________________
બીજી બાજુ તેનાં નિશ્ચિતપણે બતાવેલાં લક્ષશે? ઉપરથી એમ માનવા લલચાઈ જવાય છે કે, જૈન તત્ત્વજ્ઞાનના વ્યવસ્થાપકા ઉપર કાલ દ્રવ્યની ભાખતમાં વૈયિક અને સાંખ્ય દર્શન એ બન્નેનાં મંતવ્યની સ્પષ્ટ છાપ છે; કારણુ કે, વૈશેષિકદન કાલને સ્વતંત્ર માને છે; જ્યારે સાંખ્ય દર્શન એમ નથી માનતું. તત્ત્વાર્થમાં સૂચવાતા કાલ દ્રવ્યના સ્વતંત્ર અસ્તિત્વનાસ્તિત્વવિષયક અન્ને પક્ષેા જે આગળ જતા ટ્વિગબર અને શ્વેતાંબર પરપરાની જુદી જુદી માન્યતારૂપે વહેચાઈ ગયા છે, તે પ્રથમથી જ જૈન દર્શનમાં હશે, કે વૈશેષિક અને સાંખ્ય દર્શનના વિચારસંધર્ષ ણુને પરિણામે કચ રેક જૈન દર્શનમાં સ્થાન પામ્યા હશે, એ એક શેાધને વિષય છે. પણ એક વાત તે। દીવા જેવી છે કે તત્ત્વા મૂળ અને તેની વ્યાખ્યાઓમાંજ જે કાળનાં લિંગાનું વર્ણન છે, તે વૈષિકસૂત્ર સાથે શબ્દશઃ મળતું આવે છે. સત્ અને નિત્યની તત્ત્વાર્થંગત વ્યાખ્યા જો ક્રાઈષ્ણુ દર્શન સાથે વિશેષ સાદસ્ય ધરાવતી હોય, તે તે સાંખ્ય અને ચે। દર્શન જ છે. એમાં આવતું પરિણામીનિત્યનું સ્વરૂપ, તત્ત્વાના સત્ અને નિત્યના સ્વરૂપ સાથે શબ્દશઃ મળે છે. 'વૈશેષિક દનમાં પરમાણુગ્મામાં વ્યારભની જે ચાગ્યતા" બતાવવામાં આવી છે, તે તત્ત્વાથમાં વધુ વેલ
૧. તત્ત્વાશ ૫, ૨૨.
૨ વૈશાષક દર્શન' ૨, ૨, ૬.
૩. જુઓ કુંદકુંદના પ્રવચનસાર' અને ' પંચાસ્તિકાય'નું માલનપુણ તથા ૫, ૩૯ ની સાથસિદ્ધિ
૪ જીઆ ૫, ૨૨ની ભાષ્યવૃત્તિ, તથા આ પરિચય’, પા. ૧૭. ૫. પ્રશસ્તપાદ, વાયુનિરૂપણ પૃ॰ ૪૮,