________________
તત્ત્વાર્થસૂત્ર परे केवलिनः । ४०।
पृथक्त्वैकत्ववितर्कसूक्ष्म क्रियाप्रतिपातिव्युपरतવિયનિવૃત્તાિ ? .
तत् व्येककाययोगायोगानाम् । ४२ । एकाश्रये सवितर्के पूर्व । १३ ।
अविचारं द्वितीयम् । ४४ । વિત કૃતમ્ ા ક ! विचारोऽर्थव्यञ्जनयोगसंक्रान्ति: । ४६ ।
ઉપશાંત અને ક્ષીણમેહમાં પહેલાં બે શુકલધ્યાન સંભવે છે અને પહેલાં શુક્લધ્યાન પૂર્વધરને હોય છે.
પછીના બે કેવલીને હેાય છે.
પૃથકુત્વવિતર્ક,એકવિતર્ક, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને ચુપરતકિયાનિવૃત્તિ એ ચાર શુક્લધ્યાન છે.
તે શુક્લધ્યાન અનુક્રમે ત્રણ ગવાળા, કેઈ પણ એક રોગવાળા, કાયાવાળા અને ૨ ગ વિનાનાને હેાય છે.
પહેલાં બે, એક આશ્રયવાળા તેમજ સવિર્તક છે.
એમાંથી બીજું અવિચાર છે, અર્થાત્ પહેલું સવિચાર છે.
વિતર્ક એટલે શ્રત.
૧. પ્રસ્તુત સ્થળમા “અવીવાર એવું પણ ૩૫ પુષ્કળ દેખાય. છે છતાં અહીં સૂત્રમાં અને વિવેચનમાં હરવ “વિ” વાપરી એકતા સાચવી છે.