________________
૨૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પડી ગયા. ત્યારે તે સ્ત્રીને થયુ. આટલા ટુકડા પડી જવાથી શુ· મગડી જવાનુ` ?
વળી ખીજી વખત મહેલની ભીંતે પીપળાના છેાડ ઉગેલા દેખાયા ત્યારે પણ તે સ્ત્રીના મનમાં એમજ થયુ કે આટલા છેાડ થી શુ અગડી જવાનુ છે ?
ધીરેધીરે છેાડ માટેા થયેા ને મહેલ તુટી પડયેા. તે વણિકે આવીને તુટી પડેલા મહેલ જોતાં બેદરકાર અને આજ્ઞાહિન પત્નીને કાઢી મુકી.
ખીજી સ્ત્રીને પરણ્યા. ફરી યાત્રાએ જતાં-જતાં સુદર મહેલ બનાવી નવી પત્નીને તેની સભાળ લેવા માટે જણાવ્યું. તે સ્ત્રી ત્રીસધ્ય નિરીક્ષણ પૂર્ણાંક પ્રાસાદની સાચવણી કરે છે. વણિક જ્યારે યાત્રા કરીને પાછે, કર્યાં ત્યારે તેણે પૂર્વવત્ જ સુંદર મડ઼ેલ જોયા. અત્યંત ખુશ થઈ ગયા.
આ રીતે પુનઃ પુનઃ નિરીક્ષણ કરી મહેલના વિનાશ થવા ન દીધા તે દ્રવ્ય પ્રતિચરણા અને આત્મારૂપી પ્રાસાદને નિરંતર નિરીક્ષણ કરી પાપકના લેપરૂપી વિનાશથી અટકાવવા તે ભાવ પ્રતિચરણા કહેવાય. યત્કિંચિત્ નુકસાન થાય તેા સમરાવવા રૂપ પ્રતિક્રમણ-આલોચન-નિ'દા અને ગર્હ કરવા.
પ્રતિક્રમણ--ાં વવિમામિ, પડવનું સંવરેમિ, આળયું વત્તલામિ રૂપ કહ્યું તે ત્રણેકાળનુ થયું. ભૂતકાળના પાપેાનું પ્રતિક્રમણ, વર્તમાન કાલીન પાપના સ*વર ( રોકવુ' ), ભવિષ્યકાલીન પાપાનુ' પચ્ચન ક્ખાણ એટલે કે ત્યાગ.
શ્રાવકા ઉભયકાલ પ્રતિક્રમણ આવશ્યકમાં ઉદ્યમવંત બની માક્ષ માની આરાધના કરે એ જ અભ્યર્થના
×
મ