________________
પ્રકારો [૨]
“ મારું... એજ સાચું” છોડા
(૮) મિથ્યાત્વના
वरं ज्वालाss कुले क्षिप्तो देहिनात्मा हुताशने न तु मिथ्यात्व संयुक्तं जोवितव्यं कदाचनं શાકાર મહિષ ફરમાવે છે કે ચારે બાજુ વ્યાપ્ત એવી અગ્નિ જ્વાળામાં પેાતાના દેહ વડે આત્માને હામવા સારા, પણ મિથ્યાત્વથી જીવવુ' સારુ નહીં.
વિચારો જરા ! આત્મહત્યા કરતાં પણ મિથ્યાત્વને મેટું પાતક કહ્યું. તે કઈ રીતે કહ્યુ ? ચારે બાજુ ફેલાયેલી અગ્નિની જ્વાળાઓમાં હામેલા દેહ બળશે જરૂર, પણ માત્ર એક ભવ માટે. જ્યારે મિથ્યાત્વ રૂપી હોળીમાં પડેલા આત્મા ભવભવ અટવીમાં ખળ્યા જ કરશે, છતાં આત્માના છુટકારો નહીં થાય. એટલે જ શ્રાવકને નાનકડુ સૂત્ર આપ્યું मिच्छं परिहरह
સૂત્ર નાનું પણ કેટલે માટે સદેશે। આપ્યા કે ગુણુઠાણાની શ્રેણીના પગથીયા ચઢાવી દીધા. આજકાલ જૈન સિદ્ધાંતની બારાખડી ન જાણુતા લાકે પણ વાત વાતમાં ખેલે છે કે “ આ બરાબર નથી – આમ થવુ ન જોઈએ. – મને તેા લાગે છે કે સાધર્મીક વાત્સલ્ય એ નકામા ખચ છે, ” વગેરે.
ખસ તેવા મહાનુભાવાને આ નાનકડું સૂત્ર વ‘ચાવી દો, મિર્જી રિર્ -મિથ્યાત્વ ત્યાગ કારણ કે તેઓએ કદી મહાપુરુષાના ગ્રંથા જોયા નથી. અવલેાકયા નથી. તેએને શુ' સમજાવવું' કે ચેાગ્ય-અયે।ગ્યના નિણુય શાસ્ત્ર દષ્ટિએ થાય. સ્વબુદ્ધિએ નહી.
પૂર્વાધર મહર્ષિ દેવધગણી ક્ષમાશ્રમણ તરફ એક દષ્ટિ તા ફૂંકે, આગમને આરૂઢ કર્યા ત્યારે એક જ વાત પરત્વે જુદા જુદા આચાર્યાંના મત પરસ્પર વિરાધી જણાતા લાગે. છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ અને મતા ન્યાયી જણાતા હોય અને વિરોધાભાસ ન ટળી શકતા હાય તા શુ' લખ્યું ? તત્ત્વ વનિશ્ર્ચમ તત્વ શુ' હશે તે કેવલી જાણે, કહીને વિરમે. પણ કયાંય પોતાના મત રજુ કરે નહી કે મારી દૃષ્ટિએ આ સાચું છે કે ખાટુ'. અગિયાર અગના જ્ઞાતા અને એક પૂના