SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ સ્થાનક પરિહરે २४७ હવે ઈન્દ્રને વિષય સુખ કેટલું? વળી તેને ખાવા કમાવાની પણ ચિંતા નથી. છતાં દેવતા પાછા મનુષ્ય પણે જન્મ કે ભેગેના વિચાર શરુ-માટે કહ્યું બ્રહ્મચારી બને અને ચોથા પા૫ સ્થાનકને પરિહો. પછી ગર્ભપાત કાયદેસર કરાવવાની કે કુટુમ્બ નિયાજનના પ્રચારની વાતજ ઉડી જશે. – પાંચમે પરિગ્રહા તૃષ્ણના દાસ મટીને નિષ્પરિગ્રહી બને બસ મોંઘવારીની અસર નાબુદ. (૬) કેને પાપ માન્યા વિના ક્ષમા નહીં પ્રગટે. (૭) માનને પાપ માન્યા વિના નમ્રતા નહીં આવે. (૮) માયાને પાપ માન્યા વિના સરળ નહી બનાય. (૯) લેભને પાપ માન્યા વિના સંતેષ કયાંથી થશે? ચારે કષાય છેડો પછી જીવન જીવવાની કળા શીખવા કયાંય જવું નહીં પડે. કે-માન-માયા-લોભ એ ચાર માનસિક દેને કષાય તરીકે ઓળખવામાં આવે છે. આ કષાયોને ઉદય થવાથી આત્માનું મૂળ સ્વરૂપ મલીન થાય છે. એટલે કે તે વિભાવ દશાને પામે છે. કેધથી સંમેહ થાય છે– સંમેહથી મતિ વિભ્રમ થાય- મતિ વિશ્વમથી બુદ્ધિને નાશ થાય, બુદ્ધિને નાશ એ આધ્યાત્મિક મૃત્યુ છે. માનથી વિનયને નાશ થશે. વિનયને નાશ થતા શિક્ષા પ્રાપ્ત ન થાય. શિક્ષાના અભાવે જ્ઞાન કે ચારિત્રમાં કઈ જાતની પ્રગતિ સંભવતી નથી. માયાથી સરલતા ચાલી જશે. સરલતા ચાલી જતા ધર્મ રકત નથી. ધર્મના અભાવે માનવ જીવન પશુ સમાન બની જશે. લેભથી તૃષ્ણ વધે છે. તૃષ્ણ કાર્ય અાર્યનું ભાન ભૂલાવે છે. કાર્ય–અકાર્યનું ભાન ભૂલાતાં પાપને પ્રવાહ જેસથી ધસી આવે છે. એટલે કે લેભ સર્વ સદગુણેને વિનાશ કરે છે. માટે કષાયનાં ચારે “પાપ સ્થાનક પરિહરે રે” - દશમે રા-કથતે નવ -જેના વડે આત્મા રંગાય છે. રાગના ત્રણ ભેદ (૧) દષ્ટિ રાગ (૨) કામ રાગ (૩) સ્નેહરાગ. અગીયારમે છે – રાગ અને દ્વેષમાંથી છુટકારો મળે ત્યારે જ સમતાનું સાચું સુખ માણી શકે.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy