SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ ચુક્ત વાણી દ્વારા ધર્મ તીને પ્રવર્તાવનાશ અહિત. તેહને પ્રભુજીની વાણી કે અચિરાના નદ રે પિમે સમજે શિવ પ્રાણી કે અચિરાના નદ રે ૧૭૪ નિને શબ્દ માલતાં રાગ-દ્વેષ પર વિજય મેળવનારા ભગવતાનુ સ્મરણ થાય છે. આવશ્યક સૂત્રની હારિભદ્રીય ટીકામાં જિન શબ્દની વ્યાખ્યા કરતા શ્રીમદ્ હરિભદ્રસૂરિજીએ લખ્યુ་:- રાગ દ્વેષ યાયેન્દ્રિય રિવોવસર્નાલ્ટપ્રકાર ચર્મ ખેતૃત્ત્વાગ્ગિના રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરિષહ, ઉપગેર્રા અને આઠ પ્રકારના કર્મોને જીતનાર તે જિન કહેવાય. જેમનું નામ સ્મરણ કરવાનુ' છે તે અરિહંત પરમાત્માની ઓળખ આપતા કેવા સુંદર ત્રણ શબ્દો મુકયા હોર્સ ઉજ્જ્ઞોમારે પછી ઘમ્મ તિથૅયરે પછી બને. તેમાં પણ નિન શબ્દનુ કેટલું મહત્ત્વ આંકયુ હશે ? પુરા લોગસ્સ સૂત્ર માં પાંચ વખત ખિન શબ્દના પ્રયાગ કર્યો છે. જાણે પ્રત્યેક વખતે આપણને યાદ અપાવતા હાય આ શબ્દ કે તમે જેનું નામસ્મરણ કરી રહ્યા છે. તે (ખિન છે) રાગ દ્વેષને જિતનાર છે. આપણે તે નામસ્મરણ થકી ખિન્ન બનવાનું છે તે લક્ષ્યની યાદ જાણે અપાવતું ન હોય ? નામ ઉચ્ચારણ પૂર્વક સ્મરણ કરવામાં ત્રણ વખત નિશબ્દ પ્રત્યેાજ્યે તે પણ બરાબર સાત-સાત જિનને અંતરે, (૧) સાતમા- સુવાસ નિ” વ (૨) ચૌદમા- મ -જંત ૨ નિમં (૩) એકવીશમા- મિનિાં ચ ચાવીશે જિનના કિતનમાં દન-વિશુદ્ધિ કરીને છેલ્લે આ જ વસ્તુ તા પ્રાપ્ત કરવાની છે --“રાગ દ્વેષ પર વિજય અને વીતરાગપણું'.’ ખીજી નોંધપાત્ર બાબત એ છે, જૈનેતરો માને છે કે જ્યારે જ્યારે તીને હાની થાય છે ત્યારે પરમાત્મા પુન: અવતાર ધારણ કરે છે. એટલે ગિન શબ્દ દ્વારા ખાસ સમજવાનું કે રાગાદિ શત્રુને જેણે જીત્યા છે તે કદી તીર્થાંના રાગથી પાછા અહી આવતા નથી કે અવતાર ધારણ કરતા નથી, એ વાતનુ' વાર’વાર સ્મરણ કરીને સ્તવના કરવી. એક વખત ગ્રીસના મહાન ફિલસા પ્લેટોએ સાઈ રેકયુસના રાજા ડાયેાનિસિયસને સારા શાસન વિશે સમજાવ્યુ. રાજાને થયું કે
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy