SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ભજ સદા ભગવંત ૧૭૩ રાખે, સિક્કો ઉછાળ્યો સિક્કો ચત્ત પડતાં બધાંમાં જેમ આવી ગયું, પછી તે ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધા પૂર્વક યુદ્ધ થયું. અને તેઓ લડાઈ જીતીને પાછા ફર્યા ને સિંતે મંદિરમાં જઈને ઈશ્વરનું ખૂબ જ ભજન કર્યું. રાજાએ બુનાગાનું બહુમાન કર્યું ત્યારે નેબુનાગા માત્ર એટલું જ બેલ્યા કે સૈનિકને ઇશ્વરના નામ માત્રમાં પણ રહેલી શ્રદ્ધાની જીત થઈ છે માટે આ બહુમાન તો સિં તે મંદિરે ચડાવવું એ જ અમારુ કર્તવ્ય છે. આપણે પણ શિત્તારૂં ની પ્રતીજ્ઞા કરી પણ તે પૂર્વે શું લખ્યું ? રોજ ૩ ગોગારે ઘરમ તથા વિશે પરિત– જેમની સ્તવના કરવાની છે તેમની પુરી એળખ રજુ કરી દીધી. અરિહંત પર માત્માની નામ સ્તવન કરવી છે. તેમાં કોઈ ફેરફાર નથી. પણ અરિહત કેવા? લેગસ્સ ઉજજઅગર–લેકના પ્રકાશ–ઉદ્યોત કરનારા અરિહંત. ઉોત તો ચંદ્ર-સૂર્ય પણ કરે છે, જ્યારે અરિહંત કેવલજ્ઞાન રૂપ સર્વેત્કૃષ્ટ ભાવ-ઉદ્યોત વડે સમગ્ર જગતને પ્રકાશીત કરવાના સ્વભાવવાળા છે. વળી ધરમતિયરે - ધર્મરૂપી તીર્થને કરનારા અરિહત. ધર્મ શબ્દને અર્થ કરતાં જણાવે કે (લલીત વિસ્તરા ) दुर्गति प्रसृताज्जोवान्, यस्माद् धारयते ततः धत्तं चैतान् शुभे स्थाने तस्माद् धर्मः इति स्मृतः દુર્ગતિમાં પડતા જાને રોકીને શુભસ્થાનમાં સ્થાપિત કરે તે ધર્મ, તીર્થ-તિર્થસે અને જેના વડે તરાય તે તીર્થ– એટલે કે ધર્મ એ જ તીર્થ છે. તેને કરવાને સ્વભાવ છે જેને તેવા ઇતિરથયર. આ પદ બેલતાની સાથે જ સમવસરણમાં બિરાજમાન થયેલા અને બાર પર્વદા મણે દેશના આપી રહેલા પરમાત્માનું સ્મરણ થવું જોઈએ. ગશાસ્ત્ર પજ્ઞ વિવરણમાં પણ આ જ અર્થ કરી પર માત્માની ઓળખ કરાવી છે. “દેવે મનુષ્ય-અસુર વગેરેની પર્ષદામાં સર્વ જીવોને પોત પોતાની ભાષામાં પરિણમે તેવા પ્રકારની અતિશય
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy