SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) પ્રતિક્રમણ-અતિચાર આલોચન –પાપ સ્થાનક પરિહરો क्षायोपशमिकाद् भावा दौदयिक वशंगतः तत्रापि च स एवार्थः प्रतिकूल गमाः स्मृताः ક્ષાપશમિક ભાવમાંથી ઔદાયિક ભાવને વશ થયેલા આત્માનું પુનઃ પ્રતિકૂળ વળવું ( ક્ષાપશમિક ભાવમાં આવવું ) તેને પ્રતિક્રમી કહેવાય છે. અહીં પ્રતિ એટલે “પ્રતિકૂળ” અને મને એટલે “ગમન કરવું તે” એમ વ્યાખ્યા કરી. જો કેઈ દોષ કે સ્કૂલના થઈ હોય તે ત્યાંથી પ્રતિ એટલે મૂળ સ્થિતિમાં પાછા ફરવું. પણ અંગ્રેજીમાં કહેવત છે, “પ્રીવેશન ઈઝ બેટર ધેન ધ ર.” માણસ માંદો પડે પછી દવા કરાવે કે ઉપચાર કરાવે તેના કરતા બીમાર જ ન પડે તેવા સંરક્ષણાત્મક પગલાં લેવા જોઈએ. એટલે કે પાપકર્મ જ ન કરે તે પ્રથમ ધ્યેય હેવું જોઈએ. - શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે પાનેર ગા નાગા પાપ કર્મ કરવું નહીં. કરાવવું નહીં. બૌદ્ધશાસ્ત્રમાં ધમ્મપદ ૧૪/૫ માં પણ લખ્યું લાવ પવરસ માં કઈ પણ પ્રકારનું પાપકર્મ કરવું નહીં. પુય કાર્યોનું સંપાદન કરવું અને ચિત્તને પરિશુદ્ધ રાખવું– gi સુધ્યાન શાસનં – એ પ્રમાણે બુદ્ધોને આદેશ છે. વૈદિક ધર્મ પણ આવી જ વાત જણાવે છે પ્રાસ્તાનિ સલા – પ્રશeતાનિ વયેત્ પ્રશસ્ત (કાર્યો) હમેશાં કરવા અને અપ્રશસ્ત (કાર્યો) સદા છોડવા. આ રીતે જુદા જુદા ધર્મો પાપકર્મને છોડવા આદેશ આપે છે, છતાં છવાસ્થ મનુષ્ય (છ) વડે કેટલીક ભૂલો થયા જ કરવાની. તે સંજોગોમાં તેની સુધારણા કેમ કરવી તે પ્રશ્ન વિચારણીય બને. અને તેને ઉત્તર એક જ “પ્રતિકમણુ”. બુદ્ધ તેને માટે પા૫ દેશના એટલે કે પાપની કબુલાત કરવાનું
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy