SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ અભિનવ ઉપદેશ પ્રાસાદ - - - - - - કર્યો હોત કે રાણું ખુદ જ મારી સાથે દુરાચાર ખેલવા માગતી હતી, હું તે ધર્મધ્યાનમાં જ રહેલું હતું તે રાજા અને પ્રજા બધા માની જાત. પણ સુદર્શન શ્રેષ્ઠી ઉપસર્ગ આવેલે માની મૌન પણે ઉભા છે. પષધમાં સ્થિર છે. આખી સભા સ્તબ્ધ બની ગઈ. કેઈને હોશ રહ્યા નથી. સ્થિર હોય તે માત્ર સુદર્શન શેઠ. એટલા માટે જ તમે પણ પિષધ પાળવાના સૂત્ર માં પણ તેને જ યાદ કરો છો ને? સુઢળ નામ લઈને. છેલ્લું પદ પણ સારવંતો સૂત્રમાં કેવું સુંદર મુકયું કa દિયા ગચંતે વિ જીવનના અંત પર્યત મરણ આવ્યા છતા પણ કલંડિયા. વ્રતને ખંડિત કર્યું નહીં. તે પરીણામ પણ કેટલું સુંદર આવ્યું ? શૂળીએ ચડાવેલ શેઠને શૂળીને સ્થાને સિંહાસન બની ગયું. શેઠ સુદર્શનને ટળી, ળિ સિંહાસન હેય ગુણ ગાયે ગગને રે દેવતા મહિમા શિયળને જય પાપ સ્થાનક ચોથું વરજીએ શાસન દેવીએ કરી દીધો ચમત્કાર. કારણ વંમર ઘડ્યું અને તમારી સ્થિતિ શું છે? સાહેબ દિવસના પૌષધ કરે તે બરાબર છે પણ રાત્રે પૌષધન ફાવે. “ભલા માણસ ચખુ બેલાને કે રાત્રે ઘરવાળી વગર ફાવે નહીં.” આ થયે ત્રીજો શણગાર (૪) ગાવાવાર ઊંૌષ- અવ્યાપાર પૌષધ ન થાપર: ૩ણાપારઃ તનિમિત્તે પૌષધ: ૩થાવર ઊંgધ: “વ્યાપારને અભાવ તે અવ્યાપાર.” એવો અર્થ ન કરતા “ર” અવ્યય કુત્સિત અર્થમાં ગ્રહણ કરવો. એટલે કે કુત્સિત પ્રવૃત્તિના ત્યાગરૂપ પૌષધ તે અવ્યાપાર પૌષધ. તે દેશથી અને સર્વથી બે પ્રકારે છે. તેમાં અમુક એક અથવા વધારે કુવ્યાપારને તજવા તે દેશથી કુવ્યાપાર-વર્જન અને ખેતી, વ્યાપાર, નોકરી, પશુપાલન, ઘરનું સર્વ કામકાજ આદિ સાવધ વ્યાપારને ત્યાગ કરે તે સર્વથી કુવ્યાપાર વર્જન કર્યું. આ થયો એથે શણગાર હાલમાં પુર્વાચાર્યોની પરંપરા એ પ્રકારની ચાલે છે કે આહાર
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy