SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જે જિન ભાખ્યું તે નહીં' અન્યથા કષાય વાળા હાઈ શકે છે. અને અહી કર્યાં છે. ૧૦૫ તે અનતાનુખ'ધીના નિષેધ संवेगो चिय उवसम निव्वेओ तहय होइ अनुकंपा अत्थिक्कं चित्र ए ए सम्मत्त लक्खणा पच પ્રવચન સારોદ્ધાર ગાથા ૯૩૬ માં પણ સમક્તિના પાંચ લક્ષણ્ણા વર્ણવતા શમ-સ‘વેગ-નિવે† અનુક‘પા-આાસ્તિકતા જ જણાવ્યુ* પણ તેમાં તેણે સવેગ પહેલા મુકયું. આપણે ઉપશમને પ્રથમ લીધુ' છે, તે ઉપશમની બીજી સુદર આળખ આપતા પૂ. ઉપાધ્યાય યÀાવિજયજી જણાવે છે અપરાધી શું પણ નવી ચિત્ત થકી ચિ'તવીએ પ્રતિકુળ-શ્રી જિનભાષિત વચન વિચારીએ વિશાલા નગરીમાં એક સાધુ મહારાજ માસક્ષમણુને પારણે ક્ષુલ્લક (માળ) મુનિ સાથે સ્થાડિલ જતા હતા, માર્ગમાં પ્રમાદ દેડકી મરી ગઇ તે વખતે ક્ષુલ્લક સાધુ મૌન રહ્યા. પ્રતિક્રમણ વેળા તપસ્વી મુનિરાજે આલેાચના કરી નહીં ત્યારે ક્ષુલ્લક મુનિએ યાદ અપાવ્યું-તમે પેલુ‘ બાપ કેમ આલેાચતા નથી ? ગુસ્સે થયેલા તપસ્વી મુનિ તે મારવા દોડયા. બધાં સામે મારી વગેાવણી કરે છે ? ત્યાં થાંભલા સાથે અથડાયાં, ક્રેાધથી વ્રતની વિરાધના થઈ. મરીને તે જ્યાતિષી દેવ થયાં, ત્યાંથી દષ્ટિવિષ સર્પનાકુલમાં દેવતાધિષ્ઠિત સર્પ બન્યા. ત્યાં બીજા બધાં સર્પો પૂર્વભવના પાપની આલાચના ન કરવાથી જ ઉત્પન્ન થયેલા તે સર્વે જાતિ સ્મરણ જ્ઞાનથી જોઇને આહાર શુદ્ધિ કરતાં હતાં. આ જોઇને નવા સર્પને પણુ પૂના મુનિભવની આહાર ગવેષણા યાદ આવી. નવા સપે નકકી કર્યુ કે મારી દૃષ્ટિથી કોઈ પણ જીવના નાશ ન થાએ. આખા દિવસ તે સર્પ ખિલમાં જ મુખ રાખીને રહેતા અને રાત્રે પ્રાસુક વાયુનુ ભક્ષણ કરતા. એક વખત કુ ંભ રાજાના પુત્ર સર્પદંશથી મૃત્યુ પામ્યા, રાજા ગુસ્સે થઈ સવ સપ્ને મરાવવા લાગ્યા. જે જેટલા સર્પ મારીને લાવે તેટલી સેાનામહેાર આપે, સેાનામહેારના લાલે લેકે સપને મારવા લાગ્યા. એક ગારૂડીએ આ દૃષ્ટિવિષ સના બિલ પાસે મત્ર ભણવા શરૂ
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy