________________
૩૪૦
તત્ત્વાથ સૂત્ર
કહેવાય છે. કર્મીની નિરા જેમ તેના ફળવેદનથી થાય છે, તેમ ઘણી વાર તપથી પણ થાય છે. તપના બળથી અનુભાવાનુસાર ફળ આવ્યા પહેલાં જ કર્મ આત્મપ્રદેશથી છૂટું પડી શકે છે. એ જ વાત સૂત્રમાં = શબ્દ મૂકી સૂચવવામાં આવી છે. [૨૨–૨૪] પ્રદેશખ ધનું વર્ણન
नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः १२५/
કમ (પ્રકૃતિ) ના કારણભૂત, સૂક્ષ્મ, એક ક્ષેત્રને અવગાહીને રહેલા અને અન’તાનત પ્રદેશવાળા પુગલા ચેાવિશેષથી બધી તરફથી બધા આત્મપ્રદેશામાં અંધાય છે.
પ્રદેશાધ એ એક જાતના સંબધ હાવાથી અને તે સબંધના કમસ્કંધ અને આત્મા એ એ આધાર હેાવાથી તેને અંગે જે આ પ્રશ્નો ઉત્પન્ન થાય છે, તેને ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આપવામાં આવ્યો છે. આઠ પ્રશ્નો આ પ્રમાણે છેઃ ૧. જ્યારે કમસ્કંધ બંધાય છે ત્યારે તેમાથી શું અને છે ? અર્થાત્ તેમાં શું નિર્માણ થાય છે? ૨. એ કા ચા, નીચા કે તીરછામાંથી કયા આત્મપ્રદેશેાવડે ગ્રહણ થાય છે? ૩. બધા જીવાના કબંધ સમાન છે કે અસમાન જો અસમાન હેાય તે! તે શા કારણથી ૪, તે કાઁસ્કા સ્થૂલ હોય છે કે સૂક્ષ્મ? ૫. જીવપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેલા જ કર્માંકધા જીવપ્રદેશ સાથે બંધાય છે કે તેથી જુદા ક્ષેત્રમાં રહેલા પણ ? ૬. ધ પામતી વખતે તે ગતિશીલ હૈાય છે