बारसगं તસ્ય ઉત્તરી વગેરે ચાર, શ્રદ્ધા વગેરે પાંચ અને વેયાવરચ કરવાપણું એ ત્રણ એમ બાર હેતુ કે કારણ છે.
કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત એ પ્રતિકમણ પ્રાયશ્ચિતની ઉત્તરક્રિયા છે. તેથી જ શબ્દ શું વાપર્યો? તરણ કરી ને ઉત્તર ક્રિયાને હેતુ છે? પ્રાયશ્ચિત કરવું તે. પણ પ્રાયશ્ચિત શા માટે કરે છે? વિલોહિ કરોવિશુદ્ધિ માટે. વિશુદ્ધિ ક્યારે થાય ? વારિ–શલ્ય રહિત થાય ત્યારે.
તસ્સ ઉત્તરી સૂત્રમાં ચાર ભાગ છે.
(૧) ત#– તેનું” એ અનુસંધાન પદ છે. ઈરિયાવહી સૂત્ર વડે કરેલા પ્રતિકમણનું અનુસંધાન દર્શાવે છે. જેનું પ્રતિક્રમણ કર્યું તેના અનુસંધાને
(૨) સૂવને બીજો ભાગ ચાર પદોને છે તેમાં મુખ્ય શબ્દ છે વાર-ર એટલે ક્રિયાને સાધ્ય કરવાનું સાધન. તેના ચાર સાધન તે ઉત્તરી વળે વગેરે. જેને ચિત્યવંદન ભાષ્યમાં ચાર હેત કહ્યા.
(૩) સૂત્રના ત્રીજા ભાગમાં પ્રોજન દર્શાવ્યું પાવા નિષાયપઠાણ પાપ કર્મને નાશ કરવા.
(૪) પ્રવૃત્તિ-કામ કાત્સર્ગ કરુ છું.
એટલે પાપ કર્મના નાશ માટે કરાતા કાઉસ્સગ્નના ચાર વારા દર્શાવ્યા. તે વાત કરી રજી. ભાષ્યકારે આગળ શું કહ્યું? - રૂપા જ પગ પાંચ શ્રદ્ધા વગેરે. - તરસ ૩રર ચાર હેતુ અને વંદનાદિક ફળની પ્રાપ્તિ માટે કરેલા કાયોત્સર્ગની સિદ્ધિ દર્શાવવા પાંચ સાધને મુક્યા તે સઢાણ મેહાણ धिइए धारणाए अणुप्पेहाए. .
મધરાતને સમય છે, ચંપાનગરી આખી સૂઈ ગઈ છે, જાગે છે માત્ર એક કરોડાધિપતિ શ્રમણોપાસક કામદેવ. પૌષધશાળામાં રહીને
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કાર્યોત્સર્ગ પ્રતીમાની સાધના કરે છે. પ્રભુ પાસે શ્રદ્ધા અને મેઘાપૂર્વક બારવ્રત અંગીકાર કર્યા છે.
બરાબર એ જ સમયે ગુસ્સામાં ધમધમતે, જેને જોતાં જ થથરી ઉઠાય તે પીશાચ પૌષધ શાળામાં પ્રવેશે છે. તલવાર વિંઝતે પિશાચ ત્રાડ પાડે છે. એ દુષ્ટ ! તું તારું ધ્યાન છોડી દે નહીં તે હમણાં ને હમણાં તારા ટુકડા થઈ જશે.
ત્યારે ઉઘg ધારા-ધીરજ અને ધારણા વડે કામદેવ શ્રાવક અડાલ-અટલ રહ્યો. તલવાર વીંઝાણ. શરીરના ટુકડાઓ ઉડીને પડ્યા ભેય ઉપર પણ જવા લાગ્યા નિપાય-પાપ કર્મનું નિર્ઘતન કરવાના એક માત્ર હેતુવાળ કામદેવ શ્રાવક આત્મામાં એકાકાર બની ગયે. પછી તે પિશાચે હાથીનું રૂપ ધારણ કરી, કામદેવને હવામાં ઉછાળી નીચે પછાડ. સાપનું રૂપ ધારણ કરી ધમકી આપી ધ્યાન છોડ ! નહીં તે મારી ઝેરી દાઢેથી કરડી ખાઈશ તને.
પણ કામદેવ વિચારે છે કેનું શરીર? હું તે એક અજર અમર આત્મા છું. એક જ માત્ર યgવેઢાણ કાર્યોત્સર્ગ. કાયાની ત્યજી દીધી છે માયા. આત્મહત્યા વિના શરીરને ત્યાગ કર્યો છે જેણે, તે કામદેવ શ્રાવક ધ્યાનમગ્ન છે. છેલ્લે નિષ્ફળ ગયેલ દેવ કામદેવની ધીરતાની પ્રશંસા કરી ચાલ્યો ગયો અને ભગવંતે પણ તેની પ્રશંસા કરી. આગમ-શાસ્ત્ર ના પાને લખાયે.
માટેજ કઈકે શ્રદ્ધાદિ પાંચ સાધન વડે કાયોત્સર્ગ કરે. અરિ. હત ચેઈયણું સૂત્રને બીજો હિસે તે કાર્યોત્સર્ગ સિદ્ધિના શ્રદ્ધાદિ પાંચ ઉપાય.
૦ શ્રદ્ધ- વધતી જતી સમ્યગૂ દર્શનની શુદ્ધિ વડે. ૦ મેઘા- વધતી જતી મેઘા-બુદ્ધિ વડે-જડતાથી નહીં'. ૦ થી- આકુળ વ્યાકુળ થઈને નહીં પણ ધીરજપૂર્વક
o ઘારણા- શૂન્ય મનથી નહીં પણ અરિહંતાદિકના ગુણના સ્મરણ પૂર્વક અને છેલ્લે
મનુpક્ષા-૨ પરમાર્થના અનુચિંતન પૂર્વક– – કાર્યોત્સર્ગ કરવાનું કહ્યું –
છેલ્લે આ કાઉસ્સગ્નના ત્રણ હેતુ જણાવતા ભાષ્યકાર મહર્ષિ વૈયાવચ્ચગરાણું સૂત્રને પાઠ મુકે છે. આ કાઉસ્સગ વૈયાવચ્ચ એટલે
Page #274
--------------------------------------------------------------------------
________________
આત્મહત્યા વિના શરીરત્યાગ
૨૬૫
-
-
-
-
-
-
-
- -
-
સેવા કરનારા, શાંતિ કરનાર અને સમ્યગ દષ્ટિએને સમાધિ ઉપજાવનારાએના નિમિત્તે એવા ત્રણ કારણથી કરું છું.
આ રીતે કાઉસ્સગ્રની પરિભાષાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પ્રથમ ચાર કારણે તે કાર્યોત્સર્ગને હેતુ દર્શાવે છે, બીજા પાંચ કારણે તે કાર્યોત્સર્ગનું સાધન દર્શાવે છે, ત્રીજા ત્રણ કારણે નિમિત્ત દર્શાવે છે.
કાઉસગ્ગ ના પ્રકારો દર્શાવતા આવશ્યક નિર્યુક્તિના ૧૪૫૨ માં લોકમાં જણાવ્યું કે
सो उसग्गो दुविहो चिट्ठाए अभिभवे च नायवो
તે કાર્યોત્સર્ગ (ઉત્સર્ગ) બે પ્રકારે છે (૧) ચેષ્ટારૂપ. (૨) અભિભવ રૂપ.
(૧) ગમનાગમન કે દિવસ-રાત્રિ આદિ પાંચ પ્રતિકમણુમાં તે કે જેના શ્વાસે શ્વાસનું પ્રમાણ નિયત હોય તે ચેષ્ટારૂપ કાર્યોત્સર્ગ.
(૨) વિશેષ શુદ્ધિ કે ઉપસર્ગો સહન કરવા માટે ખડેરમાં, શર્મશાન ભૂમિમાં કે અરણ્યાદિમાં થાય તે અભિભવ રૂપ-જે કાઉસ્સગ્નનું કાલમાન જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટથી બારમાસ સુધી હોય છે. જે કાઉસ્સગ્ન બાહુબલીએ કરેલ.
હિંસાના પ્રચંડ વાવાઝોડા વચ્ચે એકાએક વિવેક દીપ પ્રજવલીત થઈ ગયા. મોટાભાઈ ભરતને જાનથી મારી નાખવા ઉગામેલી મુઠી વડે રણભૂમિમાંજ કેશલેચ કર્યો. શરૂ થયે કાયોત્સર્ગ. મનમાં પ્રતીજ્ઞા કરી કે કેવળજ્ઞાન થયા પછી જ પ્રભુ પાસે જવું, જેથી નાના ભાઈઓને વંદન ન કરવું પડે.
અત્યંત સ્થિરતા પૂર્વક કાર્યોત્સર્ગ કરી રહ્યા છે. ગ્રીષ્મઋતુને બળબળતા બપોર તેને અકળાવતે નથી. ધૂળના થર શરીરે જામવા માંડયા, પછી શરૂ થાય છે ચેમાસાની વર્ષો. પગથી માથા સુધી ધૂળ ચોંટી ગઈ. કાદવના થર બાઝી ગયા. મેઘ ગર્જન અને વીજળીના કડાકા ચાલુ થયા પણ બાહુબલી તે કાર્યોત્સર્ગમાં અડેલ જ છે.
પગની નીચેથી ઉગેલી વેલ આખા શરીરને વિટળાઈને માથા સુધી પહોંચી ગઈ છે. પગની નીચે તથા આજુબાજુ શૂળ ઉગી નીકળી છે. પંખીઓએ શરીર પર માળા બાંધ્યા છે. સાપે ત્યાં રાફડા બનાવ્યા છે. વેલમાં રહેલી જીવાતે શરીરે ચટકા ભરી રહી છે. પંખીઓ
Page #275
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૨૦૦
ચાંચા મારે છે, સાપ પેાતાના દાંત બેસાડે છે, પછી શરૂ થાય છે હાડ થીજાવી દે તેવી ઠંડી.
છતાં હજી માહુબલી અડોલ છે. કાયાની મમતાને ત્યજી દીધેલ અને આપણા શબ્દોમાં કહીએ તો આત્મહત્યા વિના શરીર ત્યાગીને ખાહુબલીજી ઠાણેણુ'-માણે “ઝાણેણ કરીને આત્મભાવમાં સ્થિર થઇ ગયા છે. આખુ વર્ષ આ રીતે વીતી ગયું'. પ્રચૂર કર્મોને ખપાવી દીધા પણ ચંદ્રમામાં જેમ ગ્રહણુ લાગે તેમ અભિમાનના રાહુ આડા આ વીને ઉભા છે.
ઋષભદેવ પ્રભુ બ્રાહ્મી અને સુ'દરીને માકલે છે બંને બહેના ત્યાં જઇને એલી કે વીરા મેારા ગજ થકી ઉતરી. અચાનક ફૅટકા લાગ્યા બાહુબલીજીને, અરે અહીં હાથી કયાં છે ? ચિત્ત તત્ર પર શબ્દો પછડાયા ને ત્યાંજ ભાઈને વદન ન કરવારૂપ અભિમાન ગળી ગયું. હજી તેા માત્ર એક ડગલુ' દીધુ ત્યાં તે ઘાતી કર્મો કડડભ્રસ કરતાં ભુકકા થઈ ગયા અને બાહુબલીજી ને થઈ ગયુ. કેવળજ્ઞાન.
પણ કયારે? કાળોળ મોોળ જ્ઞાળાં (જેમ પ્રતિક્રમણુમાં ધ્રુવ પ ́ક્તિ છે – પડિમામિ - નિંદામિ - ગહિામિ તેમ) કાઉસ્સગ્ગ માંધ્રુવ પક્તિ છે ઠાણેણુ' – માણેણુ-આણેણુ'
બંને માં છેલા શબ્દ “ કામન ” અવ્વાળું વેસિરામિ મહત્ત્વ કાનુ? અપાણ. વાસિરામિ નુ‘
કાયાત્સગનુ સ્વરૂપ છે. ટાળેળ - મોળેળ - જ્ઞાળેળ. સ્થાન વડે સ્થિર થઈને, મૌન વડે સ્થિર થઈને, ધ્યાન વડે સ્થિર થઈને – અવ્વાાં વોસિરામિ રૂપ પ્રતીજ્ઞા કરે છે, કામેળ દ્વારા શરીરની પ્રવૃત્તિના ત્યાગ કરી અચલ અડાલ રહેવું, મોળેળ દ્વારા આંતર બાહ્ય પ્રવૃત્તિના ત્યાગ કરી મૌન રહેવુ, શાળાં થકી મનની વૃત્તિ કે વિચાર। દૂર કરી આત્મભાવ માં એકાગ્ર થવું.
ટાળેŌ- એટલે કે આસન વડે સ્થિર થઈને કાયાનુ જરાપણ હલનચલન કરવું નહી. કાયાની પ્રવૃત્તિ જયાં સુધી ચાલુ છે ત્યાં સુધી મનમાં વિક્ષેપ થવાના. મનમાં વિક્ષેપ થતાં ધ્યાન જામે નહી' માટે પ્રથમ કાયા ની સ્થિરતા કરવી.
સામાન્ય તયા કાયાની સ્થિરતા માટે જિનમુદ્રાના ઉલ્લેખ કરાય છે. ભાષ્યની સેાળમી ગાથામાં લખ્યુ છે કે
Page #276
--------------------------------------------------------------------------
________________
આત્મહત્યા વિના શરીરત્યાગ
२६७
चत्तारि अंगुलाई पुरओ ऊणाई जत्थ पच्छिमओ
पायाणं उस्सग्गो एसा पुण होइ जिण मुद्रा જેમાં પગનું (બે પગ વચ્ચેનું') અંતર આગળ ચાર આંગળ અને પાછળ (બે ઘુંટીની વચ્ચે) કંઈક ન્યુન હોય તે જિનમુદ્રા સમજવી. (અને કાઉસગ્ગ કરતી વેળા જિનમુદ્રા સાચવવી.)
રથનેમિ, અરિષ્ટનેમિના સગાભાઈ છે એક તિર્થંકર પરમાત્મા અને બીજા શ્રમણ છે. રથનેમિ ગુફામાં પદ્માસન લગાડી બેઠા છે. કાર્યોત્સર્ગમાં આત્મ ચિંતવન ચાલે છે. ટાઇi નો સાળાં કરીને બેઠા છે. ભગવંત ની વાણી શ્રવણ કરીને રાજીમતી વસતી તરફ જઈ રહ્યા છે. ત્યાં અચાનક વરસાદનું એક ઝાપટું તુટી પડે છે.
આખા ભીંજાઈ ગયેલા રાજીમતીની દ્રષ્ટિ પણ ગુફા તરફ પડી. સંભાળ પૂર્વક ગુફામાં જઈ ભીંજાયેલા વસ્ત્રો નીચેવે છે.
પાઉસ ભીની પવિની ગઈ તે ગુફામાંહી તેમણે ચતુરા ચીર ની ચાવતી દીઠી સુષિ રહનેમ રે ચિત્ત ચલે ચારિત્રીયો વણ વદે તવ એમરે
સુખ ભેગવીએ સુંદરી આપણુ પુરણ પ્રેમરે. રથનેમિના શરીરે તે અવાજ અને દશ્યો ઝીલી લીધા, ઝીલીને મન તરફ ધકેલ્યાં, નિરાવરણ રમતીને જોઈને રથનેમિનું ધ્યાન તુટી ગયું. કાર્યોત્સર્ગની સ્થાન મુદ્રા છુટી ગઈ. વસ્ત્રહીન રાજુમતીને જેવાથી ચલાયમાન ચિત્તવાળા રથનેમિએ ભેગની પ્રાર્થના કરી. ત્યારે રાજીમતી તેમને સમજાવે છે -
તવ રાયજાદી એમ ભણે મુંડા ઇમ શુ ભાખે રે વયણ વિરુદ્ધ એ બોલતાં કંઇ કુલ લાજ ન રાખે રે હું પુત્રી ઉગ્રસેનની તું જાદવ કુલ જાયે રે એ નિર્મલકુલ આપણું તે કેમ અકારજ થાય રે
રે ભુંડા! ભગવાનના વચન વિરૂદ્ધ આવા વિષયભેગના સુખની વાત કરતાં તને કંઈ લાજ શરમ નથી આવતી. અરે! આપણે કુળને તે વિચાર કરે, હું ઉગ્રસેનની પુત્રી તુ યાદવ કુલને વંશજ, આપણાં આવા નિમલ કુલ અને આપણે મલીનતા ધારણ કરાય ? - તમે પણ વિચાર કે તે સમયે કુળની આબરૂને ખ્યાલ કેવા
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મજબૂત હશે? આજે વાણીયાની છોકરી ભણશાલી-સુતાર કે મુસલમાનને ત્યાં જાય તો યે કઈને કશો વાંધો આવતો નથી.
जइ तं काहिसी भावं जाजा दिच्छसि नारोओ
वाया विधुव्व हड्डो अछि अप्पा भविस्ससि (એ રથનેમિ!) તમે જે જે સ્ત્રીઓને જેશે અને તેને માટે આ સ્ત્રી સુંદર છે માટે હું ભેગવું એવા ભાવ કરશે તે પવનથી હચમચી ગયેલા મૂળ વગરના વૃક્ષની માફક સંયમમાં અસ્થિર બની જશે.
જેમ પવનની આંધી થતા મૂળ રહિત વૃક્ષ અસ્થિર બને તેમ ભેગની ઈચ્છારૂપી પવનના ઝપાટે ચડેલ સંયમરૂપી વૃક્ષ પણ અસ્થિર બની જશે. અને તમે સંસાર અટવીમાં ભમશે.
જે બેગ તમે પરીહર્યા છે- જેને તમે ત્યાગ કર્યો છે તે જ ભેગની પાછી વાંછા કરે તે શું યોગ્ય છે? જેમ કુરે વમન કરે ને પછી પિતે વસેલું પિતે જ ચાટી જાય તેવા કુકમ તમે ગણશે.
સર૫ અગંધક કુલ તણાં કરે અગ્નિ પ્રવેશ ૨ પણ વમિયું વિષ નવિ લિયે જુઓ જાતિ વિશેષ રે
અગંધક કુળના સાપ હોય ને તે કદાચ કઈકને કરડી પણ જાય, તે પણ ગારુડીના ગમે તેટલા પ્રયત્ન છતાં તે સર્પ કદી પિતે વસેલા વિષને પાછું ખેંચે (ચુસે) નહીં. અરે અગ્નિમાં પ્રવેશ કરાવીને મારી નાખે તે મરવાનું કબુલ પણ તે સાપ ક્રી વમેલું વિષ પીએ નહીં.
જે તિર્યંચ પણ આવા જાતિવાન હોય તે આપણું જેવા ઉત્તમ કુળના માટે શું આ શોભે ખરું? પ્રાણને વિયેગ થઈ જાય તે પણ ફરી આ ભેગ માટે વાંછા ન કરાય. કારણ કે પગલે પગલે જે આવા સંકલ્પથી આત્મા પીડાતા હોય તો તે ચારિત્રની પરિપાલના કઈ રીતે કરી શકશે? શ્રી દશવૈકાલિક સૂત્રમાં પણ લખ્યું છે કે
जे अ कते पिए भोए लद्धेवि पिठ्ठि कुम्वई
साहिणे चयई भोए से हु चाइ ति वच्चई જેને સુંદર અને પ્રિય એવા શબ્દાદિ ભોગે મત્યે છતે તે તરફ પીઠ ફેરવે છે–એટલે કે અનેક શુભ ભાવનાને બળે તેને ત્યાગ કરે છે. યાને ભેગવતા નથી. તે જ ત્યાગી કહેવાય છે.
રાજીમતીના આવા કારના પ્રસુંદર ઉપદેશ વચન સાંભળી રથ
Page #278
--------------------------------------------------------------------------
________________
આત્મહત્યા વિના શરીરત્યાગ
નેમિ ફરી સંયમમાર્ગમાં સ્થિર થયા. નેમિનાથ પ્રભુ પાસે જઈને રથનેમિએ પ્રાયશ્ચિત કર્યું. તેણે ફરી કાર્યોત્સર્ગમાં કાળાં મોજાં ફળ પૂર્વક સMા વોસિરામ કર્યું અને તે જ ભવે મેક્ષમાં સીધાવ્યાં.
મોઘ – મૌન વડે સ્થિર થઈને- એટલે કે કાર્યોત્સર્ગ દરમ્યાન વાણી પ્રયોગ બંધ કરો. કેમ કે વાણીને મન સાથે ગાઢ સંબંધ છે. અને મનને સ્થિર કરવા મૌન જરૂરી છે. પણ યાદ રાખો કે મૌન એટલે
મેઢાને ખંભાતી તાળું મારી રાખવું માત્ર” એ અર્થ ન કરતાં. મોનમાં કરવાનું છે વિચારેનું વિસર્જન. કારણ કે ન બેલવા રૂપ મૌન તે બાવન લાખ યોની કાયના જીવોને પણ હોય છે. છતાં તેને મેણે ન કહેવાય.
શાળ – કાયોત્સર્ગ દરમિયાન મને ગુપ્તિ જાળવે. એટલે કે મનને ત્યાં ત્યાં ભટકવા દેવું નહીં. મનને મર્કટની ઉપમા આપી છે. મનડું કીમ હી ન બાજે હે કુંથુજિન મનડુ કિમી ન બાજે - જિનભદ્રગણી ક્ષમાશ્રમણે તે ધ્યાનની વ્યાખ્યા જ એ રીતે કરી છે કે “જે સ્થિર મન છે તે જ ધ્યાન છે.”
પ્રતિક્રમણ સૂત્ર પ્રબંધ ટકા (ભાગ-૧) માં ધ્યાનના મહત્વને વર્ણવતા સરસ વાત જણાવી છે.
પ્રતિક્રમણમાં કાર્યોત્સર્ગ વિધિ ચાલતી હોય, નિયત પ્રમાણ મુજબ આપણે કાઉસ્સગ્ન થઈ ગયો પણ બીજાને કાઉસ્સગ્ન પાળવાની વાર છે, તે તે વચ્ચેના સમયમાં કરવું શું ? ત્યાં જણાવે કે “ધર્મ ધ્યાન”— શુભ ધ્યાનમાં રહેવું. પણ તે સમયે આડા અવળા વિચારે કે વાતે ન થાય.
આમ સ્થાન વડે કાયમુતિ, મૌન વડે વચન ગુપ્તિ અને ધ્યાન વડે મને ગુપ્તિની સાધના કરવાની છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ, રાજગૃહીથી દૂર જંગલમાં એક પગ ઉપર ઉભા ને બીજો પગ પેલા પગ ઉપર ચઢાવી, બંને હાથ વંદન મુદ્રામાં અદ્ધર ઉચા રાખી ઉઘાડા આકાશ નીચે ઉભા છે. સૂર્ય સામે નજર રાખી કાર્યોત્સર્ગ કરી રહ્યા છે.
સમ્રાટ શ્રેણિક પિતાના રાજ પરિવાર સાથે પરમકૃપાળુ પરમાત્મા શ્રી વીર પ્રભુના વંદનાથે જઈ રહ્યા છે. ધ્યાનસ્થ મુનિને જોઈને હાથી
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઉપરથી નીચે ઉતરે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને વંદન કરે છે. ત્યાંથી ભાગવાન પાસે પહોંચે છે.
મનમાં એક જ પ્રશ્ન ઘુંટાયા કરે છે. આવા મહાન તપસ્વી-ધ્યાનસ્થ મુનિરાજની ગતિ શું થશે? ભગવંતને વિનય પૂર્વક વંદના કરીને પૂછે પ્રસન્નચંદ્ર રાજર્ષિ અત્યારે મૃત્યુ પામે તે ? ભગવાન કહે તે સીધા સાતમી નરકે જાય.
શ્રેણિક મહારાજા એક ધબકારે ચૂકી ગયા, શું? સાતમી નરકે. ભગવત કહે તેઓ અત્યારે માયામાં અટવાયા છે. દુર્મુખ મંત્રીના બોલ તેના કાનમાં ફરે છે. “આ તે ભાગેડુ નિર્દય રાજા છે તેના બાળક રાજાને તેને મંત્રી હડપ કરવા બેઠો છે.” આ શબ્દથી પ્રસન્નચંદ્રના મનમાં તુમુલ યુદ્ધ જાગ્યું છે. મને ગુપ્તિ તુટી ગઈ છે.
પણ ફરી ધીરે ધીરે રાજર્ષિ શુભ અધ્યવસાયમાં સ્થિર થયા અને તત્કાલ કેવળજ્ઞાન પામ્યા.
ત્રણેય પૂર્વાર્ધમાં અટકી ગયા હતા. કેમકે ઠાણેણું હતુ–મેણેણું હતું-ઝાણેણું હતું પણ અપાશું સિરામિ એકે ને ન હતું. બહિરામાનું વિસર્જન કેઈને નહીં.
રથનેમિની નજર રાજુલ પર પડીને થાળે ગયું. બાહુબલીની માનદશાએ મનમાં શલ્ય પેસાડયું, વંદન ન કરવાની પ્રતીજ્ઞાના ભાવે તેનું મોજું ગયું. અશુભ અધ્યવસાયમાં ચડેલા પ્રસનચંદ્ર રાજષિ ને શાને ગયું. પણ જ્યારે છેલે ત્રણેએ સ્થિર થઈને સદવા વોસિરામિઆત્મહત્યા વિના શરીર ત્યાગ કર્યો કે પામી ગયાં કેવળજ્ઞાન.
કાતર્ગની સિદ્ધિમાં મહત્વપૂર્ણ હોય તે છે અપાણે વોસિરામિ. સામાયિક આવશ્યકમાં શનિ મંતે - છેલ્લો શબ્દ અg વોરિરામિ, વંદન આવશ્યકમાં છેલે સવા વોસિરામિ કાર્યોત્સર્ગમાં પણ જur વોસિરામિ. સમતાભાવ, ગુરુ વિનય કે કાયાને ઉત્સર્ગ. મહત્ત્વ કોનું મgi વોસિરામનું, માટે જ કહ્યું આત્મહત્યા વિના શરીર ત્યારે,
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૮) કાર્યોત્સર્ગ-તસઉત્તરી
- પાપના બીજને બાળી નાખે
चरणाईयाराणं जहकम्मं वण तिगिच्छ रुवेणं
पडिक्कमणा सुद्धाणं सोही तह काउस्सग्गेणं શ્રીચશિરણ પનામાં જણાવે કે પ્રતિક્રમણ વડે શુદ્ધ નહીં થયેલા ચારિત્રના અતિયાની ત્રણ ચિકિત્સારૂપ કાર્યોત્સર્ગ વડે યથાક્રમે શુદ્ધિ થાય છે.
આત્મશુદ્ધિ માટેના સર્વ ઉપામાં કાર્યોત્સર્ગનું સ્થાન શ્રેષ્ઠ છે. કારણ કે તે દુષિત આત્માનું શોધન કરે છે. પ્રશસ્ત અધ્યવસાયની વૃદ્ધિ કરે છે. અને સંપુર્ણ શુદ્ધિ પૂર્વક કરાતા કાત્સર્ગથી સર્વ દુઃમાંથી સદાને માટે મુક્તિ મળે છે. - છ આવશયકમાં પણ પાંચમું આવશ્યક દર્શાવ્યુ કાયોત્સર્ગ. પણ કાયોત્સર્ગ એટલે શું ?
કચ્છ વરસ કાયાને ત્યાગ એટલે કાત્સર્ગ. પણ આ સામાન્ય અર્થ તે મૃત્યુ ને સૂચક છે. કે જે સંગત અર્થ નથી. અહીં #ારા શબ્દથી માત્ર સ્થલ કે ઔદારિક શરીર સમજવાનું નથી. પણ તેના વડે થતે અમુક વ્યાપાર કે શરીર પરત્વેનું મમત્વ એ અર્થ લે તે જ ઉચિત છે.
તેમજ ૩૪ ને અર્થ માત્ર પરિત્યાગ ન લેતાં “ચેષ્ટા પરત્વેને પરિત્યાગ” એમ લેવો. સાંપ્રદાયિક અર્થ મુજબ તે સ્થાન-મૌન અને ધ્યાન પૂર્વક મલિન અધ્યવસાયનું વિસર્જન કરવું એજ કાયોત્સર્ગ કહેવાય છે.
શિયાળાની કડકડતી ઠંડી હતી મધ્યરાત્રિ પછીને સમય અને હાડ ગાળી નાખે તે પવન ફૂંકાઈ રહ્યો હતે. તેવા સમયે સંત હઝરતની કુટીર તરફ એક ફકીર જઈ રહ્યો હતે. ફકીરને થયું ઠંડીથી બચવા માટે સંત હઝરતની ઝુંપડી જ સારી છે. જયાં કુટીરના બારણુ પાસે જઈને ડોકીયું કર્યું તે અંદર સંત હઝરત ઉઘાડે શરીરે બેઠેલ હતા. ફકીરને ખૂબજ આશ્ચર્ય થયું એટલે સંત હઝરતને પૂછયું કે આટલી ઠંડીમાં તમે કપડાં પહેરતા નથી ?
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭ર
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સંત હઝરત કહે ભાઈ ! તેનું એક કારણ છે, દુઃખી જનેને જોઈને મારું હૃદય દ્રવી ઉઠે છે, મને થાય છે કે હું દુઃખી માણસને વો આપું અનાજ આપું પણ હું રહ્યો નિર્ધન. એટલે લોકોને કશું આપી શકતા નથી. તેથી કોને થતી પીડાને અનુભવ કરી રહ્યો છું વસ્ત્રના અભાવે લેકેને ઉઘાડે શરીરે શી વીતતી હશે તેને ખ્યાલ મળે તે માટે ઠંડીમાં હું પણ ઉઘાડે શરીરે બેસુ છું.
છાયોરસ ને અર્થ પણ શું કર્યો? કાયા પ્રત્યેના મમત્વને ત્યાગ કરે. અહીં સંત હઝરત દ્વારા ઉઘાડે શરીરે બેસવું તે તે માત્ર એક ભાગ થય. પણ સમગ્ર કાયોત્સર્ગને મૂળભૂત હેતુ શું કહ્યો? ઘરમા યમુદ્રામાં પ્રતિક્રમણમાં શુદ્ધ નહીં થયેલા અતિચારોની શુદ્ધિ.
એટલે જ સૂત્રની શરૂઆતમાં શબ્દ મુકો તાસ તેનું” ઈરિયાવહી સૂત્ર થકી પ્રતિક્રમણ કર્યા બાદ અથવા ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ સૂત્ર બેલી અતિચારની આચના કર્યા બાદ–ત (તેની) વિશેષ શુદ્ધિ કરવા માટે, શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત કરવા માટે, શલ્યાના નિવારણ કરવા માટે કાર્યોત્સર્ગ કરવાનું વિધાન મુકયું.
તરસ ઉત્તરી સૂત્રને બીજો ભાગ ચાર રન માં સમાવાય છે. उत्तरी-पायच्छित्त-विसोहि-विशल्ली
ઉત્તરી રાજ એટલે અતિચારાદિની પુનઃ સંસ્કાર કરવા પૂર્વક વિશેષ શુદ્ધિ કરવી. આવશ્યક નિર્યુક્તિની ૧૫૦૭ મી ગાથામાં ઉત્તરો
જ ના અર્થને સ્પષ્ટ કરતા જણાવે છે કે જેમ ગાડું-પૈડું-ઘર વગેરે તુટી જતાં તેનું પુનઃ સંસ્કરણ-સમારકામ કરવામાં આવે છે, તેમ મૂલગુણ-ઉત્તરગુણ એટલેકે વ્રત સંબંધિ થયેલ ખંડણવિરાધનાનું ઉત્તરકરણ કરાય છે.
gifછત્ત ૨ પ્રાય: ઘણું કરીને-અને-fપત્ત એટલે મન ઘણું કરીને મનને મલિન ભાવમાંથી શોધનારી ક્રિયા તે પારિજી. આવશ્યક નિર્યુક્તિમાં ની વ્યાખ્યા જણાવી
पापं छिदइ जम्हा पायच्छित्तं तु भन्नइ जम्हा
पाएणवा वि चित्त विसोहइ तेण पच्छित्त જેથી પાપને છેદ કરે છે તેથી તે પ્રાયશ્ચિત કહેવાય છે. અથવા પ્રાય ચિત્તનું વિશેધન કરે છે માટે (છ) પ્રાયશ્ચિત કહેવાય છે. આ રીતે પ્રાયશ્ચિત દ્વારા ઉત્તરીકરણ થાય છે. જિનેશ્વર પરમાત્માએ જુદાજુદા
Page #282
--------------------------------------------------------------------------
________________
પાપના બીજને બાળી નાખે
२७३
દશપ્રકારના પ્રાયશ્ચિત કહ્યા છે તેમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત અત્રે લેવાનું છે.
પણ પ્રાયશ્ચિત (પાપ-છેદ) કઈ રીતે કરવાનું ?
કેટલાંક કહે છે કે તમારાથી કઈક પાપ થઈ ગયું હોય તે તેના નિવારણ માટે કાંઈક શુભ કર્મ–કાર્ય કરો જેથી પુણ્ય વધી જાય અને તે રીતે પાપ-પુન્યના પહેલા સરખાં થઈ જાય. તે માટે તેઓ કહે છે કે અન્નદાન-વસ્તુદાન-વિદ્યાદાન-ઔષધદાન તથા બીજી પરોપકારી પ્રવૃત્તિ કરો.
બીજા કેટલાંકનું માનવું છે કે પાપની શુદ્ધિ પ્રાયશ્ચિત વડે થાય છે. પણ પ્રાયશ્ચિત માટે યજ્ઞયાગાદિ, બ્રહ્મભોજન, ચંડીપાઠ, દેવપૂજા વગેરે પ્રકારે અનુષ્ઠાન કરો.
કેટલાંક પાપશુદ્ધિ માટે દેહદમનને રસ્તે ચીધે છે. વિવિધ પ્રકારે દેહદમન કરે જેમકે સૂર્યની આતાપના લેવી, પંચાગ્નિ તપ તપ, વૃક્ષની ડાળે ઉંધે મસ્તકે લટકવું, નગ્નત્વ સ્વીકારવું, ડાભના અગ્રભાગ ઉપર સમાય તેટલું જ અન ગ્રહણ કરવું વગેરે.
કેટલાંકના મતે ભારે પાપની શુદ્ધિ થતી જ નથી. તે માટે તે કરવત મેલાવવી જોઈએ અથવા અગ્નિ પ્રવેશ કરીને દિવ્ય બનવું જોઈએ કે પહાડની ટુંકેથી પડીને ભૈરવ જપ કરવા જોઈએ.
પણ આમાંના એકે ખ્યાલ-માન્યતા કે ઉપાય પાપને સર્વથા નાશ કરવામાં કે પ્રાયશ્ચિત કરવા માટે નોંધપાત્ર ઉપયોગીતા ધરાવતે નથી.
એક સાંજે જોગીદાસ ખુમાણુ બેરખાના પારા ફેરવે છે. સૂરજને જપ કરતા કરતા મનમાં થાય છે કે અરેરે! મારુ રૂપ આટલું કડું કે કોઈ કુંવારી કન્યા ઘરબાર છેડી મારી પાછળ ભટકતી થઈ જાય અને લાજ શરમ નેવે મૂકીને મારો ઘડો પકડી ઉભી રહી જાય. હવેથી તારી લાખે નીમ લઉ છું કે કઈ પરમારીની સાથે અમથી યે મીટ નહીં માંડુ.
એક વખત એચીત જ જોગીદાસ ખુમાણને નિયમ તુટી ગયો. તે દી' ગામને પાદર નદી કાંઠે સાંજટાણે પનિહારીઓ આછા વીરડા કરી પાણી ભરતી તી. રૂપાળા ત્રાંબાળા હાંડા ઉટકોઈને ચકચકાટ કરતા'તા.
Page #283
--------------------------------------------------------------------------
________________
२७४
અભિનવે ઉપદેશ પ્રાસાદ
નમણુ મેઢા વાળી બેન-દીકરીયું ને માથે જાતે પ્રગટાવતે સૂરજ ઢળી રહ્યો છે. આ રૂડો દેખાવ જોતાં જોગીદાસને નીમનું એસાણ ચુકાઈ ગયું. પિતાના ઘરની આઈ–દીકરીએ યાદ આવી ગયા.
બચારા ઈ એ આમ નદી કાંઠે બેસી કલેલ કરતા હોય.. ને જોગીદાસની નજર એમને એમ રહી ગઈ.
રાતે યાઢ આવ્યું કે નીમ ભંગાઈ ગયો છે. આંખમાં મરચાના ભૂકાનું ભારણ કર્યું. માથે પાટા બાંધ્યા ને પોઢી ગયા. પ્રભાતે ઉઠયા ત્યારે આ ફૂલીને દડા થઈ ગયેલી. ભાઈએ પૂછે છે અરે જોગીદાસ આ શે કેપ છે ?
જોગીદાસ બોલ્યા કાંઈ નહીં ભા. આ તે જરા આખ્યુંનું વિષ ઉતારી નાખ્યું.
આનું નામ પ્રાયશ્ચિત. પ્રાય: ચિત્ત-ચિત્તનું વિશેધન. પ્રાયશ્ચિત તે જ કહેવાય જે આત્માની શુદ્ધિ કરનારું હોય–જેના દ્વારા થતી પ્રવૃત્તિ કાયા-વાણ-મનની દુષ્ટતાને ઘટાડનારી હોય. જે ક્રિયા કે અનુષ્ઠાન ચિત્ત અથવા આત્માને શોધે નહીં અર્થાત્ પવિત્ર બનાવે નહીં તે પ્રાયશ્ચિત ને અર્થ છે?
ગાયે ઘાસ ખાય કે બ્રાહ્મણે મીઠું ભેજન જમે તેટલા માત્રથી આત્માની શુદ્ધિ થતી નથી. પ્રાયશ્ચિતમાં તે આલેચના-પ્રતિક્રમણકાયોત્સર્ગ આદિને મુખ્ય સ્થાન અપાયું છે.
प्रायशो या चित्त जीवं शोधयति कर्म मलिनं तत् प्रायश्चित्तम् धा કરીને કર્મ વડે મલિન થયેલા ચિત્ત એટલે જીવને શોધે (પવીત્ર કરે) તે પ્રાયશ્ચિત કહેવાય.
પ્રાયશ્ચિતને સંસ્કૃતમાં viqfgવત કહે છે. HTT: fછ પાપને છેદન કરનારી ક્રિયા. તે માટે અહીં કાર્યોત્સર્ગની વાત મુકી કેમ કે દશ પ્રકારના પ્રાયશ્ચિતમાં કાર્યોત્સર્ગ પણ એક પ્રાયશ્ચિત જ છે. પાપના બીજને બાળી નાખવા માટે કાર્યોત્સર્ગ સાધન બતાવ્યું, તેનું પ્રમાણ દર્શાવતા લખ્યું રિ ૩૪મા જનવીમુલ્લા-ઈરિયાવહી નિમિત્તે કરવાનાં કાઉસ્સગ્નનું પ્રમાણ (૨૫) પચીસ ઉશ્રવાસ કહ્યું. પણ ઉશ્વાસ એટલે શું?
વારસામાં સારા એક પદને એક શ્વાસેચ્છવાસ ગણવે. કેટલાંક
Page #284
--------------------------------------------------------------------------
________________
પાપના બીજને બાળી નાખે
૨૭૫
પૂછે પણ છે કાઉસ્સગ્નમાં લેગસ્સ અધુરો કેમ ગણવાને? ચંદેસ નિમ્મલયર કે સાગર વર ગંભીરાએ અટકવાનું કેમ ?
તેને જવાબ જ આ શ્વાસોચ્છવાસનું પ્રમાણ છે. એક પદે એક શ્વાસોચ્છવાસ ગ. એટલે લેગસ્સની છ ગાથા સુધી પ્રત્યેકના ચારચાર પદ લેખે ૨૪ શ્વાસોશ્વાસ થયા અને ચંદેસુ નિમ્મલયરા એ ૨૫ મો શ્વાસેપ્શવાસ થયો. જ્યાં ર૭ શ્વાસોચ્છવાસ પ્રમાણ હોય ત્યાં સાગરવર ગંભીર સુધીના બે પદ વધારે બોલવા.
કાઉસ્સગ્નમાં શ્વાસે તાલબદ્ધ ચાલવા જોઈએ, શ્વાસમાં સામ્ય આવતા આરોગ્યનું સામ્ય પ્રગટ થશે અને ચિત્તવૃત્તિમાં પણ સામ્ય આવશે. વળી લાભની દષ્ટિએ પણ કહ્યું છે કે એક શ્વાસોચ્છવાસમાં (કાયેત્સર્ગમાં) ૨ લાખ ૪૫ હજાર ૪૦૮ ૪૯ પલ્યોપમ એટલું દેવગતિનું આયુષ્ય બંધાય છે. આખા એક નવકારના આઠ ધારછુવાસમાં ૧૯ લાખ ૬૩ હજાર ૨૬૭ પલ્યોપમનું અને લેગસના ૨૫ શ્વાસોચ્છુવાસમાં ૬૧ લાખ ૩૫ હજાર ૨૧૦ પલ્યોપમ એટલું દેવગતિનું આયુષ્ય બંધાય છે.
પ્રશ્ન :- વાર્ષિક પ્રતિક્રણમાં ૧૦૦૮ શ્વાસે રવાસ પ્રમાણ કાર્યોસગ કહ્યો તે કઈ રીતે સમજ?
સમાધાન – ચાલીસ લેગસ્સને કાઉસગ્ન કરે છે. પ્રત્યેક ચંદેસુ નિમ્મલયરા સુધી ગણો તે ૨૫ શ્વાસેઙ્ગવાસ થશે. એટલે ૨૫ ને ૪૦ વડે ગુણતાં ૧૦૦૦ થયા. અધિક એક નવકાર ગણવાને હોય છે તે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ હેવાથી થયા ૧૦૦૮.
કાર્યોત્સર્ગનું બીજું પ્રમાણ છે અભિભાવ રૂ૫. જેમાં અમુક અભિગ્રહ સુધી કાયોત્સર્ગ કરાય છે. ચંદ્રાવસ રાજા પરમ ધર્મનિષ્ઠ રાજવી છે. ચતુર્દશીને દિવસે પિતાના મહેલમાં કાસગે રહ્યા છે. મનમાં અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ દી બળે ત્યાં સુધી મારે (તેટલું પ્રમાણ) કાયોત્સર્ગન પારે. - રાજાની ભક્તિવંત દાસીએ સ્વામીને ઉભેલા જોઈ વિચાર્યું કે અંધારુ થવા દેવું નહીં. તેથી તેણે વારંવાર આવીને દીવામાં તેલ પુરી જાય છે. જેથી કેમે કરીને દી ન બુઝાય. રાત્રીએ ચારે પ્રહર સુધી આ રીતે દીવો ચાલુ રહ્યો ને રાજાએ પણ કાર્યોત્સર્ગમાં રહીને ધર્મધ્યાન કર્યું.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ.
સૂત્ર અને અર્થ સંબંધિ વિચારણા કરતા, કર્મના બંધ અને મોક્ષના કારણેની વિચારણું કરતા, ગતિ-આગતિના કારણેને વિચારતા, અને એ રીતે ધર્મધ્યાન કરતા રાજા ચંદ્રાવસે ગાવ નિયમ જુવાસામિ એ પાઠ મુજબ કાર્યોત્સર્ગ પાર્યો નહીં. સૂર્યોદય સમયે જ્યારે દીવો બુઝાયો ત્યારે રાજાના બંને પગે લેહી ભરાઈ ગયું હોવાથી પર્વતના શિખરની જેમ તુટીને જમીન પર પડયાં. ત્યાં ને ત્યાં જ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. પાપના બીજને કાયોત્સગ વડે સમૂળગું બાળી નાખ્યું.
આ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત પણ કઈ રીતે કરવાનું ? તે જણાવે કે निसीही करणेणं -
વિધિ દ્વારા- ચિત્તના વિશેષ શોધન દ્વારા. તે માટે ત્યવંદન ભાષ્યમાં લખેલ છે
दव्व विसोहि वत्था-इयाण खाराइ दव्व संजोगा
भाव विसोहि जीवस्स निंद गरहाइ कारणाओ ક્ષાર વગેરે દ્રવ્યના સંગથી વસ્ત્ર વગેરેની જે વિશુદ્ધિ થાય છે, તે દ્રવ્ય વિશુદ્ધિ કહેવાય છે. અને જીવની નિંદા-ગહદિ વડે જે વિશુદ્ધિ થાય છે તે ભાવ વિશુદ્ધિ કહેવાય છે.
અતિચારોની નિંદા-ગહ કરતે આત્મા ચિંતવે કે આત્માને અતિચાર કેમ લાગે છે? ઉપગ શુન્યતા અને ચિત્તની ચંચળતાથી.
વૃત્તિ ચંચળ કેમ બને ? આત્મ સ્વરૂપનું મનન અને નિદિધ્યાસનના અભાવે બહિર્મુખતા વધે, તે વધતા પદગલિક પદાર્થોની પ્રાપ્તિ વધી માટે વૃત્તિની ચંચળતા વધી.
તેની વિશુદ્ધિ માટે હે જીવ! તું ફરી ફરી કાયોત્સર્ગ થકી આત્મ સ્વરૂપ ચિંતવ. જિનેશ્વર પરમાત્માએ પણ કાર્યોત્સર્ગને સવવલ વિમોરવા કહ્યો છે માટે પુનઃ પુનઃ પ્રવૃત્તિ દ્વારા ચિત્ત વિશેધન કરવું.
૩ત્તરી , પાછિત્ત સરળ અને વિનોદ રણ બાદ ચોથું અને છેલ્લે કરણ કહ્યું વિસરો.
નિ:શો વ્રતી પાઠ મુજબ શલ્યથી યુક્ત જીવ વ્રતધારી થઈ શકતા નથી. માટે સૂક્ષમ ચિંતન વડે શલ્યને શોધી, માયાશલ્યનિયાણું શલ્ય-મિથ્યાત્વ શલ્યને દૂર કરવા વડે કાર્યોત્સર્ગ કરે જોઈએ.
Page #286
--------------------------------------------------------------------------
________________
પાપના બીજને બાળી નાખે
૨૭૭
--
---
શલ્ય એટલે જે ખટકે, ધ્રુજાવે કે પીડા કરે છે. જેમ કે કાંટે, ભાલો, તીર, ઝેર, ત્રણ વગેરે. ચૈત્યવંદન ભાષ્યમાં વિસલ્લીકરણને અર્થ જણાવતા કહ્યું કે આવા કંટાદિ શલ્યથી રહિત થવું તે- દ્રવ્ય વિશલ્ય કહેવાય. તે આ ભવ પુરતા તાત્કાલિક સુખને આપે. અને અતિચાર શલ્યથી રહિતતા તે ભાવ વિશલ્ય કહેવાય. ભાવ વડે શલ્ય રહિત થયેલ આત્મા આ ભવ પરભવ બંનેમાં સુખી થાય છે.
જેમ શરીરમાં પડેલું ત્રણ (ઘા) તેમાંથી પરુ આવતું હોય ત્યારે માત્ર રૂ કે વસ્ત્ર વડે સાફ ન થઈ શકે. તેને માટે ખાસ ચિકિત્સા કરવી પડે, એ જ રીતે અતિચાર નિવારણ માટે હંમેશ માત્ર પ્રાયશ્ચિત ન ચાલે પણ અતિચારના પ્રભવસ્થાને જેવા શલ્ય નિવારવા પડે.
(૧) માયાશલ્ય જે વ્રત નિયમમાં કેઈ દંભ કે માયાચારને રસ્થાન હોય તે માયા શલ્ય સમજવું.
(૨) નિયાણ શલ્ય - જે વ્રત નિયમનું પાલન દ્વારા માત્ર મિક્ષની ઈચ્છા ન હોય તે (એટલે કે સાંસારિક કે પદગલિક ઈચ્છા હોય તે) તેને નિયાણ શલ્ય સમજવું.
(૩) મિથ્યાત્વ શલ્ય – જે વ્રત નિયમની સર્વ શ્રેષ્ઠતા વિશે નિઃશક (શ્રદ્ધાવાન) ન હોય તે તે મિથ્યાત્વ શલ્ય સમજવું. - આ ત્રણે શલ્ય મેક્ષમાર્ગમાં અંતરાયભૂત છે, અને ભયારણ્યમાં ભટકાવ્યા કરે છે. માટે દ્રવ્યથી અને ભાવથી તે શલ્યોનું નિવારણ કરવું.
કર્ણને જૈનેતર પસંગ વાંચેલો. કર્ણ એક વખત વિદ્યા શીખવા પરશુરામ પાસે ગયેલે, પણ પરશુરામ કદી ક્ષત્રીયને ભણાવે નહીં. તેથી કર્ણ બ્રાહ્મણરૂપ ધરી જાય છે. પરશુરામની ખૂબજ વિનય ભક્તિ કરતાં બહુમાન પૂર્વક વિદ્યા ગ્રહણ કરતો હતો. શ્રી કૃષ્ણને ખબર પડી. ત્યારે તેણે વિચાર્યું કે જે આ કર્ણ વિદ્યાસિદ્ધ પુરુષ થશે તે ભવિષ્યમાં મેટી મુશ્કેલી સર્જશે. માટે તેને કેઈક રસ્તો કાઢ પડશે.
શ્રી કૃષ્ણ ભ્રમરનું રૂપ લઈ ગયાં. ત્યાં હજી પરશુરામ સુતા છે. કર્ણ તેને વીંઝણે વીંઝી રહ્યો છે. પરશુરામની ઉંઘમાં સહેજ પણ ખલેલ ન પડે તે માટે પુર્ણ ભક્તિ અને સાવધાનીથી બેઠે છે. તે સમયે ભ્રમર રૂપધારી શ્રીકૃષ્ણ કર્ણને કરડવા જાય છે. કર્ણ એક હાથે ભ્રમરને ઉડાડવા ઘણી મહેનત કરે છે પણ ભ્રમર કેમેય ઉડ નથી કર્ણને કર
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ડતા કરડતા શરીર પરની ચામડી કેરી ખાય છે. ધીરે ધીરે લેહીની ધાર વહેવા લાગે છે છતાં કહ્યું તે કષ્ટને સહન કરે છે.
રખેને કયાંક પરશુરામ જાગી જાય નહીં તે માટે ભક્તિની કચાશ વગર કાયાના ઉત્સર્ગ પૂર્વક તે પીડા સહન કરે છે. લેહીની ધાર આગળ વધે છે. ગરમ લેહીને સ્પર્શ થતાં પરશુરામ જાગી જાય છે અને કર્ણને પૂછે છે કે આ શું ?
કણે જણાવ્યું કે આપની નીદ્રામાં ખલેલ ન પહોંચે તે માટે મેં આ પીડા સહન કરી પણ લેહી વહી ગયું તે ખ્યાલ ન રહ્યો. તરતજ પરશુરામ ત્રાડ પાડી ગયા, સાચું બોલ! તું છે કેણુ? ત્યારે કણે પણ બીતા બીતા સાચે જવાબ આપ્યો-હું ક્ષત્રીય છું. પરશુરામ બોલ્યા, ચાલ્યા જા. આ વિદ્યા તને હવે ખરે સમયે કામ નહીં આવે.
અહી કણે કાયાને ઉત્સર્ગ જરૂર કર્યો પણ તે ઉત્સર્ગ શલ્ય સહિત કરેલો. ક્ષત્રીય હોવા છતાં બ્રાહ્મણ પણું જણાવ્યું તે માયા શલ્ય થયું. પણ પાપના બીજને બાળી નાખવા માટે કાયો
ત્સર્ગ શલ્યરહિત હૈ જોઈએ. વિશજી વાર બાદ જ gવાનં મા નિધાયાં થઈ શકે.
पावाण कम्माण निग्धायणट्टाए
પાવા HIM –પાપ કર્મોના....રાગ દ્વેષ રૂપી ચીકાશને લીધે પુદ્ગલની જે વર્ગણા આત્માને લાગે છે. તેને કર્મ કહેવાય છે. આ પૈકી શુભ કર્મોની વર્ગણાને પુન્ય કહે છે. અને અશુભકર્મો ની વર્ગણાને પાપ કહેવાય છે. તેવા પાપ કર્મોનાં નિષ્ણાયનટયાણ નિદ્યતન કરવા માટે. જેિ કે પુણ્ય કર્મ પણ સેનાની બેડીની માફક આત્મા માટે અહિતકર જ છે તેને પણ ઘાત કરવાને જ હોય છે.
ઘાત કરવાની ક્રિયાને ઘાતન કહે છે અને આત્યંતિક નાશ કર તે નિર્ધાતન કહેવાય છે. પાપનું બીજ સમૂળગું બની જાય ફરી પાપ ઉત્પન્ન થવા માટે કારણ ન રહે તેનું નામ નિર્ધાતન.
જેનું પ્રતિક્રમણ કર્યું તેના ઉત્તરીકરણ-પ્રાયશ્ચિત-વિધિ-વિસલ્ય અને પાપના સમૂહના નાશ માટે શું કરવાનું? erfમ વાસક્ષમ હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું એટલે કે કાયોત્સર્ગ કરુ છું.
Page #288
--------------------------------------------------------------------------
________________
પાપના બીજને બાળી નાખે
૨૭૯
કાર્યોત્સર્ગનું મહત્ત્વ સ્પષ્ટપણે પાપ કર્મોનું નિર્ધાતન છે. છતાં તેના મહત્વને વર્ણવવા માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ના ૨૯ માં અધ્યયનમાં ભગવંતને પ્રશ્ન કરતાં ભગવંત ઉત્તર આપે છે. વારતા મેતે ! બીવે f બાથરૂ! હે ભગવન્! કાત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો, હે આયુષ્યમાન ! કાયોત્સર્ગથી ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત એગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે. એ રીતે તે પ્રાયશ્ચિત ગ્ય અતિચારોની શુદ્ધિ થતાં તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂર જેવો હળ બનીને પ્રશસ્ત અધ્યવસાયમાં વર્તતે સુખપૂર્વક વિચરે છે.
પરમાત્મા છે મહાવીર સ્વામીએ પણ કેવલજ્ઞાન પ્રાપ્તિ પૂર્વે કાર્યોત્સર્ગ ર્યાના અનેકાનેક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મહાવીર ઝરીયું માં એક સ્થાને લખ્યું છે કે “ ત્યાં કેટલાંક દિવસ વિતાવીને ભગવાન હલદ્યુત (હરકું) ગામમાંગયા, તેની બહાર શાખા-પ્રશાખા અને પાંદડાથી ઘેરાયેલું એવુ ઘટાદાર હરિદ્ર નામનું વૃક્ષ હતું, તેની નીચે ભગવાન કાર્યોત્સર્ગે રહ્યા. એટલે કે ભગવાને માત્ર ઉપદેશ નથી આપ્યો પણ પ્રથમ પિતે આચરણમાં મુકીને - કર્મો ખપાવીને પછી પ્રરૂપણ કરી છે. ઘાતી કર્મ ક્ષયે ઉપન્ય કેવલજ્ઞાન અનંતરે પર ઉપગાર કરે ઘણું સેવે સુરનર સંતરે
નમે નમે વીર જીનેસિસ શ્રાવકને માટે પણ મનહ જિસુણુની સજઝાયમાં કહ્યું છીણ માવક્ષયમી ૩જુત્તા હો૧૬ વિવર. આ છ આવશ્યકમનું પાંચમું આવશ્યક તે કાર્યોત્સર્ગ.
કાયોત્સર્ગ કરતે શ્રાવક પણ એવી જ ભાવના ભાવે કે કયારે મળશે એવું ધ્યાન કે જે ઘાતક ને ચૂરે કરાવી કેવળ જ્ઞાન અપાવે.
ચંપાપુરી નગરી માં જિનદાસ નામે શ્રેષ્ઠી રહેતે નામ તેવાજ ગણ જિનેશ્વર ને દાસ બની તેઓએ ચીંધેલા રાહે ધર્મધ્યાનમાં આગળ વધી રહ્યો છે. એક વખત કાયોત્સર્ગ કરવા માટે ગામ બહાર જઈને એક ખંડેર માં ઉભા છે. ત્યાં કાજે-મો-સાળે કરી આત્માને સિરાવી દઈ કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આ સમયે જિનદાસ શ્રેષ્ઠીની પિતાની જ પત્ની કર્મયોગે કુછદ ચડી, પોતાના પ્રિય પાત્ર એવા જાર પુરુષ સાથે વ્યભિચાર કરવા તે પણ ઘરની બહાર નીકળી ગઈ છે. જ્યાં સદાચારની સીમા પર શ્રાવક કાર્યોત્સર્ગમાં લીન બન્યા છે, ત્યાંજ દુરાચારની સીમા પર બેઠેલી તેની પત્ની નીરવ અંધકાર માં નિર્લજજ કામચેષ્ટા કરવા માટે પલંગ લઈને જ આવી છે. - કાયોત્સર્ગમાં લીન શ્રાવકના એક પગ ઉપર પલંગને પાયે મુકાઈ ગયો. ખુદની પત્ની ને રાત્રી નો અને પ્રેમને મદ-બને અંધકાર માં કશું દેખાયું નહીં. તેણીની વ્યભિચાર લીલા ચાલુ થઈ. ઉપાસકના પગ ઉપર સતત ભારના દબાણથી શારીરિક વેદના તે અસહ્ય હતીજ ઉપરાંત નજર સામે પિતાની પત્નીના ચરિત્રની મનોવેદના કેટલી ભયંકર હશે ?
છતાં પાપના બીજને બાળી નાખવા ટાણેણં મેણું ઝાણેણું પૂર્વક અપાયું સિરામિ કરી કાર્યોત્સર્ગમાં ઉભેલા શ્રમણે પાસક જિન દાસ કશો જ વિક્ષેભ પામ્યા વિના ધર્મધ્યાનમાં લીન બનેલા છે. વહેલી સવાર સુધી આવી વિડંબના સહન કરતાં અંતે મૃત્યુ પામી સ્વર્ગ સંચર્યો પણ કાયોત્સર્ગ ને છોડી નહીં.
કાયોત્સર્ગ કરવાથી દેહની જડતા દૂર થાય છે, બુદ્ધિ શુદ્ધ બને છે, સુખ દુઃખ સહેવાની શક્તિને વિકાસ થાય છે, સૂક્ષમ ચિંતન થાય છે અને છેલ્લે શુભ ધ્યાન માં આગળ વધતાં મેક્ષ પ્રાપ્તિ થાય છે.
માટે શ્રાવકેએ પાવા- નિપાનઠાઈ ના ધ્યેયને નજર સમક્ષ રાખી કાયોત્સર્ગ આવશ્યક માં ઉદ્યમવંત રહેવું.
Page #290
--------------------------------------------------------------------------
________________
(૨૯) કાયોત્સર્ગ–અ નસ્થ
– સદા મગનમાં રહેવું
वासी चंदण कप्पो जो मरणं जीविए य सममण्णो
देहेय अपडिबद्धो काउस्सग्गो हवइ तस्स શરીરને કોઈ વાંસડાથી છેદે કે તેના પર ચંદનનું વિલેપન કરે. અથવા જીવન ટકે કે તેને જલ્દી અંત આવે છતાં જે દેહ ભાવનાથી ખરડાય નહીં અને મનને બરાબર સમભાવમાં રાખે તેને કાર્યોત્સર્ગ થાય છે.
આ લેક કાયોત્સર્ગના હાઈ ને સ્પષ્ટ કરે છે. જ્યારે આત્મા સમભાવની સ્થિતિથી વાસીત થયે હેય અને અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોમાં પણ દેહભાવના છોડી દઈને સ્થિરતા ધારણ કરી શકે તેને કાઉસ્સગ કહેવાય છે.
કાર્યોત્સર્ગ કરતે જીવાત્મા મનમાં સતત ચિંતવન કરતે હોય કે કયારે એ દિવસ આવશે જ્યારે હું પણ બાહુબલીજી વગેરે મહામુનિઓની માફક અચલ અડેલ બનીને કાર્યોત્સર્ગમાં સ્થિર થઈશ. એકાંત અને નિર્જન ભૂમિમાં ઉભેલા મારા શરીર સાથે ઘસાઈને પશુઓ નિશ્ચલ રીતે બેસશે, પક્ષીઓ ત્યાં વિશ્રામ લેશે. ધર્મ ધ્યાનમાં સ્થિર થયેલ એ હું કયારે શુકલ ધ્યાનની ધારા પ્રાપ્ત કરીશ.
વિલાયત ખાં ભારતના એક મહાન સીતાર વાદક થઈ ગયા. તેમના બચપણમાં બનેલ એક પ્રસંગ છે.
વિલાયતખાંના પિતા એક વિખ્યાત સંગીતકાર હતા. પણ તેમની માત્ર આઠ-નવ વર્ષની ઉંમરમાંજ પિતાજીનું મૃત્યુ થઈ ગયેલું. તેની માતાએ વિલાયતખાંને પિતાની જરાપણ ખોટ સાલવા ન દીધી. પુત્રના ઉછેરમાં પોતાની શક્તિને કામે લગાડી.
સારી સંગીતજ્ઞા એવી માતા કલકત્તાના શીયાળાની ઠંડી રાતેમાં પણ પિતાના પુત્રને બેસાડી સિતારના રિયાઝમાં તલ્લીન બની જતી. પુત્રને પણ સિતારવાદનનું નિયમિત શિક્ષણ આપે.
એક વખત કમરે બંધ કરી માતાજી સિતાર તાલીમ આપી રહ્યા છે. પુત્રે ફરીયાદ કરી મા મને ઠંડી લાગે છે, જે કેવી કાતિલ ઠંડી છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મારું આખું શરીર ડુંગરાઈ જાય છે. માતાએ પુત્રની ફરીયાદ સાંભળીને શરીર પર વીંટાળેલી શાલ પણ ઉતારી નાખી. પછી વિલાયતખાં– ને કહ્યું બેટા તું પણ મારી જેમ તારી જાતને સિતારમાં ડૂબાડી દે. સિતાર વાદન સિવાય કશું જ નથી એવું વિચાર. આટલી તલ્લીનતા સિતારમાં આવશે પછી તેને ઠંડી નહીં લાગે.
માના શબ્દોનો જાણે જાદુ થઈ ગયે ને, વિલાયતખાંએ પુરી તલ્લીનતાથી સંગીત સાધના શરૂ કરી. પરિણામ એ આવ્યું કે તેઓ બની ગયા એક અચ્છા સીતાર વાદક, જગ પ્રસિદ્ધ થયા.
આ દષ્ટાતમાં તમે સંગીતને સ્થાને કાયોત્સર્ગ શબ્દ મુકી વિચારો જોઈએ. જેમ સીતારમાં લીન બની વિલાયતખાં પિતાનું ધ્યેય સિદ્ધ કરી ગયા તેમ તમે પણ એક વખત કાયોત્સર્ગમાં લીન બની જાઓ. માત્ર કમ નિર્જરાનું લક્ષ્ય,
પછી જુઓ કે કઈ વાંસથી છેદે અથવા ચંદનને લેપ કરે, અરે ! જીવન ટકી રહે કે તેને અંત આવી જાય, પણ સમભાવમાં વર્તતે સાધક કાસગંમાંથી કદી ચલાયમાન નહીં થાય.
અન્નત્ય સૂત્રપાઠ વગર કાર્યોત્સર્ગ થતો નથી. તેથી અન્નત્થ સૂત્ર નું અપર નામ પણ યોસ સૂત્ર રાખ્યું છે તે સૂત્ર ચાર ભાગમાં ફાયણની સ્પષ્ટતા કરે છે.
કાર્યોત્સર્ગ પ્રતીજ્ઞા, કાયોત્સર્ગનું સ્વરૂપ, કાયોત્સર્ગ સમય અને કાર્યોત્સર્ગ આગાર.
() જયોત પ્રતિજ્ઞા શું છે? ાય ...બાઈ વોસિરામિ હું મારી કાયાને ત્યાગ કરું છું કે વોસિરાવું છું—પણ કઈ રીતે–
(૨) વાયોરસ ફT – 1 મો ક્ષાનું સ્થાન-મનધ્યાન વડે સ્થીર થઈને.
(૩) વાવોસ સમય :- એક જ સ્થાને રહીને, વાણીના આંદલનોને રોકી દઈ એટલે કે મૌન કરી અને શુભ ધ્યાનમાં લીન બની, કાયાને યાને કાયા પરત્વેના મમત્વને ત્યાગ તો કર્યો પણ તે કરવાનું કયાં સુધી સમયાવધિ જણાવવા માટેનું પદ મુકયું છે. નાવ રહ્યું - તાજ જાવંતા નમુવારે પરમ તાવ. જ્યાં સુધી નમો અરિહંતાણું બેલી (અરિહંત ભગવંતને નમસ્કાર કરીને) ન ધારું ત્યાં સુધી, મારે આ કાર્યોત્સર્ગમાં રહેવું.
Page #292
--------------------------------------------------------------------------
________________
સદા મગનમાં રહેવું
૨૮૩
(૪) વાયોત્સર્સ માગારતસ્ય ઉત્તરી કે વંદણવત્તીયા વગેરે બાદ અન્નત્થ સૂત્ર આવે છે. તે સૂત્રોમાં અંતીમ પદ લે છે કામ અથવા રેમિ ફારસ એટલે કે કાઉસ્સગ્નમાં સ્થિર થાઉ છું. અથવા કાઉસ્સગું કરું છું. અહીં કાયોત્સર્ગનો અર્થ તે કર્યો કાયાની પ્રવૃત્તિને ત્યાગ. તે શું સઘળી પ્રવૃત્તિ છોડી દેવાની ?
ના. અન્નત્થ સૂત્ર ને ચે હિસે તેના અપવાદો જણાવે છે. અનાથ - એટલે - “આટલી પ્રવૃત્તિ સિવાય” એમ કહી વસતિg વગેરે બાર આગાર (અપવાદ) જણાવ્યા છે. (૧) ઉચ્છવાસ (૨) નિશ્વાસ (૩) ઉધરસ (૪) છીંક (૫) બગાસુ (૬) ઓડકાર (૭) વાછૂટ (૮) ભ્રમરી (૯) પીત્તની મૂછ (૧૦) સૂમ અંગ સંચાલન-ગાત્ર સ્કૂરણ (૧૧) કફનું સૂમ સંચાલન (૧૨) સૂક્ષ્મ દષ્ટિ સંચાર ઈત્યાદિ... આગારો વડે ” તેનાથી મારો કાઉસ્સગ્ગ ભંગ ન થાઓ.
રૂાર શબ્દથી શું લેવું ? આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૫૧૬ માં લખ્યું –
अगणिओ छिदीज्जव, वोहिय क्खोभाइ दीह डक्कोवा
आगारेहिं अभग्गो उसग्गो एवमाईहिं
અગ્નિ ફેલાતે આવીને સ્પશે, કે શરીરને છે, ચાર કે રાજા આવીને શરીરને અંતરાય કરે, સર્પદંશ થાય કે તે ભય ઉત્પન્ન થાય તે આવા સંજોગોમાં કાર્યોત્સર્ગ ભંગ ન થાય.
સત્રત શેઠ મૌન એકાદશી પર્વની આરાધના કરવા માટે સહકુટુંબ પૌષધ લઈને રહેલ છે. તે રાત્રિએ નગરમાં ચોમેર ભયંકર આગ લાગી. અગ્નીની જવાળાઓ એક પછી એક ઘરને સળગાવતી આગળ વધી રહી છે.
અગ્નિ પણ પોતાના વિકરાળ પંજાને ફેલાવતે સુવ્રત શેઠના ઘર સુધી તે પહોંચી ગયા. છતાં (સુવ્રત) સારા વ્રતને ધારણ કરતે અથવા વ્રતને સારી રીતે ધારણ કર્યા છે. જેણે તે ગુણ સંપન્ન નામ વાળે સુવ્રત શેઠ અને તેમનું કુટુમ્બ ધર્મ ધ્યાનમાં સ્થિર છે.
લેકે સમજાવે છે, શેઠ નિયમમાં પણ કેઈક અપવાદ છેવ્રતમાં પણ આગાર-છૂટ હોય – અગ્નિ ફેલાતે સ્પશે ત્યારે સ્થાન છેડતા વ્રતમાં ભળે ન આવે. પણ શેઠને થયું કે મારે હવે આગાએ
Page #293
--------------------------------------------------------------------------
________________
२८४
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સેવન પણ શા માટે કરવું ? અગ્નિ કંઈ મારા ધર્મધ્યાન રૂપ ધનને બાળી શકવાને નથી. અને મકાન-દુકાન બળશે તો તે આમેય કયાં સાથે લઈ જવાના છે.
મહદ આશ્ચર્ય થયું. શેઠની હવેલી આસપાસ બધું જ બળી ગયું. ભસ્મીભૂત થઈ ગયું. પણ સમુદ્રની વચ્ચે રહેલા દ્વિપની માફક સુવ્રત શેઠના મકાનને કંઈજ ન થયું. ત્યારે લેકેએ પણ પ્રશંસા કરી કે અહે શેઠનું ધર્મપાલન કેવું દઢ છે. મૌન એકાદશીની સજઝાયમાં પણ લખ્યું
સુરત શેઠ થી શુક્ર શ્રાવક મૌન ધરી મુખ રહી પાવકપુર સઘળા પરજા એહનું કંદ ન દહીયો
આગારે એ અપવાદો છે તે વાત કબૂલ. તેનું સેવન કરતા વ્રત ભંગ ન થાય છતાં તેને દઢતાથી સામનો કરવામાં આવે તે કેવી સુંદર ધર્મ પ્રભાવના થઈ તે ખ્યાલમાં રાખી કાર્યોત્સર્ગ કરવો.
પ્રશ્ન-નમુવારે ન પામ પાઠ મુજબ નમે અરિહંતાણું પાઠ બેલી ગમે ત્યારે કાઉસગ્ગ પારે તે શો વધે? વાયોક્સ પ્રતીજ્ઞા તે બાર ગઉરહેંતાઈ જ છે.
સમાધાન - નમુવારે 7 gifમ પાઠ ને અર્થ પહેલાં બરાબર સમજી લે. કાયોત્સર્ગ પ્રમાણ માત્ર નમુવારે પુરતું નથી. પણ અમુક સમય સુધી કાર્યોત્સર્ગ કરવાની પ્રતીજ્ઞા છે. તેથી તેટલે સમય પુરો થયા વિના નમસ્કારને પાઠ બેલીને પારે તે પણ ભંગ જ થવાને.
કાર્યોત્સર્ગને સમય જણાવતાં ઈરિયાવહી પ્રતિકમણ માટે ૨૫ શ્વાસોચ્છવાસ જણાવ્યું. અને ચેષ્ટાના યોગે થતા કાઉસ્સગ્નનું ઉશ્વાસ પ્રમાણ આઠ ઉશ્વાસથી માંડીને ૨૫-૨૭-૩૦૦-૫૦૦ અને વાર્ષિક કાયત્સર્ગ ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ સુધી જણાવેલ છે.
દેવસિક પ્રતિક્રમણમાં બે લેગસ્ટ, એક લોગસ્સ અને એક લેગસ્ટ એમ કુલ ૧૦૦ શ્વાસી જ્વાસ પ્રમાણ કર્યું. રાત્રિ પ્રતિક્રમણમાં એક + એક લેગસ એમ ૫૦ ઉધાસ કહ્યો. પાક્ષિક પ્રતિક્રમણમાં ૧ર લેગસ્ટ એટલે ૩૦૦ ઉશ્વાસ, ચાતુર્માસિકમાં ર૦ લોગસ્સ એટલે ૫૦૦ ઉધાસ એ રીતે કાત્સ પ્રમાણે કહ્યું. ત્યાં આટલા પ્રમાણ બાદ જ નમુક્કાર પાઠ બેલી કાર્યોત્સર્ગ પાર જઈએ. વળી આગારે તે
Page #294
--------------------------------------------------------------------------
________________
સદા મગનમાં રહેવું
૨૮૫
અપવાદ દર્શાવવા માટે છે. ગમે તેમ ઉપયોગ કરીને કાઉસ્સગ્ગ છોડી દેવાને રાજમાર્ગ નથી.
કાર્યોત્સર્ગની પ્રતીજ્ઞા-સ્વરૂપ-સમય અને આગારે તે સમજી લીધા પણ અન્નત્થ સૂત્ર માં ન આવતી હોય તેવી એક બાબત છે કાઉસ્સગ્ન કરવા માટે ઉભા કઈ રીતે રહેવું.
चउरंगुल मुहपत्ती उज्जुए डब्बहत्थ रयहरणं
वोसट्ठ चत्त देहो काउस्सग्गं करिज्जाहि આવશ્યક નિયુક્તિ ગાથા ૧૫૪૫ માં લખ્યું પુત્ર–ચારઆંગળ (કાઉસગ્ગ કરતી વખતે બંને પગ સીધાં ઉભા રાખી આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને ઘુટી પાસે પગના પાછળના ભાગમાં ચાર આંગળથી કંઈક ઓછું અંતર રાખવું) કુત્તિ ૩zg... (સીધા લટકતાં રાખેલા હાથમાં) ડાબા હાથમાં મુહપત્તી અને જમણા હાથમાં રહરણ (ચરવળો) રાખવું. પછી દેહભાવના તથા દેહને (મમત્વ કે ચેષ્ટાને) સંપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક વાત કરો.
રાયો પ્રતાજ્ઞા માં વાય.સામાં વોસિરામિ કહ્યું. મારી કાયાને અથવા આત્માને સિરાવું છું એટલે કે ત્યાગ કરુ છું. અહીં થેડી વિચારણા કરવી પડશે. કાયાને ત્યાગ એટલે તે મૃત્યુ થાય. તે પછી પ્રતીજ્ઞા કહેવા શું માંગે છે?
અનાદિ કાળથી શરીર ને જ હું માન્યા કર્યું છે પણ “હું” એટલે આત્મા, અને કાયા તે પરસ્વરૂપ છે. તે વાત મનમાં ઠસી જવી જોઈએ. પછી મgri નો અર્થ “આત્માને” તે સ્પષ્ટ થશે. અને આ આત્માને દેહ સાથેને માલિકી ભાવ કે મમત્વ છોડવું તે વાયોરસT.
મતલબ કે જયાં સુધી હું કાયોત્સર્ગ નહીં પારું ત્યાં સુધી પર સ્વરૂપ કાયાને આવતા કેઈપણ ઉપસર્ગ કે પરીષહ હું સહન કરીશ. હું કાયાને મારી માનીને સામને નહીં કરું, તેમજ કાયાને બચાવવાની કોશીશ પણ નહીં કરું. પણ આત્માને જ હું માનીને તેના હિત કે અભ્યદય માટેની પ્રવૃત્તિ કરીશ. અંતર્મુખ રહીશ અથવા આજના શીર્ષક મુજબ “સદા મગનમાં રહેવું ઉક્તિને વળગી રહીશ.
ગજસુકમાલ દીક્ષા ન લે તે માટે માતા દેવકીએ સંસારની માયામાં લપેટવા ઘણું પ્રયત્ન કર્યા. ઘરમાં જ રાખી મુકી સંસારના રંગરાગમાં ડબાવવા અનેક પ્રયાસો કરી છેવટે કુમરાજાની પ્રભાવતી અને સેમ
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
શર્મા બ્રાહ્મણ ની સોમા નામની પુત્રી સાથે વિવાહ કર્યો. પણ ગજસુકુમાલના મનમાંથી વૈરાગ્ય ખસતો નથી.
એકદા નેમિનાથ પ્રભુ સહસાવનમાં સમેસર્યા હતા, માનવભવની દુર્લભતા સમજાવતી દેશના આપી. સંસારની અસારતા અને ક્ષણ ભંગુરતાને બાધ આપે. પ્રભુએ જણાવ્યું કે આ આત્માના અસંખ્યાતા પ્રદેશ છે. અને પ્રત્યેક પ્રદેશે અનંતી કર્મ વર્ગણુઓ લાગેલી છે. આ તમાણ કર્મવગણાનો ક્ષય કર્યા સિવાય આમા શુદ્ધ સ્વરૂપ પામીને મેક્ષે જ નથી.
ગજસુકુમાલ, નેમિનાથ ભગવંતને પૂછે છે. હે પ્રભુ! તે કર્મવર્ગસુને ક્ષય કયારે થાય? પ્રભુ જણાવે કે સાત ભવની મહેનતમાં પણ થાય. ફરી ગજસુકુમાલ પૂછે, ભગવન્! તેનાથી જલદી કર હેય તે? પ્રભુ બેલ્લા ત્રણ ભવે પણ ક્ષય થાય. પણ પ્રભુ તેનાથી પણ વહેલે ક્ષય કરે હોય? પ્રભુ કહે એક ભવમાં પણ કરી શકાય, પરંતુ દીક્ષા લેવી પડે.
ગજસુકુમાલે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને પહેલા જ પ્રશ્ન કર્યો, ભાગવન્! મારે તે જલદીથી જલ્દી બધી કર્મવર્ગણ દૂર કરવી છે તે મારે શું કરવું? પ્રભુ કહે તે કાઉસ્સગ્ન કર. પ્રભુની આજ્ઞા લઈ તુરંત શમશાનમાં જઈ કાઉસ્સગ્નમાં લીન થયા “સદા મગનમાં રહેવું? પંક્તિ પકડી આતમ ધ્યાનમાં લાગી ગયા. - તેના સેમીલનામે શ્વશુર ત્યાંથી પસાર થતા જુએ છે. અરે! આ તે મારે જમાઈ લાગે છે, તેણે મારી પુત્રીનું જીવન બરબાદ કરી નાખ્યું.
તે સમયે ગજસુકુમાલનું પૂર્વનું કર્મ ઉદયમાં આવેલું. ગજસુકુ માલને જીવ અપરમા હતો અને સાવકા છોકરાને ખૂબ ભૂખ લાગેલી, ત્યારે ગરમા ગરમ રોટલો માથે મુકી દીધેલ. અપરમાને છવ બન્યો ગજસુકુમાલ અને સાવકા છોકરાને જીવ તે સોમશર્મા બ્રાહ્મણ.
અહીં મશર્મા પૂરા રેષમાં આવીને ભીની માટી લાવ્યા. ગજસુકુમાલના તાજા મુંડાયેલા મરતક પર માટીની પાળ બાંધી. પાસેની ચીતામાંથી ધગધગતા અંગારા લાવીને માથા ઉપર ભરી દીધા. અંગારાથી મુનિનું માથું ફાટવા લાગ્યું. ખૂબજ વેદના થઈ પણ સમભાવે
Page #296
--------------------------------------------------------------------------
________________
સદા મગનમાં રહેવું
२८७
સહન કરવા લાગ્યા. શરીરએ પર છે અને આત્મા સ્વ છે. બળે છે એ માત્ર કાયા છે તેવું વિચારી આત્મ સ્વરૂપમાં લીન રહ્યા.
મારું કંઈ બળતું નથી. બળે બીજાનું અંગ પાડોશીની આગમાં રે આપણે અલગ રંગ
ગજસુકુમાલ મહામુનિજી શમશાને કાઉસ્સગ્ન કcurr વોસિરામિ–આતમ ધ્યાનથી રે સંતે સદા મગનમાં રહેવું એ ભાવ છે. બસ પછી તે બહિરભિાનું વિસર્જન કરી દીધું, અંતરાત્મા જાગૃત થયે, કેવળજ્ઞાન પ્રગટ્યું અને અંતકૃત કેવલી થયા ગજસુકુમાલ. પણ કઈ રીતે ? અપાણે સિરામિ રૂ૫ કાયોત્સર્ગ પ્રતીજ્ઞાનું પાલન કરવાથી
બીજે મહત્વને વિચારણીય મુદ્દો છે કાત્સર્ગ સ્વરૂપ-ડાળ मोणेणं झाणेण
સ્થાન વડે સ્થિર થવું–મૌન વડે સ્થિર થવું અને ધ્યાન વડે સ્થિર થવું એટલે કે કાયગુણિ, વચન ગુપ્તિ, મને ગુપ્તિ પૂર્વક કાયોસર્ગ કર.
ઠાણે :- શરીરને સ્થિર કરો. શાંત પણે સ્થિર ઉભા રહેતાં કે બેસતા શારીરિક ચંચળતા પર ઘણના ઘા પડે છે. મન અને વાણીને ચંચળ બનાવવા શરીરમાંથી મળતી વિજળી પુરવઠો બંધ પડે છે. વિજળી પુરવઠે ખેરવાતા મનરૂપી મશીન પણ બંધ પડે છે.
ગૌતમ સ્વામીએ ભગવંતને પૂછયું. શરીરની સ્થિરતાથી જીવને શો લાભ થાય? ભગવાન કહે “જીવ સંવરને પ્રાપ્ત કરે” અર્થાત્ શરીર સ્થિર થતાં કર્મોને આવવાના દ્વારા બંધ થાય.
આ સમયે કાયોત્સર્ગના ૧૯ દોષ ટાળવા જોઈએ (૧) ઘટક દોષ-ઘોડાની પેઠે પગ ઊંચો કે વાંકે રાખવો.
(૨) લતા દોષ–વાયુ વડે વેલ હલે તેમ શરીર હલાવવું. (૩) સ્તસ્માદિ દોષ-થાંભલા વગેરેને ઠીંગણ દઈ ઉભા
રહેવું તે.
(૪) માલ દોષ–મેળી કે માળને મસ્તક ટેકવવું.
(૫) ઉઘિ દોષ–ગાડાની ઉઘાની માફક પગના અંગુઠા તથા પાની મેળવીને ઉભા રહેવું તે.
Page #297
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
(૬) નિગડ દાષ- એડી વડે બાંધેલા નિગઢમાં નાખેલા પગની માફક પહેાળા પગ રાખવા.
(૭) શખરી દોષ નગ્ન ભીલડીની જેમ ગુહ્ય સ્થાને હાથ રાખવા. (૮) ખલિણ દોષ- ઘેાડાના ચાકડા પેઠે રોહરણ-ચરવળા યુક્ત
૨૮૮
હાથ રાખવા.
(૯) વધુ દોષ- નવપરિણીત સ્ત્રી પેઠે નીચું માથુ` રાખવુ.. (૧૦) લખેાત્તર દોષ- નાભીથી ઉપર અને ઢી ચણથી નીચે એવુ* લાંખુ વસ્ત્ર રાખવું.
(૧૧) સ્તન દોષ—સ્રીની પેઠે હૃદય ઢાંકેલુ` રાખવુ. (૧૨) સ‘યતી દાષ— સાધ્વીની જેમ અને ખભા ઢાંકવા. (૧૩) ભ્રુઅ'ગુલી દોષ— ગણતરી માટે આંગળા હલાવવા. (૧૪) વાયસ દોષ— કાગડા માફક ડાળા હલાવવા. (૧૫) કપિર્ત્ય દોષ— પહેરેલા વસ્ત્રા મલિન થશે તેવા સાથે ગેાપવવા.
ભાવ
(૧૬) શિરકમ્પ દોષ માથું ધુણાવવું તે. (૧૭) મૂક દોષ— સુ'ગાની જેમ હું હું કરવું. (૧૮) મદિરા દોષ~~ દારૂડીયાની જેમ ખેલમાલ કરવું', (૧૯) પ્રેક્ષ્ય દોષ- વાંદરાની માફક આસપાસ જોયા કરે. આવા ઢાષાને ટાળીને યાત્સગ કરવા.
અર્જુન માલી, રાજના છ પુરુષ અને એક સ્ત્રીના હત્યારા. સતત છ માસમાં ૧૨૦૦ કરતા પણ વધુ માણસે માર્યો. દીક્ષા લઇ રાજગૃહી નગરી પાસેજ કાઉસ્સગ્ગમાં રહ્યો. ત્યાંના પ્રજાજનાએ ઉપસર્ગો કરવામાં કંઇ ખાકી નહાતુ રાખ્યું – છતાં અર્જુનમાલી નથી પગ હલાવતા ફે નથી શરીર ધ્રુજાવતા, નથી નજર ફેરવતા કે નથી માથું ધુણાવતા. અચલ મડાલ બની કાર્યાત્સગ માં રહેલા તેએ પામ્યા કેવલજ્ઞાન.
માણેણું :- કાયાત્સગ નુ' ખીજું ચરણ છે મૌન, મૌન વિશે આપણી ઓળખ અધુરી છે. એક માણસ મુ’ગા છે. જન્મથી જ ખેાલતા નથી. તે શુ' તેને તમે મૌનના સાધક ગણશે ? ઉંઘમાં આપણે ખેલતા નથી તેા શુ' મૌનની સાધના કહેવાય ?
વાળુ નિરાધનાનેન મૌનમ્ . મૌન એટલે વાણી વ્યાપ૨ ના સવ થા નિરોધ. કાર્યાત્સગ દરમ્યાન કાઇપણ પ્રકારના વ્યવહાર કરવાના
Page #298
--------------------------------------------------------------------------
________________
સદા મગનમાં રહેવું
૨૮૯
નથી. કેમકે વાણીના પ્રયાગ સાથે મનને ગાઢ સબંધ છે. મનની સ્થિરતા વિના ધ્યાન થઈ શકતું નથી. માટે કાયાની સ્થિરતા પછી. મેળેળ દ્વારા વાણીની સ્થિરતા એટલે કે મૌન અત્ય‘ત આવશ્યક છે. મૌનમાં પ્રગટ સ્વરૂપે તે વાણીનુ પ્રકાશન બંધ કરવાનુ... જ સાથે વિચારાનુ વિસર્જન પણ કરવાનુ છે. ( અશસ્ત બાખતે ) મન નિવિચાર અને ત્યારે મૌન પિરપૂર્ણ થશે.
ઝાણેણ` :- કાયાત્સગ સ્વરૂપ નુ' ત્રીજું' ચરણુ ધ્યાન. મનના સ્થિરીકરણ માટે મનને શુભ વિચારોથી ભાવિત કરવું. અનુપ્રેક્ષા ભાવના નું ચિ’તન કરવું... આત્માના અધ્યવસાચાની સ્થિરતા આવે તે જ
ધ્યાન કહેવાય.
ઘ્યાયતે- ચિન્ત્યતે વવનેન રૂતિ વાનમ્ - જેના વડે વસ્તુનું ચિંતન થાય તે ધ્યાન કહેવાય છે. પણ તે સામાન્ય અર્થ છે. ખાસ અર્થ માં તા ચિત્તની એકાગ્રતા તે જ ધ્યાન છે. હું કાર્યાત્સગ દરમ્યાન મારા ચિત્તને જ્યાં ત્યાં ભટકવા દઇશ નહીં. જે તે વિચારા કરીશ નહી. પણ તેને એકાગ્ર બનાવી ધ્યાનમાં જોડી રાખીશ.
ચાગશાસ્ત્ર માં કલિકાલ ભગવન્ શ્રી હેમચ`દ્રાચાય જી જણાવે છે
હું :
तपस्विनो मनःशुद्धि विना भूतस्य सर्वथा
ध्यानं खलु मुधा चक्षु विफलस्येव दर्पणः
•
જેમ આંખા વગરના ને દર્પણ નકામુ છે, તેમ મનની શુદ્ધિ વગરના તપસ્વીને ધ્યાન નકામુ છે. માટે મુમુક્ષુએ મનની શુદ્ધિ અવશ્ય કરી આતમ ધ્યાનથી સદા મગનમાં રહેવુ'
સ્થાન~મૌન–ધ્યાન ત્રણેના સ'યુક્ત આયાસથીજ અપાણું વાસિરામિ કરી કાઉસ્સગ્ગ સાધના કરવી. જો કે અન્નત્થ સૂત્ર માં અઘ્યાન વોમિરામ પટ્ટના સંબંધ હ્રાય સાથે જોડેલા છે.અન્નાવાય. વોસિરામિ, કાયાનુ' મમત્વ સ‘પુર્ણ પણે ત્યજી દેવાની ક્રિયા. આ દેહ મારો નથી તેવી ભાવના પૂર્વક વર્તવુ..
ગ્રીકમાં કેાઈક ગુના બદલ લશ્કરના દશ જેટલા પદાધિકારીને ફ્રાંસીની સજા ફરમાવાઇ. સેાક્રેટીસે એ સજા ગેરકાયદેસર અને અમાનુષી છે તેમ જણાવ્યું. રાજયના વડાએ સેક્રેટીસ પર શષે ભરાયા.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તેઓએ સેકેટીસને વિષને હાલે પી જઈને મૃત્યુને શરણે જવાની સજા ફટકારી દીધી.
સેકેટીસને તે આ સજા સાંભળી કંઈજ ન થયું કેમકે તેને કાયાની માયા વળગી જ ન હતી. સેક્રેટીસના એક શિષ્ય પૂછયું કે ગુરુજી આપને મૃત્યુની જરાયે બીક નથી લાગતી? સેકેટીસ કહે મૃત્યુની બીક શું? તે કેઈ અમંગળ ઘટના નથી. એક દિવસ તે આ કાયાને ત્યાગ કરીને જવાનું જ છે. આત્મા તે અમર છે. તે આ ખેળીયું છડી બીજા ખાળીયામાં પ્રવેશ કરશે. પછી મારે મૃત્યુની બીક શેની?
અને ખરેખર સેક્રેટીસે વિષનો પ્યાલો પીધે ત્યારે જાણે કાયાની કેઈપણ પ્રકારની મમતા કે માયા ન હોય તેવી શાંતિથી ઝેર ગટગટાવી ગયા.
આવા જીવાત્માને માટે GIT વોસિરાનિ ઘણુંજ સહેલું છે. એક વખત આત્માએ કાયા ઉપરને માલિકી ભાવ છેડી દીધે-પછી તેને કેઈપણ પરિષહ કે ઉપસર્ગ ચલાયમાન કરી શક્તા નથી.
કાયોત્સર્ગ આવશ્યકમાં સદા ઉદ્યમવંત રહેવા માટે ઠાણેણું (કાય ગુપ્તિ) મેણેણું (વચન ગુપ્તિ) ઝણેણું (મને ગુપ્તિ) ધારણ કરી નિજ સવરૂપે સદા મગનમાં રહેવું.
ખરેખર ધન્ય છે ગજસુકુમાલ-મેતારજ મુનિવર–સુકેશલ મુનિ આદિ મહાત્માઓને જેઓ કાયાના મમત્વને છોડી, આતમ ધ્યાને લીન બની કાયોત્સર્ગ આવશ્યકની સાધનાના પથ પર ચાલતા મેક્ષમહેલમાં પ્રવેશી પિતાના શ્રેયને પામનારા બન્યા.
Page #300
--------------------------------------------------------------------------
________________
(૩૦) કાત્સર્ગ-અરિહંત ચેઈયાણું
– યાત્રા શ્રધ્ધાથી અનુપ્રેક્ષા સુધી
देह मइ जड्ड सुही सुह दुक्ख तितिक्खया अणुप्पेहा झायइ प सुह झाणं एयग्गो काउस्सग्गमि
આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યા મુજબ કાર્યોત્સર્ગમાં એકાગ્ર થવાથી દેહની જડતા નાશ પામે છે, મતિની શુદ્ધિ થાય છે, સુખ દુખ સહન કરવાની શક્તિ આવે છે, સૂક્ષ્મ ચિંતન કરી શકે છે અને શુભ ધ્યાન ધરી શકે છે. તે માટે શ્રાવકે એ પોતાના નિત્ય કર્તવ્ય એવા કાર્યોત્સર્ગ આવશયકમાં ઉદ્યમવત રહેવું જોઈએ.
અહીં કાર્યોત્સર્ગને લાભ શું છે તે તે જણાવ્યું પણ કાયોત્સર્ગ એટલે શું ? કાયસ્થ : અહીં વાય એટલે fમા કચ્છરિલ તિ જેમાં અસ્થિ એટલે કે હાડકા વગેરેને સંગ્રહ થાય છે તે કાયા.
આવશ્યક નિર્યુક્તિમાં વાયના શરીરમ, રેવો, વય: ૩ય તો પાન વગેરે પર્યાયે કહ્યા છે. અને ૩ નો અર્થ છે ત્યાં ત્યાગ, વ્યુત્સર્જના, વિવેક કે વર્જન.
આવશ્યક ટીકા મુજબ વ્યાપારવાળી કાયાને ત્યાગ તે કાયોત્સર્ગ એ અર્થ કર્યો. સંક્ષેપમાં દેહના મમત્વને ત્યાગ તે કાર્યોત્સર્ગ.
પંજાબ કેસરી મહારાજા રણજિતસિંહ એક દિવસ હાથી પર બેસી ફરવા નીકળ્યા. ત્યારે માર્ગમાં કેટલાંક છોકરાએ વૃક્ષ પર પથ્થર મારીને ફળ પાડી રહ્યા હતા. અચાનક એક છોકરાએ ફે કે પથ્થર મહારાજા રણજિતસિંહ પર પડયો અને તેમને થોડી ઈજા પણ થઈ.
સૈનિકે તે છોક્ષને પકડીને લાવ્યા મહારાજા પાસે. છોકરાને શું સજા કરવી તે બાબત મંત્રીઓની સલાહ લેતાં આકરી સજા કરવા માટે સુચવ્યું. મહારાજે સૈનિકને પૂછયું આ છોકરો શું કરી રહ્યો હતો ? સૈનિકે કહે તે ઝાડ પરના મીઠા ફળ પાડતે હ. - મહારાજે સૈનિકોને કહ્યું, જો વૃક્ષે પથ્થરને માર સહન કરીને પણ મીઠાં ફળ આપે અને હું તેને સજા કરું તે ઝાડ કરતાં પણ
Page #301
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૨૯૨
નપાવટ ગણાઉં. માટે આ ભલાભાળા છેાકરાને છેડી દો અને સારામાં સારા મીઠા ફળ તેને ખવડાવેા.
તમે પણ વૃક્ષના વિચાર કરો તા દેહ મમત્વના ત્યાગની પ્રેરણા મળશે. તેને પથ્થર મારા તા ફળ આપે તેની કૈાઈ નિંદા કે પ્રશ સા કરે તે પણ બધાંને છાંયડા આપશે. આજ વાતને કાયાત્સગ સાથે જોડી દા એટલે ટાળે' મોળ જ્ઞાખેળ' કરી અવાળ વોસિરામિ થઈ જશે.
પણ કઇ રીતે કાર્યાત્સગ કરવાના ? તે માટે અતિ શેવાળ સૂત્રની ચિ‘તવના કરી.
(૧) રેમિલા૩માં
અતિ ચેયાળું સૂત્ર ચાર હિસ્સામાં વહેંચાયું. પ્રતીજ્ઞા અથ છે વ હું કાયાત્સ
કરીશ.”
(૨) છ નિમિત્તો :- વંતળવત્તિયા વગેરે છ નિમિત્તો વાસ્તે કાયાત્સગ કરવાના.
(૩) પાંચ સાધને :- સટ્ટાઇ મેહાણ વગેરે પાંચ સાધના વડે કાયેત્સગ કરીશ.
(૪) યામિ નારÇä આ છ નિમિત્તે અને પાંચ સાધના વડે કાર્યાત્સગ પ્રવૃત્તિ કરવાની.
66
હું કાર્યાત્સગ` કરીશ ’” એ પ્રતીજ્ઞા ત કરી પશુ શા માટે કરીશ ? શ્રધ્ધાથી અનુપ્રેક્ષા સુધીની યાત્રા કરવા માટે.
અચૈાધ્યાના રાજકુમાર સુકેાશલ, માતા સહદેવીના લાડકા પુત્ર હાવાથી તેના દાંત સેાનાથી મઢાવ્યા છે. પિતા કીર્તિધરે તો ધમ ઘાષસૂરિની દેશનાથી પ્રતિબાધ પામી સયમ અંગીકાર કર્યાં. ત્યાર પછી અચેાધ્યાના રાજવી સુકાશલ પિતાની પ્રશ'સાની એક તક પણ જવા દેતા નથી. રાણીમાતાને ફડક પેસી ગઇ કે ઢીકરા કયાંક ખાપની જેમ સાધુ બની જશે.
એક વખત કીર્તિધર મુનિ અયેાધ્યા પધાર્યા. સુકેાશલ રાજાને ખબર ન પડે તેમ વિશ્વાસુ નાકરા મારફતે મુનિને ખીજે સ્થળે માકલાવી દીધા. પણ સુકેાશલ રાજાને ખબર પડી ગઈ. તેણે માતાના આ કૃત્યથી તેની કરુણા ચિંતવી પિતા પાસે દીક્ષા લીધી. પુત્રના વિયે
Page #302
--------------------------------------------------------------------------
________________
યાત્રા શ્રદ્ધાથી અનુપ્રેક્ષા સુધી
૨૯૩
ગથી ભાંગી પડેલી માતાને મુનિ પ્રત્યે ખુન્નસ ઉભરાયું અને મરીને વાઘણ થઈ
સુકેશલ મુનિ તે વાઘણ વાળા જંગલમાં આવીને કાયોત્સર્ગમાં રહેલા છે, કાઉસ્સગ્ન તે તમે પણ કરો છો ને? પણ તેના નિમિત્તે
ક્યા? વેર વ્રત્તિયાણ-ગુમ વરિયાઈ સાર વત્તિયાણ-સાત્તિयाए- बोहिलाभ वत्तियाए निरुवसग्ग वत्तियाए।
(૧) વર-વંદન એટલે નમસ્કાર, પ્રણામ, અભિવાદન. તે બે પ્રકારે છે. દ્રવ્યથી મસ્તક નમાવવું, હાથ જોડવા, ઘુંટણીયે પડવું અને ભાવથી સામા વ્યક્તિની મહત્તા અને પિતાની લઘુતાનો સ્વીકાર કરે.
તીર્થંકર પરમાત્માને જીવ દેવલોકમાંથી ચ્યવને માતાના ગર્ભમાં આવે ત્યારે ત્રણે ભુવનમાં આનંદની લહેર ઉઠે. દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થાય. અવધિ જ્ઞાન વડે નિરખતે શક્રેન્દ્ર અત્યંત રાજી થઈ બે હાથ જેડી મરતકે અંજલી કરી તુષ્ટ મન વડે નમુથણું અરિહંતાણું ભગવંતાણું આદિ વિવિધ શબ્દોથી પ્રભુની ઉત્કૃષ્ટ વંદના કરે. આવા વંદનને લાભ આ કાયોત્સર્ગથી મને થાઓ.
(૨) ગુગળ :- પૂજન. પૂજા-આરાધના કે ઉપાસના. તે પણ બે પ્રકારે-દ્રવ્યથી સુગંધી ચૂર્ણ કેશર, બરાસ, પુષ્પ વગેરેથી થાય. ભાવથી વિનય ભક્તિ વડે પૂજા થાય.
જ્યારે તીર્થંકર પરમાત્માને જન્મ થાય ત્યારે સમગ્ર વિશ્વમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. ઈંદ્રાદિ દેવ પિતાના ક૫ મૂજબ તેમને મેરુ પર્વત પર લઈ જાય છે. ત્યાં રનમાથી શીલા પર સ્નાત્ર વડે જિનેશ્વરને અભિષેક કરાય છે. (જુઓ વૃક્ષદ્ શારિત) મધ્ય ગને सह समेत्य स्नात्र पोठे स्नात्रं विधाय तत् पूजा यात्रा स्नात्रादि महोરસવાનર ઉતિ છવા આવી પૂજા કરનારે હું કયારે બનું તે નિમિત્તે કાયોત્સર્ગમાં ચિંતવના કરે.
(૩) સીર–સાર – આદર કર, દ્રવ્યથી સત્કાર એટલે આસન આપવું, વંદન કરવું. ભરપાન કે વસ્ત્રાદિ આપવા વગેરે. ભાવ સત્કાર એટલે મનમાં ઉત્કટ આદરભાવ રાખ તે.
તીર્થંકર પરમાત્મા ઊંચા રાજવંશી કુલોમાં જન્મે છે, ઉત્કૃષ્ટ પુન્ય પ્રકૃતિને લીધે સદા સર્વદા દ્રવ્ય અને ભાવથી આદર સત્કાર પામે છે, તેઓ દેશના દઈને ઉતરે ત્યારે લોકો ચોખા વડે પ્રભુને
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
વધાવે છે. અહીં લોકે એટલે ચક્રવતી થી માંડીને સામાન્ય રાજા પર્યત જે દેશને સાંભળવા આવેલા તે તેમજ શ્રાવક-નગરજન સર્વે (શાલી) ચોખા વડે વધાવે છે તેમ સમજવું.
શુદ્ધ જલ વડે રાંધેલા ચેખા, અર્ધફૂલેલા ચેખાને રત્નના થાળમાં ભરી સર્વ શૃંગાર સજી સુવાસણ સ્ત્રીના મસ્તક પર ધારણ કરાવે. દેવતા તેમાં સુગંધી દ્રવ્ય નાખે. અનેક પ્રકારના ગીત-વાદ્ય પૂર્વક તે બલિ પ્રભુ પાસે લઈ જવામાં આવે, પૂર્વ દ્વારેથી તેને સમેવસણમાં પ્રવેશ કરાવે, બલિ પાત્ર આવે ત્યારે પ્રભુ ક્ષણવાર દેશના દેતા વિરમે, ચક્રવતી પ્રમુખ શ્રાવકે તે બલિ સામે ત્રણ પ્રદક્ષિણા આપે, પ્રભુના ચરણ પાસે આવી પૂર્વ દિશામાં ઉભા રહે. પ્રૌઢ મુષ્ટિ વડે સર્વ દિશામાં તે બલિ ફેંકવા વડે કરીને પ્રભુને વધાવે છે. અર્થે ભાગ આકાશમાં દેવતા ગ્રહણ કરી લે છે, પા ભાગ બલિના કર્તા આગેવાન લે અને શેષ પા ભાગ લેકે જેમ મળી શકે તેમ લઈ લે છે. તે બલિને માત્ર એક કણ માથે મુકે તે પણ સર્વ રોગ શમી જાય છે અને છ માસ સુધી ન રેગ નથી.
પ્રભુને થતી (અંગરચના) વસ્ત્રાભૂષણ વડે પણ સત્કાર કરાય છે. આ દ્રવ્ય કે ભાવ સત્કારને લાભ મને કયારે મલે તેવું કાસર્ગમાં ચિંતવે.
(૪) સમાન :- સન્માન, સ્તુતિ-સ્તવના કે ગુણક્તિને દ્રવ્યથી વાણુ વડે અને ભાવથી વિનય વડે થાય.
તીર્થકર દેવ સંસારમાં રહ્યા છતાં ભાવથી તેમાં લેવાતા નથી, ભેગે પણ કમ ખપાવવા માટે જ ભેગવે છે. છતાં વિરકત રહે છે અને લેકાંતિક દેવાની વિનંતી પૂર્વક સંસારને ત્યાગ કરી પ્રવજ્યા ગ્રહણ કરે છે. ત્યારે તે દીક્ષા મહોત્સવની ઉજવણી દેવે આવીને ભારે સન્માન પૂર્વક કરે છે. આવા ઉત્કૃષ્ટ સન્માનનું નિમિત્ત મને કયારે મળે તેવું કાર્યોત્સર્ગ થકી ચીંતવે.
(પ) બોહીલાભ :- બોધિલાભ. અર્હત્ પ્રણિત ધર્મની પ્રાપ્તિ. પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ તે બેધિ લાભ. લલિત વિસ્તરામાં જણાવ્યું છે.
जिन प्रणीतं धर्मप्राप्ति-बोधिलाभो अभिधीयते દીક્ષા લઈને તીર્થંકર પરમાત્મા દર્શનાધિ, જ્ઞાનધિ અને
Page #304
--------------------------------------------------------------------------
________________
યાત્રા શ્રદ્ધાથી અપેક્ષા સુધી
૨૯૫
ચારિત્રાધિ વડે અનુક્રમે શુકલધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતી કર્મ ક્ષય કરી કૈવલ્ય ઋદ્ધિને પ્રાપ્ત કરે છે. તેથી કાયોત્સર્ગમાં ચિંતવ કે જે બેધિ વડે પરમાત્માને પણ કેવલ્યઋદ્ધિ મળી. તે બેધિ મને પણ પ્રાપ્ત થાઓ.
(૬) નિવમા :- નિરુપસર્ગ સ્થિતિ એટલે મેક્ષ. સંસારમાં સૌથી મોટો ઉપદ્રવ તે જ મમરણ છે. જન્મમરણ રહિતતા તે જ મોક્ષ. લલીત વિસ્તરામાં પણ આ વ્યાખ્યા લખી છે :
निरुपसर्गो मेक्षिः जन्माधुप सर्गाभावेन તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરી તીર્થંકર નામકર્મન ઉપભેગ કરે છે. પણ જ્યારે નિર્વાણ સમય નજીક આવે ત્યારે શૈલેશીકરણ કરી સર્વ યોગોને રૂંધી “અયોગી કેવલી ” નામક ચૌદમું ગુણ સ્થાન પ્રાપ્ત કરે છે. અને ધનુષમાંથી બાણ છૂટે તેમ શરીરમાંથી આત્મા છૂટીને ઉર્ધ્વગતિ વડે સિદ્ધશિલાને પ્રાપ્ત કરી નિરુપસર્ગ સ્થિતિને પામે છે. તેવી નિરુપસર્ગ સ્થિતિ એટલે કે મેક્ષ મને ક્યારે મળે તેમ કાયોત્સર્ગ કરતા ચિંતવે.
સુકેશલ મુનિ પણ આવી દિવસમાં સ્થિતિ માટે કાયોત્સર્ગ કરતા આત્મચિંતન કરી રહ્યા છે. ત્યાં માનવગંધ સુંધતી વાઘણુ આવે છે. મુનિને જોતાં જ પૂર્વ ભવને રોષ ઉછળી આવતા વાઘણ વધુ વિફરીને સુકેશલ મુનિ પર ત્રાટકે છે. પોતાના તીક્ષણ દાંત અને નહરદાર પંજા વડે મુનિને ચીરીને ચુંથી નાંખે છે. પણ સુકોશલ મુનિ તે કાર્યત્સર્ગમાં માત્ર નવ વત્તોથાણ પદને સંભારતા મોક્ષનું લભ્ય રાખી શુકલ ધ્યાનમાં લીન બની ત્યાં જ કેવળજ્ઞાન પામી ક્ષે પહોંચ્યાં.
વાઘણું શરીર વલુરિયુંછ સાધુ સુકોશલ સાર કેવળ લહી મુગતે ગયાજી ધન ધન તે અણગાર વાઘણની નજર મુનિના દાંત ઉપર પડીને સોનાના દાંત જોતા તેને ગત ભવની સ્મૃતિઓ ઉભરાઈ આવી. માનું હૈયું કકળી ઉઠયું. મનેમન પસ્તાવાની આગમાં સેકાવા લાગી. અરે ! આ જ મારે વહાલસે પુત્ર, જેને વિયાગ ન થવા દેવા તેના પિતાથી પણ મેં દૂર કરવા પ્રયત્ન કરેલા અને તેના જ મરણમાં હું નિમિત્ત બની. વાઘણુ પિતાના અશ્રુધથી મુનિને પ્રક્ષાલન કરવા લાગી પણ નિરુપસર્ગ–બક્ષ માટે કાઉસ્સગ્ન કરી રહેલા મુનિ તે મુક્તિમાં પહોંચી ગયા.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મુનિને નવસાવત્તિયાણ એ નિમિત્તે પાર પડી ગયું પણ કેવા સાધને વડે પાર પડયું ?
___सद्धाए मेहाए धिइए धारणाए अणुप्पेहाए શ્રધા-મેઘા-વૃતિ-ધારણુ અને અનુપ્રેક્ષા વડે
પાંચ સાધનેને અંતે એક સુંદર અનુસંધાન જોડી દીધું. ખૂબ જ સુંદર શબ્દ વઢનાળીવધતી જતી શ્રદ્ધા-વધતી જતી મેઘા...વગેરે.
આરંભ થયે શ્રદ્ધાથી અનુપ્રેક્ષાની યાત્રાનો અને મુનિરાજ નિરુપસર્ગ સ્થિતિને લયને પામી ગયા.
(૧) શ્રદ્ધા એટલે રુચિ, સ્વકીય અભિલાષા કે ચિત્તની પ્રસન્નતા. યેગશાસ્ત્રની પણ વૃત્તિમાં લખ્યું છે કે- શ્રદ્ધા મિથ્યાત્ર मोहनीयकर्म क्षयोपशम जन्य उदक प्रसादक मणिवत् चेतसः प्रसादजननी શ્રદ્ધા એ મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી અને ઉદકપ્રસાદ મણની જેમ ચિત્તને સ્વચ્છ કરનારી છે.
જેમ જલકાન્ત મણ જળાશયમાં નાખતા કચરાને દૂર કરે છે, તેમ શ્રદ્ધા-સંશયાદિ દોષરૂપ કચરાને દૂર કરી ચિત્તને સ્વચ્છ કરે છે. તે શ્રદ્ધા વડે ( શ્રદ્ધા રૂપી સાધન વડે) હું કાયોત્સર્ગ કરું છું. એટલે કે કેઈના બળાત્કારથી નહીં પણ મારી જ રુચિ કે ચિત્ત પ્રસન્નતાથી કાઉસ્સગ્ન કરું છું.
શ્રદ્ધા તે માતા સમાન છે. ગમે તે સ્થિતિમાં આરાધકનું રક્ષણ કરે છે. દુન્યવી વ્યવહારો પણ શ્રદ્ધા ઉપર જ ચાલે છે. ટ્રેઈનમાં ડ્રાઈવરની શ્રદ્ધા, પ્લેનમાં પાયલેટની શ્રદ્ધા, ઓપરેશનમાં સર્જન પર શ્રદ્ધા, ઈજેકશનમાં ડોકટર પર શ્રદ્ધા, ભજનમાં રાંધનાર કે પીરસનાર પર શ્રદ્ધા એમ શ્રદ્ધા એ જીવનને પાયે છે. શ્રદ્ધા નથી તે બધું ધુળ સમાન છે.
તે દી ગરાસીયાના દીકરા માથે આભ તુટી પડેલું. સાસરેથી સંદેશે આવ્યું કે રૂપિયા હજાર રોકડા લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે. રૂપિયા ન લાવે કે બીજની ત્રીજ થઈ તે બીજા હારે ગગીના ફેરા ફેરવી દઈશું.
વાંચતા જ જીવાતે નિસાસો મેલ્યો. પાંચ પાંચ વરહની ધૂળમાં રમતા'તા, ત્યારથી પંદર પંદર વરહ સુધી જેનું ધ્યાન ધર્યું તે રાજબા શું આજે બીજાને જશે? બાપની જાગીર ફના થઈ ગઈ, વારસામાં
Page #306
--------------------------------------------------------------------------
________________
યાત્રા શ્રદ્ધાથી અનુપ્રેક્ષા સુધી
૨૭
માત્ર એક ઓરડું મળ્યું, બીજુ મલ્યુ વેવશાળ. આશા હતી કે નિસ્તેજ સુતા ઓરડામાં અલબેલી ગરાસણ આવી જુના વાસણ માંજશે, રૂપાળી માંડછાંડ કરશે. મહિયરથી પટારો ભરી કરીયાવર લાવશે, મા મનેય પેરામણી કરશે. પણ કાગળ વાંચતા તે મારું કે મરું થવા માંડયું.
ગયે વાણીયાને ત્યાં, ચરણ ઝાલીને કરગર્યો. કાકા આજ લાજ રાખે. મારું મોત બગડશે અને બાયડીએ જાશે. કાકા હજાર રૂપિયા મારી જાત વેચીને પણ ભરી દઈશ. પણ વાણી ન પીગળ્યો. હાથ ઝાલીને રજપુત રચ્યો. જાણે રાજબાને કેદી હાથ ખેંચીને લઈ જતું હોય તેમ લાગ્યું, ત્યારે કાકાએ કાગળ લીધે ભા! “કરો સહી” આમાં અમારું તો વળી જે થાય તે ખરું.
કાગળ વાંચી રજપુતનું લેહી થીજી ગયું. એમાં લખેલું કે એક હજાર રૂપીયા પુરા ન ભરું ત્યાં સુધી બાયડીને મા-બેન સમજીશ. રજપુતે સહી કરી. કાગળની નકલ લીધી. રૂપીયા હજાર ગણુને ચાલ્યો સાસર વાટે.
રાજભા બેઠી બેઠી ભરથારના સપનાં જુએ છે. ગરીબ કંથની ચીથરે હાલ મુર્તિ ચિંતવે છે. પિયરીયામાં ગઠતું નથી. પિતાના ઘરની ભુખ હૈયે જાગી છે. - જેઠ સુદ બીજને આભે ઉદય થયોને સાસરે આવી ભર દાયરામાં કોથળી મુકી. ત્યા મામા રૂપીયા ગણી લે. આખો દાયરો સમજી ગયો. સી ફિટકાર દઈ ચાલ્યા ગયા. કન્યા કંપી ઉઠી. નક્કી મારા માવતરનું વેર મારી ઉપર વાળશે.
રજપુતાણીને વેલડામાં બેસાડી હાલ્ય ઘરે. ઘર તે શું શમશાન જ સમજી લે. જેને લુગડે રજ નથી અડી તેણે સાવરણ લીધી. સુનકાર ઘરને વાળ્યું. રાતે વીંઝણે વીંઝતા ધણને થાળી જમાડી નીચે મેઢે રજપુતે જમી લીધું. રજપુતાણી પથારીની પાંગતે બેઠી વાટ જુએ છે. ગરાસીયે આવ્યો તલવાર ખેંચી રજપુતાણ વચ્ચે ધરી પીઠ ફેરવીને સુઈ ગયો.
આવી એક પછી એક રાતે વીતે છે. આખો દિવસ તે એકબીજાની આંખમાં અમી ઝરે છે. અબેલ પ્રીતિની સાત તાળીયું રમાઈ છે. પણ રાત પડતાં વચ્ચે તલવાર મુકાઈ જાય છે. રજપુતાણીનું હૈયું વીંધાય છે. અમીને કટોરે જાણે હોઠે અડીને અટકી જાય છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પણ એક રાતે રજપુતાણીથી ન રેવાણું, ભીંત ને ટેકા ઇ ઉભી છે. જાણે મીણની આકૃતિ જોઇ લેા. ઠાકર કહે કેમ ઉભા છે ? રજપુતાણીની આંખમાંથી આંસુ પડી ગ્યા. કેમ પીયર સાંભળ્યું. રજપુતાણી ગળગળી થઈ એટલી ઉઠી. ‘“બહુ થયુ' ઢાકાર”—હદ થઈ ગઇ હવે. પિયરીયાનુ વેર કર્યાં સુધી વાળશા. હુ· એ રજપુતાણી છું આખું જીવતર ખે‘ચી કાઢીશ તલવારને અંતરે, પણ ભેદ તા ખેાલા કે છે શું?
ત્યા વાંચી ા ભેદ ? રંગ છે તારી જનેતાને ઢાકાર. વાંધા નહીં. એ દિવસ બાદ રજપુતાણીએ સૌભાગ્યકંકણુ સિવાય બધા જ દાગીના અંગેથી ઉતારી દીધે. રજપુત કહે શુ કરુ.... આનુ ? ચુકાવુ -બસ ધીરજની અવિધ આવી ગઈ. બાયડીના પાલવડા ખેં'ચી વ્રત ન છેડાય રજપુતાણી !
કરજ
૨૯૮
ઠાકર ઉતાવળું ન મેલા. આમાંથી એ ઘેાડી અને બબ્બે જોડ પોશાક ને બે જોડ હથીયારની લાવેા. રજપુત જોઇ રહ્યો.
બ'ને ઘેાડેસવાર નીક્ળ્યા. ફાઇ એળખી શકે તેમ નથી. બાદશાહની નજર પડી. ચાકરી નાંધાણી શિકારની સવારીમાં જખમી સાવજે બાદશાહ પર તરાપ મારી. માત્ર તસુ વાર અંતર હતું ૫૦-૫૦ રક્ષકાની તલવાર શરમાતી'તી ત્યારે રજપુતનું ભાલું વખતસર સાવજના ડાચામાં પેસી ગયું. તે દિવસથી બંનેને બાદશાહના શયનગૃહની અટારીને પહેરા સેપાયે,
વરહ વીત્યુ' હજી વાણીયાના હજારના જોગ થયા નહીં. મેઘલી રાતે વરહ વરહના વિષેગ થયા છે. વાદળની ગડગડાટીથી વીરાંગના કૈી ડરી ના'તી. સાવજની ત્રાડથી પણ ના'તી ડરી. આજે વીજળીના કડાકે ડરી ગઈ. વરહના વિજોગે મેહુલીયે બહેકાવી દીધી. દોડીને સ્વામીને ભેટવા ગઇ. તસુ અંતર રહેતા થંભી ગઈ જાણે ૫૦ ગાઉ દૂરના વાણીયે આંચકા માર્યાં.
આજે કથના માં પર વિયાગી વેદનાનુ` રૂપ-રીબાતુ' રૂપ જોયુ.. રજપુતાણી પાછા ડગ દંતી જાય છે ને રૂપ જોતી જાય છે. માટા ધડાકા જેવા નિસાસા નીકળી ગયા ને મુખમાંથી દુઙે। સરી પડ્યો. દેશ વીજાં પિયુ' પરદેશા પિયુ અધવારે વૈશ જે દી જાશા દેશમે (તે દી) માધવ પિયુ કરેશ સવાર થયું. બેગમના હૈયામાં વાત સમાતી નથી.
બાદશાહને
Page #308
--------------------------------------------------------------------------
________________
યાત્રા શ્રદ્ધાથી અનુપ્રેક્ષા સુધી
કહે પરીક્ષા કરે. આમાં એક સ્ત્રી છે, બીજે પુરુષ છે. બાદશાહ કહે દીવાની ન બન, બંનેની આંખે કેવી ઝગારા મારે છે.
રાત્રે સાંભળેલ દુહો સ્ત્રી હૃદય સિવાય ન નીકળે. બેલાવ્યા બંનેને. અંદર દુધની તપેલી ચુલા પર મુકાણું. દુધ ઉભરાવા દીધું ને ત્યાં જ પરીક્ષા થઈ ગઈ
અંતરના બંધન તુટી ગયા છે તેવી વિજેગી રજપુતાણી રહી ન શકી. બોલી ઉઠી એ.....એ દુધ ઉભરાય. તરત રજપુતે પડખામાં કેણી મારી. તારા બાપનું કયાં ઉભરાય છે. પણ ભેદ ખુલી ગયો. બેગમના ખંડમાં લઈ ગયા બનેને. ગરાસણ ના ગાલે શરમના શેરડા પડયા. અદબવાળીને દીવાલ એથે કાયા સંતાડી દીધી. રજપુતે ખાનગી વાત કરી. બાદશાહથી વાહવાહ પોકારાઈ ગઈ.
બાદશાહે મેટે સરપાવ આપ્યો. ગાડું ભરી બેલડું રવાના થયું. વાણીયાને હિસાબ ચૂકવાયો. દસ્તાવેજના ચીરા ઉડયા ને તે રાત વ્રતધારીના વિવાહની પહેલી રાત બની.
કથામાં એક માત્ર શ્રદ્ધા તત્ત્વ વિચારો. વાણીયાને રજપુતના બલમાં કેટલી શ્રદ્ધા હશે? નહીં તે શું રાતે જેવા જવાનું હતું કે ભાઈ-બહેન જે વ્યવહાર છે કે નહીં. પણ વાણીયાને દઢ શ્રદ્ધા હતી રજપુતના વચનમાં
પ્રશ્ન – શ્રદ્ધા તવ સમજાવ્યું તેમાં તુ વસ્ત્રાબિયોન-બળાત્કારથી નહીં તેમ કેમ લખ્યું?
સમાધાન - સુરિ પુરંદર શ્રી હરિભદ્રસૂરિજી શ્રદ્ધાદિ પાંચ સાધનને સમજાવવા પહેલાં પાંચ ર કાર મુકે છે. કાયોત્સર્ગ કઈ રીતે કરવો?
(૧) બળાત્કારથી નહીં પણ શ્રદ્ધાથી. (૨) જડતાથી નહીં પણ (મેઘા) બુદ્ધિ પૂર્વક. (૩) રાગાદિની આકુળતાથી નહીં પણ ધૃતિ વડે. (૪) ચિત્તની શુન્યતાથી નહીં પણ ધારણ વડે. (૫) પ્રવૃત્તિ માત્રથી નહીં પણ સમજણ-ચિંતન અને અનુપ્રેક્ષા પૂર્વક આ રીતે પાંચ નકારથી પાંચ કર્તવ્ય સ્પષ્ટ કર્યા
મેઘા - એટલે સમજણ. કાયોત્સર્ગ મારે માટે કરણીય છે-આચરણીય છે. કેમકે મેઘા એટલે જ્ઞાનાવરણીયના ક્ષપશમથી પ્રગટેલી બુદ્ધિ કે જે આત્માને ગુણ વિશેષ છે તે. શ્રદ્ધા સાથે મેઘા પણ
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦ ૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જરૂરી છે. કેમકે શ્રદ્ધા હોય પણ મેઘાન હોય તે પાપ પ્રવૃત્તિ થઈ પણ જાય. તેથી વધતી જતી શ્રદ્ધા અને મેઘા વડે કાયોત્સગ કરે. કેમકે સુમ અને વિશદ સમજણથી ચિત્તને એક પ્રકારનું સમાધાન પ્રાપ્ત થાય છે કે જે પ્રવૃત્તિની સ્થિરતા માટે અતિ ઉપગી છે.
(૩) ધૃતિ-ધીરજ મનની સમાધીરૂપ ધીરજ વડે કાયોત્સર્ગ કરે. આત્મસાધનાના કઠોર માર્ગ માં અનાદિકાળના સંસ્કાર સાધના યાત્રામાં આડે આવે છે. શ્રદ્ધાથી આરંભેલ યાત્રા મેઘાને પાર કર્યા પછી માર્ગમાં અટકી જાય છે ?
તેને નિવારવા ત્રીજો તબક્કો મુક્યો ધૃતિ, ધૃતિ એટલે મનનું સુપ્રણિધાન-એકાગ્રપણું. જેના વડે લાભના નિમિત્તામાં ચિત્ત હર્ષાવેશમાં આવતું નથી. હાનિને કારણે શોકમાં ડૂબતું નથી. પણ ધર્મમાં સુસ્થિર રહે છે.
મીસરને રાજકુમારને દુશમન રાજા પકડી ગયા. બધાં કેદીની જેમ તેને પણ કામૂ સાંપાયુ. રાજકુમારે કહ્યું મને ગાલીચા બનાવતા સારા આવડે છે. તે કામ પશે તે તમને ઘણું ધન મલશે. એક ગાલીચ બનાવ્યો. રાજાને સારી કિંમત મલી. રાજકુમાર કહે મારા દેશમાં વેચશે તે હજી વધુ કિંમત મલશે. ગાલીચ મીસર વેચાવા ગયે. રાજા સમજી ગયો કે કારીગર મીસરને જ છે. ગાલીચાના માં માગ્યા દામ આપ્યા. કેટલાંક સમય પછી રાજકુમારે ગાલીચામાં મીસરથી કેદખાન સુધીને નકશે બનાવ સંદેશો લખી દીધે રાજાને ખબર પડતાંજ હુમલે કરી રાજકુમારને છોડાવી ગયા. આવી વૃતિ કાયેત્સર્ગમાં રાખે તે જરૂર કર્મની કેદમાંથી છુટી શકાય.
(૪) ધારણ - અહિ તેના ગુણ સ્મરણ પૂર્વક કાઉસ્સગ્ગ કરવો. ધારણું એટલે દયેયની અવિસ્મૃતિ, કેમકે કાયોત્સર્ગનું ધ્યેય ભૂલાઈ જાય તે શ્રદ્ધા-મેઘા કે ધૃતિની યાત્રા અધુરી રહે.
(૫) અનુપ્રેક્ષા- અનુચિંતન સ્થાનાંગ ટીકામાં અનુપ્રેક્ષાને અર્થ ચિંતિનિકા કર્યો છે, અનપેક્ષા એટલે તત્વ-અર્થનું અનુચિંતન અથવા ભાવના ભાવવી તે.
અવંતિ સુકુમારે પણ શ્રદ્ધાથી અનુપ્રેક્ષા સુધીની કાઉસ્સગ યાત્રા આરંભી આપ મેળે દીક્ષા લઈ કાઉસ્સગ્નમાં ઉભા છે. પાછલા ભવની સ્ત્રી શીયાળણી થઈ છે કોધથી બચકા ભરી શરીર વિલુરી દીધું – અવંતીકુમાર અનુપ્રેક્ષાથી નલીની ગુમ વિમાને ગયા તમે પણ શ્રદ્ધાથી અનપેક્ષા યાત્રા આરંભી વંદણ વિત્તિયાદિ ધ્યેયને કાયોત્સર્ગમાં સિદ્ધ કરે.
Page #310
--------------------------------------------------------------------------
________________
(૩૧) પચ્ચક્ખાણુ-મહત્વ
~ વીરમે તે બચે
पञ्चकखाणमिणं सेविऊणं भावेण जिण वरूदिठं पत्ता अनंत जीवा सासय सुक्खं लहु मोक्खं આવશ્યક ટીકા છઠ્ઠા અધ્યયનમાં આ લેાક દ્વારા પચ્ચક્ખાણુનુ મહત્ત્વ જણાવતાં કહ્યું કે શ્રી જિનેશ્વરાએ કહેલાં આ પ્રત્યાખ્યાનનું સેવન કરીને અનંતા જીવા શાશ્વત સુખવાળા મેાક્ષને શીઘ્ર પામ્યા છે. પ્રત્યાખ્યાનથી આશ્રવના રોધ થાય છે, આશ્રવના રોધ થવાથી તૃષ્ણા નાશ પામે છે, તૃષ્ણા રહિત પણાથી ઉપશમ થાય છે, ઉપશમથી કમ ક્ષય થાય છે, કક્ષય વડે માક્ષ પ્રાપ્ત થાય. એ રીતે પ્રત્યાખ્યા નનું પરપર ફળ મેાક્ષ છે.
પણ પ્રત્યાખ્યાન એટલે શું ?
પ્રત્યાખ્યાનને ચાલુ ભાષામાં પચ્ચક્ખાણ કહે છે. તે શબ્દ પ્રતિ + ઞ + થા ધાતુ પરથી બનેલા છે. તિ એટલે પ્રતિકૂળ પણે. બા એટલે અમુક મર્યાદા પૂર્વક. છ્યા એટલે કથન કરવુ.. અમુક મર્યાદામાં અવિરતિથી પ્રતિકુળ પણે કથન કરવુ.. ( પ્રતિજ્ઞા કરવી ) તે. પ્રસ્થાસ્થા તેને અર્ પ્રત્યય લાગતાં અન્ય પ્રયાસ્થાન.
(6
ખીજા અર્થાંમાં કહીએ તેા મન-વચન-કાયા વડે ક‘ઇપણ અનિષ્ટ ના જેમાં પ્રતિષેધ કરાય છે તે પ્રત્યાખ્યાન. તેને નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આશ્રવ-નિરાધ, નિવૃત્તિ એવા પર્યાય નામાથી ઓળખવામાં આવે છે.
સાદી ભાષામાં પચ્ચક્ખાણુ એટલે પાપથી અટકવાની પ્રવૃત્તિ કે ખાધા કે વિમન્નુ' તે.
'
બીજા વિશ્વયુદ્ધના પ્રસંગ છે. તે સમયના બ્રિટીશ હવાઈદળના એક વિમાન ચાલક નામે “ ચેશાયર ” થઈ ગયા. તેનું કાર્યાં વિમાન ચાલકોને મોંબ ફૂંકવાની તાલીમ આપવાનું હતું, ચેશાયર પાતે પશુ શત્રુ પ્રદેશમાં એખ વર્ષા કરતા ત્યાં વિનાશ વેરતા. એક વખત લડાયક વિમાન લઈ ને જતાં તેણે દુશ્મન પ્રદેશ પર બહુ ખૂબીથી ભારે ખેાંબ વર્ષા કરી. સમગ્ર વિસ્તાર ભડકે બળી રહ્યો હતો. લગભગ શ્મશાન જેવા ખની ગયેલા. કઇ કેટલાંયે માણુસા માતને ઘાટ ઉતરી ગયા.
આ દૃશ્યથી ચેશાયરના આત્મા ખૂબ જ કકળી ઉઠયેા. તેના મુખ
Page #311
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
માંથી શબ્દો સરી પડયા, હે ભગવન્ મૈ' આ શુ' કર્યું? એ જ ક્ષણે મનમાં નિશ્ચય કર્યાં નિવૃત્ત થવાના. વિમાન પાછુ' વાળ્યુ'. અભિન`દનાની ઉપેક્ષા કરતા સીધેા જ મુખ્ય યુદ્ધ કચેરીએ પહોંચ્યા. તત્કાલ હાદ્દા પરથી પેાતાનું રાજીનામુ` આપ્યુ. પછી પેાતાની તમામ મિલ્કતે વે'ચી દીધી. મળેલ રકમમાંથી બ્રિટનના અનાથ બાળકોને માટે એક આશ્રયગૃહ ઉભું કર્યું. તેનું નામ રાખ્યું “ ચેશાયર હામ ”.
બસ આ રીતે હિં ́સાથી વિરમવું તે જ અહિંસાનું પ્રત્યાખ્યાન. સાધકના અંતરમાંથી નાદ ઉઠે કે વિરમવું છે પછી વિરમવાની પ્રવૃત્તિ થવાની જ છે. વિરમવુ તે જ વ્રત-પચ્ચક્ખાણુ તેમાં માત્ર કારી વાતા ન હેાય પણ પ્રવૃત્તિ હાય, વિકલ્પા ન હોય સકલ્પા હાય, ખાધાને બંધન ન માનતા હોય પણ મુક્તિ માનતા હોય, ત્યાં તૃષ્ણા ન હેાય પરંતુ ત્યાગ હોય, ભાગ ન હાય, ત્યાં ચાગ હાય. કારણ કે વિરમે તે બચે એ વાત દૃઢ થઇ ગઇ હાય છે.
૩૦૨
શ્રી ભગવતી સૂત્રના સાતમા શતકના બીજા ઉદ્દેશામાં ગૌતમ સ્વામીજી ભગવ‘તને પ્રશ્ન કરે છે. તિવિદ્દે ” મતે પચવાને વનત્તે । હૈ ભગવન્ પચ્ચક્ખાણ કેટલા પ્રકારે હોય? ત્યારે શ્રી વીર પરમાત્મા उत्तर आये छे गोयमा दुविहे पच्चक्खाणे पन्नत्ते. तं जहा मूलगुणेपच्चवखाणे ય ઉત્તર મુળે પલાળે હૈં. હું ગૌતમ પચ્ચક્ખાણ બે પ્રકારે કહ્યા છે. તે પ્રમાણે - મૂલગુણુ પચ્ચક્ખાણ અને ઉત્તરગુણુ પચ્ચક્ખાણુ.
શ્રાવકને મૂલગુણ પચ્ચક્ખાણ દેશથી હોય તે પાંચ અણુવ્રત અને ઉત્તરગુણુ પચ્ચક્ખાણમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત આવ્યા.
૦ પહેલુ અણુવ્રત તે જાણી જોઇને હણવાની બુદ્ધિએ નિરપરાધી સજીવને હણવા નહી.
પ્રથમ વ્રત શું મુકયું ? લહિંસા. હિ.સા ન કરવી તે અહિંસા પણ આ વાત શાસ્ત્રકાર મહર્ષિ કબૂલ નથી કરતાં. વ્રતનું નામ છે. અહિંસા નિર્મળ વ્રત. હિંસાથી નિવૃત્ત થવુ તેનુ નામ અહિ'સા.
એ વાતમાં કુ કયાં પડે છે? હિંસાના પચ્ચક્ખાણુ કરવા તે અહિ`સા. જો હિંસા ન કરવી તેને જ ધર્મ માને તા સૂક્ષ્મ નિગાદીયા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધમી કહેવાય. તે કોઇની હિંસા કરતા નથી. અનતા પુદ્દગલ પરાવર્તન ગયા તા પણ એકે જીવની હિંસા સૂક્ષ્મ નિગાદીયાએ કરી નથી. ચૌદમા ગુણુઠાણા વાળા પણ હિંસા વર્જી શકયા નથી. જ્યારે
Page #312
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ-મહત્વ
૩૦૩
સુકમ નિગદીયાને કેઈ ચિંતા નહીં. છતાં તેને કેઈએ હિંય ન કહ્યા. કેમ કે પાપનું નિવર્તન-પાપના પચ્ચકખાણ તે જ સંવર છે.
આખું જગત બેલે છે કે “કરે તે ભગવે” અથવા “વાવે તે લણે.” પણ જૈન દર્શનની વિશેષતા એ છે કે તે જણાવે છે. જે કરે ભલે નહીં પણ કરવાથી અટકે નહીં–વિરમે નહીં તે પણ ભગવે.
પાપ ન કરવું ? તેવી પ્રતીજ્ઞા ન લે અને પ્રતીજ્ઞા પૂર્વક પાપ કરતાં અટકે નહીં તે તે પાપ ન કરવા છતાં પાપકર્મ બાંધે છે. - સૂક્ષમ એકેન્દ્રિય જીવને દશ પ્રાણ નથી અને છ પર્યાપ્તિ પણ નથી. છતાં હજી રઝળે છે કેમ? સૂમ નિગદીયાને નથી હિંસા કે નથી જુઠ, નથી ચેરી કે નથી સ્ત્રી સેવન છતાં અવિરતિને કર્મબંધ
માટે બચવું હોય તે એક જ સૂત્ર ગોખે વિરમે તે બચે. પચ્ચક્ખાણ એ જ પાયે છે, અને એ જ બચવાના ઉપાય છે.
૦ બીજુ મૃષાવાદ વિરમણ વ્રત -- કન્યા, ગાય, ભૂમિ સંબંધિ જૂઠ, થાપણ ઓળવવી, ખોટી સાક્ષી પૂરવી વગેરે મેટા જુઠ વર્જવા.
૦ એ જ રીતે સ્થૂલ અદત્ત, સ્થૂલ મૈથુન કે સ્થૂલ પરિગ્રહથી વિરમવું યાને ન્યાય સંપન્ન આજીવિકા ચલાવવી, બ્રહ્મચર્ય પાલન કરવું અને સંતોષ પૂર્વક મર્યાદિત જરૂરિયાતે રાખી જીવવું.
શ્રાવકને માટે ઉત્તરગુણ પચ્ચકખાણમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે મુક્યા. પહેલું ગુણવ્રત તે દિગૂ પરિમાણ, જેમાં ગમનઆગમનને નિયંત્રીત કરવું. બીજું ગુણવ્રત ભેગપભોગ વિરમણ, તેમાં ભોગ અને ઉપભોગની વસ્તુને વપરાશ ઘટાડ,-રોજ ચોદ નિયમ ધારી પરિમાણ નક્કી કરવું. પ્રશ્રન :- ચૌદ નિયમ કયા?
सचित्त दव्व विगइ वाहण तंबोल वत्थ कुसुमेसु
वाहन शयन विलेवण बंभ दिशि न्हाण भत्तेसु પાપાશ્રવ બે પ્રકારે થાય છે. (૧) અવિરમણ પ્રવૃત્તિ રૂપ- જેમ કે ભોગપભોગ કરો. (૨) અવિરતિ-નિવૃત્તિના નિયમના અભાવ રૂપ.
જેમ કે ૧૪ નિયમમાં બીજો નિયમ દ્રવ્ય પરિમાણ. તમે ૨૦ દ્રવ્યની ધારણ કરી પછી ૧૦ દ્રવ્ય વાપરે તે બાકીના ૧૦ની ખાદ્ય
Page #313
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રસાદ
પ્રવૃત્તિ તા કરી નથી. છતાં નિવૃત્તિ પચ્ચક્ખાણ પણ ન કર્યું હાવાથી તેનુ પાપ ચાલુ જ રહે છે.
જેમ મકાનમાં રહે કે ન રહેા, સ્કુટર-મેટર ચલાવા કે ન ચલાવે, નળમાંથી પાણી ભરી યા ન ભરી છતાં તમારી તે-તે વસ્તુએ પર ટેક્ષ તા ચાલુ જ રહેવાના. તેમ પચ્ચક્ખાણ રૂપ પાપ વ્યાપારના ત્યાગ ન કર। ત્યાં સુધી આશ્રવ રૂપી ટેક્ષ લાગવાના જ છે.
ખીજા શબ્દોમાં કહીએ તેા જેમ મકાનની બારીએ ખુલ્લી હાય ત્યારે તમે ઇચ્છે કે ન ઇચ્છે પણ કચરો તે અંદર આવવાને જ છે. તેમ આશ્રવ દ્વારા ખુલ્લા હાય તા આત્મગૃહમાં કમ કચરા આવવાના જ છે, તેમાંથી બચવાના એક માત્ર ઉપાય- વિમે તે અચેવિરમવું તે જ પચ્ચક્ખાણુ અથવા વિરતિ. આવા વિતિ ધરોને ઇન્દ્ર પણ દન્દ્રસભામાં બેસે ત્યારે પ્રણામ કરે છે. કારણ કે તેઓ વિરતિ સ્વીકારી શકતા નથી.
૩૦૪
ત્રીજું ગુણવ્રત બિન જરૂરી પાપા પર નિયમન લાઇવુ તે. જેને અનંદંડ વિરમણુ વ્રત કહે છે. દઉંડ બે પ્રકારે છે. (૧) અંદંડ (૨) અન દડ. આજીવિકા માટે આવશ્યક હોય ને કરવુ· પડે તે અંદ‘ડ અને બિનજરૂરી પાપ તે અન ઇ'ડ.
૦ ચાર શિક્ષાવ્રતામાં સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિ સ’વિભાગ મુકયા. આ ચારે વ્રતા થકી સમ્યક્ ચારિત્રની શિક્ષા પ્રાપ્ત થાય છે. માટે તેને શિક્ષાત્રતા કહ્યા.
મૂળગુણુ સ''ધિ એક નાનકડા નિયમ પણ પરલેાકના ફળને આપનારા થાય છે. તે સબંધે સુનદ કુલપુત્રનું એક સુદર દૃષ્ટાંત છે.
રાજપુર નગરમાં સુનંદ નામે એક કુલ પુત્ર હતા. તેણે પાતાના મિત્ર જિનદાસ શ્રાવકના ઉપદેશ થકી સાધુ પાસે પચ્ચક્ખાણુ કર્યો કે માંસ ખાવુ' નહીં. તે દેશમાં એક વખત દુષ્કાળ પડયા ને ધીરે ધીરે લેાકેા માંસાહારી થવા લાગ્યા. સુન`દનુ` કુટુમ્બ પણ ક્ષુધાથી પીડાવા લાગ્યું. છતાં સુનદ ખીજા લેાકાની જેમ માછલા મારવા જતા નથી.
એક વખત સુનંદના સાળાએ અતિ આગ્રહ કર્યો તેથી સુનંદ જાળ લઈ સરાવર પાળે ગયા. ત્રણ દિવસ સુધી ત્યાં પાણીમાં જાળ નાખી. પણ જેવા માછલેા આવે કે તે છેાડી દે. અતે તે અનશન કરી મૃત્યુ પામ્યા. પણ ગ્રહણુ કરેલા વ્રતને છેદચુ' નહી'. નિયમ તો પ્રથમ
Page #314
--------------------------------------------------------------------------
________________
વિરમે તે બચે
૩૦૫
અણુવ્રત સંબધે પણ ખૂબ નાને કહી શકાય તે હતે. પણ સુનંદને એક વાત સમજાઈ ગયેલી કે વિરમે તે બચે.
પચ્ચક્ખાણના પ્રભાવે સુનંદ કુલ પુત્ર મરીને રાજગૃહ નગરમાં દામનક નામે શ્રેષ્ઠી પુત્ર થયો. માત્ર આઠ વર્ષના થયા ત્યાં કુટુંબમાં બધાં મૃત્યુ પામ્યા. એટલે તે સાગર દત્ત શેઠને ત્યાં આવી ને રહ્યો. તે અરસામાં કઈ સાધુ ભીક્ષાથે નીકળેલા. સામુદ્રિક શાસ્ત્રના બળે તેઓ બેયા કે આ દામનક, શેઠના ઘરને માલિક થશે.
શ્રેષ્ઠીએ આ વાત સાંભળી એટલે ચાંડાલેને બેલાવી દામન્નકને મારી નાખવા સેં. પણ ચાંડાલે માત્ર એક આંગળી છેદીને તે બાળકને છોડી મુ. ગોકુળના રક્ષક સ્વામીએ તેને પુત્ર પણે પિતાની પાસે રાખી લીધો. થોડા સમય બાદ સાગરદત્ત શ્રેષ્ઠીને ખબર પડી કે દામનક તે હજી જીવે છે. તેણે ફરીથી મારી નાખવા માટે દામનકને પત્ર આપીને મેકલ્યો. પત્રમાં લખી દીધું કે આવનાર યુવાનને તરત વિષ આપી દેશે.
દામન્નડને પૂર્વભવના પચ્ચકખાણનું પુન્ય હજી જાગતું હતું. તે નગર બહાર દેવમંદિરમાં સુતે હતા ત્યારે શેઠની પુત્રી વિષા તેના રૂપ પર મેહત બની. તેને પાસે પડેલે કાગળ જે તેમાં વિષને બદલે વિષા કરી દીધું. ઘેર કુટુંબીજનોએ તે શેઠની તાત્કાલિક આજ્ઞા સમજી દામન્નક ને વિષાના ઘડીયા લગ્ન લીધા.
તે દામન્નક સમ્યફ આરાધન કરીને દેવલોકે ગયા ત્યાંથી મહાવિદેહે મોક્ષમાં જશે.
પણ આખી કથાનું મૂળ શું? પચ્ચકખાણ પૂર્વક પાપને ત્યાગ.
મન – સામાયિક કરે તે સમત્વ દ્વારા મુક્તિ મળે, ચતવિશતિથી બોધિ પ્રાપ્ત કરીને મુક્તિ મળે, પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ થકી પણ મુક્તિ મળે તે પછી પચ્ચકખાણનું પ્રયેાજન શું?
સમાધાન :- છ એ આવશ્યકે કિયાફળની દૃષ્ટિએ સમાન છે. છતાં તેના પ્રજને ભિન્ન-ભિન્ન છે. સામાયિકનું મુખ્ય પ્રયોજન સાવદ્ય યોગની વિરતિ છે. ચઉવિસત્થઓનું મુખ્ય પ્રયોજન અરિહ તેની ઉપાસના છે. પ્રતિક્રમણનું મુખ્ય પ્રજન આત્મશેધન છે. તેમ પ્રત્યાખ્યાનનું પ્રયોજન છે સંયમ ગુણ ધારણું.
૨૦
Page #315
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મૂળગુણ -ઉત્તરગુણ પચ્ચક્ખાણ પૂર્ણાંક દેશિવરત અને સવિરતિનુ ગ્રહણુ જ ઉત્તમ ચારિત્ર નિર્માણ થકી આત્માને મેાક્ષમાં લઈ જાય છે. માટે યાદ રાખા વિરમે તે બચે’” પ્રત્યાખ્યાન દ્વારા સૌંયમ ગુણુ ધારણા થકી આત્માને સાધી ઇહલેાકપરલાકના સુખની પ્રાપ્તિ કરી. પ્રશ્ન :— આત્માને સયમમાં લાવવા કેવી રીતે?
૩૦૬
– તૃષ્ણાના તાર તાડવાથી—
આજે તૃષ્ણા અમર્યાદ પણે વિસ્તરતી જાય છે. પાંચસેાવાળા હજારની આશા રાખે, હજાર વાળા લાખની, સાયકલ વાળાને સ્કૂટર જોઇએ અને સ્કૂટર વાળાને મેટર, સ્લેટવાળાને ફ્રીઝ તથા ફેાન જોઇએ છે અને ફાન વાળાને ફિયાટ, રાજાને મહારાજા થવુ' છે અને મહારાજાને ચક્રવર્તી (સમ્રાટ).
લાભ વધે તેમ લાભ વધે છે. માટે તૃષ્ણાના તાર તાડી સ'તેાષમાં સુખને માને તાજ પ્રત્યેક વ્રતના પચ્ચક્ખાણ સરળ બને. જી રે મારે લાભ તે દોષ અથાભ
પાપ સ્થાનક નવસુ કહ્યું જી રે જી લાભ એ તે સ` વિનાશનુ મૂળ
એહથી કિ હુણે ન સુખ લહ્યું જીરે જી
અઢાર પાપસ્થાનકાની સજયમાં નવમાં પાપસ્થાનક લાભ વિશે પૂજ્ય યશા વિજયજી મહારાજા ફરમાવે છે કે લાભના કાઈ અંત નથી. સર્વ વિનાશનુ` મૂળ પાપના બાપ પણ જો કાઇ હાય તા તે લાભ છે. જગતમાં કેાઈએ લાભથી સુખ મેળવ્યું નથી.
ઉડ્ડયરત્નજી એ પણ લાભની સજઝાયમાં આ વાત સુકી કે લાભે ઘરમેલી રણમાં મરેરે” સપત્તિ કમાવા ગયેલા પરદેશમાં મરે ત્યાં કોઈ પાણી પાનાર પણ મલતું નથી. લાભના થાભ ન રાખનાર ચક્રવર્તી છ ખંડના ધણી હતા. છતાં ખીજા છ ખંડ સાધવા જતાં સમુદ્રમાં ડૂબી મર્યાં ને સાતમી નરકે ગયા. માટે તૃષ્ણાના તાર તાડાલાભથી નિવર્તી તા જ વિરતિ આવે.
વિશ્વના એક રાજા આનંદ વન થઇ ગયા. નામ તા આન'દ વન પણ જીવનમાં દુઃખના પાર નથી. આખી જિં'દગી સુખની
Page #316
--------------------------------------------------------------------------
________________
વીરમે તે બચે
૩૦૭
આશામાં કાઢી પણ કયાંય સુખ ન મલ્યું. ચિત્તમાં સદા તૃષ્ણાને વાસ રહેતા અતૃપ્તિની આગ જલતી રહી. સુખના સાધનની તૃષ્ણામાં દુઃખને દરિયે ખડો કર્યો.
આખરે કઈ જ્ઞાની પુરુષને વાત કરી કે મારી તૃષ્ણ સદાય મને દઝાડતી રહે છે. સુખ મળતું નથી તે શું કરવું ? જ્ઞાની પુરુષે જવાબ આપ્યો અરે રાજન! પૂર્ણ સુખ મેળવવાનું કામ બહુ સરળ છે. જે કઈ ખરેખર સુખી હોય તેવા માણસનું પહેરણ લઈ આવ. તે પહેરવાથી સુખ પ્રાપ્ત થશે
રાજા આનંદવર્ધને ચારે બાજુ સેવકેને દેડાવ્યા. ઘણી તપાસ બાદ એક આનંદમગ્ન સુખી માણસ મળી આવ્યો. રાજાની ખુશીને પાર ન રહ્યો. તેણે તરત જ તેનું પહેરણ મંગાવ્યું ત્યારે ખબર પડી કે તે સુખીજન પહેરણ પહેરતા જ નથી.
સાચા સુખનું રહસ્ય જ આ છે. તૃષ્ણ કે આશા છોડી દો. પણ તમારી સ્થિતિ કેવી થઈ ગઈ છે. ૨૦૦૦૦ રૂપીયા નફાની આશા રાખી હેય અને ૧૫૦૦૦ રૂપિયા ન થાય તે તે નફાને આનંદ માણવાને બદલે ૫૦ ૦ ૦ ની ખોટ ગઈ તે જ વાત વાગોળ્યા કરવાના. પણ “તને ૧૫૦૦૦ મલ્યા તે ભગવને,” તેવું તમને કેણ કહે ? - તમારે પેલા સુખી માણસ જેવા બનવું હોય તે માત્ર એક જ રસ્ત છે. તેના જેવા ત્યાગી બનો. તૃષ્ણાને તાર તેડવો હોય તે ત્યાગનું આચરણ કરવું જરૂરી છે. જેમ કુશળ વાહન ચાલક હોય અને ઉત્તમ વાહન હોય તે પણ વાહન ચલાવ્યા વિના તે ઈચ્છિત સ્થળે પહોંચી શકાય નહીં, તેમ ચારિત્રરૂપ સ&િયા વિના માત્ર જ્ઞાનરૂ૫ વાહનનું અસ્તિત્વ મેક્ષરૂપ ઈચ્છિત સ્થળે પહોંચાડતું નથી. આ ચારિત્રરૂપ સ&િયા તેજ પ્રત્યાખ્યાન.
શ્રાવકના છત્રીસ કર્તવ્યોમાં કહ્યું કે છેવીઢ સાવલામી વગુત્તો હોટ્ટ ggવ” શ્રાવકે છ આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમવંત રહેવું. છ આવશ્યક તે સામાયિકથી પ્રત્યાખ્યાન યાત્રા.
પણ આટલી પંક્તિ અધુરી છે. કેમ કે મનહ જિણાણુંની આરંભ તથા અંતની પંક્તિનું અનુસંધાન લઈને પ્રત્યાખ્યાનને સંદર્ભ સમજવા જેવું છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
–પ્રત્યાખ્યાન એટલે વિરમે તે બચે –એ વાત સાચી. પણ આરંભનું અનુસંધાન જેડ. મનz for મા-જિનેશ્વરની આજ્ઞા માને. પણ આજ્ઞા શું? માથવ: સર્વથા . આશ્રવ સર્વથા ત્યાજ્ય છે. પ્રત્યાખ્યાન પણ પાપના ત્યાગનું હોય. આશ્રવનું હેય. સંવરનું નહીં.
એક ગામમાં એક ભાઈને સમજાવ્યું કે પરિગ્રહનું પાપ શું ? તેમણે ધન રાશિને પરિગ્રહ નક્કી કર્યો. એક લાખ કરતાં વધારે રોકડ રાખવી નહીં. બસ બીજે દિવસથી તે ભાઈ ઉપાશ્રયમાં જ ન આવે. બે દિવસ ગયા-ચાર દિવસ ગયા અરે પંદર દિવસ વીતી ગયા પણ શ્રાવક ભાઈ દેખાયા જ નહીં.
ઉપાશ્રયે બોલાવી તે શ્રાવકને પૂછયું કે બધી આરાધનાએ બંધ કરી દીધી કે શું ? ત્યારે તેણે જવાબ આપ્યો, મહારાજ સાહેબ! તમે જ બાધા દીધી છે પરિગ્રહ પરિમાણની. હવે એક લાખ રૂપિયા ભેગા ન થાય તે હું બાધા કેવી રીતે પાળીશ?
માટે જ સમજવાનું છે પચ્ચકખાણ આશ્રવ ત્યાગના હોય. સંવરના નહીં. સંવર તે ઉપાદેય છે–આદરણીય છે.
પ્રત્યાખ્યાન કર્તવ્ય સાથે બીજું અનુસંધાન જોડે અંતીમ પંક્તિનું. મનહ જિણાણુંમાં છેલ્લું મુક્યું ની સુપુરવા. ગુરુના ઉપદેશ પૂર્વક આ કર્તવ્યનું પાલન કરવું જોઇએ. શ્રાવક પ્રજ્ઞપ્તિમાં પણ કહ્યું છે કે હિ સવિલકો ઘર્મ ગુરૂસાક્ષીએ ધર્મ કર.
प्रत्याख्यानं यदाचीत्तन करोति गुरु साक्षिकम् , विशेषेणाऽथ गृहणाति धर्मोऽसौ गुरू साक्षिकम् પહેલા જે પ્રત્યાખ્યાન કર્યું હોય તે અગર તેથી વિશેષ પચ્ચકખાણ ગુરુ સાક્ષીએ કરવું. કેમ કે ધર્મ ગુરુ સાક્ષીએ કરવાને કહ્યો છે તેથી પરિણામોમાં દઢતા આવે છે અને જિનાજ્ઞાનું પાલન થાય છે. હવે વિચારીએ પ્રત્યાખ્યાનને “નિત્ય સંબંધ”—સવારનો
Page #318
--------------------------------------------------------------------------
________________
વીરમે તે ખર્ચ
પહેાર છે. બ્રાહ્મ મુહુર્તમાં પ્રતિક્રમણની ક્રિયા આર'ભાઇ છે. ક્રમશઃ પ્રતિક્રમણ પ્રક્રિયા આગળ વધી રહી છે. વદિતા સૂત્ર ખાદ દ્વાદશાવત વંદન પછી આવે છે, તપ ચિતવણી કાર્યાત્સગ .
છે કાયાત્સગ પણ તેના સ`બ'ધ જોડાયા છે પચ્ચક્ખાણ સાથે.
૩૦૯
તપ ચિ'તવન એટલે શુ? ખાવા પિવાના વિચારો ખૂબ કર્યા, પ્રવૃત્તિ પણ ઘણી કરી, યાવતા કયાં સુધી ? ગર્ભમાં પ્રવેશતા સાથે જ જીવ પહેલુ કામ કરે છે આહાર પર્યાપ્તિનું, જ્યારે તપ ચિંતવન શેનુ કરવાનું છે ?
-
અણુાહારનું જીવના મૂળભૂત સ્વભાવ અહારના નથી. પણ અન્-આહાર (અણુાહાર ) તે છે. પણ તે વાત ભૂલાઇ ગઇ છે.
ભગવાન મહાવીરે છ માસી તપ કર્યાં. હું જીવતું કરી શકીશ ? શક્તિ નથી (અને) પરિણામ નથી. ક્રમશ: આગળ વધે (વાસ્તવમાં પાછળ હટે) પાંચ માસ-ચાર માસ-ત્રણ માસ અે-માસ તપ ચિંતવના આગળ વધતી જાય છે શક્તિ નથી-પરિણામ નથી—ના ઉત્તર પણ આવતા જાય છે.
એ રીતે તપ ચિંતવન ધારા કદાચ માસક્ષમણે અટકી જાય તા શ્રાવક તુરંત નમા અહિંતાણુંના ઉચ્ચારણ પૂર્વક કાર્ય:સ પારી પ્રગટ લેગસ મેલશે.—નહી. તે હજી ચિ'તવના આગળ વધશે ઘટતા ઘટતા જીવ પ્રશ્ન કરશે હૈ જીવ ! તું ઉપવાસ કરી શકીશ ? આયખિલ -નિવિ-એકાસણું...... છેલ્લે નમુક્કાર સહિય....... સ ત્યાં અટકી જશે. શક્તિ છે અને પરિણામ પણ છે.
આટલા ચિ'તવન પછી પણ શ્રાવકે તે તપનું પચ્ચક્ખાણુ તા કરવાનુ` જ રહે છે. આ રીતે પ્રાતઃ પ્રતિક્રમણથી પચ્ચક્ખાણ યાત્રાના આરભ થાય અને સાય· પ્રતિક્રમણ સમયે ચાવિહાર કે પાણહારના પચ્ચક્ખાણ પૂર્વક તેની યાત્રા પૂર્ણ થાય.
આ પચ્ચકખાણ યાત્રામાં સિરિયક (શ્રીયક) ને યાદ ન કરીએ તે યાત્રા અધુરી રહેશે. શટાલ મ`ત્રીના પુત્ર અને સ્થૂલભદ્રના ભાઈ
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
શ્રીયકે રાજ્યની મ`ત્રી મુદ્રાના ત્યાગ કર્યો. દીક્ષા ગ્રહણ કરી, યક્ષાયક્ષાદિના વગેરે સાત બહેના પણ દીક્ષામાં જ છે. પર્યુષણ પર્વના પુનિત દિવસે આવ્યા. સવે લેાકેા નાની મોટી તપસ્યા કરી રહ્યા છે.
બહેન યક્ષા ભાઈ શ્રિયકમુનિ પાસે આવી મેલી પર્યુષણ પર્વ માં વિશેષ પ્રત્યાખ્યાનથી ઘણા લાભ થશે. માટે તમે પેારસી પચ્ચક્ખાણુ કરો. તે સાંભળી શ્રીયક મુનિએ ઉલ્લાસપૂર્વક પારસી પચ્ચક્ખાણુ કર્યું. પ્રત્યાખ્યાન સમય પૂર્ણ થવા આવ્યા ત્યારે બહેન યક્ષા સાધ્વી ફરી આવ્યા. ફરી ભાઇ મહારાજને સાઢ પારસી કરાવી. એ રીતે ફરી ફરી આવે છે. શ્રીયક મુનિ પણ વધતાં જતાં ચિત્તોલ્લાસ પૂર્ણાંક પુરીમઢ આદિ થી અંતે ઉપવાસ સુધી પહેાંચ્યા.
તે જ રાત્રિએ શ્રીયક મુનિ કાલધર્મ પામ્યા. યક્ષા સાધ્વીને થયુ કે ભાઇ મહારાજના મૃત્યુનુ` કારણ હું જ છું. પારણું ન કરતા શાસન દેવીની આરાધના કરી. દેવી સીમંધર સ્વામી પાસે ગયા. પ્રભુ કહે તેઓ તા તપના પ્રભાવથી સ્વગે સ‘ચર્ચ્યા છે. માટે તમને કોઇ જ પાપકમ લાગ્યું' નથી.
આ છે પચ્ચક્ખાણ યાત્રા. વિનેે તે બચે ઉક્તિને માનસપટ પર કેાતરી તમે પણ પચ્ચક્ખાણ યાત્રામાં જોડાઇ જાએ ને છ આવશ્યકના પાલનમાં ઉદ્યમવત બની પરમપદને સાધનારા અના.
Page #320
--------------------------------------------------------------------------
________________
(૩ર) પચ્ચખાણ-ભેદે
– નિયમને મહિમા
पइसद्दो पडिसेहे, अक्खाणं खावणाऽभिहाणं वा
पडिसेहस्सक्खाणं पच्चक्खाणं निवित्ती वा વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે પ્રતિ શબ્દ નિષેધ અર્થમાં અને આખ્યાન શબ્દ ખ્યાપના અથવા આદરથી કહેવાનો અર્થમાં છે. તેથી પ્રતિષેધનું આખ્યાન તે પ્રત્યાખ્યાન કે નિવૃત્તિ છે.
સંક્ષેપમાં પ્રત્યાખ્યાન એટલે પરિત્યાગ કરવાની પ્રતીજ્ઞા કે નિયમજે નિવૃત્તિ, વ્રત કે વિરમણ તરીકે ઓળખાય છે. તેમાં બે બાબત લેવાની. અવિરતિને ત્યાગ તથા વિરતિ ગુણ ની ધારણું.
- પરચકખાણમાં વ્રત કે નિયમનો મહિમા શે છે. તે જણાવતા કહ્યું કે પ્રત્યાખ્યાનથી કર્મ આવવાના દ્વારા બંધ થાય છે, તેથી તૃષ્ણા ને છેદ થાય છે, તૃષ્ણ છેદથી અતુલ ઉપશમ પ્રગટે છે, ઉપશમ વડે પચ્ચકખાણ શુદ્ધ થતાં ચારિત્ર ધર્મ નિશ્ચયપૂર્વક પ્રગટે છે,–જના કર્મોની નિર્જરા થાય છે, અપૂર્વકરણ પ્રગટે છે, તેથી કેવલજ્ઞાન થાય છે, કેવલજ્ઞાન થતાં મોક્ષ મળે છે
આવા પચ્ચકખાણના બે ભેદો જણાવે (૧) દ્રવ્ય પચ્ચકખાણ (૨) ભાવ પરચકખાણુ
જો કે પચ્ચકખાણના ભેદો સમજતાં પહેલા–પચકખાણના હાર્દન એટલે કે નિયમના મહિમાને સમજ જરૂરી છે.
એક ભરવાડણ કથા સાંભળવા ગઈ. કથા સાંભળતા તેને બહુજ આનંદ આવ્યા એટલે તેણીએ નિયમ લીધે, હવે દુધમાં પાણી નાખવું નહીં. લેકેને ભરવાડણના નિયમની જાણ થતાં બધાં રાજીરાજી થઈ ગયા.
વાહ ! હવે તે બધાને રગડાં જેવું દુધ મળશે પણ White Water નહીં આવે. થોડા દિવસો ખૂબજ સારું દુધ લોકોને મલ્યું. ફરી એક દિવસ પાણી જેવું દુધ શરૂ થયું. લોકે જરા મુંઝાણા. પૂછયું ભરવાડણને કેમ માજી દુધમાં આ ફેરફાર કેમ થઈ ગયો?
માજી કહે ગગા ! મારે તે નીમ એટલે નીમ. હું કઈ દાડે દૂધમાં પાણી નાંખુ? તો તે મારે નીમ તુટે છેરા. છોકરાઓ વહેલા ઉઠીને
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
માજના આંગણામાં નજર માંડીને બેસી ગયા. ભરવાડણ બાઈ આવી દુધ દેહવા, પહેલેથી બોઘેણુમાં પાણી ભરીને. પછી ગાયને દેહવાનું શરૂ કર્યું. કેમ માજી તમે તે નીમ લીધે હતા ને? પછી આ ભેળસેળ કેમ કરો છો ?
ગગા મારે તે દુધમાં પાણી ન નાખવા નીમ છે. પાણીમાં દુધ ન નાખવાનો નીમ મેં કયાં લીધો છે?
આમ વ્રત-પચ્ચકખાણના હાર્દને સમજ્યા વગર ખાલી શબ્દોને વળગી રહીને નીયમ ન હોય, તેમાં તે ઉલટા નિયમને મહિમા માર્યો જાય છે.
આવા પચ્ચકખાણ ના બે ભેદ દ્રવ્ય અને ભાવ. અંતરના ઉ૯લા-સ રહિત જે પ્રત્યાખ્યાન કરાય તે દ્રવ્ય પ્રત્યાખ્યાન, અંતરના ઉલ્લાસ પૂર્વક જે પ્રત્યાખ્યાન થાય તે ભાવ પ્રત્યાખ્યાન.
મહત્તા ભાવ પ્રત્યાખ્યાનની વિશેષ છે. કેમકે તે સમ્યફ ચારિત્ર૨૫ હેવાથી મુક્તિનું સાધન બને છે. તેમ છતાં દ્રવ્ય પ્રત્યાખ્યાનની પણ જરુરીયાત સ્વીકારી. કેમ સ્વીકારી ભાઈ?
કારણ કે દ્રવ્ય પ્રત્યાખ્યાન એ ભાવ પ્રત્યાખ્યાનનું સાધન છે, કારણ છે. છોકરો આજે લીટા તાણશે તે કાલે એકડાં ઘુંટતે થવાને જ ત્યાં છોકરો તે લીટા તાણે છે એમ કરી પાટી–પેન ખેંચી લે છે ખરા ? તેમ આજે દ્રવ્યથી નિયમ ગ્રહણ કરશે તે કાલ ભાવથી પણ સ્વીકારશે.
પેઢાલપુર નગરમાં શ્રીયુત નામે રાજા હતા. તેને પુષ્પગુલ અને પુપચુલા નામે બે સંતાને હતા. યૌવન વયને પામેલે પુષ્પગુલ ચેરીજુગાર વગેરે સાતે વ્યસનમાં રત્ત થઈ ગયો. તેની આવી વાંકી ચાલને લીધે લોકેએ તેનું વંકચૂલ નામ પાડી દીધું. લોકેની ફરીયાદને લીધે રાજાએ તેને દેશવટો આપ્યો. ત્યારે પુષ્પગુલ પરના રાગને લીધે તેની પત્ની અને બહેન બંને સાથે ચાલી નીકળ્યા. વંકચૂલ ચારની પલ્લીમાં ગયે અને પછી પલ્લીપતિ બન્યા.
એક વખત જ્ઞાનતુંગ નામક આચાર્ય પલ્લીમાં આવ્યા. વરસાદ શરૂ થઈ ગયે હતે. એટલે આચાર્ય મહારાજે વંકચૂલ પાસે વસતિ ની યાચના કરી. વંકચૂલે શરત કરી કે મારી હદમાં કઈ પ્રકારને ઉપદેશ ન આપે તે તમને હું વસતિ આપું. આચાર્ય મહારાજે પણ
Page #322
--------------------------------------------------------------------------
________________
નિયમનો મહિમા
૩૧૩
-
-
-
-
-
-
-
-
સમય વર્તે કાંઇજ ઉપદેશ ન આપ્યો. શેતાના જ સ્વાધ્યાય અને ધ્યાનમાં ચાતુર્માસ પૂર્ણ કર્યું.
ચોમાસું પુરૂ થયા બાદ વિહારમાં વળાવવા માટે વંકચૂલ ગયેલો છે. પલ્લીની હદ પુરી થતાં આચાર્ય મહારાજે કહ્યું કે વંકચૂલ હવે તારી હદ પુરી થાય છે, માટે કંઈક નીયમ ગ્રહણ કરી પછી પાછો વળ તે સારું. વંકચૂલ જન્મે તે સંસ્કારી માણસ હતું, વિવેકી હતું, નીયમ માટે તૈયાર થયો. બે હાથ જોડી કહ્યું, “મારાથી થઈ શકે તે નીયમ આપો.”
શ્રાવકને આ આચાર છે તે તમે પણ પાછા ભૂલતાં નહીં. જુઓ વીરપ્રભુના સ્તવનમાં પણ છરણ શેઠની ભાવના વ્યક્ત કરી છે ને? પછી પ્રભુને વેળાવા જઇશુ નમી વદીને પાવન થઈશું કરજેડીને સન્મુખ રહીશું વિરતિ અતિરંગે વરીશું રે
મહાવીર પ્રભુ ઘેર આવે આચાર્ય મહારાજ જ્ઞાની છે-સમજુ છે. તેથી વંકચૂલને મેગ્ય એવા ચાર પચ્ચકખાણે બતાવે છે.
આપણે મૂળ વાત છે પચ્ચક્ખાણ. તે પચ્ચકખાણના દશ ભેદો દર્શાવે છે.
(૧) અનાગત પચ્ચક્ખાણ- તપ કરવા માટેના નિયત પર્વો જેવા કે પર્યુષણ કે એની પૂર્વે જ તપ કરી લઈ, પર્વોમાં બાળગ્લાન–વૃદ્ધ આદિની વૈયાવચ્ચ કરે.
(૨) અતિકાન્ત પચ્ચકખાણ- પર્વોમાં વૈયાવચ્ચ આદિ કારણે તપ ન થયા હોય તે પછીથી કરે.
(૩) કટિ સહિત પચ્ચકખાણ-ઉપવાસાદિક તપ પુરો થયા પછી ફરીથી તેવી જ તપશ્ચર્યા કરવી.
(૪) નિયત્રિત પશ્ચકખાણ- પૂર્વે જે પ્રત્યાખ્યાનાદિને સંકલ્પ કર્યો હોય તે રોગાદિ ગમે તે કારણે ઉભા થાય તે પણ પુરે કરો. જો કે આ પચ્ચકખાણ જિનકલ્પી આદિ માટે હોય તેને હાલ વિચછેદ છે.
(૫) સાગાર પચ્ચકખાણ :– આગાર સહિત જે પ્રત્યાખ્યાન કરવું હોય તે સાગાર પચ્ચકખાણ.
(૬) અનાગાર પચ્ચકખાણ :- આગા રાખ્યા વિના જે
Page #323
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પચ્ચક્ખાણુ કરવું તે (વમાન કાલે આ પ્રત્યાખ્યાનના નિષેધ છે.) (૭) પરમાણુ કૃત પચ્ચકખાણુ :એક-બે વગેરે દત્તી, કવળી કે ઘટની સખ્યાના નિયમ કરવા તે.
(૮) નિરવશેષ પચ્ચકખાણઃ- ચતુર્વિધ આહાર તથા અણુાહારી તમાકુ વગેરે સના પચ્ચક્ખાણુ
(૯) સ'કેત પચ્ચકખાણ :- સ'કેત એટલે નિશાની જેવી કે અંગુઠા (મુદ્રૂઠીમાં અંગુઠા રાખીને પચ્ચક્ખાણ પારવું) મુટ્ઠિસહિય પચ્ચક્ખાણ પ્રચલિત છે. બીજું ગાંઠ (ગાંઠ ખાલીને પારવુ), ત્રીજું વેઢ (વીટી દલીને પચ્ચક્ખાણુ કરવુ)
મુટ્ઠીસહિય' એક જ સ`કૃતના વિચાર કરો. તમે નવકારસી કે પારસી પચ્ચક્ખાણ લીધું. હવે સૂર્યોદય બાદ માત્ર બે ઘડીમાં નમુક્કાર સહિય' પચ્ચક્ખાણુ આવી જાય છે અને એક પ્રહર થતાં પારસી પચ્ચફ્ક્ખાણુ આવી જાય. પણ ખરેખર પચ્ચક્ખાણ ખરાખર તે સમયે જ પળાતુ' નથી, માડુ પણ થાય. ત્યારે આ મુટ્ઠીસહિયં પચ્ચક્ખાણુ તા મહત્વનુ' બનશે. કેમકે મુટ્ઠી સહીય' પચ્ચક્ખાણ પારો નહીં ત્યાં સુધી ચાલુ જ છે.
૩૧૪
જ્યારે પણ વાપરવુ' હાય ત્યારે મુઠ્ઠી વાળી પચ્ચક્ખાણ પારવુ' અને વાપર્યા પછી પાછા ચારે આહાર ના ત્યાગ થઈ શકે. કહેવાય છે કે ખાતાપીતાં પણ (૨૫) પચીસ ઉપવાસના લાભ દેનારુ' આ પ્રત્યાખ્યાન છે. તેના કરતા પણ આ નિયમના મહિમા એ છે કે ગમે ત્યારે અચાનક મૃત્યુ થાય તે ચાર આહારના ત્યાગમાં જવાનુ થશે. વળી ખાવા-પીવાની ગમે ત્યારે છુટતા છે જ.
ગટ્ઠીસિંહય' પચ્ચક્ખાણ માટે પણ એક નાનકડા સુંદર પ્રસ`ગ આવેછે. વાસ્વામીજી ક્ષિતિપુર નગરમાં ગયા ત્યાં દારુમાંસમાં આસકત એવા કુવિદ વણકરને ઉપદેશ આપતા કહ્યું કે
भणिऊण नमुक्कारं निच्चं विस्सरण वज्जियं धन्ना पारति गठि सहियं गंठि सह कम्मगठिवी
જે ધન્ય પુરુષા હુઉંમેશાં મરણ પૂર્વક નમસ્કાર ભણીને ગઢસી પચ્ચકૂખાણુ પારે છે, (ગાંઠ છેડે છે) તેણે તે ગાંઠ છેાડવાની સાથે કમ રૂપી ગાંઠ પશુ છે!ડી નાખી છે તેમ સમજવુ',
કેમકે જેઓ રાત્રે ચાવિહાર કરે અને દિવસમાં એકજ વાર
Page #324
--------------------------------------------------------------------------
________________
નિયમને મહિમા
૩૧૫
ભોજન લેતાં ગંઠસી પચ્ચકખાણ કરે તે ૨૯ નિર્જળ ઉપવાસનું અને બે વખત ભેજન લેતાં ૨૮ નિર્જળ ઉપવાસનું ફળ પામે છે.
આ રીતે વણકર પ્રતિબંધ પામ્યા. તેણે ગડ્રિસહિયં પશફખાણ લેવાનું શરૂ કર્યું. જયારે જ્યારે દારૂની તલપ લાગે ત્યારે ત્યારે ગાંઠ છેડીને પીએ ફરી ગાંઠ વાળી લેતે. એક વખત ગાંઠ અવળી પડી ગઈ છે. કેમે કરી છુટતી નથી ને દારૂનું વ્યસન પણ જોરદાર છે. ધીરે ધીરે તેની નસે તુટવા લાગી.
ધીમે ધીમે તેનું શરીર ખેંચાવા લાગ્યું પણ નીયમને વળગી રહેલ તે શુભ ધ્યાનમાં મૃત્યુ પામ્યા, ત્યાં સુધી પણ નીયમન છોડ અને શત્રુજ્ય ગિરિ પર કપદ યક્ષ થયો.
આ છે નિયમનો મહિમા પૂજ્ય દેવસૂરિજી કૃત યતિદિનચની પ૬ મી ગાથામાં પણ લખ્યું કે જે આત્માઓ હંમેશાં ગંઠિસહિત પચ્ચકખાણની ગાંઠ બાંધે છે તેઓ સ્વર્ગ અને મોક્ષનું સુખ પિતાની ગાંઠે બાંધે છે. તેથી કેવળ નીયમ ધારણાની ટેવ વિકસાવવા પણ સંકેત પચ્ચકખાણ કરવું આવશ્યક છે.
(૧૦) અદા પચ્ચકખાણ – સમયની મર્યાદા વાળું પચ્ચકખાણ જેને કાલિક પચ્ચક્ખાણું પણ કહે છે. જેમાં (૧) નમુક્કારસહિયં (૨) પરિસી (૩) પુરીમઢ (૪) એકાસણું (૫) એકલઠાણું (૬) આયંબીલ (૭) ઉપવાસ (૮) ચરિમ (૯) અભિગ્રહ (૧૦) વિગઈ.
આવા દશ પ્રકારના પચ્ચક્ખાણેની વાત અદ્ધા પચ્ચકખાણમાં આવે. તેમાં માત્ર અભિગ્રહ પચ્ચકખાણ કરવા માટે આચાર્ય મહારાજ વંકચૂલને જણાવે છે. નિયમનો મહિમા તમે પણ સમજી રાખે જેથી અભિગ્રહ પચ્ચકખાણ લેવા માટેની રુચિ અને પ્રિતિ ઉત્પન્ન થાય.
શ્રી પુરનગરમાં શ્રીપતિ શ્રેષ્ઠીને કમલ નામે એક પુત્ર હતા. દેવગુરુનું દર્શન પણ ન કરે. ધર્મ પ્રત્યે કઈ પ્રીતિ નહીં. પિતાને ચિંતા થઈ. એક વખત ગુરુમહારાજ પાસે મોકલ્યા. ગુરુએ ઉપદેશ આપી સમજાવ્યું. પછી પૂછ્યું કે અલ્યા શું સાંભળ્યું? કમલ કહે મહારાજ હું તે તમારા કંઠને હડીયા ઉચોનીચો થતો હતો તે ગણતો'તે. ૧૦૮ વખત થયો. શ્રાવકેએ હાંસી કરી તેને કાઢી મુક્ય.
બીજી વખત ગુરુમહારાજ પાસે મોકલ્યા. શ્રેષ્ઠીએ પૂર્વ પ્રસંગ ગુરુમહારાજને જણાવી દીધેલ. તેથી મહારાજશ્રીએ પણ કમલને સૂચના
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આપી કે જો નીચી નજરે મારી વાત સાંભળજે મેટલ શું સાંભળ્યુ’ ધર્મ સમજાવી પૂછ્યું', કમલ કહે હું તે દરમાં જતી-આવતી કીડી ગણુતા હતા. તે ૧૦૮ વખત ખરાબર આવી અને ગઇ. ફ્રી શ્રાવકાએ હાંસી કરી રવાના કર્યો.
ત્રીજી વખત સર્વાંન્નસૂરિ નામે આચાય ત્યાં પધાર્યા. પૂના પ્રસ`ગેા જાણતા હેાવાથી તેણે કમલ સાથે ધર્મોને બદલે કામશાસ્ત્રની વાતા શરૂ કરી. પછી સ્ત્રીઓ વિશે, અને એવી એવી વાતા કરી મહિના પુરા કર્યા. વિહાર વખતે કમલને પૂછ્યુ. ખેલ કેવી મજા આવી ? કમલ કહે બહુ મજા આવી ઘણું જાણવા મળ્યુ.
સજ્ઞ સૂરિજી કહે હવે તું એક નિયમ લે, કમલે મશ્કરી કરી. મારે તા ઘણા નિયમ છે, જેમકે મારી ઈચ્છાથી મરવું નહીં, પકવાનમાં નળીયા કે ઇંટ ખાવા નહી, સીએમાં ચાંડાલની સ્રી સાથે વિષય સેવન કરવુ' નહી'.
આચાર્ય મહારાજ મેલ્યા આવી મશ્કરી ગુરુ મા'રાજ સાથે હોય ? કમલ શરમાણેા, એમ કરો મહારાજ સાહેબ મારી સામે કુંભાર રહે છે તેના માથાની ટાલ જેયા સિવાય મારે ખાવું-પીવુ. નહીં. ગુરુ મહારાજે લાભ જોઇ નીયમ આપ્યા. લેાકલા કમલ પણ તે નીયમ ખરાબર પાળે છે.
લગભગ
એક વખત કામવશાત્ કમલ બહાર ગયેલેા. આવતા મધ્યાહ્ન થઇ ગયા. ઘેર આવતા નીયમ યાદ આવ્યા. પણ કુ ભાર તે માટી લેવા ગયેલા. તે પણ પહેાંચે તળાવને કિનારે ને કુંભારની ટાલ દેખાતા તેનાથી બે-ત્રણ વખત ખેલાઇ ગયુ. જોઇ લીધી-જોઇ લીધી.
કમલ તેા ટાલના વિચારમાં હતા, પણ કુંભાર સમજ્યે કે છેાફરાએ સેાના મહેાર જોઈ લીધી છે. કુંભાર કહે અલ્યા ખુમા ન પાડ, અડધી તારી ને અડધી મારી. જા કોઇને કહેતા નહી.
કમલને થયુ` કે મશ્કરીમાં લીધેલ નીયમ પણ આટલે ફળ્યા તે શ્રદ્ધા પૂર્ણાંક—ભાવથી ગ્રહણ કરેલ પ્રત્યાખ્યાન કેટલું" ફળદાયી બને ! ત્યારે તેણે સમ્યકત્વમૂલ ખારવ્રતા અંગીકાર કર્યાં. આરાધના સ્વગેસ ચર્ચા.
કી
વ...કચૂલના મનમાં પણ થયું કે ચાલે! હવે આચાય મહારાજ કહે તે નીયમ ગ્રહણ કરી લેવા. મહારાજશ્રીએ તેને માત્ર ચાર પચ્ચક્
Page #326
--------------------------------------------------------------------------
________________
નિયમને મહિમા
૩૧૭
ખાણ કરવા જણાવ્યું (૧) અજાણ્યા ફળ ખાવા નહીં (૨) કઈ પણ ઉપર પ્રહાર કરતા પહેલાં સાત ડગલાં પાછા હઠવું (૩) રાજરાણી સાથે સંગ ન કરો (૪) કાગડાનું માંસ ખાવું નહીં.
વંકચૂલને થયું કે ચાલે આ નીયમે તે સામાન્ય છે. માંસમાં માત્ર કાગડાનું માંસ જ બંધ છે, પરસ્ત્રીગમનમાં પણ માત્ર રાજરાણી જ છેડવાની છે, હિંસાની પણ મનાઈ નથી કેવળ સાત ડગલાં પાછાં ફરવાનું છે. માટે આમાં કયાંય મુશ્કેલી નથી.
એક વખત વંકચૂલ કયાંયથી ધાડ પાડીને પાછા ફરતા માર્ગ ભૂલ્ય. ત્રણ દિવસની લાંઘણું થઈ. તેમના સાથી ચોરોએ મનહર ફળ દીઠા એટલે થયું કે ચાલે ફળ ખાઈને ભૂખ ભાંગીએ. વંકચૂલને આચાર્ય મહારાજે આપેલ પચ્ચકખાણુ યાદ આવ્યું. એટલે ફળ કયાં છે તે નામ પૂછયું. પણ કોઈનેય ખબર નથી. વકચૂલ કહે માર અજાણ્યા ફળ ન ખાવાને નીયમ છે. જે સાથીઓએ ફળ ખાધાં તે બધાં જ મૃત્યુ પામ્યા. ત્યારે વાંકચૂલે મનેમન ગુરુ મહારાજને આભાર માન્યું કે સારું થયું મેં નીયમ લીધો નહીં તે આજે મારું પણ મત
થાત.
આ છે નીયમનો મહિમા.
તમે પણ ગુરુ સાક્ષીએ જ નવકારશી લે છે ને? કે પછી “સ્વયં સંબુદ્ધાણું.” આ પચ્ચકખાણ કઈ રીતે થાય? ચારે આહારના ત્યાગ પૂર્વક. રાત્રીએ કરેલ ચઉવિહાર પચ્ચકખાણને અંતે, કાંઠે પહોંચીને તરી જવા બરાબર આ પચ્ચકખાણ છે. સૂર્યોદય પછી ૪૮ મિનિટે પચ્ચકખાણ પળાય છે. નારકને જીવ ૧૦૦ વર્ષે અકામ નિર્જરા પૂર્વક જે કર્મ ખપાવે તેટલા કર્મો નવકારશી કરનાર માત્ર એક વખતના નમુક્કાર સહિયં પચ્ચકખાણથી ખપાવે.
પ્રશ્નન - આ પરચકખાણમાં તે માત્ર નવકાર ગણવાનું વિધાન છે. પછી તેને સંકેત પચ્ચકખાણ કેમ ન કહ્યું?
સમાધાન - આ પ્રશ્ન બરાબર નથી. કેમ કે નમુવેર સાથે જે હિરો શબ્દ છે તે મુહુર્ત પ્રમાણુ કાળનું વિશેષણ છે. વિશેષણથી વિશેષ્યને બંધ થતું હોવાથી મુહૂર્ત પ્રમાણુકાળ એટલે બે ઘડી લીધી. તેથી તે અદ્ધા પરચકખાણ જ કહેવાય. સંકેત પચ્ચક્ખાણ નહીં.
પ્રતિપ્રશ્નન - અહીં મુહર્તા શબ્દ ક્યાં લખે છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સમાધાન :- કાળ પચ્ચખાણમાં શરૂઆત તે પરિસીથી થાય છે. તેથી નાનું (વહેલું) પચ્ચક્ખાણું મુહૂર્ત પ્રમાણ જ ગણાય માટે નવકારશીની મુહૂર્ત પ્રમાણ ગણના કરી.
આવી નવકારશી કરનારે જીવ પૂર્વે કહ્યા મુજબ નારકીને જીવ ૧૦ ૦ વર્ષે અકામ નિર્જરાથી જેટલા કર્મો ખપાવે તેટલે એક નમુક્કાર સહિયંથી ખપાવે તે - જ - રી - તે –
પરિસી પ્રચકખાણથી ૧૦૦૦ વર્ષના કમ ખપે- સાઢ પરિસીથી ૧૦૦૦ ૦ વર્ષના. પુરિમરૂઢ કરે તે ૧ લાખ વર્ષના. – એકાસણું કરે તે દશ લાખ વર્ષના-નીવિ કરવાથી કેટી વર્ષના-આંબેલ કરવાથી ૧ હજાર કરોડ વર્ષના અને ઉપવાસ કરતા ૧૦ હજાર કરોડ વર્ષ નારકી ને જીવ અકામ નિર્જરા થકી જેટલા કર્મો ખપાવે તેટલા કર્મો ખપે.
આ પચ્ચકખાણને મહિમા શાસ્ત્રકારે દર્શાવેલ છે. માત્ર ચાર અભિગ્રહને ધારણ કરેલ વંકચૂલ એક વખત બહાર ગામ ગયેલ તે જાણી તેના કેઈ વૈરી રાજાના નાટક વાળાએ આવીને તેના રહેઠાણ પાસે નાટક શરૂ કર્યું.
વંકચૂલની બહેનને થયું કે જે વંકચૂલ આજ પલ્લીમાં નથી તેવી ખબર પડશે તે રાજા ગામને નાશ કરાવી દેશે, એટલે તેણે પોતે જ વંકચૂલને વેશ પહેરી નાટક જેવા બેસે છે. છેલે નાટકીયાને દાન આપી ઘેર પાછી ફરતાં પિતાના ભાઈનાં જ વસ્ત્રો પહેરેલી તે ભાભીની બાજુમાં સૂઈ જાય છે. - વંકચૂલ તે જ રીતે ઘેર આવ્યો. જે દશ્ય જોયુ તેનાથી ક્રોધ વડે ધમધમી ઉઠે. મારી સ્ત્રી પરપુરુષ સાથે. તલવાર ખેંચી લીધી, મારવા જાય ત્યાં ફરી ગુરુમહારાજે કરાવેલ પચ્ચકખાણુનું સ્મરણ થયું. “પ્રહાર કરતાં પહેલાં સાત ડગલા પાછળ હઠવું.” પાછળ હઠતાં તલવાર ભીંત સાથે અફળાઈને પુષ્પગુલાથી બેલાઈ ગયું. ખમ્મા મારા વીરને! વંકચૂલને આશ્ચર્ય થયું અરે આ શું? પુષ્પગુલાએ ખરી હકીક્ત જણાવી. ફરી વંકચૂલને આચાર્ય મહારાજ યાદ આવ્યા. નિયમને મહિમા કેટલો? ખરેખર જે આજે ગુરુ મહારાજનું દીધેલું પચ્ચકખાણ ન હોત તો કેવડો અનર્થ સર્જાત.
આપણે પણ દશ પ્રકારના પચ્ચકખાણ જયાં તેમાં અદ્ધા પચ્ચક
Page #328
--------------------------------------------------------------------------
________________
નિયમને મહિમા
૩૧૯
શ્રા ) નિને ઉપકા પરચકખાણ.
ખાણ માટે છ પ્રકારની શુદ્ધિ જણાવતાં પ્રવચન સારદ્વાર ગાથા ૨૧૨ માં જણાવ્યું–
फासि पालियं चेव सोविअं तीरिअं तहा
किट्टिअ माराहि चेव एहिसंमि जइअव्वं (૧) raas (ifશત:) પચ્ચકખાણ પૂર્ણ થયું છે તે વિચારવું. જેમ કે નવકારશી જે સમયે થતી હોય તે સમય થાય ત્યારે પશ્ચકખાણ સ્પશ્ય કહેવાય.
(૨) પા4િ (177) સતત પચ્ચકખાણની સ્મૃતિ રહેવી તે. નિયમ ગ્રહણ કર્યો હોય તેને ઉપયોગ કે જાગૃતિ અને તે મુજબનું વર્તન.
(૩) સોહિયં (જાતિ) ગુરુ મહારાજને વહોરાવીને પછી જ શ્રાવક ભજન કરે તે.
(૪) તીર (તીતિ:) તારવવું. પચ્ચકખાણને સમય થઈ ગયે હોય તેના ઉપર બીજી પાંચ-સાત મિનિટ થયા પછી પરચકખાણ પાળવું.
(૫) કોટ્ટિસ (તિત) ભજન વખતે પચ્ચકખાણનું કીર્તન કરવાથી. અનુમંદના કરે કે અહે મારા ધનભાગ કે આજે આયંબિલ થયું છે પછી પચ્ચકખાણું પાળે.
(૬) સારા (ગારnfuત:) વિધિ પૂર્વક પચ્ચકખાણની આરાધના કરે એટલે કે ઉપર્યુક્ત પાંચે શુદ્ધિ પૂર્વક પચ્ચકખાણનું પાલન કરે તે આરાધિત છે.
મેતીશા શેઠને આંગણે હાથી ઝૂલે, દરિયે વહાણ ડોલે, સેનારૂપાના અપરંપાર ખજાના અને શત્રુંજય પર તેની ટુંક એટલે ઝાકઝમાળ જિનાલયોને નમુને.
મિતીશા શેઠના દીકરા ખીમચંદ શેઠને કાળ ફર્યો. પિતાજી ગયાનાણું ગયા. વિ. સં. ૧૯૦૮ શ્રાવણ વદ ૧ પેઢી બંધ કરી સરકારને જાણ કરી. લોકો કહે શેઠ ધંધામાં તો આવું બધું ચાલે. પણ ખીમચંદ શેઠ કહે નહીં. જેના માબાપે પૈસાને હાથને મેલ મા તે પૈસા માટે હું મન મેલું કરું. દોકડા પાઈ સાથે કેર્ટમાં હિસાબ રજુ કર્યો. ઘરેણુંગાંઠાનું પુરું લિસ્ટ આપ્યું. જજ તે આભા બની ગયા. કેઈ શેઠીયે જેય ન હતું કે આમ કાંડા કાપી દે. ખીમચંદ શેઠ ધીમે પગલે બહાર નીકળતા હતા ત્યાં હાંફળાફાંફળા થતા દોડયા. સાહેબ મારા કાનમાં એક વારી છે નીલમ-હીરા અને મોતીની. તે નેંધવી રહી ગઈ છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
અને જજ ગળગળા બની ગયા. આને કહેવાય વિધિપૂર્વક પચ્ચફખાણ પાલન. લેશમાત્ર અસત્ય-ચેરી કે પરિગ્રહ નહીં. તપના પ્રત્યાખ્યાનમાં પણ આટલી શુદ્ધિ ભાવના– રાખવી જોઈએ.
આ છ શુદ્ધિ બીજી રીતે પણ વર્ણવાએલ છે. (૧) પ્રત્યાખ્યાન પર દઢ શ્રદ્ધા રાખવી.
(૨) દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આહારાદિકની શુદ્ધિ અશુદ્ધિ યથાર્થ રીતે જાણીને ઉપયોગ કરવો.
(૩) હીનતા-અધિક્તા રહિત, જ્ઞાનાદિક આચાર વડે અવિધિ રહિત ગુરુવંદન પૂર્વક પચ્ચકખાણ તે વિનય.
(૪) દુષ્કાળ કે રોગાદિક કારણે પચ્ચકખાણ પાળવું નહીં તે અનુપાલન શુદ્ધિ.
(૫) ગુરુ મહારાજ પ્રશ્ચકખાણ આપે ત્યારે પાઠને બરાબર સાંભળી તે મુજબ પિતે પાઠ બોલે તે અનુભાષણ.
(૬) રાગ-દ્વેષ થી પચ્ચકખાણ દુષિત ન કરે તે ભાવશુદ્ધિ.
વંકચૂલ પણ આ રીતે પચ્ચકખાણ શુદ્ધિને જાળવતે નીયમમાં આગળ વધે છે. રાજમહેલમાં ચોરી કરવા જતા રાણુને સ્પર્શ થઈ ગયો. કામ વિહળ રાણી ભેગ માટે પ્રાર્થના કરે છે. વંકચૂલને ફરી નીયમ યાદ આવ્યો. “રાજરાણીને સંગ ન કર ” બે નિયમનો મહિમા અનુભવેલ વંકચૂલ અહીં પણ અડેલ રહ્યો.
રાણીએ આળ ચડાવી વંકચૂલને પકડાવી દીધો. સવારે રાજાએ તેને નિર્દોષ જાહેર કરતાં કહ્યું કે રાત્રિની બધી વાત મેં સાંભળી છે. તેની પ્રશંસા કરી, તેને રાજને સામંત બનાવ્યો.
ચોરી છૂટી ગઈ. પણ અચાનક અસહ્ય પીડા ઉપડી. ચિકિત્સકે કહ્યું કાગડાનું માંસ ખવડાવે તે દર્દ મટે. વંકચૂલે ત્રણ ત્રણ વખત નીયમનો મહિમા અનુભવેલ હતો. ચેથા પચ્ચકખાણને યાદ કરી તે બેલ્યો મરી જવું બહેતર પણ હવે કાંગડાનું માંસ ખાવું નથી. તેના નીયમની પ્રશંસા કરી તેની સેવામાં જિનદાસ શ્રાવકને મુકો. (શ્રાવક જિનદાસ જ હોય કદી નિજ-દાસ ન હોય) તેણે અનિત્યાદી ભાવના સમજાવી નવકાર મંત્રનું શરણ સ્વીકારાવી આરાધના કરાવી. વકસૂલ બારમે દેવલેકે ગયો. કારણ કે દ્રવ્ય પચ્ચકખાણ, ભાવ પચ્ચકખાણનું કારણ બન્યું. તમે પણ પ્રત્યાખ્યાન મહિમા જાણે છે આવશ્યમાં ઉદ્યમવંત બને.
Page #330
--------------------------------------------------------------------------
________________
(૩૩) પર્વ મહિમા
–પરભવનું ભાથું
जइ सव्वेसु दिणेसु पालह किरिअं तओहवइ लट्ठ
पुण तहा न सक्कह तह वि हु पालिज्ज पव्व दिणं જે સર્વ દિવસમાં (ધર્મ) ક્રિયાનું પાલન કરે તે ઉત્તમ છે. પણ ન કરી શકે તે પર્વ દિવસમાં તે અવશ્ય કરવું જ જોઈએ.
મનહ જિણાણું સજઝાયમાં શ્રાવકના કર્તવ્ય ને વર્ણવતા દશમું કર્તવ્ય મુકયું. પરંતુ પોપરું વર્ષ પર્વ દિવસમાં પૌષધ વ્રત કરવું જોઈએ. પણ પર્વ દિવસ એટલે શું ?
આરંભના શ્લોકમાં પણ પર્વદિવસે ધર્મના પાલનનું મહત્વ ગાયું પણ પર્વદિનની વ્યાખ્યા કરાઈ નથી. માટે સૌ પ્રથમ “પર્વદિન એટલે શું ” તે જાણવું જરૂરી છે.
શ્રાદ્ધ વિધિના તૃતીય પ્રકાશમાં જણાવે કે -- સન ૨૩ નિમાય, તદ્દામાવા રુવ ઘટવ આઠમ-ચૌદશપૂનમ અને અમાસ એ છ પર્વદિને છે.
પર્વ દિવસે તે સમજ્યા પણ પર્વ એટલે શું પૂરતિ રૂરિ પર્વ. આવશ્યક સૂત્રની ટીકામાં કહ્યું કે “ધર્મને સંચય કરવામાં હેતુ ભૂત બનીને ધર્મને જે પૂરણ કરે તે પર્વ”.
પર્વ અને પર્વદિવસ ની વ્યાખ્યા સમજયા બાદ પર્વ દિવસો મહિમા વર્ણવતા કહ્યું કે, આ દિવસોમાં ધર્મારાધન વિશેષ ફળદાયી બને છે.
ગૌતમ સ્વામીએ શ્રી મહાવીર પરમાત્માને પ્રશ્ન કર્યો હે ભગવંત ! બીજ-પાંચમ-આઠમ આદિ તિથિને વિશે કરેલું ધર્માનુષ્ઠાન શું ફળ આપે ? ભગવંતે ઉત્તર આપ્યો, હે ગૌતમ! તે દિવસે એ કરેલ ધર્માનુષ્ઠાન બહુ ફળદાયી બને. કારણ કે પાંચ તિથિઓને વિશે (જીવને આયુને બંધ ત્રીજા ત્રીજા-ભાગે પડતે હેવાથી) પ્રાયઃ જીવ પરભવનું આયુષ્ય બાંધે છે. ૨૧
Page #331
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તે ભણી
જીવને આયુ પરભવતણુ' તીથી દિન બંધ હોય પ્રાય એહ આરાધતાં પ્રાણીએ સદ્ગતિ જાયરે વિરતિએ સુમતિ ધરી આદરી અમીના તપમાં વીર જિનેસરના ઉપદેશને ગુંથતા કહ્યું કે પ તીથીમાં આયુષ્યના બંધ પડતા હેાવાથી પરભવનું ભાથું બાંધવા એ દિવસેામાં તપ-આરાધનાદિ ધર્માનુષ્ડાન કરવા જોઈએ, જેથી શુભ ગતિનું આયુ ઉપાર્જન થઈ શકે.
મધ
પવ આરાધનાના એ હેતુએ જણાવ્યા (૧) આયુષ્યના (૨) પ્રાયશ્ચિતથી બચવા
(૧) આયુષ્ય જીવનમાં એકજ વાર અને અંતર્મુહૂત' માં બંધાય છે. પછી તેમાં કદી ફેરફાર થઇ શકતા નથી. જેમ શ્રેણિક મહારાજા એ પૂર્વે ગલી'ણી મૃગલીની હત્યા કરી એક જ તીર વડે એક સાથે એ જીવ મારી નાખ્યા. પણ ગભ જુદા પડયા નહીં તેથી વાર વાર પોતાના પરાક્રમની પ્રશંસા કરી નરક ગતિનું આયુષ્ય કમ નીકાશીત કર્યું.
ત્યાર પછી ઘણી આરાધના કરી. અરિહંત પદની અનન્ય ઉપાસના કરી, તીર્થંકર નામ કર્મ બાંધ્યુ પણ નરકતિમાંથી છૂટી શકયા નહીં. તેથી પ્રભુના વચનામાં શ્રદ્ધા રાખી પવ તિથિએ વિશેષ આરાધના કરવી જોઇએ.
૩૨૨
(૨) પ્રાયશ્ચિતથી બચવા :- શ્રી મહાનિશીથ સૂત્રમાં ફર માવેલ છે કે ખળ હાયે છતે (છતી શક્તિએ) જીવ અને શરીરથી વી વડે તપ-સયમરૂપ પરાક્રમ કરી અષ્ટમી-ચતુર્દશી-જ્ઞાન પ`ચમી; પ*ષણા અને ચાતુર્માસી વિશે ઉપવાસ, અઠ્ઠમ અને છઠ્ઠું ન કરે તે પ્રાયશ્ચિત આવે.
અતિચારમાં પણ તમે ખેાલે જ છેને કે છતી શકિતએ પતિથિએ ઉપવાસાદિક તપ કીધા નહી'.
માટે અતિચાર ન લગાડવા તથા પરભવનું ભાથું બાંધવા પ તિથિનું આરાધન કરવુ'.
વિષ્ણુ પુરાણમાં પણ કહ્યું છે કે, હે રાજેન્દ્ર, ચૌદશ, આઠમ, અમાસ, પૂર્ણિમા અને સૂર્ય ની સંક્રાન્તિ એ દિવસે પ દિવસેા છે. તેમાં તેલ ચાળીને સ્નાન કરનાર, સ્ત્રી સેવન કરનાર, માંસ લેાગી પુરુષ મૃત્યુ બાદ વિક્ષુત્ર [જયાં વિષ્ઠા અને મુત્રનું ભાજન છે] તે નરક માં ઉત્પન્ન થાય છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
પરભવનું ભાથું
૩૨૩
- ધનેશ્વર નામે એક શ્રેષ્ઠીને ધનશ્રી નામે પ્રિયા હતી. તેમને ધનસાર નામે પુત્ર થયે. શ્રાવકના સમુહમાં મુખ્યતાને પામેલ તે દરેક પખવાડિયા અને દરેક માસે છ પર્વનું પૌષધ વગેરે ધર્મકરણી દ્વારા આરાધન કરતે હતે. એક વખત અષ્ટમીને દિવસે પીષધ લઈને રાત્રિને સમયે શ્રાવકની પ્રતિમાને વહન કરતે કાયોત્સર્ગે રહેલે હતે.
સુધર્મા નામક સભામાં કેન્દ્રએ તેને મેરુની જેમ અકંપિત જે. ગુણાનુ રાગી એવા તેણે પ્રશંસા કરતા કહ્યું કે, અહે તિરછી લેકમાં આ ધનસાર ધર્મમાં કેવો દઢ છે? તે ધનસારને દેવાને સમુહ પણ ચળાવી શકે તેમ નથી.
કઈ મિથ્યાદિષ્ટી દેવ પરીક્ષા કરવા માટે મનુષ્ય લેકમાં આવ્યો. પ્રથમ તે મિત્રરૂપે ધનની લાલચ આપી જોઈ, પણ ધનસાર શ્રેષ્ઠી, ચલાયમાન ન થયે. તેની સ્ત્રીના રૂપે સ્નેહાળ વચને પૂર્વક ક્ષોભ પમાડ્યા, તે પણ શ્રેષ્ઠી ચલાયમાન ન થયા. એ રીતે અનેક અનુકૂળ ઉપસર્ગો કર્યા પણ ધનસારને નિશ્ચલ જોઈ વરદાન માંગવા કહ્યું.
પણ પર્વ આરાધનામાં ડુબેલા ધનસારે તેને પણ ઉત્તર ન વાળે. ત્યારે તુષ્ટ થયેલા દેવે સમૈયાની વૃષ્ટી કરી પછી દેવ ગયે. પરભવનું ભાથું બાંધી રહેલા ધનસારનું પર્વ આરાધનનું આવું માહાસ્ય જોઈ ઘણુ માણસે પર્વ દિવસનું પાલન કરવા લાગ્યા.
પણ ફરી એજ પ્રશ્ન. પર્વ દિવસે કયા? સામાન્યથી આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ એ પર્વદિન ગણાય છે તેને કેટલાંક - પર્વ કહે છે કેટલાંક ચતુષ્પર્ધી. તે આ રીતે છે. જે બે આઠમ અને બે ચૌદશ અલગ અલગ ગણીએ તે છ પર્વદિન થાય અને અલગ ન ગણીએ તે ચાર પર્વ દિન થાય.
ગૌતમ સ્વામીએ બીજ–પાંચમ-આઠમ-અગીયારસ-ચૌદશ એ પાંચ પર્વતિથિઓ જણાવેલ છે.
बीआ पंचमी अटूठमी एगारसो चउद्दसी पण तिहीओ - ए आउ सुअतिहीओ गोयम गणहारिणा भणिआ
આ ઉપરાંત આ ચૈત્ર માસની શાશ્વતી બે એળી, ત્રણ માસી, પયુંષણાની એક એમ કુલ છ અઠ્ઠાઈઓ (ત્રણ ચોમાસી અને સંવત્સરી સહિત) શ્રી જિનેશ્વર ભગવંતના પાંચે કલ્યાણક એ સર્વે પર્વદિવસે જાણવા.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
सो जयइ जेण विहिणा संवच्छर चउमासिअ सुपव्वा निद्धम्माण वि हवइ जेसिं पभावा धम्ममई
જે મનુષ્ય સંવત્સરી તથા માસી આદિ સુપર્વોનું વિધિપૂર્વક આરાધન કરેલ છે તે જયવંતા વર્તે છે. કેમકે જે પર્વને મહિમા થકી નિર્વાસ પરિણામ વાળા જીવોને પણ ધર્મને વિશે બુદ્ધિ થાય છે.
કારણ કે પર્વના મહિમાને પ્રભાવ જ એવે છે.
પ્રશ્ન:- આરાધના માટે કેટલાંક ત્રિપવ ગણાવે છે, કેટલાંક ચતપૂર્વી–પંચપર્વ કે ષટ્રપવીની વાત કરે છે તે આરાધના શેની કરવી?
સમાધાન :- પખવાડીયાને આશ્રીને આઠમ, ચૌદશ, પુનમ (કે અમાસ) તે ત્રિપવીં, દરેક માસની આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ તેને ચતુષ્પવી કહે, બે આઠમ, બે ચૌદશ, પૂનમ, અમાસ તે પર્વો ત્રણેમાં તે કઈ ભેદ જ નથી.
માત્ર પંચ પર્વમાં શુકલ પંચમીને સમાવેશ થતો હોઈ છેડે ફેરફાર થશે. ચારિત્ર તિથિને આશ્રીને આરાધન કર્યું હોઈ ૮-૧૪-૧૫-૩૦ની વાત કરી અને જ્ઞાનની આરાધના તરીકે પાંચમને સમાવેશ કર્યો તે રીતે પંચપર્ધી પણ આરાધ્ય જ છે. અજવાળી પક્ષ પંચમી રે લાલ
કરે ઉપવાશ જગીશ રે હો આતમ નમે નાણસ્સ ગણુણું ગણે રે લોલ
નવકાર વાળી વીશરે હો આતમ
પંચમી ત: પ્રેમે કરો રે લાલ આ રીતે પર્વારાધના કરતા ધનસાર શ્રેષ્ઠી ને જોઈને રાજાની કૃપાના સ્થાન રૂપ એક બી, બીજે ઘાંચી, ત્રીજે કણબી, ત્રણે ધર્મમાં દઢ બની પર્વદિનેમાં પોતપોતાના આરંભને જરાપણ નહીં કરતા જીવન વીતાવે છે. ધનસાર શ્રેષ્ઠી તેને ભેજન વસ્ત્રાદિ આપી સત્કાર કરે છે.
એક વખત કૌમુદી મહોત્સવ નજીક આવતા રાજાના સેવકે રાજધબીને વસ્ત્ર ધોઈ લાવવા કહે છે. ત્યારે બેબીએ જવાબ આપ્યો કે આજે ચતુર્દશી છે અને મારે વચ્ચે દેવાના આરંભ ત્યાગને નીયમ છે.
રાજસેવકે કહે નીયમ શું? રાજની આજ્ઞા ભંગથી મટી આપત્તી આવશે. બેબીને મનમાં થયું કે દઢતા વગરને ધર્મ શા કામને? તેથી ધર્મ છોડતા નથી.
Page #334
--------------------------------------------------------------------------
________________
પરભવનું ભાથું
રાજસેવકે ઉશ્કેરાયા. રાજાએ ધેાખીને ૪'ડ દેવાનુ નક્કી તેજ રાત્રીએ રાજાને શૂળની પીડા ઉત્પન્ન થતા હાહાકાર થઇ છે.બીના દંડ ભૂલાઈ ગયા. ચૌદશ પૂનમ તિથિ વીતી ગયા થૈાખીએ વચ્ચે ધેાઈ આપ્યા.
આવા જ બીજો પ્રસંગ બન્યા ઘાંચીના-ચતુર્દશીના દિવસ છે, રાજાએ હુકમ કર્યા ધાંચીને તેલ કાઢી આપવાને. ઘાંચીએ રાજ સેવકાન કહ્યું, આજે તે પતિથિ છે, મારું આરંભ ત્યાગ ના નિયમ છે. માટે તેલ કાઢી આપી શકું નહીં.
૩૨૫
કર્યું.
ગયા.
માદ
રાજા તેના ઉપર પણ અત્યંત કાપાયમાન થયેા. તેવામાં અકસ્માત તે નગર ઉપર નદીના પુરની માફક શત્રુ રાજાનુ' સૈન્ય ચડી આવ્યુ'. તેને જીતવા રાજા સૈન્ય સહિત ગયેા તેટલામાં પવ દિવસ વીતી ગયા. પછી ઘાંચીએ તેલ કાઢી આપ્યુ.. તેના નિયમની ચાતરક્ પ્રશંસા થઇ ને રાજાએ પણ કંઇ કહ્યું નહીં.
પછી જ્યારે કણબીના વારા આવ્યા અને રાજાએ ખેલાવીને કહ્યું કે આજે વૃષ્ટિ થઈ છે માટે તુ હળ જોડ. કણબી કહે આજે તે અષ્ટમી તિથિ છે. મારે પર્વ તિથિએ આરભ-સમારભના ત્યાગ છે. માટે આજે હુ' ખેતર ખેડીશ નહી'. રાજાએ પણ તેને કંઇ ન કહેતા જવા ટ્વીધા.
(જે કે આ વાતા આજના યુગમાં માત્ર કથા જેવી લાગે. છતાં આજે પણ આ વાત તદ્દન કાઢી નાખવા જેવી નથી. હરીશ ભાઈ એકર નામે એક પ્રાકેસરને ચાખ્ખા ચાવિહાર કરવાના નિયમ હતા. પ્રારંભમાં થાડી મુશ્કેલી નડી. પણ પછીથી ખુદ પ્રીન્સીપાલ તેને સૂર્યાસ્ત પહેલાં વ્યવસ્થા કરી આપવા લાગ્યા. તે વાત અમે નજરાનજર જોયેલી છે.
આપણી કથામાં એક ન ધાવાના નિયમ રાખ્યા, ખીજાએ ઘાણી ન પીલવાના, ત્રીજાએ ખેતર ન ખેડવાના. આ રીતે પર્વ દિવસેામાં કયા કયા કૃત્યાના નિષેધ થાય છે તેની યાદી જણાવતાં જ્ઞાની પુરુષા ફરમાવે છે કે—
ખાંડણુ પીસણુ ગારનાં રે લાલ,
નાવણ ધાવણ જેહ ભવ પ્રાણી રે
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૬
એવા આર્ભને ટાલીએ રે લાલ
અભિનવ ઉપદેશ પ્રાસાદ
છે! સુખ અછેહ ભવિ પ્રાણી રે પના દિવસ આવીયા રે લાલ
પર્વ દિવસેામાં પૌષધ કરવા એ મુખ્ય કર્તવ્ય જ છે. છતાં વિશધનાથી બચવા માટે સ્નાન ન કરવુ', માથું શુ થવુ, વસ્ત્ર ધાવા કે રગવા, ગાડાં હળ વગેરે ચલાવવા, યંત્રો ચલાવવા, દળવું, માંડવુ', વાટવું.. અનાજ લવું, કાપવુ', ભૂમિ-ભી...તેનું લી'પણ કરવુ', માટી ખેાઢવી વગેરે પાપકર્મોને ત્યજવા જોઇએ, સક્ષેપમાં કહીએ તે સવ થા આરંભ ન વઈ શકાય તા થાડા થાડા પણ આરંભ ત્યાગ કરવા.
પર્વ દિવસેામાં આરાધના માટે કદાપી પૌષધ ન જ થઇ શકે તે બે વખત પ્રતિક્રમણુ, સામાયિક કે દેશાવગાસિક, બ્રહ્મચર્યનું પાલન, ઉપવાસાદિ તપ, સ્નાત્ર, ચૈત્ય પરિપાટી, ગુરુવંદન, સુપાત્ર દાન આદિ ધર્મારાધન કરવુ.
પર્વ એ પ્રકારે છે(૧) લૌકિક (૨) લાકાત્તર
(૧) લૌકિક :– સંવત ૧૯૫૭ ની સાલમાં આગલા વર્ષ છપ્પનીયા જેવા ભયકર દુકાળ પડયેા. આ વર્ષે ભીનના-લીલા દુકાળ થયા, જેઠ એસતાં જ વરસાદ ત્રાટકયા. ખરેખરૂ' ચામાસુ' જામ્યું', ત્રણ ત્રણ મહિના થયા પણ ઢારની ખરી સુકાણી નથી. શ્રાવણે તે ખારે મેઘ ખાંગા થયા. ખારડા ઉપર નાખ્યુમાં પાણી સમાતા નથી.
છત્રાવા ગામને અનાજ ખુટ્યું. બહાર ગામ જવાય તેવુ' નથી. માણસા અધભુખ્યા દિવસેા કાઢે છે, ત્યાં સાતમના પરવના દિવસે આવ્યા. આઠમે તા ઠીક ઉપવાસ ખે`ચી લે પણ સાતમના પના અંદેશા પડયા. હવે શુ થાય ?
બળેવન દિવસે વરસતા વરસાદે માથે કુંચલી એઢી હરજીવન શેઠ મૂળુભાને ત્યાં આવ્યા. શેઠે આમ તે સાધારણ વેપારી છતાં ખીજાને દુ:ખે દુભાય તેવા જીવ. અને પ્રતીષ્ઠા પણ બહુ સારી. મૂળુભાઈને કહ્યું, મૂળુભાઇ ! ગામમાં અનાજનુ બી નથી. આ પર્વ ને ટાણે ગામ ભુખ્યું રહેશે. મારી નજર તમારા ઉપર ઠરે છે. હિં`મત કરે તા
Page #336
--------------------------------------------------------------------------
________________
પરભવનું ભાથું
નવી બંદરના શેઠ પર ચિહ્નિ લખી દઉ. અનાજની હેાડી ભરી લાવા. જીવના જોખમ છે. પણ પના દિવસે સચવાય તે સારૂ..
મૂળુભાઇ એટલે છત્રાવા ગામના ભારે તરવૈયા જુવાન. પાણીનુ માલુ' જ સમજી લેા. નવી બંદર એટલે પાંચ ગાઉના પથ. પુરા જળ બંબાકાર છે. સરપની ફેણ જેવા માજા ઉછળે છે. ભલભલાના ટાંટીયા ધ્રુજી જાય તેવી સ્થિતિ છે. આ ગાંડા પુર દરીયા ભેગા કરી દે. પણ મૂળુભાઈ તે। જવામર્દ માણસ. એલ્યા કે ભલે શેઠ તમે ઉઠીને આવાને ના પડાય. તણાઇ ગયા તા લેખે છે અને પુગી ગયા તે ગામનુ પ` સુધરશે.
३२७
શેઠે ચિઠ્ઠીમાં લખ્યું કે પ'ના દિવસ આવે છે, આઠ ખાંડી જુવાર, એ ખાંડી ઘઉં તુરત રવાના કરા. હાળી આવશે ત્યારે અપવાસ છુટશે. મૂળુભાઇએ કછાટા માર્યા કેડે તુંબડાના જોટા ખાંધ્યેા. માથે ફટકામાં ચીઠ્ઠીને વાંસની સુંગળીમાં નાખી બાંધી. ઝંપલાવ્યુ' વહેતા પુરમાં. માણસાના શ્વાસ અદ્ધર થઈ ગયા. પણ્ મૂળુભાઇ તરવા માંડયા તે જાણે શઢ વગરના મછવા છુટયા.
હૃદયમાં રામ, પતુ' નામ ને મનમાં હામ ઘડીક દેખાય, ઘડીક અલેાપ થાય એમ કરતાં પહેોંચ્યાં નવી બંદર. શાબાશ જુવાન શાબાશ” ના પાકારા ઉઠયા નવી બદરે, મૂળુભાઇએ ચિઠ્ઠી આપી. તરત જ હાડી રવાના થઇ. સાંજે તેા છત્રાવામાં દશ ખાંડી અનાજ ઠલવાઇ ગયું.
સાંજે બબ્બે મણ દાણા ઘર દીઠ વહે...ચી દીધા. આખા ગામમાં એક જ વાત થવા લાગી કે આખરે મૂળુભાઇ એ સાતમના પરબ સુધાર્યા. શીતળા સાતમની જેમ ગોકુળ અષ્ટમી, વિજયા દશમી, નાગ પંચમી વગેરે લૌકિક પર્વો છે. પણ આ સર્વે પર્વોમાં લેાકેા ખાનપાન અને આરભ-સમાર'ભને મહત્ત્વ આપે છે. જ્યારે લેાકેાત્તર પવ માં ચારિત્ર તિથિ, કલ્યાણક તિથિ, અડ્ડાઇએ વગેરે આવે છે. તે આરંભસમારભના ત્યાગ અને યથાશક્ત આરાધના પૂર્વક આદરવા જોઈ એ.
દીવાળી એ એવુ' પવ છે જે લૌકિક અને લેાકેાત્તર બન્નેમાં ગણાય છે. ફર્ક એટલો છે કે લેાકેાત્તર (જૈન) દીવાળી પ છઠ્ઠું વગેરે આરાધના પૂર્વક ઉજવવુ જોઇએ. છતાં ત્યાં તિથિ-નિર્ણય માટે વાકય શુ' મેલે? લેાક કરે તે દીવાળી.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પણ તમે અર્થ ફેરવી નાખે. તમે લોક કરે તે રીતે દિવાળી કરી નાખી. ત્યાગના પર્વને ભેગમાં ફેરવી દીધું.
લૌકિક પર્વે ભેગને માટે છે. પણ આપણું પર્વો ત્યાગના માટે છે. ત્યાગ અને ત્યાગીને રાગ એ જિનશાસનની જડ છે.
કહ્યું છે કે બીજની આરાધનાથી અણુવ્રત અને મહાવ્રતમય ધર્મ આરાધાય છે. અથવા તે નિશ્ચય અને વ્યવહાર ધર્મ કે મૃત અને ચારિત્ર ધર્મની આરાધના થાય છે.
પાંચમની આરાધનાથી મતિ આદિ પાંચ જ્ઞાનની આરાધના થાય છે. આઠમની આરાધના અષ્ટ કર્મોનો ક્ષયને માટે છે. એકાદશી અગીયાર અંગેની આરાધના માટે, ચૌદશ ચૌદ પૂર્વની આરાધના માટે છે તેમ જાણવુ.
આવા પર્વોની આરાધના થકી પેલે ધોબીઘાંચી–ખેડુત ત્રણે લાંતક નામે છઠ્ઠી સ્વર્ગમાં ચૌદ સાગરોપમના આયુ વાળા દેવ થયા. ઘનસાર શ્રેષ્ઠી પર્વ આરાધનથી અશ્રુત નામે અગીયારમા દેવલેકમાં દેવ થયો. ચારે દેવોને પરસ્પર મૈત્રી છે. ચ્યવન અવસરે ત્રણે દેવે શ્રેષ્ઠી દેવને વિનંતી કરે છે કે તમારે અમને પૂર્વભવની માફક બંધ પમાડે. - ત્રણે દેવે ચ્યવને જુદા જુદા સ્થળોએ ધીર-વીર-હીર નામે રાજાએ થયા.
ધીર રાજાના નગરમાં કઈક શ્રેષ્ઠીને પર્વના દિવસે વ્યાપારમાં ઘણે લાભ થતું હતું પણ બાકીના દિવસોમાં વેપાર કરે તે કંઈ લાભ થતું ન હતું. એક વખત તેણે જ્ઞાની મુનિને પૂછયું કે વ્યાપા૨માં મારે આવી વિચિત્ર લેણદેણ કેમ હશે? મુનિરાજે કહ્યું તે પૂર્વે પર્વ તિથિની દઢ આરાધના કરી હતી માટે પર્વદિને તને લાભ થાય છે. પણ કૃપણુતાને લીધે બીજા દિવસેમાં પુન્યકર્મ ન કર્યું હોવાથી તે દિવસેમાં લાભ થતું નથી. તેથી જ શ્રેષ્ઠીએ પણ પર્વતિથિમાં જ વેપાર કરી લાભ મેળવ્યા એ રીતે સુવર્ણની અનેક કેટી પ્રાપ્ત થઈ.
ધીર રાજાએ બેલાવીને પૂછયું કે આ ધન કયાંથી આવ્યું ? બસ પછી તેનું દ્રવ્ય લઈ જેલમાં પુરી દીધે. પંચમીને દિવસ આવ્યા
Page #338
--------------------------------------------------------------------------
________________
પરભવનું ભાથું
૩૨૯
એટલે શ્રેષ્ઠીને થયું કે આજે પર્વને દિવસ છે માટે મને જરૂર લાભ થશે. તે દિને ધીર રાજાના ભંડાર ખાલી થયા અને શ્રેષ્ઠીનું ઘર સેના-રત્ન આદિથી ભરાઈ ગયું. રાજાને શ્રેષ્ઠીની પર્વ આરાધના વિશે વિચારતા જાતિ સ્મરણ જ્ઞાન થયું. રાજાએ પણ જાવજ જીવ માટે ષટ્પર્ધી આરાધના માટે નિયમ કર્યો. ત્યારે પૂર્વભવના શ્રેષ્ઠી દેવે પ્રગટ થઈને કહ્યું કે તને બેધ પમાડવા માટે જ મેં આ બધું કર્યું હતું.
બીજા બને મિત્રો જે વીર અને હીર નામે રાજાઓ હતા, તેઓને પણ શ્રેષ્ઠી દેવે સ્વપ્નમાં પૂર્વભવ જણાવી બંને રાજાઓને પરાધનામાં દઢ કર્યા.
અનુક્રમે ત્રણે રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી પર્વદિનોમાં આરાધના કરતા એવા ત્રણે રાજર્ષિ શુભ ધ્યાનથી કેવલજ્ઞાન ઉપાર્જન કરી પર્વને ઉપદેશ આપતા વિચરી મેક્ષને પામ્યા.
ઘનસાર શ્રેષ્ઠીને જીવ પણ દેવકથી ચ્યવી માનવભવ પામી દીક્ષા ગ્રહણ કરી પવ આરાધન કરતાં કેવલ જ્ઞાન પામી મેક્ષે ગયા.
માટે શ્રાવકે એ પણ પર્વ–આરાધન કરી પૌષધાદિમાં ઉદ્યવંતિમ રહેવું.
અહીં એક પ્રશ્ન થાય છે કે તિથિ ત્રણ પ્રકારે કહી (૧) ચારિત્ર તિથિ ૮-૧૪-૧૫-૩૦ (૨) જ્ઞાન તિથિ – ૨–૫-૧૧ (૩) દર્શન તિથિ- બાકી સર્વે દર્શન તિથિ જાણવી.
આ ત્રણેમાં ચારિત્ર તિથિને આશ્રીને થવી કે ચતુષ્ણવની વાત કરતાં આરાધના બતાવી પણ તિથિ કઈ રીતે સમજવી?
સવારે પ્રત્યાખ્યાન સમયે સૂર્યોદય વખતે ભેગવાતી તિથિને પ્રમાણ કરવી.
શ્રાદ્ધવિધિ પ્રકરણ ત્રણની ગાથા અગીયારમીમાં રત્નશેખર સૂરિજી
चाउम्मासिअ बरिसे पक्खिअपंचठ्ठमोसु नायव्वा
ताओ तिहीओ जासिं उदेइ सुरो न अण्ण्उ ચિમાસી, વાર્ષિક કે પાક્ષિક અને પંચમી તથા અષ્ટમીમાં તે તિથિ પ્રમાણ કરવી કે જ્યારે તે તે તિથિ સૂર્યોદયમાં હોય.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કે
કેમ કે જે તિથિ આરાધનામાં બીજી તિથિ માનવામાં આવે તે. (૧) આજ્ઞાભંગ
(૨) અનવસ્થા (૩) મિથ્યાત્વ
(૪) વિરાધના આ ચાર બે લાગે છે.
હવે પર્વતિથિની આરાધના તે કરવી જ છે. કેમ કે પરભનું ભાથું બાંધવા આયુષ્યને બંધ પડે ત્યારે દુર્ગતિ નક્કી ન થઈ જાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે.
અહીં એક પ્રશ્ન થાય કે વર્તમાન કાલે પંચાંગમાં જ્યારે જ્યારે તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે શું કરવું ? ઉમાસ્વાતિ મહારાજાએ એક પદ આપ્યું.
क्षये पूर्वा तिथि कार्या वृद्धौ कार्या तथोत्तरा • તિથિને ક્ષય આવેલ હોય ત્યારે તેની આરાધના કરવા પૂર્વની તિથેિ કરવી. એટલે કે આઠમના ક્ષયે સાતમને ક્ષય ગણી આઠમની આરાધના કરવી. ચૌદશને લય પંચાંગમાં દેખાય ત્યારે તેરસને ક્ષય માની પાક્ષિક પ્રતિકમણ કરવું.
તિથની વૃદ્ધિ આવે ત્યારે ઉત્તર એટલે કે પછીની તિથિની આરાધના કરવી મતલબ કે પંચાંગમાં બે ચૌદશ દેખાડે ત્યારે પૂર્વની તિથિ તેરસ બે ગણુ બીજી ચૌદશની આરાધના કરવી.
પર્વતિથિએ પરભવનું ભાથું બાંધવા એટલે કે આયુષ્યના બંધ માટે અને તિથિ આરાધના ન થયાના પ્રાયશ્ચિતથી બચવા માટે પૌષધાદિની આરાધના પૂર્વક પર્વ આરાધે
* (નોંધ :- તિથિ વિષયક વિવાદને મહત્વ આપી આ વિષય ન વિચારવાન ચર્ચવા વિનંતી)
Page #340
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ) પૌષધ-પરિચય
—ચાર શણગાર
पोसोइ कुसल धम्मे ज' ताहारादि चागणुट्ठाणं इह पोसहोति भण्णति विहिणा जिणभासिएणेव “જે કુશલ ધર્મનુ પેાષણ કરે છે અને જેમાં જિનેશ્વર દેવાએ કહેલા આહાર ત્યાગાદિનું વિધિપૂર્ણાંક અનુષ્ઠાન કરાય તે પૌષધ કહેવાય છે.”—તેમ શાસ્ત્રકાર મહર્ષિ શ્રીમાન્ હરિભદ્રસુરિજી પચાશકમાં જણાવે છે પોષ —પુષ્ટિ પ્રમાર્ં ધર્મસ્ય ઘરો જરાતિ તિૌષધ: પાપ એટલે પુષ્ટિ-પ્રસ્તાવથી ધર્મ સબંધિ જે ધારણા કરે તે પૌષધ. સામાન્ય ભાષામાં એટલુ જ કહેવાયકે ધમ ન પાષે તે પૌષધ.
અહારાત્ર સાવદ્ય વ્યાપાર છેાડીને સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારથી પૌષધ. આત્માના સ્વગુણુનું' જ્ઞાન ધ્યાનાદિ વડે પોષણ કરવુ તે નિશ્ચયથી પાષધ વ્રત કહેવાય.
પ્રત્યેક પર્યુષણમાં અષ્ટાહ્નિકા વ્યાખ્યાનમાં ત્રીજા દિવસે પાષધ સમાધિ વ્યાખ્યાન આવે ત્યારે તમે સૌ ઉદાયન રાજર્ષિને યાદ કરશ છે ને ? એ સિમ આ રાવ ધસ્યાસ્તે વૃળિોઽવિત્તિ તે ગૃહસ્થા રાજિષની જેમ ધન્ય છે. પણ અતિમ રાષિ કાણુ ?-ઉદ્યાયન.
ઉદાયન રાજિષને ત્યાંથી સુવ ણુકા નામની દાસી અને જિનપ્રતીમા લઈને ચ'ડપ્રદ્યોત ભાગ્યા છે. ઉદાયી રાજા દશ મુગટ બદ્ધ રાજા સાથે તેની પર ચડાઈ લઇને લડવા ગયા છે. ચ'ડપ્રદ્યોતને જીવ તા પકડીને કેદ કરી લીધેા, અને અવ‘તીથી લડાઈ જીતીને આવતા આવતા રસ્તામાં ચાતુર્માસ થઇ ગયું. દશે રાજાએ જુદાજુદા પડાવ નાખી ત્યાં રહ્યા અને દશપુર નગર વસાવ્યું.
ચામાસા દરમ્યાન પર્યુષણુ મહાપર્વ આવ્યા. ઉડ્ડયન રાજિષના રસાયાએ ચંડપ્રદ્યોતને પૂછ્યુ કે તમે આજે ભાજનમાં શુ લેશે ? અવ‘તિપતિ મુ‘ઝાણા અરે ! આટલા દિવસથી સાથે છું, કેાઈ દિવસ નહી ને આજે જ રસાયા ભેાજન માટે કેમ પૂછવા આવ્યા ? સાચે કહે સ્વામી, આજે અમારા મહારાજાને ઉપવાસ છે. કેમકે પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યા છે. તેથી આપને પૂછવા આવેલા છું.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૩૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પ્રશ્ન :- પર્યુષણમાં તે ઉદાયન રાજર્ષિના પૈષધની વાત આવે છે તમે ઉપવા સની વાત કયાંથી લાવ્યા ?
સમાધાન - કથાની રજૂઆતમાં ભેદ હોઈ શકે છે પણ તેમાં કેઈ વિસંવાદિતા નથી. કેમકે (૧) ઉપવાસ પૂર્વક પિષધ પણ હોઈ શકે છે. (૨) આહાર ત્યાગરૂપ પૌષધ પણ હોઈ શકે છે.
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આ વ્રતનું નામ પિસહેપવાસ કહેલું છે. અભયદેવસૂરિજી એ તેની ટીકામાં લખેલ છે કે –ષધે ૩૧ત્રા ત પોષigવાસ: ૫ મrgઈરાતિ વિષયમેવાdવધ: પોષધમાં ઉપવાસ તે આહારાદિ વિષયના ચારભેદ વડે છે. પણ તેમાં ઉપવાસની મુખ્યતા ગણું.
પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકામાં જણાવ્યું કે પૈષધમાં ગુરુસમીપે રહીને સાધુજીવનની તાલીમ લેવાની છે. તેથી ૩૫વસથ–સમીપે વસવું ૩૬–વાર તેવો અર્થ રૂઢ થયો છે. તેમાં ૩ ને ૩ થતા લોથ બન્યું ૩ ઉડી ગયો અને છ ને વિકલ્પ શું થતાં પોઢ શબ્દ બન્યું. એટલે કે ઉપવાસ. નજીક વસવા પૂર્વકનું સંયમી જીવન એ અર્થ થ. ઉદાયન રાજષિને આ જીવનની તાલીમ એટલી બધી સુંદર લાગી કે તેઓ સર્વવિરતિ ગ્રહણ કરીને રાજામાંથી રાજર્ષિ બની ગયા.
અંતિમ રાજર્ષિ શબ્દ એટલા માટે મુકાયો કે હવે બીજે કઈ રાજા ચારિત્ર ગ્રહણ કરશે નહીં.
પિષધ ચાર પ્રકારે કહ્યો. જેને આપણે જીવનના ચાર શણગાર રૂપે ઓળખીએ છીએ. સૂત્રપાઠમાં પણ કહેવાયું છે કે માસાર પાંજરુંशरीर सक्कार पोषह बभचेर पोषहं अव्वावार पोसह.
આ ચાર પ્રકારના પૈષધમાં “યાર fig” સર્વથી હોય એટલે કે ઉપવાસ હોય તે આહાર ત્યાગ રૂપ પૌષધ ગણાય અને ચાર પ્રકારે પૌષધ હોય તે તેને ઉપવાસ પૂર્વકને પૈષધ ગણાય.
૦ ચાર શણગારે કયા કયા? "आहार तनु सत्कारा ब्रह्म सावध कर्माणम् त्यागः पर्व चतुष्टयां तदिदुः पौषधव्रतम्
(૨) સાહાર પોષટ્ટ – આવશ્યક હારિભદ્રય વૃત્તિમાં કહ્યું છે કે આહા પષધ બે પ્રકારે છે. દેશથી અને સર્વથી. કેશથી અમુક વિગઈ ત્યાગ-આયંબીલ-એક કે બે થી વધુ વખત ન જમવાને નિયમ.
Page #342
--------------------------------------------------------------------------
________________
ચાર શણગાર
૩૩૩
સર્વથી આહાર પિષહ એટલે ચારે પ્રકારના આહારને દિવસ-રાત્રી માટે ત્યાગ કરવો તે.
આ થયે પહેલો શણગાર
(૨) શારીર સાર ઘોષ – સ્નાન, ઉદ્વર્તન, પીઠી ચળવી વગેરે [વર્તમાન સંદર્ભમાં લાલી લીપસ્ટીક આદિ] વિલેપન, ફૂલ, સુગંધ સેિન્ટ–અત્તર વગેરે પાન, વસ્ત્ર, આભરણ ઘિરેણું ! ને પરિત્યાગ તે સર્વ શરીર સત્કાર પિષધ. જે અમુક શરીર સત્કાર કરીશ અને અમુક શરીર સત્કાર નહીં કરું તેમ નક્કી કરે તે દેશ શરીર સત્કાર પિષધ કહેવાય.
આ થયે બીજો શણગાર
(૩) વંમર uts - દેશથી ત્યાગ એટલે દિવસે જ મૈથુનને ત્યાગ કરવો અથવા રાત્રિમાં એક કે બે વખતથી વધુ સ્ત્રી સેવનને ત્યાગ કરે તેને દેશથી બ્રહ્મચર્ય પવધ કહે છે. સર્વથા બ્રહ્મચર્ય પાલન કરવું તે તત્ર સંકર જોષહ્યું તેમાં અહેરાત્રિ સર્વથા સ્ત્રી સેવન ત્યાગ કરવાનું હોય છે. - સુદર્શન શેઠ પાષધ વ્રત ગ્રહી ધ્યાનમાં ઉભા છે. અભયા રાણીને પુરોહિત મિત્ર પત્ની કપીલાએ એક પડકાર ફે કેલે છે. “તમે સુદર્શન શેઠને ચારિત્રમાંથી ચલાયમાન કરી શકે તે હું માનું કે તમે શક્તિશાળી છો–સમર્થ છે.” અભયા રાણીએ સુંદર અવસર સાધ્યો, ગામ આખું ઉત્સવ મનાવવા બહાર ગયું છે, ત્યારે દાસી દ્વારા રથમાં સુદર્શન શેઠને ઉપાડીને સીધા રાજમહેલમાં લાવવામાં આવ્યા. સુદર્શન તે પૈષધમાં દઢ બની ધ્યાનસ્થ જ છે.
અભયારણ તેને ચલાવવા ઘણી ચેષ્ટા કરે છે, છેવટે રાણીએ ધમકી આપી કે હવે જે મારી સાથે તમે ભેગન ભેગવ્યા તે હું રાજાને ફરિયાદ કરીશ કે ધર્મના બહાને આ શેઠ મારા પર કુદષ્ટિ કરવાજ ગામમાં રહ્યો હતે. છતાં આ બધું જ નિષ્ફળ ગયું. કેમકે તેઓ “વંમર પોષ” માં મકકમ પણે સ્થિર થયેલા હતા.
અભયારાણીએ છેવટે વેર લેવા શેઠ પર જૂઠું કલંક ચડાવ્યું. આ પાપી સુદર્શન મારી લાજ લેવા જ રાજમહેલમાં ઘુસ્યો હતો. રાજાએ સુદર્શન શેઠને શૂળીએ ચડાવવા હુકમ કર્યો. હવે શેઠે જે ખુલાસો
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૩૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
- - -
-
કર્યો હોત કે રાણું ખુદ જ મારી સાથે દુરાચાર ખેલવા માગતી હતી, હું તે ધર્મધ્યાનમાં જ રહેલું હતું તે રાજા અને પ્રજા બધા માની જાત. પણ સુદર્શન શ્રેષ્ઠી ઉપસર્ગ આવેલે માની મૌન પણે ઉભા છે. પષધમાં સ્થિર છે. આખી સભા સ્તબ્ધ બની ગઈ. કેઈને હોશ રહ્યા નથી. સ્થિર હોય તે માત્ર સુદર્શન શેઠ.
એટલા માટે જ તમે પણ પિષધ પાળવાના સૂત્ર માં પણ તેને જ યાદ કરો છો ને? સુઢળ નામ લઈને.
છેલ્લું પદ પણ સારવંતો સૂત્રમાં કેવું સુંદર મુકયું કa દિયા ગચંતે વિ જીવનના અંત પર્યત મરણ આવ્યા છતા પણ કલંડિયા. વ્રતને ખંડિત કર્યું નહીં. તે પરીણામ પણ કેટલું સુંદર આવ્યું ?
શૂળીએ ચડાવેલ શેઠને શૂળીને સ્થાને સિંહાસન બની ગયું. શેઠ સુદર્શનને ટળી, ળિ સિંહાસન હેય ગુણ ગાયે ગગને રે દેવતા મહિમા શિયળને જય
પાપ સ્થાનક ચોથું વરજીએ શાસન દેવીએ કરી દીધો ચમત્કાર. કારણ વંમર ઘડ્યું અને તમારી સ્થિતિ શું છે? સાહેબ દિવસના પૌષધ કરે તે બરાબર છે પણ રાત્રે પૌષધન ફાવે. “ભલા માણસ ચખુ બેલાને કે રાત્રે ઘરવાળી વગર ફાવે નહીં.”
આ થયે ત્રીજો શણગાર
(૪) ગાવાવાર ઊંૌષ- અવ્યાપાર પૌષધ ન થાપર: ૩ણાપારઃ તનિમિત્તે પૌષધ: ૩થાવર ઊંgધ: “વ્યાપારને અભાવ તે અવ્યાપાર.” એવો અર્થ ન કરતા “ર” અવ્યય કુત્સિત અર્થમાં ગ્રહણ કરવો. એટલે કે કુત્સિત પ્રવૃત્તિના ત્યાગરૂપ પૌષધ તે અવ્યાપાર પૌષધ.
તે દેશથી અને સર્વથી બે પ્રકારે છે. તેમાં અમુક એક અથવા વધારે કુવ્યાપારને તજવા તે દેશથી કુવ્યાપાર-વર્જન અને ખેતી, વ્યાપાર, નોકરી, પશુપાલન, ઘરનું સર્વ કામકાજ આદિ સાવધ વ્યાપારને ત્યાગ કરે તે સર્વથી કુવ્યાપાર વર્જન કર્યું.
આ થયો એથે શણગાર હાલમાં પુર્વાચાર્યોની પરંપરા એ પ્રકારની ચાલે છે કે આહાર
Page #344
--------------------------------------------------------------------------
________________
ચાર શણગાર
પૌષધ સર્વાંશી અને દેશથી બે પ્રકારે છે. બાકીના ત્રણ પૌષધ સથી જ થાય છે. તેથી પાઠ પણ એ રીતે જ મુકયા છે. રેમિ ભંતે પોસį आहार पोसहं देसओ सव्वओ, शरीर सक्कार पोसह सव्वओ, वंभचेरपोसह सव्वओ, अव्वावार पोसह सम्वओ चउविह पोसह ठामि.
૩૩૫
આ પૌષધ પણ હાલ બે પ્રકારે થાય છે એક દિવસના અને બીજો રાત્રિના. દિવસના પૌષધમાં આહાર પૌષધ સવથા કે દેશથી અને રીતે થઇ શકે છે. પણ રાત્રિ પૌષધ તા ચારે પ્રકારે સવથા જ ગ્રહણ કરવાના છે. કેમકે રાત્રિ ભાજન સથા વજ્રય છે અને બાકીના ત્રણ પૌષધ દેશની ગ્રહણ કરવાની પરપરા બ`ધ છે.
પૌષધનું ફળ શું? પૌષધના અર્થ અને પ્રકાર એટલે કે જીવનના ચાર શણુર્ગારા ને સમજ્યા પછી આ છે વણિક બુદ્ધિના એક પ્રશ્ન કે સાહેબ વાત બધી સાચી પણ પૌષધ કરવાથી ફાયદો શું મળશે ?
સમાધ પ્રકરણમાં શ્રાવક વ્રતાધિકારની ગાથા-૧૩૦ માં જણાવ્યું “જે મણીજડીત સુવર્ણના પગથીયાવાળુ હજાર સ્ત ́ભર્યુક્ત અને સેાનાના તળીયાવાળુ’ જિનમંદિર કરાવે તેનાથી પણ તપયુક્ત સયમ એટલે કે પૌષધ વિશેષ ફળદાયી છે.
સંખાધ પ્રકારણની ગાથા ૧૩૪માં લખેલ છે-
सत्तत्तरी सत्तसया, सत्तह सत्तरी सहस लक्ख कोडोओ सगवीसं कोडीसया नव भागा सत पलिअस्स ૨૭ અબજ, ૭૭ ક્રોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ ૭/ પલ્યાપમ જેટલુ દેવભવનુ આયુષ્ય આઠે પ્રહરના પૌષધ કરનારને ખ થાય છે. જો કે આ તા પૌષધનું અન ́તર ફળ થયું. પણ પર પર ફળ તા મેાક્ષ થશે.
આપણી એક કમનસીખી છે કે આજકાલ અઠ્ઠાઇ આદિ તપનું મહત્ત્વ વધી ગયુ' છે. પ્રભાવના પણ તેને જ વધારે કરવાના રીવાજ ચાલે છે. સાંજી પણ તેના ઘેર અને ભેટા પણ તેઓને જ.
અને પર્યુષણમાં ચાસઢ પહેારી પૌષધ કરનારને કોઇ ઓળખતુ નથી. કારણ તમે પૌષધના અજ નથી સમજયા. ચાર શણગારમાંના
Page #345
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૩૩૬
એક શણગારને જ તમે એળખ્યા છે. આહાર ત્યાગ રૂપ પૌષધને,
બાકીના ત્રણ-શરીર સત્કાર, બ્રહ્મચર્ય, અન્નાવાર પૌષધ તે ત્રણે શણગાર ને તમે મહત્ત્વજ નથી આપ્યું. અઠ્ઠાઇમાં માત્ર આહાર ત્યાગ પૌષધ છે, જ્યારે ચાસઠ પહારી પૌષધ કરનારા ચારે પ્રકારે પૌષધ કરે છે.
તમે આ ચારે શણગારને પહેલાં શણગાર રૂપે આળખા તા અઠ્ઠાઈ કરતાં પૌષધનું મહત્ત્વ શુ વધુ છે તે સમજાઇ જશે.
શ ́ખ અને પુખલી નામે એ શ્રાવક શ્રાવસ્તી નગરીમાં રહે. તેએ વીર ભગવતને નમીને પાછા વળ્યા ત્યારે શ`ખ શ્રાવકે પુખલી શ્રાવકને કહ્યું તમે જઈ ભાજન વગેરે તૈયાર કરાવેા. તે જમીને આપણે પૌષધ લઈશું' પાક્ષિક પુખલી શ્રાવકને આ પ્રમાણે કહ્યા પછી શ'ખે વિચાયું કે આજે તે જમ્યા વગર જ પૌષધ વ્રત કરવુ ઠીક છે, કારણકે ઉપવાસ સહિત પૌષધવ્રત કરવાનુ' માટુ' ફળ છે. એવુ* વિચારી પેાતાની પત્નીને કહી શ'ખ શ્રાવક પૌષધશાળામાં જઇ એકાકીપણુ શરી૨ ઉપરથી અલકારાદિ ઉતારી શરીર સત્કારના ત્યાગ કરી, દના સથારા પર બેસી શુભ ધ્યાનમાં રહ્યો.
અહી' પુખલી શ્રાવકે ભાજનાદિ સતૈયાર કરાવ્યું શ ́ખને નિમ‘ત્રણ કરવા આવ્યા. શ‘ખની સ્ત્રી ઉત્પલાએ પુખલી શ્રાવકને જોઈને સન્માન આપ્યુ. શખ પૌષધશાળામાં છે તે જાણી ત્યાં આવી શેખને નિમંત્રણા કરી ત્યારે શ`ખ શ્રાવકે હ્યું કે મારે તેમાંથી કંઇ જ હવે કહપતુ' નથી. ભેાજનાદિ ક્રિયા માટે મારુ' અનુમાઇન પણ નથી. આપને ઉચીત લાગે તેમ કરો.
પ્રશ્ન :- પહેલાં શખે જમીને પૌષધ લેવાની વાત કરી પછી જમ્યા વગર જ પૌષધ કરવા વિચાર્યું તેા ખરેખર આહાર લેવા કલ્પે કે નહી ?
સમાધાન : આહાર પૌષધ સર્વાથી અને દેશથી એ રીતે થઈ શકે છે, તેથી નિરવદ્ય (અચિત્ત) આહારના ખાધ જણાતા નથી. વળી સવ સામાયિક ઉચ્ચરનાર સાધુ તથા ઉપધાન તપમાં પણ આહાર ગ્રહણ રાય છે. માટે આહાર લેવામાં ક'ઇ ખાટુ' નથી.
Page #346
--------------------------------------------------------------------------
________________
ચાર શણગાર
૩૩૭.
શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે જે દેશથી આહાર પૌષધ કર્યો હોય તે ગુરુ સમક્ષ પચ્ચકખાણ પાળી આવસ્સહી કહી (પૌષધશાળામાંથી નીકળે. ઘેર ઈર્યાસમિતિ પ્રતીકની પાત્ર આદિનું પ્રમાર્જન કરી આહાર કરવા બેસે.
પ્રશ્ન :- નિર્દોષ આહારની જેમ નિર્દોષ વ્યાપાર કે નિર્દોષ દેહ સત્કાર થઈ શકે કે નહીં ? તે સમાધાન : બંને ક્રિયા દેહની શેભ અને લેભાદિક હેતુભૂત છે. માટે તે બંનેને પ્રતિષેધ કર્યો છે. વળી આહાર પૌષધ સિવાયના ત્રણે પૌષધ સર્વથા કરવાના છે દેશથી નહીં માટે પણ નિર્દોષ દેહ સત્કાર કે નિર્દોષ વ્યાપાર થઈ શકે નહીં.
શંખ શ્રાવક આ રીતે આત્માના શણગાર ભૂત એવા ચાર પ્રકારના પૌષધને ગ્રહણ કરીને રહે છે. રાત્રે ધર્મ જાગરણમાં ચિતવના કરે છે કે શ્રી વિરપ્રભુને નમન-વંદન કરીને હું પૌષધ પૂર્ણ કરીશ. પ્રભાતે તે શ્રી વિરપ્રભુના વંદનાથે પહોંચ્યા. ત્યાં પુખલી શ્રાવક પણ આવેલું છે. તેણે પ્રભુને નમન કરી શંખ શ્રાવકને કહ્યું કે હે શંખ ! ગઈ કાલે તમે રેગ્ય ન કર્યું. ત્યારે પ્રભુએ પખલી શ્રાવકને કહ્યું તમે શંખની નિંદા ન કરે. તે ગઈ રાત્રીને વિશે સુદક્ષ જાગરિકા કરીને આવે છે.
જાગરિકા ત્રણ પ્રકારે થાય છે. શ્રી વીર પરમાત્મા ગૌતમ સ્વામીને જણાવતા કહે છે હે ગૌતમ! - (૧) બુદ્ધ જાગરિકા છે તે માત્ર કેવલી ભગવંતેને જ હોય છે.
(૨) અબુદ્ધ જાગરિકા છે તે છવાસ્થ સાધુઓને હોય છે.
(૩) સુદક્ષ જગરિકા છે તેને અર્થ છે સારી રીતે ધર્મ ધ્યાનમાં પ્રવર્તવું” આ જાગરિકા શ્રમણોપાસક-શ્રાવકને હોય છે.
આવી સુદક્ષ જાગરિકા કરીને શંખ શ્રાવક અત્યારે આવેલું છે. માટે હે પુખલી ! તમે તેના પર કેઈ જાતને રેષ ધરશો નહીં. ત્યારે શંખ શ્રાવકે પ્રભુને પૂછયું, હે ભગવંત! ક્રોધ-માન-માયા-લે ચારે કષાયેનું ફળ શું ? યાદ રાખજો કષાય ચાર છે માત્ર કેધ એ જ કષાય નથી અભિમાન, માયા-કપટ કે લેભ પણ કટુ કષાયો જ છે.]
શ્રી વીર પરમાત્મા ઉત્તર વાળતા જણાવે કે ક્રોધ, માન, માયા,
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
-
-
-
-
લેભ ચારે કષાયે આયુષ્ય સિવાયની સાતે કર્મ પ્રકૃતિએને શિથિલ બંધ વાળી હોય તે દઢ બંધન વાળી કરે છે. આ વાત સાંભળી પુખલી શ્રાવકે વારંવાર શંખ શ્રાવકની ક્ષમાપના કરી.
શંખ શ્રાવક પણ પૌષધાદ વ્રતની ઉત્તમ પરિપાલના કરતે સૌધર્મ દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયે તે પૈષધનું અનંતર ફળ જાણવું. પણ જીવનના ચાર શણગાર રૂપ ચતુવિધ પૌષધનું પરંપર ફળ એ છે કે તે શંખ શ્રાવક પછીના ભવે મહાવિદેહમાં જન્મ પામી ચારિત્ર ગ્રહણ કરી મેક્ષે જશે. આ આખે અધિકાર પંચમ અંગ શ્રી વિવાહ પ્રાપ્તિ સૂત્રના બારમાં શતકમાં વર્ણવેલ છે.
ગણુધરે સૂત્રમાં ગુંથેલ અને ભગવતે અર્થ વડે પ્રરૂપેલ એવા પાંચમા અંગમાં ચાર પ્રકારના પૌષધ વ્રત યુક્ત એવું આ ચરિત્ર વખાણાયું. તે રીતે વ્રતની ઉત્તમ પરિપાલના દરેક શ્રાવક વડે કયારે શકય બને ?
પૌષધના અઢાર દોષનું વર્જન કરી પૌષધવ્રતની ભાવપૂર્વક આરાધના કરે ત્યારે -- ૦ પૌષધના અઢાર દે કયા કયા? - (૧) પૌષધ ન કર્યો હોય તેમનું કે તેમણે લાવેલું પાણી વાપરે-બોલો તમે પાણી લાવો છો કે પછી પેઢીના નોકરને કહી દે છે – “ભાઈ ! પાણી લાવજે.” પાછું પાણી ન લાવે તે તેની ભૂલ હોય તેમ ધમકાવે. ટ્રસ્ટી સાહેબે એ ભૂલી જ જાય છે કે તેઓ શ્રાવક પ્રથમ છે ટ્રસ્ટી બાદમાં.
(૨) સ્વાદિષ્ટ આહાર જમ – આયંબિલ ઉપવાસ કરીને પૌષધ કર્યો હોય તે બરાબર છે. પણ એકાસણું કરીને સત્તર નવા ફરસાણ, મિષ્ટાન્ન ખાવા ને જીભને પિષવી. - (૩) પારણની ચિંતા કરે - આઠ દિવસના પૌષધ કર્યા હાય, સંવત્સરીને દિવસે જ ઘરવાળા આવે એટલે દશ જાતની સૂચના આપી રાખે કે કાલે આટલું આટલું સવારે તૈયાર કરી રાખજો.
કદાચ અમારા જેવા કેઈ સાધુ પૂછી બેસે કે કેમ ભાઈ ! આ બધું શું છે ? તે શું જવાબ મળે ખબર છે ? નાના સાહેબ, આ તે તમારે લાભ મળેને એટલે બાકી અમારે એવું કાંઈ હોય ?
Page #348
--------------------------------------------------------------------------
________________
ચાર શણગાર
૩૩૯
જાણે અમારા નિમિત્ત પિતે કેમ નિર્દોષ આહાર વાપરતા હેય રોજ ?
(૪) શરીર શોભા વધારે - પૌષધ કર્યા પછી શરીર સત્કારને ત્યાગ છે, પહેલા તે ત્યાગ નથી ને ! તેમ કહી ઘેરથી જ “અપ-ટુડેટ” થઈને આવે. . (૫) પૌષધ માટેના વસ્ત્રો ધોવડાવે.
(૬) ઘરેણું પહેરે – પૌષધ કરવા આવે ત્યારે શેઠ બહુ શ્રીમંત છે તેમ ક્યાંથી ખબર પડે? એટલે ભાઈ દશે આંગળીએ વીંટી ને ડોકમાં ચેઈન પહેરીને પૌષધ કરે.
(૭) વસ્ત્રો રગાવે - પૌષધમાં વસ્ત્ર મેલાન થાય માટે રંગાવિને કપડાં લઈ આવે.
(૮) શરીરનો મેલ ઉતાર - પૌષધમાં શરીર સકારને સ્નાનાદિકને ત્યાગ હોય છે. આઠ-આઠ દિવસમાં તે જાણે મેલનાથર જામી જવાના ન હોય તેમ બેઠા બેઠા શરીરને મેલ ઉતારે.
() કસમયે સુવું :- દિવસના નિદ્રા છે. તેમજ રાત્રિએ પણ સંથારા પિરિસિ ભણાવ્યા પહેલાં જ ઊંઘ ખેંચી લે.
(૧૦ થી ૧૩) વિકથા કરે - રાજકથા, દેશ કથા, ભક્ત કથા અને સ્ત્રી કથા એ ચારે વિકથા કરે. તે ચારે વર્જવી. પૌષધ શાળે ભેગા થઈને ચાર કથા વળી સાંધે કાંઈક પા૫ મીટાવણ આવે બારગણું વળી બાંધે આજ મારે એકાદશી રે નણદલ મૌન ધરી મુખ રહીયે
સ્ત્રી કથા વર્જન માટે જોગીદાસ ખુમાણનું એક સુંદર દૃષ્ટાન્ત વાંચેલું.
એક વખત જોગીદાસ બાબરીયાધાર આવતા હતા, તે દિવસની વાત છે. નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી ત્યારે પાણીના પ્રવાહમાં પિંડી બુડ પગે ઉભેલી એક જુવાનડી દીઠી. હતી તે અઢારેક વર્ષની. પણ શું તેનું રૂપ હમણાં જ જાણે એગળીને પાણીના વહેણમાં વિયું જાહે. સામે નજર નંધીએ તે નક્કી પાપે ભરાઈએ તેવું રૂ૫. છતાં આવા જોગીદાસને ઈ વાતનું હાણેય ન મલે. નેરાની ભેખડું કે જીવતી અસ્ત્રી બેય આપાને મનને એક સરખાં.
આપાએ ઘેડી પાણીમાં નાખી તે પડખે ચડી જુવાનડીએ ઝબ દઈને ઘડીની વાઘ ઝાલી લીધી. ઘડીએ ઝબકીને મોઢાની ઝેટ દીધી.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જોરાવર આદમીન કાંડ છૂટી જાય એવા જોરની સાંકળ ઉલાળી પણ જુવાનડી તે જડની જેમ ચાટી ગઈ
આપા કહે અરે ! બાઈ, બાપ મેલ્ય મૂલ્ય નકર ઘેડી વગાડી દેહે. નહીં મેલું જોગીદાસ નહીં મેલુ આજે. પાછું આપાએ પૂછયું શું કામ પણુ? શું તારી વાંહે કઈ પાપીયા પડ્યા છે, તારો ધણી સંતાપે છે, તેને થયું છે શું ? તારું દુ:ખ દૂર કરીને જ ડગલું દઈશ. ઝટ બોલ.
બાઈ બેલી જોગીદાસ ઘણું દી'થી ગેતતીતી. પણ છે કેણુ તું? સુતારની દીકરી છું, કુંવારી છું આપાએ પૂછયું, કેમ પૈસા નથી બાપ પાસે ? તો હું આપું તું એ મારી દીકરી કમરી બાઈ.
બેલોમા જોગીદાસ. મારી આશા ભાંગમા હું તે તમારા શુરાતન માથે ઓળળ થઈ જાત્યભાત્ય મેલી ભટકું છું. એ આ માથાના વાળા કેરા રાખવાને નીમ લીધે છે.
મેલ્ય મત્ય મળવા વાળી. તું તે મારી દીકરી કેવા, એમ બેલતા જોગીદાસે ભાલાની આડી મારી ને ઘડું છટકાવી ચાલવા માંડયું.
એક બહારવટીયો અને રખડતે આદમી પણ સારી સુંદર અને સામેથી સમપીંત સ્ત્રી સામું ન જુએ. તે માત્ર વાણી દ્વારા સ્ત્રી કથા કરવી તે શ્રાવક માટે શું યોગ્ય ગણાય?
(૧૪) પારિષ્ઠાપનિકામાં ભૂલ - પૂજ્યા–માર્યા વિના ની ભૂમિમાં લઘુનીતિ વગેરે પરડવવું.
(૧૫) પરનિંદા કરે – જે કે અઢારે પા૫ સ્થાનક વજવાના હોય છે. છતાં આ પ્રવૃત્તિની વિશેષતા દર્શાવતા અહીં જણાવેલ છે કે નિંદાને ત્યાગ કર.
(૧૬) ચાર કે ચેરીની વાત કરવી, (૧૭) સરાગ દષ્ટિએ સ્ત્રીના સાંગોપાંગ નીહાળવા.
(૧૮) પૌષધ નહી લીધેલા ગૃહસ્થ કે માતા-પિતા સંબંધિ વાર્તાલાપ કરો.
આ રીતે પૌષધના અઢાર દેષ વજીને ચાર શણગાર રૂપ એવા ચાર પ્રકારના પૌષધ વ્રતની ઉત્તમ આરાધના કરવા દ્વારા ચારિત્ર ધર્મને અનુસરવા વાળા બને અને
આઠ પહોરનો પાષણ કરીએ ધ્યાન પ્રભુનું ધરીએ મન-વચ-કાયા વશ કરીએ તો ભવ દરિયે ઝટ તરીએ એ ઉક્તિને સાર્થક કરનારા બને એજ શુભેચ્છા
Page #350
--------------------------------------------------------------------------
________________
(૩૫) પર્વમાં પૌષધ
– સંયમ દિન આરાધે
सम्वेसु-काल पव्वेसु पसत्यो जिणमए हवइ जोगो । अट्ठमो चउद्दसीसु अ नियमेण हवज्जि पोसहिओ ।।
શ્રાદ્ધવિધિ પ્રકરણ ત્રણ-ગાથા અગીયારની ટીકામાં જણાવે કે જિનમતમાં સર્વપર્વ કાલમાં પ્રશસ્ત ગ [મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ રૂપ ધર્મ] સેવવાને છે. પણ અઠ્ઠમી ચતુદશીએ તે નિયમ પૌષધ કરવું જ જોઈએ.
શાસ્ત્રકાર મહારાજા અહીં એક સાથે બે બાબત સ્પષ્ટ કરે છે. (૧) પર્વોમાં પ્રશસ્ત યોગ સેવ (૨) પર્વતિથિ આઠમ-ચૌદશમાં તે પૌષધ અવશ્ય કર.
મનહ જિણાણુંમાં શ્રાવકના છત્રીસ કર્તવ્યોમાં પણ પોષદૃવયે કહ્યું. પર્વમાં પૌષધદ્રત કરવું. અહીં પ્રશ્ન થાય કે જે પર્વોમાં પિષધ વ્રતનું વિધાન કર્યું તે શું અપર્વમાં પૌષધ ન કરે?
કેમકે શ્રાદ્ધવિધિ અને મનહ જિણાવ્યું તે ઠીક પણ શ્રી સૂયગડાંગ આગમ સૂત્રના શ્રાવક અધિકારમાં ખુદ ભગવંત પણ ફરમાવે છે કે “ચતુદશ, અષ્ટમી, અમાવસી અને પૂર્ણિમામાં પૌષધનું અનુપાલન કરવું.” એમ જોતાં લાગે કે ચાર પર્વોમાં જ પૌષધ કર બાકીના દિવસોમાં નહીં. –પણુ
આ વાત બરાબર નથી. કેમકે શ્રી વિપાકસૂત્ર નામક અગીયારમાં અંગમાં સુબાહકુમારના વર્ણનમાં ત્રણ દિવસ સાથે પૌષધ કર્યાનું આવે છે. ત્યાં અઠ્ઠમ તપની આરાધના પૌષધ પૂર્વક સુબાહકુમાર આદરતા તેવી વાત આવે છે. માટે વેસુ પર્વમાં અર્થ કર્યો તે બરાબર પણ માત્ર પર્વમાં પૌષધ કરે તેમ નહીં. અપર્વ દિવસમાં ન થઈ શકે તે પર્વદિનેમાં તે અવશય પૌષધ કરે તેમ સમજવું.
વળી અપર્વતિથિ-દિવસેમાં પૌષધ કરવાથી અવિધિ જ થતું હોય તે અભયકુમાર અને વિજયરાજાએ તે તે કાર્ય પ્રસંગે ત્રણ દિવસ અને સાતદિવસના પિષધોપવાસથી તેઓના ધારેલા કાર્યની સિદ્ધિ થવા પામી તે કઈ રીતે શકય બને ?
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જે અકાળે સ્વાધ્યાય કરવાથી વિદન આવે તે અકાળે (અપર્વદિનમાં) પૌષધ કરતાં પણ વિન આવવું જોઈએને? તેને બદલે ધારેલી કાર્યસિદ્ધિ કેમ થઈ? કારણ કે પર્વના દિવસેમાં પૌષધ કરવો તે વિધિ વાય છે-નિષેધ વાક્ય નથી. ત્યાં પર્વનું માહાસ્ય દર્શાવે છે. માટે અષ્ટમીના સ્તવનમાં પણ સ્પષ્ટ શબ્દો લખ્યાકરી શકે છે કરણી સદા તે કરે એહ ઉપદેશ રે સર્વ કાલે નવિ કરી શકે તે કરે પર્વ સુવિશેષ
વિરતિએ સુમતિ ધરી આદરે પર્વ દિવસની આરાધના વિરતી પૂર્વક આદરવી જોઈએ. વિરતિ, એટલે વ્રતમાં રહેવું તે. પણ વ્રત કર્યું? “પૌષધ વ્રત” છતાં તેમાં અષ્ટમી ચતુર્દશીને વિશેષ મહત્વ કેમ આપ્યું ? કારણ કે તે ચારિત્ર તિથિ છે. આપણે પણ આજનું પરિશીલન સંયમ દિન આરાધે રાખ્યું તે ચારિત્રતિથિને મહત્વ આપવા જ રાખ્યું છે.
વાણિજ્ય ગ્રામ નગરમાં આનંદ ગાથાપતિ શ્રાવક પિતાના સગાંસંબંધિઓને ભેજન માટે નિમંત્રે છે. બધાંને ભેગા કરી ભગવાને પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરવા સઘળો ભાર પોતાના જ્યેષ્ઠપુત્રને સેંપી પોતે નિવૃત્ત થયા. કેટલાક નામના પરામાં જઈ જ્ઞાતવંશના ક્ષત્રિય મહેલાની પૌષધશાળી આવી શ્રાવકની અગીયાર પ્રતિમામાં ચોથી પૌષધ પ્રતિમા નામક પ્રતિમાને ધારણ કરીને રહેલ છે.
આ પ્રમાણે પિષહ પડિમા વહન કરતાં એવા તે આનંદ ગાથાપતિને કેટલાક સમય બાદ લાગ્યું કે હવે જીવનકાલ અધિક નથી. તેથી સમસ્ત ભૂલની ક્ષમાયાચના કરી, સર્વજીવરાશી સાથે ક્ષમાપના કરી, ઘતેનું સ્મરણ કરી તેમાં જે જે દોષ રહ્યા કે થયા હોય તેનું મિચ્છામિ દુક્કડમ કર્યું પછી અનશન ગ્રહણ કર્યું. ધર્મ ધ્યાનમાં સ્થિર થતાં વિશાળ અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને એ રીતે એક માસના અનશન બાદ દેવલોકમાં ગયો અને ત્યાર પછીના ભવે મોક્ષે જશે.
- આ બધે પ્રભાવ કેને? “પૌષધ પ્રતિમાન” એટલા માટે જ પૌષધની વ્યાખ્યામાં પણ ચાર પ્રકારને પૌષધને સમાવતા જણાવ્યું કે
आहार तनु सत्काराऽब्रह्म सावध कर्माणम त्यागः पर्व चतुष्टयां तद्विदुः पौषधव्रतम्
Page #352
--------------------------------------------------------------------------
________________
સંયમ દિન આરાધે
૩૪૩
આહાર, શરીરસત્કાર, મૈથુન અને પાપ વ્યાપારને ત્યાગ ચાર પર્વ દિનેમાં કરે તેને પૌષધવત કહેવાય છે. જે ચારે પ્રકારના પૌષધની આનંદ ગાથા પતિએ પણ આરાધના કરેલી હતી.
પર્વ એટલે શું ? રાત રૂતિ પૂર્વ “ધર્મને સંચય કરવામાં હેતુભૂત બની, ધર્મને જે પૂરણ કરે તે પર્વ.” એ પર્વદિનેમાં પૌષધ કરો તેને વયે કહેવાય છે. પર્વતિથિમાં આઠમ–ચૌદશપૂનમ અમાસને સમાવેશ કરે છે, જે ચારિત્રનીતિથિ હેવાથી તેમજ શિષધ એ સર્વવિરતિ જીવનની આરાધના હોવાથી સંયમ દિન આરાધ નામ રાખ્યું.
પણ સંયમ દિન (પર્વદિન) સંબંધમાં કદી કઈ ચિતન કર્યું છે ખરું ?
ખ્રીસ્તીઓ અઠવાડીયે એક વખત છુટ્ટી છે, તેનું નામ પાડયું રવિવાર પણ તેઓ રવિવારને Holiday કહે છે. Holiday એટલે પવિત્ર દિવસ. આપણે તેને અર્થ કરી દીધે રજાને દિવસ. મુસ્લીમેએ શુકવાર રાખ્યો. કેમ રાખે? જ પાંચ નમાજ પઢવી જોઈએ પણ રોજ ન થાય તે છેવટે એક દિવસ પણ ધર્મકાર્ય માટે ફાળવવો.
એ રીતે તમે કોઈ દિવસ ધર્મકાર્ય માટે રાખે કે પછી બારે મહિમા ગધેડાની જેમ મજુરી કરવાની?
આઠમ અને ચૌદશ એ ચાર દિવસ મહિનામાં જેનેના રજાના દિવસો રાખ્યા. રજાના એટલે મજા કરવાના નહીં, પણ ધમ આરાધના કરવાના દિવસે જેમ નોકરીયાત કે બાળકને શનિવારની સાંજે આનંદ હોય તેમ શ્રાવક પણ તેરસ કે સાતમની સાંજે આનંદમાં હોય કે અહો કાલ તે પર્વને દિવસ છે. અમે તે પૌષધ કરી સંસારના કાર્યોમાં કાલે રજા રાખીશું. પૌષધ દ્વારા સાધુપણાની તાલીમ લેશું. . કેમકે પર્વતિથિ શા માટે છે ? આરાધના, ધર્મધ્યાન, બહારના સંબંધમાંથી રાજીનામું અને આત્મીય સંબંધે સાથે જમજા– નિજાનંદ કે શાશ્વત આનંદ આત્માને જ હોયને! દહને આનંદ માણવે તે બાળકના રવિવારની રજા જે કહેવાય. હવે તમે બાળક છે કે સમજદાર? નક્કી કરી લેજે.
Page #353
--------------------------------------------------------------------------
________________
હ૪૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મૌન એકાદશીને દિવસ છે. નેવું જિનના દોઢસે કલ્યાણકાના પર્વને દિવસ છે. સુત્રતશેઠ પૌષધવ્રતની આરાધના કરવા બેઠા છે. ઘેર ચાર આવે, પેટીઓ તેડવાના અવાજો સંભળાયા, પણ સુવ્રત શેઠ ધ્યાન આપતા નથી.
બીજો એક પ્રસંગ બન્યા. ચારે તરફ આગ લાગી છે. જવાળાઓ ફેલાઈ રહી છે. બચા-બચાવની બૂમ સંભળાય છે. છતાં સુવ્રત શેઠના કાન સંદેશે સાંભળતા નથી કે આંખે દને ઝીલતી નથી.
પૌષધ થકી સંયમ આરાધનામાં ડૂબેલા શેઠ તે એકજ વિચાર કરે છે. આત્મધન ચોરાવાનું નથી અને જે ચેરાય છે તે મારું નથી. તેને એ પણ સમજણ બરાબર છે કે બળે છે તે મારું નથી અને મારુ છે તે બળતું નથી. પરિણામ કેટલું સુંદર આવ્યું કે ન તેનું ઘર બળ્યું કે ન કઈ વસ્તુઓની ચોરી થઈ.
gવેલુ પોષઢ વર્ષ સંયમ દિન આરાધે એ વાત સુવ્રત શેઠને એટલી બધી દઢ થઈ ગઈ હતી કે અગ્નિ કટીમાં પણ તેઓએ વ્રતને છેડયું નહીં. તે તે સર્વ વિરતિ જીવનની તાલીમ તેને દીક્ષા અને કેવળજ્ઞાન અપાવનાર નીવડયા.
सर्वेष्वपि तपोयोगः प्रशस्त काल पर्वसु
अष्टम्यां पंचदश्यां च नियत: पौषध वसेत् સર્વકાલ પર્વમાં તે ગ શ્રેષ્ઠ છે, પણ આઠમ અને પૂનમે તે અવશ્ય કરીને પૌષધ ગ્રહણ કરે. એ પ્રમાણે ઉત્તરાધ્યયન સૂત્રની શાંતિસૂરિજીએ રચેલ વૃત્તિમાં જણાવેલ છે. અલબત્ત વર્તમાન કાલે પૂર્ણિમા ને બદલે ચતુર્દશીએ પાક્ષિક આરાધના કરવાની પરંપરા ચાલે છે તેથી આપણે આઠમ અને પાખી (પખી) બે તિથિઓમાં પૌષધની આરાધના ખાસ કરવી. પૂજ્ય લક્ષમીસૂરિજી મહારાજા એટલા માટેજ પફખી શબ્દને લક્ષમાં રાખી ઉપદેશ પ્રાસાદના વ્યાખ્યાન-૧૫રમાં જણાવી ગયાકે–
सर्वारभ परित्यागात् पाक्षिकादिष पर्वष
વિઘણ: વૌષussa-fમવ સૂર્યથી પાક્ષિક વગેરે પર્વોમાં સર્વ–આરંભને ત્યાગ કરી સર્વીશા રાજાની જેમ પૌષધ વ્રત અંગીકાર કરવું.
Page #354
--------------------------------------------------------------------------
________________
સયમ દિન આરાધા
૩૪૫
ઋષભદેવ પ્રભુના પુત્ર ભરત ચક્રર્તીના સવા કરોડ પુત્રામાં સૌથી મોટા પુત્ર હતા સૂર્ય યશા, તે પાક્ષિક (પક્ષી) વગેરે પ તિથિઓમાં આઠ પ્રહરને પૌષધ કરતા હતા. આહાર, શરીર સત્કાર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર ચારે પ્રકારના પૌષધ ને સર્વાંથી સુદર રીતે આદરતા જોઈને એક વખત ઈન્દુમહારાજાએ પોતાની સભામાં મસ્તક ધુણાવ્યું, અવધિ જ્ઞાન વડે સૂયશા રાજાનું' પવસ''ધિ ધર્મારાધન જોતા ઈન્દ્ર મનેમન તેની પ્રશ'સા કરી રહ્યો હતા. આ સમયે રભા ઉર્વશી વગેરે મધુર ગાન તાન પૂર્વક નૃત્ય કરી રહી હતી તેએએ ઈન્દ્રને આમ બેધ્યાન જોઈને પૂછ્યુ` કે હે સ્વામી! આપે મસ્તક કેમ ધુણાવ્યું?
ઈન્દ્ર કહે મૃત્યુલાકમાં સૂર્ય યશા રાજાની ધર્મ દઢતા અત્યારે જેવી દેખાય છે તેવી બીજા કેાઈની જણાતી નથી. વળી તેસૂયશા રાજાના નિત્ય આરાધનથી પ્રેરાઇને બીજા પણ ઘણાં જીવા પવ આરાધના કરવામાં તત્પર બનેલા છે.
તેની પૌષધની આરાધના કેવી છે?
ધ્રુવિદ્ તિવિદ્દે બે પ્રકારે કરણ-કરવા અને કરાવવા રૂપ. તથા ત્રણ પ્રકારે યાગ-મન વચન અને કાયાનાં ચેાગ વડે—પૌષધનું આરા
ધન કરી રહ્યો છે.
વળી તે સૂયશા રાજા “સવ” થી પૌષધ કરી રહ્યો છે. એટલે ૐ સર્વથા આહાર ત્યાગ સર્વથા શરીર સત્કાર ત્યાગ, સર્વથા બ્રહ્મ ચય પાલન, સર્વથા અવ્યાપાર એટલેકે સાત્રદ્યકમ ના ત્યાગ કરવા પૂર્ણાંક આઠ પ્રહરના પૌષધ લઈને રહેલા છે. વળી તેણે સામાયિક પણુ ઉચ્ચરેલી છે, કેમ કે પાપ વ્યાપાર ત્યાગ પોષધમાં નિશ્ચયથી સામાયિક મત ઉચ્ચરવુ' જોઈએ.
પ્રશ્ન:- પૌષધ સાથે સામાયિક દડક શા માટે ઉચ્ચરવા જોઇએ ?
સમાધાન.- ધર્મ સંગ્રહમાં લખ્યું છે કે
यदि परं पोषध सामायिक लक्षणं व्रतं द्वयं प्रतिपन्नं मयेत्यभि प्रायात्फल वदिति ( द्वयं)
“મે પૌષધ અને સામાયિક અને ત્રતા અંગીકાર કર્યાં છે” તેવા ભાવ વ્રત કરનારના હૃદથમાં હોય તા અનેનુ' ફળ મળે છે. માટે
Page #355
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સામાયિક 'ડક પણ પૌષધમાં સાથે જ ઉચ્ચરાવવામાં આવે છે. સૂર્યશા રાજા અઢાર દોષથી રહિત એવા પૌષધની આરાધના જે દઢતાથી કર રહ્યો હતા તે જોતાં ગુણાનુરાગથી ઈન્દ્રનું મસ્તક ધુણી ગયું.
૩૪૬
રંભા અને ઉર્વશીને થયું કે માન્ય તે ધાન્યના કીડા ગણાય તેની આટલી પ્રશ'સા શું કરવાની હોય ? અમારું રૂપ જોયુ નથી ત્યાં સુધી જ માનવીની બધી દઢતા રહે છે. ઇન્દ્રએ તે આ વાતે મૌન જ ધારણ કર્યું.
બને દેવીઓ આટલી પ્રતીજ્ઞા કરી મૃત્યુલેાકમાં આવી. રાજા સૂર્ય - યશા પાક્ષિક પૌષધ કરી પ્રભુને વંદન કરવા ગયા હતા. પ્રભુને વંદન કરીને બહાર નીકળ્યા ત્યારે ૨ભા અને ઉશીના સંગીત-નૃત્ય-સ્મીત વેશ લાવણ્ય વગેરે બધું તેના જોવામાં આવ્યુ' એટલે મત્રી દ્વારા તે બનેના જાતિ-કુલ વગેરેની તપાસ કરાવી.
બંને ને મંત્રીએ પૂછ્યું કે તમારી જાતિ-કુલ વગેરે શું છે ? ત્યારે તેઓ ખેલી કે અમે વિદ્યાધરની પુત્રીએ છીએ, મ`ત્રીએ રાજા સાથે લગ્ન માટે પ્રસ્તાવ મુકયા ત્યારે રંભા અને વશી ખેાલીકે જો તમારા રાજા કદાપી અમારી વાતનું ઉલ્લંઘન ન કરે તો અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ. રાજા પણ એ શરત કબૂલ કરી અને રંભા તથા ઉશી સાથે લગ્ન કર્યાં.
અષ્ટમીની તિથિ આવતા પટહ ઘાષણા થઈ તે સાંભળી તે બ'ને દૈવીઆ ખેલી કે આ શેના ધ્વનિ છે. ત્યારે રાજાએ જણાવ્યુ` કે આવતી કાલે અષ્ટમી પર્વ તિથિ હાવાથી અનેક પ્રકારે દળવુ', ખાંડવુ, પિષવુ, રાંધવુ', અબ્રહ્મનુ' સેવન કરવુ', જ્ઞાતિ ભાજન કરાવવુ'. પિલવુ, રાત્રિભાજન કરવુ', વૃક્ષેા છેદવા, ભૂમિ વિદારવી, ઇંટ ચુના પકાવવા, વસ્ત્રા ધાવા, વાસી ભેાજન કરવુ, શાલીકે ચણા સેકવા, શાકપાન ખરીદવા વગેરે કાઈપણ જાતના પાપવ્યાપાર કાઇ કરશે નહી”-કરાવશે નહીં બાળક સિવાયના સલાકા પ્રાયઃ ઉપવાશ કરશે. દશ હજાર રાજા આવતી કાલે પૌષધ કરશે અને હું. પણ પૌષધ કરીશ.
જરા વિચાર કરવા જેવુ છે દશહજાર રાજાના અધિપતિ, સવાલાખ પુત્રના પિતા અને વિશાળ રાજ્યના એક રાજવી-પ તિથિએ પૌષધ કરી શકે અને તમે સેા રૂપીયાના વેપાર ન થતા હાય તા પણ
Page #356
--------------------------------------------------------------------------
________________
સંયમ દિન આરાધે
૩૪૭
રવિવારે દુકાન ખેલીને બેસવાની વાત કરે પણ ધર્મ-આરાધન માટે સમય ન હોય!
રાજા સૂર્યપશાની વાણી સાંભળી રંભા અને ઉર્વશી બંને પૂછી ખાઈને ઢળી પડી. ચંદનના સિંચન વડે તેમને મૂછ રહિત કરતા તે બેલી કે એક ક્ષણ માટે પણ અમે તમારો વિરહ સહન કરી શકતા નથી તે આઠ-આઠ પ્રહર સુધી તમારે વિરહ કઈ રીતે ખમાશે ? તમે જે અમારા સંગના સુખની અભિલાષા કરતા હે તે પર્વ દિવસને પૌષધ કરવાનું છોડી દો.
સૂર્યયશા રાજા કહે પ્રાણતે પણ હું પર્વદિનેમાં પૌષધ છોડીશ નહીં.
આ તે તદ્દભવ મેક્ષગામી જીવ છે, વળી અરિસા ભુવનમાં ગૃહસ્થ પણમાં જ કેવળજ્ઞાન પામનાર જીવ તે કદાપી પૌષધ છેડે ખરે? તેને તો એક સૂત્ર પાઠજ બસ હતો કિં કોપરું વિમા અવંકિયા નીવો તે વિ
જેઓની પૌષધ પ્રતિમા (પ્રતિજ્ઞા (જેઓએ) જીવનના અંત પર્યત પણ અખંડિત રાખી હતી, ધન્ય છે તેઓને. કારણકે તેઓ બરાબર સમજે છે કે ઇન્દ્રની પદવી સુલભ છે પણ ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે.
ત્યારે વિદ્યાધર પુત્રી બનેલી બંને દેવીઓ બેલી કે તમે પાણીગ્રહણ વખતે વચન આપેલું છે. - સૂર્યશા રાજા કહે વચનને માટે બધું ધન-રાજ્ય વગેરે તમે જે કહે તે છેડી દેવાય, પણ ધર્મ એ તે આત્માનું ધન છે તે કઈ રીતે છોડાય ?
તમે કહેશે કે મહારાજ સાહેબ, અમને પણ ધર્મ પ્રત્યે ઘણું પ્રીતિ છે. પણ નેકરી ધંધા છેડીને પર્વદિને પૌષધ કઈ રીતે કરે ?
તમને પૂછું કે શું રવિવારે નોકરી છે? તે નકકી કરો કે દર રવિવાર અને રજાના દિવસોમાં તે હું જરૂર પૌષધ કરીશ. કદાચ પરિસ્થિતિવશ પવિત્ર પર્વ દિવસે ને ન સાચવી શકે તે કંઈ નહી હોલિડે ને તે Holi–પવિત્ર અને Day-દિવસ તરીકે મનાવવાનું કબૂલ રા ી શકે કે નહીં?
સૂર્ય યશા રાજા રંભા અને ઉર્વશીને ઉપાલંભને કારણે પિતાનું મસ્તક છેદવા તૈયાર થયા. જેવો તે પિતાની ડેક ઉપર પ્રહાર કરવા ગયા કે ખગની ધાર બુઠ્ઠી થઈ ગઈ. તે નવા-નવા ખડ્રગ લેતે જાય છે ને પ્રહાર કરે છે પણ દરેકની ધાર બુઠ્ઠીઈ થ જાય છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૮
અભિનવ ઉપદેશ પ્રસાદ
છેવટે રંભા અને ઉર્વશી પિતાના મૂળરૂપે પ્રગટ થઈ સૂર્યયશા રાજાની દઢ ધર્મારાધનનાની પ્રશંસા કરી ત્યાંથી સ્વર્ગમાં પાછી ફરી.
સંયમ દિન આરાધનામાં દઢ એવા સૂર્યયશા રાજા પણ અરીસા ભુવનમાં બેઠાબેઠા કેવલજ્ઞાન પામ્યા.
પાક્ષિકાદિ પર્વતિથિમાં તમે પણ સૂર્યયશા રાજાની માફક પૌષધ ધર્મની વિધિપૂર્વક આરાધના કરો.
વિધિપૂર્વક એટલે શું?
પ્રભાતમાં પૌષધ ગ્રહણ કરે. ત્યાર બાદ પ્રતિક્રમણ કરી, પડિલેહણ કરે, દેવવંદન કરી, સઝાય કરે પછી ગુરુદન કરે.
મુખ્ય માર્ગે તે પ્રતિક્રમણાદિ ગુરુ નિશ્રાએ જ કરવા જોઈએ. છતાં કારણ વિશાત્ પ્રતિક્રમણ ગુરુ નિશ્રામાં ન કરેલ હોય રાઈમુહપત્તિ પડિહવાની વિધિ કરીને પ્રત્યેક મુનિરાજને વંદના કરવી.
ત્યાર પછી ગ્ય સમયે જિનાલયમાં જઈ ચૈત્યવંદન કરે. પછી વ્યાખ્યાન શ્રવણ કરી પરિસિ ભણાવે. મધ્યાહને પુનઃ દેવવંદન વિધિ કરી પચ્ચખાણ પારે. વચ્ચેના સમયમાં સ્વાધ્યાય-આદિ કરે.
જે આહાર પૌષધ દેશથી કર્યો હોય તે એકાસણું, નિવિ કે આયંબિલ કરીને પછી વાપર્યા બાદનું ચિત્યવંદન કરે. સાંજે ફરી પડિ. લેહણ, દેવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણાદિ કરી, સ્વાધ્યાય કરે. રાત્રે એક પ્રહર વિતે ત્યાર બાદ પરિસિ ભણાવી વિધિ પૂર્વક સંથારો કરે. વિધિ પૂર્વક સંથાર એટલે શું?
आणुजाणह संथारं बाहु वहाणेण वाम पासेणं
कुक्कुडो पाय पसारणं अतरंत पमज्जए भूमि સંથારો કરવા માટેની અનુજ્ઞા લઈ ડાબે પડખે, હાથને એશીકા રૂપે ગોઠવી, કુકડીની જેમ પગ સંકેચી અને તેમ કરવા અસમર્થ હોય તે ભૂમિનું પ્રમાર્જન કરીને પછી પગ લાંબા કરે.
વળી ફરીથી જે પગ સંકોચે તે પાછા ઢીંચણનું પ્રમાર્જન કરે અને કદાચ પડખું ફેરવે તે પણ શરીર અને ભૂમિને પુંછને પછી પડખું ફેરવે.
જે કદાચીત કાલચિતા માટે ઉઠવું પડે તે નિદ્રાનું નિવારણ કરવા માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની વિચારણા કરે દ્રવ્યથી હું કેણ છું ? તેમ વિચારે.
Page #358
--------------------------------------------------------------------------
________________
સયમ દિન આરાધે
ક્ષેત્રથી—હું કયા સ્થાને રહેલા છું તે યાદ કરે. ૦ કાળથી રાત્રિના આ કયા સમય ચાલે છે તે ચિતવે. • ભાવથી-કાળચિ'તાની પીડા વિશે વિચારણા કરે. મારે લઘુનીતિ–વડીનીતિ જવાની જરૂર છે કે કેમ ?
૩૪૯
તેમ કરતા પણ નિદ્રા દૂર ન થાયતા શ્વાસનું નિશધન કરે. રાત્રિએ સૂતા પહેલાં પણ પેાતાના દેહને વિશે ચિંતવે કે જો રાત્રિએ મરણ થાયતા-આહાર, ઉધિ અને દેહને મન-વચન-કાયાવડે વેસિરાવુ` છુ' એટલે કે સાગારી અનશન ધારણ કરે.
ચાર મ'ગલ અને ચાર લેાકેાત્તમ પણાની વિચારણા કરી આરહ‘તસિદ્ધ સાધુ અને કેલિ ભગવંતે કહેલા ધર્મનું શરણુ ગ્રહણ કર. અઢાર પાપસ્થાનક વાસિરાવે. આત્મામાં એકત્વ, સસાર વગેરે ભાવના ભાવે. ક્ષમાપનાદિ કરી મન-વચન-કાયાથી પાપનું મિચ્છામિદ્રુડમ્ આપે.
આવા સુદર પૌષધની આરાધના કરતા સાગરચદ્રને યાદ કરીએ છીએ. શ્રીકૃષ્ણના ભાઈ બળદેવના પુત્ર નિષદના તે પુત્ર હતા. અને કમાયેલા નામની સુઉંદર રાજકન્યાને પરણેલા હતા.
એક વખત શ્રી નેમિનાથ પરમાત્મા દ્વારિકામાં પધાર્યાં. તેમની દેશના સાંભળી સાગરચંદ્રે બારવ્રત ગ્રહણ કર્યા. પછી એક વખત પૌષધ પ્રતિમા વહન કરતાં કાર્યાત્મ માં મશાનમાં રહેલા છે. ત્યારે નભસેન નામક તેના વૈરી ત્યાંથી પસાર થયા. તેણે શ્મશાનમાં રહેલા એક ઘડાના કાંઠા સાગરચન્દ્રેના માથામાં મુકી તેમાં અગારા ભરી દીધા. તેમનું મસ્તક ફાટી ગયું છતાં તેએ મન-વચન-કાયાથી ચલિત થયા નહીં.
એકજ ભાવનામાં દેઢ બની ગયા તો મે સાસો ગપ્પા એક મારા આત્મા શાશ્વત છે. નાળ યંતળતંતુસ્રો જ્ઞાન-દર્શનથી ચુક્ત છે. સેત્તા મે જ્ઞાહિરા ભાવા બાકી બધા બાહ્ય ભાવા છે. —
એ ભાવનાની ધારાએ સ્વર્ગ પણાને પામ્યા.
શ્રાવકે પણ આ રીતે પદનામાં પૌષધવ્રતની આરાધના કરવી જોઇએ, તમે કહેશેા મહારાજ આવા બધાં ગપ્પા કયાંથી શોધી કાઢયા ? ભાઈ સાંભળ આ ગપ્પા નથી તે અત્યારે પૌષધ લીધા તેમાં શુ પ્રતીજ્ઞા કરીછે તે જરા યાદ કરીલે પછી પૌષધ પાળતી વેળાએ સાગરચ`દ્રને યાદ કરીશ તે તને બધુ બરાબર સમજાઈ જશે.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પૌષધની પ્રતીજ્ઞા શું છે? કમ મત્તે પોપરું હે ભગવંત! હું પૌષધ ગ્રહણ કરુ છું (સ્વીકારવાને ઈચ્છું છું) પણ કઈ રીતે ? સુવતું તિવિ મને વાચા gr-મન, વચન, કાયાના કરણ વડે જે જે સામાયિક ભેગી ઉચ્ચરેલી છે તે વાત ન ભૂલતા) સાવદ્ય પ્રવૃત્તિ કરું નહીં–કરાવું નહીં. છેલ્લે કા વોસિરામિ કર્યું છે ને ? કે પછી
મિ બન્ને ને બદલે વરામિ મતે કરી દીધું છે કરવાનું કંઈ નહીં માત્ર વામિ એટલે કે હું બેલુ છું કે –
ખાસ યાદ રાખજે સંયમ દિન આરાધવા રેfમ “હું કરું છું–સ્વીકારું છું” શબ્દ મુકેલ છે. છેલ્લે મcવા વોસિરામિ-કષાયાત્માને કે બહિરાત્માને સિરાવું છું કાયાના મમત્વને ત્યાગ કરું છું.
આટલી પ્રતીજ્ઞા યાદ રાખો તે સાગરચંદ્રની જેમ પૌષધ કરવાનું કહ્યું તે વાત સમજાઈ જશે. વહુ સંતોસા, વદુત રજુ પદ યાદ રહેશે તે પછી કઈ શંકા જ નહીં રહે.
પૌષધમાં આ બે આદેશ માંગો છો ને? તેનું રહસ્ય સમજવા જેવું છે. તેમાં સમર્પણ ભાવ રહેલું છે. પૌષધ કરનાર ગુરુને પિતાની કાયા અર્પણ કરે છે. કાયા વડે થતી ક્રિયામાં શ્વાસોશ્વાસ, આંખને પલકારે, ધબકાર વગેરે અશક્ય ક્રિયાઓને છેડીને બધી જ ક્રિયા ગુરુની આજ્ઞા પૂર્વક કરવાની. માત્ર અશકય ક્રિયાની જ છૂટ.
વહુ રાહૂ એ વાવેજ ની આજ્ઞા માંગવામાટેની આશા છે. કેવું શીસ્ત છે કે રજા માંગવા માટેની પણ રજા માંગવાની. વલસંસાતું ના આદેશ પછીજ વાવેજ રજુ ને આદેશ માંગે.
આવા સમર્પણ પૂર્વક પૌષધની ક્રિયા કરે તે સંયમ દિન આરાધના–પૂવેણુ વોક વ કર્તવ્યની સાર્થકતા થશે-તમે પણ આવા આરાધક બને તે શુભેચ્છા.
Page #360
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય સહાયક
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે. મૂર્તિ. સંઘ–નીમચ છાવણી તથા નીમચ શ્રી સંધના સુશ્રાવક-શ્રાવિકાઓ
wwwwwwww
નામ
પટવા મનાલાલજી સંપતલાલજી
નાગરી સૂરજમલજી ગંભીરમલજી મનહરસિંહજી કેઠારી સાગરમલજી પામેચા કેશરીમલજી શેરસિંહજી પામેચા હસરાજ હરપાર લાલકા ગણેશીલાલજી પૂનમચંદજી ચેરડીયા સેભાગમલજી ભામાવત ચંદ્રકાન્તબેન ધ. ૫. પ્રકાશચન્દ્ર માનવજી રાજમલજી ડુંગરવાલ રાજમલજી સંતેષકુમાર રાંકા પ્રદકુમારજી જેને કૃષ્ણાબાઈ ધ. પ. પુનમચંદજી પગારિયા ચીરંજીવલાલજી શંકરલાલજી પરવાળ કેજેડીમલજી બસંતીલાલજી લડ ઉત્તમચંદજી પારસમલજી ડોસી પૂ. પિતાશ્રી કસ્તુરચંદજી ની સ્મૃતિમાં
ખ્યાલલાલજી પાવતુ પીપલીયા રાવજી વાળા ચેથમલજી યશવંત સિંહજી લોઢા નીર્મલાબેન ધ. ૫. કુંદનમલજી ભામાવત માંગીલાલજી હસ્તીમલજી ચૌધરી જ્ઞાનચંદજી કનૈયાલાલજી લેઢા
Page #361
--------------------------------------------------------------------------
________________
નામ
માંગીલાલજી માગરા માણેકલાલજી કટારીયા-ધમાતરવાળા ચાંદમલજી પ્રદીપકુમાર લાતા કાંતાબાઈ ધ. ૫. શાંતિલાલજી લેાઢા મનાહરસ હજી લાઢા સાડી (સેન્ટરવાળા) હમીરમલજી સતાસિંહજી ફેાઠારી રામચ'દ્રજી જૈન
જ્ઞાનચ'દજી ડુગરવાલ
શીવક્રયાલ પારસમલજી ભડારી રાજમલજી પારવાળ
ધરમચંદજી સામાવત નેમિચંદજી (ઠેકેદાર) આંચલીયા મોતીલાલજી માણેકચ‘દજી શેખાવત હમીરમલજી અખસિ હજી કાઠારી કમલાબાઈ ય. પુ. મદનલાલજી વીરાણી કનૈયાલાલજી યશવત સિંહજી લેાઢો અનીતા ધ. ૫. વિનકુમારજી ખાખીયા રોશનલાલજી મેથરા (નલાલ) ૐકાર લાલજી અસીલાલજી ચારડીયા શાંતિલાલજી સગરાવત સરદારમલજી ઊમરાસ હુજી જૈન
શાન્તાબેન ધ. ૫. માનમલજી ભામાવત (જીનવાળા) શ્રી પાર્શ્વ મહિલા મડળ નીમચ છાવણી
એક ગુપ્ત દાતા-જેની લાગણી ભરી વાણી અને આર્થિક સહાય થી જ આ પુસ્તકનું પ્રકાશન થયુ' છે.
શેર
૧
૧
૧
'
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
Page #362
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય મુનિશ્રી દીપરત્ન સાગરજી (M.Com. M. Ed) દ્વારા સ'પાદિત-સર્જિત પ્રકાશના
(૧) શ્રી નવકાર મહામત્ર નવલાખ જાપની નોંધપેાથી-૧૪ આવૃત્તિ [સ પ્રથમ વાર પ્રત્યેક માળા માટે અલગ નોંધની સુવિધા] (૨) શ્રી ચારિત્ર પદ્મ ૧ કરોડ જાપની નેાંધપેાથી-૩ આવૃત્તિ [ક્ષાયિક ચારિત્ર પ્રાપ્તિ માટે]
(૩) શ્રી બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમ-૩ આવૃત્તિ [સવ” પ્રથમ ડબલ કલર, વિશિષ્ટ વિભાગી કરણ તથા નિયમા લેવાની અત્યંત સુવિધા યુક્ત
(૪) અભિનવ જૈન પંચાંગ-૨૦૪૨
[સૂÚદયથી પુરીમફ્ત. કામળી કાળ, સાંજે એ ઘડી, ભણવવાની પેરિસના સમય સાથેનું સર્વ પ્રથમ પ્રકાશન] (૫) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા-૧ સપ્તાંગ વિવરણુ (૬) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા-૨ સપ્તાંગ વિવરણ (૭) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા-૩ સપ્તાંગ વિવરણુ (૮) અભિનવ હૅમ લઘુ પ્રક્રિયા–૪ સપ્તાંગ વિવરણ (૯) કૃઢન્તમાલા [૧૨૫ ધાતુના ૨૩ પ્રકારે કૃદન્ત] (૧૦) શત્રુંજ્ય ભક્તિ (ગુજરાતીમાં) ૨ આવૃત્તિ (૧૧) શ્રી જ્ઞાનપદ પૂજા (૧૨) શત્રુનય મત્તિ બે આવૃત્તિ (૧૩) ચૈત્યવ‘ઇન પ માલા
(૧૪) ચૈત્યવંદન સ`ગ્રહ-તીથ જિન વિશેષ (૧૫) ચૈત્યવંદન ચેાવિસી
(૧૬) અભિનવ જૈન પંચાંગ—૨૦૪૬
[સવ પ્રથમ-વિશાળ માહિતી સાથે ભીતીચુ· પંચાંગ-હિન્દીમાં)
(૧૭) અભિનવ ઉપદેશ પ્રાસાદ-ભા. ૧ (૧૮) મૈં અભિનવ ઉપદેશ પ્રાસાદ ભા. ૨ (૧૯) મૈં અભિનવ ઉપદેશ પ્રાસાદ ભા. ૩ (૨૦) ૪ ચૈત્યવ†દનમાળા
[૧૮-૧૯-૨૦ હવે પછી પ્રકાશિત થનાર છે અભિનવ–શ્રુત પ્રકાશન
---
C/o. પ્ર. જે. મહેતા, હેડ પેાસ્ટ એક્સિ પાછળ, જામનગર
Page #363
--------------------------------------------------------------------------
Page #364
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન પૂવે બોલવાના માંગલિક શ્લોક સચ્ચિદાન' સપૂણ" વિશ્વજ્ઞ વિશ્વપાવનમ્ શખેશ્વર પુરાત્ત'સ' પાર્શ્વનાથ નમામ્યહમ સત્યાનંદ નિધાન મહેશ”, શ્યામ શરીરમનત’ કલેશ કેલક નિવારક દેવ', વદે નેમિ જિનેશ 2 સંસાર વારાંનિધિ યાનપાત્ર', નિજાત્મભાવા લયલીન ચિત્ત સુદશન ક્ષાય કે ભાવ યુકત', નમામ્યહ શ્રી જિન વધમાન 3 ચેન ક્રમેણ કૃપયા શ્રત ધમ એષ આનીય માશજ નેડપિ હિ સ પ્રણીતઃ શ્રીમત્સંધ મ" ગણુ ઋતુ પ્રમુખ નતાસિમ ત' સૂરિ સંઘમનઘ' સ્વગુરુ શ્ચ ભક્ત્યા ભગવદ્ વદનાજ વાસિની પાપ નાશિની વાણી સવ" વિદાં વદે વિશ્વ વિદ્વતાપહાં