Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
ગોપાલદાસ જીવાભાઈ પટેલ મંત્રી, શ્રી જન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ
મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલચ, કાળુપુર, અમદાવાદ
દેહ રૂપિયા પ્રથમ આત્તિ સન ૧૯૩૦ દ્વિતીય આવૃત્તિ સન ૧૯૪૦
પ્રાપ્તિસ્થાન નવજીવતા કાર્યાલય અમદાવાદ અને મુંબઈ ૨
Page #2
--------------------------------------------------------------------------
________________
સમિત્ર કપૂરવિજયજી મહારાજ
અને આશ્રમનિવાસી ભાઈ રમણિકલાલ મોદી આ પુસ્તક લખવાની પ્રેરણાના જન્મમા આપ બંનેના સાત્વિક સહકારની સ્મૃતિને સારુ આ પુસ્તક આપ બનેને અર્પણ કરુ છુ
આપને સુખલાલ
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન પંડિત સુખલાલજી સંપાદિત તત્વાર્થસૂત્ર ગ્રંથની બીજી આવૃત્તિ શ્રી પુંજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. પંડિત સુખલાલજીએ પિતાના વિવેચનમાં જૈન સિદ્ધાંતના બધા મુદ્દા એવા વિસ્તારથી તથા તુલનાત્મક રીતે રજૂ કર્યો છે કે, શ્રી પૂંજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ થતા તેમજ થનારા જૈન આગમના અનુવાદ માટે એ પુસ્તક સહેજે પ્રાવેશિક પુસ્તકની ગરજ સારે. એ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ગૂજરાત પુરાતત્ત્વ મંદિર ગ્રંથાવલીમાં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રસિદ્ધ થઈ હતી. તેની બીજી આવૃત્તિ શ્રી પૂજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરવાની રજા આપવા માટે ગુજરાત વિદ્યાપીઠને આભાર માનવો ઘટે છે.
આ આવૃત્તિ પહેલી આવૃત્તિનું માત્ર પુનર્મુદ્રણ નથી. પંડિત સુખલાલજીએ આ પુસ્તકની હિંદી આવૃત્તિ વખતે શરૂઆતના “પરિચય' નામના લાંબા ઉપોદઘાતમાં કેટલાંક ચર્ચાસ્પદ સ્થળાની બાબતમાં જે સુધારા-વધારા કર્યા છે, તે આ અનુવાદમાં શબ્દશઃ ઉતારી લીધા છે. તે માટેની રજા
Page #5
--------------------------------------------------------------------------
________________
ખુશીથી આપીને આ આવૃત્તિને વિશેષ સમૃદ્ધ બનાવવા દેવા માટે પંડિતજીને આ સ્થળે આભાર માનું છું. પહેલી આવૃત્તિ વખતે જે મુદ્રણદેર ગયા હતા, તે આ વખતે સુધારી લીધા છેએ કહેવાની જરૂર નથી. * પરંતુ આ આવૃત્તિની વિશેષતાનુ કારણ જુદુ જ છે. તત્વાર્થસૂત્રની હિંદી આવૃત્તિમાં પંડિતજીએ બે મુખ્ય અને આવશ્યક ઉમેરા કરાવ્યા છે. એક તે “તત્વાર્થસૂત્રનાં સૂત્રને પાઠ અન્ય પાઠાતર સાથે અલગ તારવી આપે છે તે; અને બીજો, પુસ્તકને અંતે પારિભાષિક શબ્દની વિસ્તૃત સૂચિ જોડી છે, તે. એ સૂચિને કારણે એ ગ્રંથ જૈન દર્શન અને આચારના સંદર્ભકાષ જેવો બની ગયા છે. તે બંને ઉમેરા આ બીજી આવૃત્તિમાં કરી લીધા છે. એટલે પહેલી આવૃત્તિ જેની પાસે છે, તેને પણ આ બીજી આવૃત્તિ સંઘરવી ઉપયોગી થઈ પડશે એવું માનવું છે.
પ્રકાશક
Page #6
--------------------------------------------------------------------------
________________
પં. સુખલાલજીનું વક્તવ્ય
[પહેલી આવૃત્તિમાંથી] લગભગ બાર વર્ષ પહેલાં હું મારા સહદય મિત્ર શ્રી રમણિકલાલ મગનલાલ મેદી સાથે પૂનામાં હતો તે વખતે
બનેએ મળી સાહિત્યનિમીણ વિષે અનેક અમે ના વિચાર દેડાવ્યા પછી ત્રણ ગ્રંથો લખવાની
સ્પષ્ટ કલ્પના બાંધી. શ્વેતાંબર, દિગંબર બને સંપ્રદાયમાં દિવસે દિવસે વધતી જતી પાઠશાળાઓ, છાત્રાલય અને વિદ્યાલયમાં જૈનદર્શનના શિક્ષણની જરૂરિયાત જેમ જેમ વધારે સમજાવા લાગી હતી, તેમ તેમ બંને ફિરકાને માન્ય એવાં, નવી ઢબનાં, લોકભાષામાં લખાયેલાં જૈનદર્શનવિષયક પુસ્તકની માગણું પણ ચોમેરથી થવા લાગી હતી. એ જોઈ અમે નક્કી કરેલું કે “તત્વાર્થ' અને “સન્મતિતક' એ બે ગ્રંથનાં તે વિવેચનો કરવાં અને તેને પરિણામે ત્રીજું પુસ્તક “જૈન પારિભાષિક શબ્દકોશ' એ સ્વતંત્ર લખવુ. અમારી આ પ્રથમ કલ્પના પ્રમાણે તત્ત્વાર્થના વિવેચનનું કામ અમે બંનેએ આગ્રામાં આજથી ૧૧ વર્ષ પહેલાં શરૂ કર્યું.
Page #7
--------------------------------------------------------------------------
________________
१०
અમારી વિશાળ યેાજના પ્રમાણે અમે કામ શરૂ કર્યુ, અને ઇષ્ટ સહાયકી આવતા ગયા. પણ તેઓ આવી સ્થિર થાય તે પહેલાં જ એક એક પાછા જુદી જુદી દિશામાં પુખીઓની પેઠે વીખરાઈ ગયા અને છેવટે એ આગ્રાના માળામાં હું એકલે જ રહી ગયા. ' તત્ત્વાર્થ''નું આરંભેલ કાય અને બીજા કાર્યો મારા એકલાથી થવાં શકય જ ન હતાં અને તે ગમે તે રીતે કરવાં એ નિશ્ચય પણ ચૂપ બેસી રહેવા દે તેમ ન હતા. સચાગ અને મિત્રાનું આકર્ષણુ જોઈ હું આગ્રા છેડી અમદાવાદ આવ્યેા. ત્યાં મેં સન્મતિતનુ કામ હાથમાં લીધુ . અને તત્ત્વાનાં છે ચાર સુત્રા ઉપર આગ્રામાં જે લખેલું તે એમ ને એમ પડયું રહ્યું.
'
ભાવનગરમાં ઈ સ૦ ૧૯૨૧-૨૨માં સન્મતિતર્કનું કામ કરતા ત્યારે વચ્ચે વચ્ચે તત્ત્વાર્થનું અધૂરું રહેલું કામ મનમાં આવતુ અને મને વ્યાકુલ કરી મૂકતું, માનસિક સામગ્રી છતાં જોઈતા સહાયક મિત્રને અભાવે મે ' તત્ત્વાર્થ' 'ના વિવેચનની પ્રથમ નક્કી કરેલ વિશાળ ચેાજના મનમાંથી દૂર કરી અને તેટલા ભાર આ કી; પણ એ કામના નાદ છૂટયો જ ન હતા. તેથી તબિયતના કારણે જ્યારે વિશ્રાંતિ લેવા ભાવનગરની પાસેના વાલુકડ ગામમા ગયે। ત્યારે પાછુ - તત્ત્વાર્થ'નું કામ હાથમા લીધુ અને તેની વિશાળ ચેાજનાને ટૂંકાવી મધ્યમ માગે કામ શરૂ કર્યું. એ વિશ્રાંતિ દરમિયાન જુદે જુદે સ્થળે રહી કઈક લખ્યું. એ વખતે લખાયું થેઢુ પણ તેની પદ્ધતિ મનમાં નિશ્ચિત થઈ ગઈ અને એકલે હાથે પણ કારેક લખી. શકવાના વિશ્વાસ ઉત્પન્ન થયા.
Page #8
--------------------------------------------------------------------------
________________
હું તે વખતે રહે અને લખતે હતી ગૂજરાતમાં, પતિ પણ પ્રથમ નક્કી કરેલી ટૂંકાવી જ હતી, છતાં પૂર્વ સંસ્કારો એક જ સાથે કદી નથી ખરી પડતા એ માનસશાસ્ત્રના નિયમથી હું પણ બદ્ધ જ હતો, એટલે આગ્રામાં લખવા ધારેલ અને શરૂ કરેલ હિંદી ભાષાને સંસ્કાર મારા મનમાં કાયમ હતો, તેથી મેં તે જ ભાષામાં લખવાની શરૂઆત કરી હતી બે અધ્યાય હિંદી ભાષામાં લખાયા-ન લખાયા ત્યાં તે વચ્ચે રહેલ “સન્મતિ'ના કામનું ચક્ર પાછુ ચાલું થયુ અને એના વેગે “તત્વાર્થ'ના કામને ત્યાં જ અટકાવ્યું,
સ્થૂલ રીતે કામ ચાલતું ન દેખાતું, પણ મન તે વિશેષ અને વિશેષ જ કામ કરી રહ્યું હતું. તેનું મૂર્ત રૂપ પાછું બે વર્ષ પછી કલકત્તામાં રજાના દિવસેમાં થોડું સિદ્ધ થયું અને ચાર અધ્યા સુધી પહોંચ્યા. ત્યાર બાદ માનસિક અને શારીરિક અનેક જાતનાં દબાણ વધતા જ ગયાં એટલે “તત્ત્વાર્થને હાથમાં લેવું કઠણ થઈ પડયું, અને એમ ને એમ ત્રણ વર્ષ પાછાં બીજાં જ કામેએ લીધાં ઈ. સ. ૧૯૨૭ના ઉનાળામાં રજા દરમિયાન લીબડી રહેવાનું થયું ત્યારે વળી “તત્ત્વાર્થ હાથમાં આવ્યું અને થોડું કામ આગળ વધ્યું આમ લગભગ છ અધ્યાય સુધી પહોંચ્યો. પણ મને છેવટે દેખાયું કે હવે સન્મતિતર્ક'નું કાર્ય પૂર્ણ કર્યા પછી જ “તત્વાર્થને હાથમાં લેવામાં એ કામને અને મને ન્યાય મળશે. આ નિશ્ચયથી સન્મતિતર્કના કામને બેવડા વેગથી આપવા લાગે. પણ આટલા વખત સુધીમાં ગૂજરાતમાં રહેવાથી અને ઈષ્ટ મિના કહેવાથી એમ લાગ્યું હતું કે પહેલા “તત્વાર્થ' ગૂજરાતીમાં બહાર પાડવું. આ ન સંસ્કાર છૂટ ન હતું અને જૂના
Page #9
--------------------------------------------------------------------------
________________
१२
સસ્કારે હિંદી ભાષામાં છ અધ્યાય જેટલું લખાવ્યું હતું. હિંદીમાંથી ગૂજરાતી જાતે જ કરવું એ શકય અને ઇષ્ટ છતાં તે માટે વખત ન હતેા; બાકીનું ગુજરાતીમાં લખુ` તેણે પ્રથમ હિંદી લખેલ તેનું શું ? યેાગ્ય અનુવાદક મેળવવા એ પણ દરેક ધારે તેમ સહેલી વાત નથી. આ બધી મૂંઝવણ હતી; પણ સદ્ભાગ્યે એને! અંત આવી ગયેા વિદ્વાન અને સહૃદય મિત્ર રસિકલાલ છેટાલાલ પરીખે હિંદીને ગુજરાતીમાં ઉતાર્યુ અને બાકીના ચાર અધ્યાયેા મે' ગૂજરાતીમાં જ લખી નાંખ્યા. આ રીતે લગભગ અગિયાર વર્ષ પહેલાં શરૂ કરેલ સકલ્પ છેવટે પૂરા થયા.
પહેલાં તત્ત્વાથ ઉપર વિવેચન લખવાની કલ્પના થઈ ત્યારે તે વખતે નક્કી કરેલ ચેાજનાની પાછળ દૃષ્ટિ એ હતી કે સંપૂર્ણ જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારનું पद्धति સ્વરૂપ એક જ સ્થળે પ્રામાણિક રૂપમાં એના વિકાસક્રમ પ્રમાણે જ લખાયેલું દરેક અભ્યાસીને સુલભ થાય, જૈન અને જૈનેતર તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને નડતી પરિભાષાભેદની દીવાલ તુલનાત્મક વર્ણન દ્વારા તૂટી જાય, અને અત્યાર સુધીમાં ભારતીય દશનામા કે પશ્ચિમીય તત્ત્વજ્ઞાના ચિંતનામાં સિદ્ધ તેમજ સ્પષ્ટ થયેલ મહત્ત્વના મુદ્દાઓ વડે જૈન જ્ઞાનકાશ સમૃદ્ધ થાય એ રીતે તત્ત્વા'નું વિવેચન લખવુ. આ ધારણામાં તત્ત્વાર્થની બન્ને ફિરકાઓની કાઈ પણ એક જ ટીકાના અનુવાદને કે સારને અવકાશ ન હતા, એમાં બધી ટીકાઓના દહન ઉપરાંત ખીજા પણ મહત્ત્વના જૈન ગ્રંથેાના તારણને સ્થાન હતું; પણ જ્યારે એ વિશાળ યાજનાએ મધ્યમ માનું રૂપ લીધુ ત્યારે
,
Page #10
--------------------------------------------------------------------------
________________
તેની પાછળ દષ્ટિ પણ ટૂંકાઈ, છતાં મેં આ મધ્યમમાર્ગી વિવેચનપદ્ધતિમાં મુખ્યપણે નીચેની બાબતો ધ્યાનમાં રાખી છે:
૧. કોઈ પણ એક જ ગ્રંથને અનુવાદ કે સાર ના લખતાં તેમજ કોઈ એક જ ફિરકાના મંતવ્યનું અનુસરણ ન કરતાં જે કાંઈ આજ સુધી જૈન તત્ત્વજ્ઞાનને અગે વાંચવાવિચારવામાં આવ્યું છે, તેને તટસ્થ ભાવે ઉપયોગ કરી વિવેચન લખવું. ૨. મહાવિદ્યાલય કે કોલેજના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને અનુકૂળ આવે તેમ જ જૂની ઢબથી ભણતા વિદ્યાર્થીઓને પણ માફક આવે એ રીતે સાંપ્રદાયિક પરિભાષા કાયમ રાખ્યા છતાં તેને સરલ કરી પૃથક્કરણ કરવું. ૩. જ્યાં ઠીક લાગે અને જેટલું ઠીક લાગે તેટલા જ પ્રમાણમાં સંવાદ રૂપે અને બાકીના ભાગમાં સંવાદ સિવાય જ સીધી રીતે ચર્ચા કરવી. ૪. વિવેચનમાં સૂત્રપાઠ એક જ રાખ અને તે પણ ભાષ્યસ્વીકૃત. અને જ્યાં જ્યાં મહત્ત્વને અર્થભેદ હેય ત્યાં એ જુદું પડતું સૂત્ર ટાંકી એને અર્થ નીચે ટિપ્પણીમાં આપ. અર્થદષ્ટિએ બંધ બેસે તેવાં એક કે
અનેક સૂત્રને સાથે લઈને તેમને અર્થ લખો અને સાથે જ વિવેચન કરવું. તેમ કરતાં વિષય લાંબે હેય તે તેના પેટાભાગ પાડી મથાળાઓ દ્વારા વક્તવ્યનું પૃથક્કરણ કરવું. ૬. બહુ પ્રસિદ્ધ હોય ત્યાં જ અને બહુ ગૂંચવાડે ઊભો ન થાય તેવી જ રીતે જૈન પરિભાષાની જનેતર પરિભાષા સાથે સરખામણી કરવી. ૭. કઈ પણ એક બાબત પર કેવલ
તાંબરના કે કેવલ દિગંબરનાં કે બન્નેનાં મળી અનેક મંતવ્યો હોય ત્યાં કેટલું અને કહ્યું લેવું અને કયું છેડવું એને નિર્ણય સૂત્રકારના આશયના નજીકપણું અને વિવેચનના
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૪
પરિમાણની મર્યાદાને લક્ષ્યમાં રાખી સ્વતંત્રપણે કરો અને કોઈ એક જ ફિરકાને વશ ન થતાં જૈન તત્વજ્ઞાનને અગર તે સૂત્રકારને જ અનુસરવું.
આટલી બાબતો ધ્યાનમાં રાખ્યા છતાં પ્રસ્તુત વિવેચનમાં ભાષ્ય, તેની વૃત્તિ, સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકના જ અંશો વિશેષપણે આવે એ સ્વાભાવિક છે; કારણ કે એ જ પ્રથા મૂળ સૂત્રના આત્માને સ્પર્શ કરી સ્પષ્ટ કરે છે. તેમાંયે ઘણે સ્થળે ભાષ્યનું જ પ્રાધાન્ય મેં રાખ્યું છે. કારણ કે જેમ એ જૂનું છે તેમ પણ હેઈ સૂત્રકારના આશયને વધારે સ્પર્શનારું પણ છે.
પ્રસ્તુત વિવેચનમાં પ્રથમની વિશાળ જના પ્રમાણે સરખામણી કરવામાં નથી આવી તેથી એ ઊણપ બહુ થોડે અંશે દૂર કરવા અને સરખામણીની પ્રધાનતાવાળી આજકાલની રસપ્રદ શિક્ષણપ્રણાલીને અનુસરવા સરખામણીનું કાર્ય પરિચયમાં કર્યું છે. દેખીતી રીતે પરિચયમાં કરેલી સરખામણી વાંચનારને પ્રમાણમાં બહુ જ ઓછી લાગશે એ ખરું, પણ બારીકીથી અભ્યાસ કરનારાઓ જોઈ શકશે કે એ એટલે અંશે નાની લાગે છે તેટલી જ તે વધારે વિચારણીય છે. પરિચયમાં કરાતી સરખામણીમાં લાંબી લાંબી વિગતે અને હકીકતોને સ્થાન ન જ હોય તેથી સરખામણના મુખ્ય મુદ્દાઓ પહેલાં તારવી પછી સંભવિત બાબતો વૈદિક અને બૌદ્ધ દર્શન સાથે સરખાવવામાં આવી છે અને વિગતે વિચારી જવા માટે તે તે દર્શનના ગ્રંથોનાં સ્થળે મેટે ભાગે સૂચિત કયી છે. આથી અભ્યાસીને પોતાની બુદ્ધિ અજમાવવાને
Page #12
--------------------------------------------------------------------------
________________
પરિચય
૧. તત્ત્વાર્થસૂત્રકાર ઉચાસ્વાતિ
જન્મવંશ અને વિદ્યાવશ એમ વશ એ પ્રકારના છે. જ્યારે કાઈના જન્મના ઇતિહાસ વિચારવાના હોય છે, ત્યારે તેની સાથે લેાહીને સંબંધ ધરાવતી તેના પિતા, પિતામહ, પ્રપિતામહ, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર આદિ પરપરાના વિચાર કરવા પડે છે; અને જ્યારે કાઈ વિદ્યા – શાસ્ત્રને ઇતિહાસ જાણવાના હાય છે, ત્યારે તે શાસ્ત્રના રચનાર સાથે વિદ્યાના સંબંધ ધરાવનાર ગુરુ, ગુરુ, તથા શિષ્ય, પ્રશિષ્ય આદિ ગુરુશિષ્ય
ભાવવાળી પરપરાના વિચાર આવે છે.
૧. આ એ વશે આ પરપરા અને આય સાહિત્યમાં હજારો વર્ષ થયાં જાણીતા છે. જન્મવંશ' અર્થાત્ ચાનિસબ’ધ પ્રધાનપણે ગૃહસ્થાશ્રમસાપેક્ષ છે, અને વિદ્યાવંશ” અર્થાત્ વિદ્યાસબંધ પ્રધાનપણે ગુરુપર પરાસાપેક્ષ છે. આ બને વાનો ઉલ્લેખ પાણિનીયવ્યાકરણસૂત્રમા તા સ્પષ્ટ છે જ, વિદ્યાયોનિનુંવધેયો યુગ્” ૪, રૂ, ૭૭૪ પાળિનીયસૂત્ર. એટલે આવા બે વશની સ્પષ્ટ કલ્પના પાણિનીયથી પણ બહુ જ જૂની છે.
66
ત ૧
}
Page #13
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થ' એ ભારતીય દાર્શનિક વિદ્યાની જૈન શાખાનું એક શાસ્ત્ર છે તેથી તેના ઈતિહાસમાં વિદ્યાવંશને ઇતિહાસ આવે છે. તત્વાર્થમાં જે વિદ્યા તેના કર્તાએ સમાવી છે, તે તેમણે પૂર્વ ગુરુપરંપરાથી મેળવી છે અને તેને વિશેષ ઉપયોગી બનાવવાના હેતુથી પિતાની દષ્ટિ પ્રમાણે અમુક રૂપમાં ગઠવી છે, તેમજ તેમણે એ વિદ્યાનું તત્ત્વાર્થ શાસ્ત્રમાં જે સ્વરૂપ ગોઠવ્યું, તે જ સ્વરૂપ કાંઈ આગળ કાયમ નથી રહ્યું. તેના અભ્યાસીઓ અને તેના ટીકાકારેએ પિતાપિતાની શક્તિ પ્રમાણે પોતપોતાના સમયમાં ચાલતી વિચારધારાઓમાંથી કેટલુંક લઈ એ વિદ્યામાં સુધારે, વધારો, પુરવણી અને વિકાસ કર્યો છે; તેથી પ્રસ્તુત પરિચયમાં તત્વાર્થ અને તેના કર્તા ઉપરાંત તત્વાર્થના વંશવેલારૂપે વિસ્તરેલી ટીકાઓ તેમજ તે ટીકાઓના કર્તાઓનો પણ પરિચય કરાવવો પ્રાપ્ત થાય છે.
તાધિગમશાસ્ત્રના પ્રણેતા જૈન સંપ્રદાયના બધા ફિરકાઓને પહેલેથી આજ સુધી એક સરખા માન્ય છે. દિગંબરે તેમને પોતાની શાખામાં થયેલા અને તાંબરે તેમને પોતાની શાખામાં થયેલા ભાનતા આવ્યા છે. દિગંબર પરંપરામાં એ ઉમાસ્વામી” અને “ઉમાસ્વાતિ' એ નામથી જાણીતા છે; જ્યારે શ્વેતાંબર પરંપરામાં ફક્ત “ઉમાસ્વાતિ એ નામ જાણીતુ છે. બધા જ દિગંબરે અત્યારે એમને તત્ત્વાર્થશાસ્ત્રના પ્રણેતા ઉમાસ્વાતિને કુંદકુંદના શિષ્ય તરીકે માને છે અને શ્વેતાંબરેમાં પણ થોડી ઘણું એવી સંભાવના
૧. જુઓ “સ્વામી સમતભદ્ર પૃ૦ ૧૪થી આગળ, २. "आयमहागिरेस्तु शिष्यो बहुल-बलिस्सहो यमलभ्रातरौ तत्र
-
-
-
-
-
Page #14
--------------------------------------------------------------------------
________________
દેખાય છે કે, પ્રજ્ઞાપના સૂત્રના કતી શ્યામાચાર્યના ગુરુ હારિતગોત્રીય “સ્વાતિ' એ જ તત્વાર્થસૂત્રના પ્રણેતા ઉમાસ્વાતિ છે. આ બંને પ્રકારની માન્યતાઓ પ્રમાણભૂત આધાર વિનાની હેઈ, પાછળથી પ્રચલિત થયેલી જણાય છે; કારણ કે દશમા સૈકા પહેલાંના કેઈ પણ વિશ્વસ્ત દિગબરીય ગ્રંથ, પદાવલી કે શિલાલેખ આદિમાં એ ઉલ્લેખ જોવામાં નથી આવ્યો કે જેમાં ઉમાસ્વાતિને તત્વાર્થસૂત્રના રચનાર કહ્યા હોય, અને તે જ ઉમાસ્વાતિને કુંદકુંદના શિષ્ય પણ કહ્યા હેય. આવી મતલબવાળા જે ઉલેખો દિગંબર સાહિત્યમાં
-
-
-
-
-
-
--
बलिस्सहस्य शिष्य: स्वातिः, तत्त्वार्थादयो प्रन्थास्तु तत्कृता एव संभाव्यन्ते । तच्छिष्यः श्यामाचार्यः प्रज्ञापनाकृत् श्रीवीरात् षट्सप्तत्यધિશ (૨૬) મા !”—મસાગરીય લિખિત પઢાવલી.
૧. શ્રવણ બેલ્ટેલના જે જે શિલાલેખેમાં ઉમાસ્વાતિને તત્વાર્થના રચયિતા અને કુદક દના શિષ્ય કહ્યા છે, તે બધા જ શિલાલેખે અગિયારમા સૈકા પછીના છે. જુઓ “જેનશિલાલેખ સંગ્રહ” [માણેકલાલ પાનાચંદ ગ્રંથમાલા પ્રકાશિત) લેખ નં. ૪૦, ૪૨, ૪૩, ૧૪૭, ૫૦ અને ૧૦૮
નદિધની “પટ્ટાવલી” પણ બહુ જ અપૂર્ણ અને ઐતિહાસિક તથ્ય વિનાની હેઈ, તેના ઉપર પૂર આધાર રાખી શકાય તેમ નથી. વળી તે બહુ પ્રાચીન પણ નથી, એમ ૫૦ જુગલકિશોરજીએ પોતાની પરીક્ષામાં સિદ્ધ કર્યું છે. જુઓ “સ્વામી સમંતભદ્ર” પૃ૦ ૧૧૪ થી. તેથી એ અને એના જેવી બીજી પટ્ટાવલીઓમાં મળતા ઉલેખને પણ બીજા વિશ્વસ્ત પ્રમાણુના આધાર સિવાય એતિહાસિક માની શકાય નહિ.
Page #15
--------------------------------------------------------------------------
________________
અત્યાર સુધીમાં લેવામા આવ્યા છે, તે બધા જ દશમા– અગિયારમા સૈકા પછીના છે, અને તેમને જૂને વિશ્વસ્ત આધાર કાંઈ પણ દેખાતું નથી. ખાસ વિચારવા જેવી બાબત તે એ છે કે, પાંચમાથી નવમા સિકા સુધીમાં થયેલા તત્ત્વાર્થસૂત્રના પ્રસિદ્ધ અને મહાન દિગંબરીય વ્યાખ્યાકારોએ પોતપોતાની વ્યાખ્યામાં ક્યાય પણ તત્ત્વાર્થસૂત્રને ઉમાસ્વાતિનું રચેલું સ્પષ્ટપણે કહ્યું નથી, અને એ ઉમાસ્વાતિને દિગંબરીય,
તાબરીય કે તટસ્થ તરીકે જણાવ્યા જ નથી. જો કે શ્વેતાંબરીય સાહિત્યમાં આઠમા સૈકાના ગ્રંથમાં તત્વાર્થસૂત્ર વાચક ઉમાસ્વાતિરચિત હેવાના વિશ્વસ્ત ઉલ્લેખ મળે છે અને એ ગ્રંથકારની દષ્ટિમાં ઉમાસ્વાતિ શ્વેતાંબરીય હેય એમ લાગે છે, પણ સલમા, સત્તરમા સૈકાની ધર્મસાગરની તપાગચ્છની પટ્ટાવલી બાદ કરીએ, તે કોઈ બેતાબરીય ગ્રંથ કે પટ્ટાવલી આદિમાં તત્ત્વાર્થસૂત્રપ્રણેતા વાચક ઉમાસ્વાતિ, શ્યામાચાર્યના ગુરુ છે એ નિર્દેશ સુધ્ધાં જણાતું નથી.
વાચક ઉમાસ્વાતિની પિતાની જ રચેલી પિતાના કુળ અને ગુરુની પરંપરાને દર્શાવતી જરા પણ સંદેહ વિનાની તત્વાર્થસૂત્રની પ્રશસ્તિ આજ સુધી કાયમ હોવા છતાં, તેમના
" तत्त्वार्थशास्त्रकर्तारं गृध्रपिच्छोपलक्षितम् ।
वन्दे गणीन्द्रसंजातमुमास्वामिमुनीश्वरम्" ॥ આ અને આ મતલબના બી ગાપ દિગંબરીય અવતરણે કોઈ પણ વિશ્વસ્ત અને જૂના આધાર વિનાના છે, તેથી તેમને પણ છેવટના આધાર તરીકે મૂકી શકાય નહિ.
૧. વિશેષ ખુલાસા માટે જુઓ આ પરિચયને અંતે “પુરવણી.” ૨. જુઓ આ પરિચયમાં આગળ પા. ૨૦ ઉપર નોધ નં. ૧.
Page #16
--------------------------------------------------------------------------
________________
५
ગુરુશિષ્યભાવ પરત્વે અગર તેા ગેાત્ર પરત્વે આટલી ભ્રમણા ક્રમ ચાલી હશે, એ એક આશ્રય કારક ક્રાયડે છે. પણ જ્યારે પૂર્વ કાલીન ‘સાંપ્રદાયિક વ્યામાહ અને ઐતિહાસિક દૃષ્ટિના અભાવ તરફ ધ્યાન જાય છે, ત્યારે એ કાયડા ઉકેલાઈ જાય છે. વાચક ઉમાસ્વાતિના ઇતિહાસ વિષે એમણે પાતે જ રચેલી નાનકડી શી પ્રશસ્તિ એ એક જ સાચુ' સાધન છે. તેમના નામની સાથે જોડાયેલી ખીજી ઘણી હકીકતા અને સૌંપ્રદાયની પરપરામાં ચાલી આવે છે, પણ તે બધી હજી પરીક્ષણીય હેાઈ, તેમને અક્ષરશઃ વળગી રહી શકાય નહિ. તેમની એ ટૂંકી પ્રશસ્તિ અને તેના સાર આ પ્રમાણે છેઃ
tr
'वाचकमुख्यस्य शिवप्रियः प्रकाशयशस प्रशिष्येण । शिष्येण घोषनन्दिक्षमणस्यैकादशाङ्गविदः ॥ १ ॥ वाचनया च महावाचकक्षमण मुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्तेः ॥ २ ॥ न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि | कौमीषणिना स्वातितनयेन वात्सीसुतेनार्थ्यम् ॥ ३ ॥ अद्वचनं सम्यग्गुरुकमेणागतं समुपधार्य । दुखार्ते च दुरागमविहतमतिं लोकमवलोक्य ॥ ४ ॥ इदमुचैर्नागरवाचकेन सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥ यस्तत्त्वाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोतम् । सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् " ॥ ६ ॥
૧. જેમકે દિગંબરોમા ગૃકપિચ્છ, આદિ તથા શ્વેતાંબરામાં પાંચસો ગ્રંથ રચનાર આદિ.
Page #17
--------------------------------------------------------------------------
________________
જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક “ઘોષનંદી” ક્ષમણ હતા, અને પ્રગુરુ અર્થાત ગુરૂના ગુરુ વાચકમુખ્ય શિવશ્રી” હતા; વાચનાથી એટલે વિદ્યાગ્રહણની દૃષ્ટિએ જેમના ગુરુ
મૂલ'નામક વાચકાચાર્ય અને પ્રગુરુ મહાવાચક “મુંડપાદ' ક્ષમણ હતા; જેઓ ગાત્રે “કૌભીષણિ” હતા; જેઓ “સ્વાતિ પિતા અને વાલ્મી’ માતાના પુત્ર હતા; જેમને જન્મ
ન્યોબિકામાં થયો હતો, જેઓ “ઉરચનાગર ' શાખાના હતા, તે ઉમાસ્વાતિ વાચકે ગુરુપર પરાથી પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ
૧. ઉચ્ચનગર શાખાનું પ્રાકૃત કરનાર એવું નામ મળે છે. આ શાખા કઈ ગામ કે શહેરના નામ ઉપરથી પ્રસિદ્ધ થઈ હશે એમ તો ચોખ્ખું દેખાય છે. એ ગામ કયું નગર એ નક્કી કરવું કઠણ છે હિંદુસ્તાનના અનેક ભાગેમા નગર નામના, કે જેને છેડે નગર નામ હોય એવા નામના અનેક શહેરો અને ગામ છે.
વડનગર એ ગુજરાતનું જૂનું અને જાણીતું શહેર છે. વડને અર્થ મોટું અને મોટું એટલે કદાચ ઊંચું એવા પણું અર્થ થાય. વળી વડનગર એ નામ પણ કઈ પૂર્વ દેશના તે અગર તેના જેવા નામના શહેર ઉપરથી, ગુજરાતમાં લેવામાં આવ્યું છે, એવી પણ વિદ્વાનની કલ્પના છે. એટલે ઉચ્ચનાગર શાખાને વડનગર સાથે જ સંબંધ છે એમ ભાર દઈ કહી ન શકાય. ઉપરાંત જે કાળમાં ઉચ્ચનાગર' શાખા ઉદ્દભવી, તે કાળમા વડનગર હતુ કે નહિ, અને હતુ તો તેની સાથે જનેને સંબધ કેટલું હતું, એ પણ વિચારવાની બાબત છે. ઉનાગર શાખાનાં ઉદ્દભવસમયને જૈનાચાર્યોને મુખ્ય વિહાર ગંગા જમુના તરક હોવાના પ્રમાણે મળે છે. તેથી વડનગર સાથે ઉચ્ચનાગર શાખાને સંબ ધ હોવાની કલ્પના સબળ નથી રહેતી. કનિંગહામ આ વિષે લખે છે કે, “આ ભૌલિક નામ ઉત્તરપશ્ચિમ પ્રાંતના અત્યારના બુલંદ શહેરમાં આવેલા ઊંચાનગર નામના કિલા
Page #18
--------------------------------------------------------------------------
________________
આહંત ઉપદેશને બરાબર ધારણ કરી, તેમજ તુચ્છ શાસે વડે હણાયેલ બુદ્ધિવાળા અને દુખિત લેને જોઈને, પ્રાણીઓની અનુકંપાથી પ્રેરાઈ આ સ્પષ્ટતાવાળું “તત્વાર્થાધિગમ” નામનું શાસ્ત્ર વિહાર કરતાં કરતાં “કુસુમપુર” (પાટલિપુત્ર) નામના મહાનગરમાં રચ્યું. જે આ તત્વાર્થશાસ્ત્રને જાણશે, અને તેમાં કહેલું આચરણે, તે માનામક પરમાર્થને જલદી મેળવશે.”
આ પ્રશસ્તિમાં ઐતિહાસિક હકીકત સૂચવનાર મુખ્ય છ મુદ્દા છે. ૧. દીક્ષાગુરુ અને દીક્ષાગુરુનું નામ અને દીક્ષાગુરુની ગ્યતા, ૨. વિદ્યાગુરુ અને વિદ્યામગુરુનું નામ, ૩. ગોત્ર, પિતા અને માતાનું નામ, ૪. જન્મસ્થાનનું અને ગ્રંથરચના સ્થાનનું નામ, ૫. શાખા અને પદવીનું સૂચન, ૬. ગ્રંથકર્તા અને ગ્રંથનું નામ.
જે પ્રશસ્તિને સાર ઉપર આપ્યો છે, અને જે અત્યારે ભાષ્યના અંતમાં મળી આવે છે, તે પ્રશસ્તિ ઉમાસ્વાતિની પિતાની રચેલી નથી એમ માનવાને કશું જ કારણ નથી. છે. હર્મન જેકેબી જેવા વિચારકે પણ એ પ્રશસ્તિને ઉમાસ્વાતિની જ માને છે. તેથી એમાં જે હકીકત નોંધાયેલી છે, તેને જ યથાર્થ માની, તે ઉપરથી વાચક ઉમાસ્વાતિ વિષેની
સાથે મળતું આવે છે.” જુઓ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇડિયા રિપોર્ટ વેલ્યુમ ૧૪, પૃ૦ ૧૪૭
નાગત્પત્તિના નિબંધમાં રા, રા. માનશંકર નાગર શબ્દને સંબંધ દર્શાવતા અનેક નગર નામના ગામનો ઉલ્લેખ કરે છે, એટલે એ પણ વિચારની સામગ્રીમાં આવે છે. જુઓ, "છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદને રિપોર્ટ:
૧. જુઓ તત્વાર્થસવના તેમના જમના અનુવાદને ઉપદુધાત
Page #19
--------------------------------------------------------------------------
________________
દિગંબર, શ્વેતાંબર પરંપરામાં ચાલી આવતી માન્યતાઓને ખુલાસો કરવો એ અત્યારે રાજમાર્ગ છે.
ઉપર તારવેલ છ મુદ્દાઓ પૈકી પહેલે અને બીજે મુદ્દો કુંદકુંદ સાથેના દિગંબરસંમત ઉમાસ્વાતિના સંબંધને ખે પાડે છે. કુંદકુંદનાં મળી આવતાં અનેક નામેામાં એવું એકે નામ નથી જે ઉમાસ્વાતિએ દર્શાવેલ પિતાના વિદ્યાગુરુ અને દીક્ષાગુરુનાં નામેામાં આવતું હોય. એટલે કુંદકુંન્ને ઉમાસ્વાતિ સાથે વિદ્યા અગર દીક્ષાની બાબતમાં ગુરુશિષ્યભાવ સંબંધ હતા, એ કલ્પનાને સ્થાન જ નથી. તેમજ ઉક્ત પ્રશસ્તિમાં ઉમાસ્વાતિ વાચકપરંપરામાં થવાનું અને ઉચ્ચનાગરશાખામાં થવાનું સ્પષ્ટ કથન છે, જ્યારે કુંદકુંદ નદિસંઘમાં થવાની દિગંબર માન્યતા છે; અને ઉચ્ચનાગરનામની કોઈ શાખા દિગંબર સંપ્રદાયમાં થઈ ગઈ હોય એમ અદ્યાપિ જાણવામાં આવ્યું નથી. તેથી દિગંબર પરંપરામાં કુંદકુંદના શિષ્ય તરીકે મનાયેલા ઉમાસ્વાતિ જે ખરેખર ઐતિહાસિક વ્યક્તિ હોય, તે પણ તેઓએ તત્વાર્થીધિગમશાસ્ત્ર રચ્યું હતું એ માન્યતા જ વિશ્વસ્ત આધાર વિનાની હે ઈ પાછળથી બધાયેલી હોય તેમ લાગે છે.
ઉક્ત મુદ્દાઓમાં ત્રીજો મુદ્દો સ્વાભાચાર્ય સાથેના ઉમાસ્વાતિના સંબંધની શ્વેતાંબરીય સંભાવનાને ખેતી પાકે
૧. જુઓ, સ્વામી સમતભદ્ર પૃ. ૧૫૮થી. તેમજ જુઓ આ પરિચય અને પુરવણ'.
૨. જુઓ, આ પરિચય” પાન ૩, નોંધ ૧ તથા આ પરિચયને અને “પુરવણું.
Page #20
--------------------------------------------------------------------------
________________
છે; કારણ કે વાચક ઉમાસ્વાતિ પિતાને કૌભીષણિ કહી પોતાનું કૌભીષણ ગોત્ર સૂચવે છે, જ્યારે શ્યામાચાર્યના ગુરુ તરીકે પદાવલીમાં દાખલ થયેલ “સ્વાતિ” “હારિત ગોત્રના વર્ણન વાયેલ છે. વળી તત્ત્વાર્થના પ્રણેતા ઉમાસ્વાતિ વાચકવંશમાં થયેલા હોવાનું ઉક્ત પ્રશસ્તિ સ્પષ્ટ કહે છે, જ્યારે ચામાચાર્ય કે તેમના ગુરુ તરીકે નિર્દેશાયેલ સ્વાતિ નામ સાથે વાચકવંશસૂચક કેઈ વિશેષણ પટ્ટાવલીમાં દેખાતું નથી. આ પ્રમાણે ઉક્ત પ્રશસ્તિ એક બાજુ દિગંબર અને શ્વેતાંબર પરંપરામાં ચાલતી બ્રાંત કલ્પનાઓનું નિરસન કરે છે, અને બીજી બાજુ તે ગ્રંથકર્તાને ટ્રક છતાં સાચે ઇતિહાસ પૂરો પાડે છે.
વાચક ઉમાસ્વાતિના સમય વિષે ઉક્ત પ્રશસ્તિમાં કશે જ નિર્દેશ નથી, તેમજ સમયનું ચોક્કસ નિર્ધારણ કરી આપે
તેવું બીજું પણ કોઈ સાધન હજી પ્રાપ્ત સમય થયુ નથી આવી સ્થિતિમાં પણ એ વિષે
કાંઈક વિચાર કરવા માટે ત્રણ બાબને અહીં ઉપયોગ કરવામાં આવે છે. ૧. શાખાનિર્દેશ, ૨. જૂનામાં જૂના ટીકાકારે સમય, અને ૩. અન્ય દાર્શનિક ગ્રંથોની સરખામણું.
૧. પ્રશસ્તિમાં જે “નિશાણા' ને નિર્દેશ છે, તે શાખા ક્યારે નીકળી એ નિશ્ચયપૂર્વક કહેવું કઠણ છે, છતાં કપસૂત્રની સ્થવિરાવલિમાં “૩ાા' શાખા આવે
૧. “ચિનુ સારું જ વેરિ ચિંર મારા
-નંદિસૂત્રની સ્થવિરાવલી પૂરું જ,
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
છે એ શાખા આર્યશાંતિશ્રેણિકથી નીકળેલી છે. આર્યશાંતિ શ્રેણિક આર્યસહસ્તીથી ચોથી પેઢીએ આવે છે. આર્યસહસ્તીના શિષ્ય સુસ્થિત સુપ્રતિબદ્ધ અને તેમના શિષ્ય દિન, દિના શિષ્ય દિન અને દિને શિષ્ય શાંતિશ્રેણિક નોંધાયેલ છે. શાતિશ્રેણિક એ આર્યવાના ગુરુ જે આર્યસિંહગિરિ, તેમને ગુસ્સાઈ થાય; એટલે તેઓ આર્યજની પહેલી પેઢીમાં આવે છે. આર્યસહસ્તીને સ્વર્ગવાસસમય વીરાત ર૯૧ અને વજને સ્વર્ગવાસ સમય વીરત પ૮૪ નોંધાયેલો મળે છે, એટલે સુહરતીના સ્વર્ગવાસસમયથી વજના સ્વર્ગવાસ સમય સુધીનાં ૨૯૩ વર્ષમાં પાંચ પેઢીઓ મળી આવે છે. આ રીતે સરેરાશ એકએક પેઢીનો સાઠ વર્ષ કાળ લેતાં સુહસ્તીથી ચોથી પેઢીએ થનાર શાંતિશ્રેણિકને પ્રારંભકાળ લગભગ વીરાત ૪૭૧ ને આવે. આ વખત દરમિયાન કે ચેડું આગળ પાછળ શાંતિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી હશે. વાચક ઉમાસ્વાતિ, શાંતિશ્રેણિકની જ ઉચ્ચનાગર શાખામાં થયા છે એમ માની લઈએ, અને એ શાખા નીકળ્યાને ઉપર અટકળ કરેલ સમય સ્વીકારી આગળ ચાલીએ, તો પણ એ કહેવું કઠણ છે કે, વાચક ઉમાસ્વાતિ એ શાખા નીકળ્યા પછી ક્યારે થયા? કારણ કે પિતાના દીક્ષાગુરુ અને વિદ્યાગુરુનાં જે નામે પ્રશસ્તિમાં તેમણે
१. "थेरेहिंतो णं अजसतिसेणिएहितो माडरसगुत्तेहिंतो एत्य गं ૩રાના સાણા નિરાયા”! મૂળ કલ્પસૂત્રસ્થવિરાવલિ, પૃ. ૫૫ આર્યશાતિપ્રેણિકની પૂર્વ પરંપરા જાણવા માટે એથી આગળનાં કલ્પસૂત્ર'ના પાનાં જુઓ.
Page #22
--------------------------------------------------------------------------
________________
११
આપ્યાં છે, તેમાંનું એકે કલ્પસૂત્રની સ્થવિરાવલિમાં કે ઓછ કાઈ તેવી પટ્ટાવલીમાં આવતું નથી. એટલે ઉમાસ્વાતિના સમય વિષે સ્થવિરાવલિના આધારે કાંઈ કહેવું હેાય તે વધારેમાં વધારે એટલું જ કહી શકાય કે, તેઓ વીરાટ્ ૪૭૧ અર્થાત્ વિક્રમ સંવતના પ્રારબની લગભગ ક્યારેક થયા છે, તે પહેલાં નહિ આથી વિશેષ માહિતી અત્યારે અધકારમાં છે.
૨. એ અંધારામાં તદ્દન આ પ્રકાશ નાખે એવું એક કિરણ તત્ત્વાર્થસૂત્ર ઉપરના જૂના ટીકાકારના સમયનું છે; જે ઉમાસ્વાતિના સમયની અનિશ્ચિત ઉત્તરસીમાને મર્યાદિત કરે છે. સ્વાપણ મનાતા ભાષ્યને અાદ કરીએ, તે તત્ત્વાર્થસૂત્ર ઉપર જે સીધી ટીકાએ અત્યારે મળે છે, તે બધીમાં પૂજ્યપાદની - ‘સર્વાં સિદ્ધિ જૂની છે. પૂજ્યપાદના સમય વિદ્વાનેએ વિક્રમને પાંચમે છઠ્ઠી સકા નિધાયા છે; એટલે સૂત્રકાર વાચક ઉમાસ્વાતિ વિક્રમના પાંચમા સૈકા પહેલાં ક્યારેક થયા છે, એમ કહી શકાય.
ઉપરની વિચારસરણી પ્રમાણે વાચક ઉમાસ્વાતિના વહેલામાં વહેલા સમય વિક્રમને પહેલે સૈા અને મેડામાં માટે સમય વિક્રમ પછી ત્રીજો-ચેાથે સૈકા આવે છે. આ ત્રણસો-ચારસે વર્ષના ગાળામાંથી જ ઉમાસ્વાતિને નિશ્ચિત સમય શેાધવાનું કામ બાકી રહે છે.
૩. સમય વિષેની આ સભાવનામાં અને ભાવી શેાધમાં ઉપયાગી થાય એવી કેટલીક વધુ વિગતા, જે તેમના તત્ત્વા સૂત્ર અને ભાષ્ય સાથે દશનાંતર તેમજ જૈન આગમની સરખામણી માંથી કૂલિત થાય છે, તે પણુ અહીં આપવામાં આવે છે. એ વિગતે સમયના ચેાક્કસ નિય અધવામાં સીધી રીતે
Page #23
--------------------------------------------------------------------------
________________
અત્યારે સહાયક થઈ શકે તેમ નથી. છતાં જે બીજા સબળ પ્રમાણે મળી આવે, તે એ વિગતેને કીમતી ઉપયોગ થવા વિષે તે કશી જ શંકા નથી. અત્યારે તે એ વિગતે પણ આપણને ઉમાસ્વાતિના ઉપર અટકળેલ સમય તરફ જ લઈ જાય છે.
૧. જૈન આગમ “ઉત્તરાધ્યયન' એ કણાદનાં સૂત્રે પહેલાંનું હોય એવી સંભાવના પરંપરાથી અને બીજી રીતે રહે છે. કણાદનાં સૂત્રો ઈસવીસન પૂર્વે પહેલા સિકાનાં બહુધા મનાય છે. જેના આગમેને આધારે રચાયેલાં તત્વાર્થસૂત્રામાં - ત્રણ સૂત્રો એવાં છે કે, જેમાં ઉત્તરાધ્યયનની છાયા ઉપરાંત કણદસૂત્રોનું સારશ્ય દેખાય છે. એ ત્રણ સુત્રામાં પહેલું દ્રવ્યના, બીજું ગુણને અને ત્રીજું કાળના લક્ષણ પરત્વે છે.
ઉત્તરાધ્યયનના અધ્ય. ૨૮, ગામાં દ્રવ્યનું લક્ષણ, “જુમો ર”—ાળાનામાત્રયો દમ 1 અર્થાત જે ગુણેને આશ્રય તે દ્રવ્ય,' એટલું જ છે. કણાદ દ્રવ્યના લક્ષણમાં ગુણ ઉપરાંત ક્રિયા અને સમાયિકારણતાને દાખલ કરી કહે છે કે, “રિયાપુણવત્ત સમવચિવાણમિતિ વ્યિા ” -૧, ૧,૫ અર્થાત જે ક્રિયાવાળું, ગુણવાળું તેમજ સમવાયી કારણ હૈય, તે દ્રવ્ય છે.' વાચક ઉમાસ્વાતિ ઉત્તરાધ્યયનકથિત ગુણપદ કાયમ રાખી, કણાદના સૂત્રમાં દેખાતા ક્રિયાશબ્દની જગ્યાએ જૈનપરંપરાપ્રસિદ્ધ પર્યાય શબ્દ મૂકી, દ્રવ્યનું લક્ષણ આંધે છે કે, “પચવે વ્ય” ૧, રૂપ અથીત જે ગુણ તથા પર્યાયવાળું હોય તે દ્રવ્ય.
ઉત્તરાધ્યયનના અધ્ય. ૨૮, ગા. ૬ માં ગુણનું લક્ષણ, “Uારવર્ણિમ ગુor_gવેચાબિતા જુના 1 અર્થાત જે એક
Page #24
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યના આશ્રિત હોય તે ગુણ, એટલું જ છે. કણદના ગુણલક્ષણમાં વિશેષ ઉમેરે દેખાય છે. તે કહે છે કે, "द्रव्याश्रव्यगुणवान् संयोगविभागेष्वकारणमनपेश इति गुणलक्षणम्" ૧, ૧, ૧૬૫ અથત બદ્રવ્યને આશ્રિત, નિર્ગુણ, અને સાગવિભાગમાં અપેક્ષ છતાં જે કારણ ન થાય, તે ગુણ ઉમા
સ્વાતિના ગુણલક્ષણમાં ઉત્તરાધ્યયનના ગુણલક્ષણ ઉપરાંત કણાદના ગુણલક્ષણમાંને એક નિર્ગુણ એ અંશ છે તે કહે છે કે, “ચાયા નિr Tre” , ૬૦ અર્થાત “જે દ્રવ્યના આશ્રિત અને નિર્ગુણ હોય તે ગુણ.'
ઉત્તરાધ્યયનના અધ્ય૦ ૨૮, ગા. ૧૦ માં કાલનું લક્ષણ “વત્તાછળ પા”-વર્તનાત્રણ વાર અર્થાત “વર્તના તે કાલનું સ્વરૂપ. એટલું જ છે. કદના કાલલક્ષણમાં વર્તન પદ તે નથી જ, પણ બીજા શબ્દો સાથે અપર અને પર શબ્દ દેખાય છે. “મિર યુષિર ક્ષિમિતિ શારિત્તિ” ૨, ૨, ૬. ઉમાસ્વાતિત કાલલક્ષણમાં વર્તન : પદ ઉપરાંત જે બીજા પદ દેખાય છે, તેમાં પરત્વ અને અપરત્વ એ બે શબ્દો પણ છે. જેમકે “વના દિનાક રિચા परत्वापरत्वे च कालस्य" ५, २२ ।
ઉપર આપેલાં દ્રવ્ય, ગુણ અને કાલનાં લક્ષણવાળા તત્વાર્થનાં ત્રણ સૂત્રને ઉત્તરાધ્યયન સિવાય કંઈ જૂના શ્વેતાંબરીય જૈન આગમ અંગને ઉત્તરાધ્યયન જેટલું જ શાબ્દિક આધાર હોય એમ અદ્યાપિ જોવામાં નથી આવ્યું; પરંતુ વિક્રમના પહેલા-બીજા સૈકામાં થયેલા મનાતા કુંદકુંદનાં પ્રાકૃત વચને સાથે સ્વાર્થનાં સંસ્કૃત સૂત્રોનું ક્યાંક પૂર્ણ સાદસ્ય છે અને કયાંક બહુ જ ડું છે. શ્વેતાંબરીય સુત્ર
Page #25
--------------------------------------------------------------------------
________________
પાઠમાં દ્રવ્યનાં લક્ષણવાળાં બે જ સૂત્રો છે: “કવિધ્રૌવ્યશુ સા” ૧૨૧. “ગુપચવત્ સચ” ૫, રૂછા એ બે ઉપરાંત દ્રવ્યના લક્ષણ પર એક ત્રીજું સૂત્ર દિગંબરીય સૂત્રપાઠમાં છેઃ “સત્ ત્રિફળમ” ૧, ર૧. આ ત્રણે દિગંબરીય સૂત્રપાઠમાંનાં સૂત્રે કુંદકુંદના “પંચાસ્તિકાયની નીચેની પ્રાકૃત ગાથામાં પૂર્ણપણે વિવામાન છેઃ
"दव्वं सलक्खणिय उप्पादव्वयधुवत्तसंजुत्त । गुणपज्जयासयं वा जं तं भण्णति सव्वण्हू" ॥१०॥
આ ઉપરાંત કુંદકુંદના પ્રસિદ્ધ ગ્રંથ સાથે તત્વાર્થસૂત્રોનું જે શાબ્દિક અને વસ્તુગત મહત્ત્વનું સાદસ્ય છે, તે આકસ્મિક તો નથી જ, 1 . ઉપલબ્ધ વેગસુત્રના રચયિતા પતંજલિ મનાય છે. વ્યાકરણ મહાભાષ્યના કતી પત જલિ જ પેગસૂત્રકાર છે કે બીજા કેઈ પતંજલિ, એ વિષે આજે કાંઈ નિશ્ચય નથી. જે મહાભાષ્યકાર અને રોગસૂત્રકાર પતંજલિ એક હય, તે ચોગ વિક્રમની પૂર્વે પહેલા બીજા સૈકાના છે, એમ કહી શકાય. ગસુત્રનું વ્યાસભાષ્ય ક્યારનું છે, તે પણ નિશ્ચિત નથી; છતાં વિક્રમના ત્રીજા સૈકાથી પ્રાચીન હોય એમ માનવાને કારણ નથી.
યેગસુત્રો અને તેમના ભાષ્ય સાથે તત્વાર્થનાં સૂત્રે અને તેમના ભાષ્યનું શાબ્દિક તેમજ આર્થિક સાદસ્ય ઘણું છે અને આકર્ષક પણ છે; છતાં એ બેમાંથી કેઈ એક ઉપર
૧. આના વિશેષ વિસ્તાર માટે જુઓ મારુ લખેલું હિન્દી ‘ચોગદર્શન, પ્રસ્તાવના પુત્ર પર થી.
Page #26
--------------------------------------------------------------------------
________________
१५
બીજાની અસર છે એમ ખાતરીથી કહેવું શકય નથી. કારણુ કે, તત્ત્વાર્થીનાં સૂત્ર અને ભાષ્યને યાગદર્શનથી પ્રાચીન એવા જૈન અંગ ગ્રંથાના વારસા મળેલા છે; તેમજ યેાગસૂત્ર અને તેમના ભાષ્યને જૂની સાંખ્ય, યાગ તેમજ બૌદ્ધ આદિ પરંપરાઆને વારસા મળેલા સ્પષ્ટ લાગે છે; તેમ છતાં તત્ત્વાર્થના ભાષ્યમાં એક સ્થળ એવું છે કે, જે જૈન અગ ગ્રંથામાં અત્યારે ઉપલબ્ધ નથી, અને ચેગસૂત્રના ભાષ્યમાં છે.
પહેલાં નિર્મિત થયેલું આયુષ એછું પણ થઈ શકે અર્થાત્ વચ્ચે તૂટી પણ જાય અને તૂટી ન પણ શકે, એવી ચર્ચા જૈન અંગ પ્રથામાં છે. પણ એ ચર્ચામાં આયુષ તૂટી શકવાના પક્ષની ઉપપત્તિ કરવા માટે ભીના કપૂડા અને સૂકા ઘાસના દાખલા અગ ગ્રન્થેામાં નથી. તત્ત્વાના ભાષ્યમાં એ જ ચાંને પ્રસંગે એ મને દાખલા અપાયેલા છે, જે ચેગસૂત્રના ભાષ્યમાં પણ છે. આ દાખલામાં ખૂખી એ છે કે, અને ભાષ્યનું શાબ્દિક સાદૃશ્ય પણ ઘણું છે. અહીં' એક વિશેષતા છે અને તે એ કે, યેાગસૂત્રના ભાષ્યમાં નહિ એવા ગણિતવિષયક ત્રીન્ગે દાખશેા તત્ત્વા સૂત્રના ભાષ્યમાં છે. અને ભાષ્યના પાઠ ક્રમશઃ આ પ્રમાણે છે:
તત્ત્વાર્થસૂત્ર
...
शेषा मनुष्यास्तिर्यग्योनिजाः सोपक्रमा निरुपक्रमाचाપવાયુોનવવર્ચાયુલ્સ અવન્તિ । ... अपवर्तनं शीघ्रमन्तर्मुहूर्ताસ્વમાજોપયોગ: સોડવવર્તનનિમિત્તમ્ । . . . સંતળાशिदहनवत् । यथा हि संहतस्य शुष्कस्यापि तृणराशेरवयवशः क्रमेण दद्यमानस्य चिरेण दाहो भवति तस्यैव शिथिलप्रकीर्णापचितस्य सर्वतो युगपदादी पितस्य
$6
Page #27
--------------------------------------------------------------------------
________________
આવ્યાં છે, એ સવાલ વિચારવા જેવું છે. તેમાં પહેલો ઉલ્લેખ જૈનમત પ્રમાણે નરકભૂમિઓની સંખ્યા બતાવતાં બૌહસમ્મત સંખ્યાનું ખંડન કરવા માટે આવે છે તે આ પ્રમાણે-“પિ = તન્નાનારીચા અહેવુ જોષાતુર્વસટ્ટેચા gવખત ઉચશ્ચણિતાઃ” તત્વાર્થભાષ્ય, અ૩, સૂ૦ ૧.
બીજો ઉલ્લેખ પુલનું જનમત પ્રમાણે લક્ષણ બતાવતાં બૌદ્ધસમ્મત પુલ શબ્દના અર્થનું નિરાકરણ કરતાં આવેલ છે. “પુનિતિ ૨ તાન્તરીયા નીવાન માપ”. અ. ૫, સૂ૦ ૨૩નું ઉત્થાન ભાષ્ય.
ઉમાસ્વાતિના પૂર્વવર્તી જૈનાચાર્યોએ સંસ્કૃત ભાષામાં લખવાની શક્તિ કેળવી ન હતી, અને તે ભાષામાં લખવાને
પ્રઘાત શરૂ કર્યો ન હત, તે ઉમાસ્વતિ योग्यता આટલી સરળ અને પ્રસન્ન સંસ્કૃત શૈલીમાં
પ્રાકૃતપરિભાષામાં રૂઢ સાંપ્રદાયિક વિચારેને આટલી સફળતાપૂર્વક ગૂંથી શક્યા હેત કે નહિ, એ એક
૧. અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે તે એ કે, ઉમાસ્વાતિ બૌદ્ધસમ્મત પુદ્ગલ” શબ્દના “છ” અર્થને માન્ય ન રાખતા હોય તેમ તેના મતાંતર તરીકે ઉલ્લેખ કરી પછી જ. જૈનશાસ્ત્ર પુદ્ગલ શબ્દને શે અર્થ માને છે એ સૂત્રમાં બતાવે પરંતુ ભગવતીસૂત્ર શતક ૮, ઉદેશક ૧ અને શ૦ ૨૦, ઉભ “પુદ્ગલ” શબ્દને “છ” અર્થ વર્ણવાયેલે દેખાય ભગવતીમાં વર્ણવાયેલો પુગલ શબ્દને જીવ અર્થ જૈન, ૨૨ | વર્ણવાયા છે એમ માનીએ, તે ઉમાસ્વાતિએ એ માં લગભગ મતરૂપે કેમ અમાન્ય રાખ્યા હશે, એ સવાલ્માષ્ય” બીજાદર્ણિમા ભગવતીમાને પુદુગલ શબ્દને જીવ માંની એક કતિ જ હશે ?
તત્વાર્થભાષ્યમાં છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
१९
સવાલ જ છે, છતાં અત્યાર સુધીમાં ઉપલબ્ધ સમગ્ર જૈન વાડ્મયને ઇતિહાસ તે એમ જ કહે છે કે, ઉમાસ્વાતિ જ જૈનાચાીમાં પ્રથમ સસ્કૃત લેખક છે, તેમના ગ્રંથેાની પ્રસન્ન, સંક્ષિપ્ત અને શુદ્ધ શૈલી તેમના સસ્કૃત ભાષા ઉપરના પ્રભુત્વની સાક્ષી પૂરે છે. જૈન આગમમાં આવતી જ્ઞાન, જ્ઞેય, આચાર, ભૂંગાળ, ખગાળ આદિને લગતી બાબતેાના સંગ્રહ જે સંક્ષેપથી તેમણે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કર્યાં છે, તે તેમના વાચકવČશમાં થવાની અને વાચકપદની યથાતાની સાક્ષી પૂરે છે. તેમની તત્ત્વાના પ્રારભની કારિકાએ અને બીજી પદ્યકૃતિઓ સૂચવે છે કે, તેમેં ગદ્યની પેઠે પદ્મના પણ પ્રાંજલ લેખક હતા. તેમનાં સભા મંત્રનું ખારીક અવલેકિન તેમના જૈન આગમ સબંધી સગ્રાહી અભ્યાસ ઉપરાંત વૈશેષિક, ન્યાય, યાગ અને બૌદ્ધ આદિ દાનિક સાહિત્યના તેમના અભ્યાસની પ્રતીતિ કરાવે છે. તત્ત્વા ભાષ્ય(૧, ૫, ૨, ૧૫)માં ઢાંકેલાં વ્યાકરણનાં સૂત્રેા એમના પાણિનીય વ્યાકરણના અભ્યાસની પણ સાક્ષી પૂરે છે.
જો કે તેમની પાંચસાગ્રંથના કર્તા તરીકે પ્રસિદ્ધિ શ્વેતાંબર સપ્રદાયમાં છે, અને અત્યારે કેટલાક ગ્રંથા તેમની કૃતિ તરીકે જાણીતા છે; છતાં એ વિષે આજે ખાતરી લાયક કાંઈ પણ કહેવાનુ સાધન નથી. એવી સ્થિતિમાં
૧. જબુદ્વીપસમાસપ્રકરણ, પૂજાપ્રકરણ, શ્રાવક્રપ્રાપ્તિ, ક્ષેત્રવિચાર, પ્રશમરતિ, સિદ્ધસેન પેાતાની વૃત્તિમાં [૭, ૧૦, પૃ॰ ૭૮, ૫, ૨] તેમના શૌચપ્રકરણ', નામના ગ્રંથનો ઉલ્લેખ કરે છે, જે અત્યારે ઉપલબ્ધ નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
પણ “પ્રશમરતિ ની ભાષા અને વિચારસરણું એ ગ્રંથ ઉમાસ્વાતિકર્તક હોવાનું માનવાને લલચાવે છે. - ઉમાસ્વાતિ પિતાને વાચક કહે છે, એનો અર્થ “પૂર્વવિત કરી પ્રથમથી જ શ્વેતાંબરાચાર્યો ઉમાસ્વાતિને “પૂર્વવિતા'
૧ વૃત્તિકાર સિદ્ધસેન પ્રશમરતિને ભાષ્યકારની જ કૃતિ તરીકે સૂચવે છે જેમકે–ચતઃ રામ ( ૨૦૮) અનેનૈવોपरमाणुरप्रदेशो, वर्णादिगुणेषु भजनीयः।" " वाचकेन त्वेतदेव વર્સયા પ્રશમર (ા ૮૦) પાત” –૫, ૬ તથા ૯, ૬ની ભાષ્યવૃત્તિ.
સિદ્ધસેન ભાખ્યકાર તેમ જ સૂત્રકારને એક તો સમજે જ છે. જેમકે, “ તમૂત્રવિરામઝિયોજાયું ”– ૯, ૨૨, ૫૦ રપ૩
" इति श्रीमदहप्रवचने तत्त्वार्थाधिगमे उमास्वातिवाचकोपज्ञसूत्रभाष्ये भाष्यानुसारिण्यां च टीकायां सिद्धसेनगणिविरचितायां अनगारागारिधर्मप्ररूपकः सप्तमोऽध्यायः ।"
– તન્વાર્થભાષ્યના સાતમા અધ્યાયની ટીકાની પુપિકા.
પ્રશમરતિ” પ્રકરણની ૧૨મ્મી કારિકા “ભાવાર્થ આદ” કહીને નિશીથચૂર્ણિમા ઉદરેલી છે. એ ચૂણિના પ્રણેતા જિનદાસ મહત્તરને સમય વિ૦ને આઠમો સકે એમણે પોતાની નંદિસૂત્રની ચૂણિમા જણાવ્યા છે, એ ઉપરથી એમ કહી શકાય કે, પ્રશમરતિ વિશેષ પ્રાચીન છે. એથી અને ઉપર જણાવેલા કારણોથી એ કૃતિ વાચકની હોય તે ના નહિ
૨. પૂર્વે ચૌદ હોવાનું સમવાયાંગ આદિ આગમમાં વર્ણન છે. તે “દષ્ટિવાદ” નામના બારમા અંગનો પાંચમો ભાગ હતાં એ પણ ઉલ્લેખ છે. પૂર્વશ્રત એટલે ભગવાન મહાવીરે સૌથી પહેલાં આપેલ ઉપદેશ, એવી ચાલુ પરંપરાગત માન્યતા છે. પશ્ચિમીય વિદ્વાનોની એ વિષે કલ્પના એવી છે કે, ભ૦ પાર્શ્વનાથની
Page #30
--------------------------------------------------------------------------
________________
२१
તરીકે ઓળખતા આવ્યા છે. દિગ’ખર પરપરામાં પણ તેમને ‘શ્રુતવજિદ્દેશીય' કલા છે.
એમના તત્ત્વાર્થ' ગ્રંથ એમના અગિયાર અગવિષયક શ્રુતજ્ઞાનની તા પ્રતીતિ કરાવી જ રહ્યો છે. એટલે એટલી ચેાગ્યતા વિષે કશા જ સંદેહ નથી. એમણે પેાતાને વારસામાં મળેલ આહુતશ્રુતના બધા પદાર્થીના સંગ્રહર તત્ત્વાર્થમાં કર્યો છે; એક પણ મહત્ત્વની દેખાતી ખાખત તેમણે વણુકો છેઢી નથી. તેથી જ આ હેમચદ્ર સંગ્રહકાર તરીકે ઉમાસ્વાતિનું સ્થાન સર્વોત્કૃષ્ટ આંકે છે. એ જ યાગ્યતાને લીધે તેમના તત્ત્વાર્થની વ્યાખ્યા કરવા બધા જ શ્વેતાંબર, હિંગ ખર આચાર્યો પ્રેરાયેલા છે.
પર પરાનું જે પૂર્વકાલીન શ્રુત ભ॰ મહાવીરને અગર તેમના શિષ્યાને મળ્યું, તે પૂશ્રુત. આ શ્રુત ક્રમે ક્રમે ભ॰ મહાવીરના ઉપદ્મિષ્ટ શ્રુતમાં જ મળી ગયું, અને તેના જ એક ભાગ તરીકે ગણાયું. જેએ ભ॰ મહાવીરની દ્વાદશાગીના ધારક હતા, તેઓ એ પૂર્વ શ્રુતને તા જાણતા જ હોય. કઠે રાખવાના પ્રધાત અને ખીજા કારણાને લીધે ક્રમે ક્રમે પૂર્વશ્રુત નાશ પામ્યું, અને આજે ફક્ત પૂર્વગતગાથારૂપે નામમાત્રથી શેષ રહેલું નેાધાયેલું મળે છે.
૧ નગર તાલુકાના એક હિંગ'ખર શિલાલેખ ન૦ ૪૬મા તેમને • શ્રુતકેવલિદેશીય ’ હ્યા છે. જેમકે,
it
" तत्त्वार्थसूत्र कर्तारमुमास्वातिमुनीश्वरम् ।
3
27
श्रुतकेवलिदेशीय वंदेऽहं गुणमन्दिरम् ॥
૨. તત્ત્વામા વણુ વાયેલા વિષયાનું મૂળ જાણવા માટે જી ૭૦ આત્મારામજી સ’પાદિત ‘તત્ત્વા સૂત્ર જૈનાગમસમન્વય ’.
“કોમાÇાત્તિ સંગ્રહીતાઃ
સિદ્ધહેમ, ૨, ૨, ૩૯.
39
-
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૩
દિગબરા વાચક ઉમાસ્વાતિને પેાતાની પરપરાના માની તેમની કૃતિ તરીકે માત્ર તત્ત્વા સૂત્રને જ સ્વીકારે છે, જ્યારે
શ્વેતાંબરા તેમને પેાતાની પરપરામાં થયેલા માને છે અને તેમની કૃતિ તરીકે તત્ત્વાર્થંસૂત્ર ઉપરાંત ભાષ્યને સ્વીકારે છે. આમ હાવાથી પ્રશ્ન એ થાય છે કે, ઉમાસ્વાતિ દિગમ્બર પરપરામાં થયેલા છે, કે શ્વેતાંબર પર’પરામાં થયેલા છે, કે એ એથી કાઈ જુદી જ પરપરામાં થયેલા છે ? આ પ્રશ્નને નિકાલ ભાષ્યના કની પરીક્ષા અને પ્રશસ્તિની સત્યતાની પરીક્ષાથી જેવા આવી શકે, તેવા ખીજા એક સાધનથી આવી શકે તેમ અત્યારે લાગતું નથી; તેથી ઉક્ત ભાષ્ય ઉમાસ્વાતિની કૃતિ છે કે અન્યની, તેમ જ તેના અંતમાં આપેલી પ્રશસ્તિ યથાય છે, કલ્પિત છે, ક્રુ પાછળથી પ્રક્ષિપ્ત છે, એ સવાલ ચવા પ્રાપ્ત થાય છે. ભાષ્યના પ્રારંભમાં જે ૩૧ કારિકાઓ છે, તે જો ક્ત મૂળ સૂત્રરચનાના ઉદ્દેશ જાવવા પૂરતી હેાઈ, મૂળ
परंपरा
૧. આ સિવાય ભાષ્યના અંતમાં પ્રશસ્તિ પહેલાં ૩૨ અનુષ્ટુપ છંદ્યના પદો છે. એ પદ્મોની વ્યાખ્યા ભાષ્યની ઉપલબ્ધ અને વ્યાખ્યામાં છે જ અને વ્યાખ્યાકારો એ પદ્યોને ભાષ્યનાં સમજીને જ તે ઉપર લખે છે. એમાંના ૮મા પદને ઉમાસ્વાતિક માની આ હરિભદ્રે પેાતાના શાસ્ત્રવાર્તાસમુચ્ચય ’માં ૬૯૨ મા પદ્મ તરીકે ઉદ્યુત કર્યું છે. એટલે આઠમા સૈકામા શ્વેતાંબર આચાયે ભાષ્યને નિર્વિવાદપણે સ્નાપન્ન માનતા એ નક્કી છે.
.
આ પટ્ટોને પૂજ્યપાદે શરૂઆતની કારિકાની પેઠે અડી જ દીધા છે, તેમ છતાં પૂજ્યપાદના અનુગામી અકલ"કે પાછાં પેાતાના • રાજવાન્તિક 'ના અંતમાં તે પટ્ટો લીધાં હોય તેમ લાગે છે; કારણ કે
Page #32
--------------------------------------------------------------------------
________________
સૂત્રગ્રંથને જ લક્ષી લખાયેલી ભાસે છે; તેમજ ભાષ્યના અંતમાં રહેલી પ્રશસ્તિ પણ મૂળ સૂત્રકારની માનવામાં કાંઈ ખાસ અસંગતિ નથી. તેમ છતાંય એ પ્રશ્ન ઊભું જ રહે છે કે, જે ભાષ્યકાર સૂત્રકારથી ભિન્ન હોય, અને તેમની સામે સૂત્રકારની રચેલી કારિકાઓ તથા પ્રશસ્તિ હોય, તે તેઓ પિતે પોતાના ભાષ્યના પ્રારંભમાં અને અંતમાં કાંઈ ને કાંઈ મંગલ, પ્રશસ્તિ જેવું લખ્યા વિના રહે ખરા? વળી એમણે પિતા તરફથી આદિ કે અંતમાં કશું જ નથી લખ્યું એમ માની લઈએ તેયે, એક સવાલ રહે જ છે કે, ભાષ્યકારે જેમ સૂત્રનું વિવરણ કર્યું, તેમ સૂત્રકારની કારિકાઓ અને પ્રશસ્તિગ્રંથનું વિવરણ કેમ ન કર્યું? શું તેઓ સત્રગ્રંથની વ્યાખ્યા કરે અને તેના આદિ તથા અંતના ગંભીર મનહર અને મહત્વપૂર્ણ ભાગની વ્યાખ્યા કરવી છેડી દે, એમ બને ખરું? આ સવાલ આપણને એવી નિશ્ચિત માન્યતા ઉપર લઈ જાય છે કે, ભાષ્યકાર સૂત્રકારથી ભિન્ન નથી અને તેથી જ તેમણે ભાષ્ય લખતી વખતે શરૂઆતમાં પિતાના સૂત્રગ્રંથને લક્ષી કારિકાઓ રચી તેમજ મૂકી, અને અંતમાં સૂત્ર તેમજ
મુદ્રિત રાજવાર્તિકને અંતે તે પવો જોવામાં આવે છે. દિગબરાચાર્ય અમૃતચંદ્ર પણ પિતાના “તત્વાર્થસાર મા એ જ પદ્યો નંબરના થોડાક ફેરફાર સાથે લીધા છે.
આ અતનાં પવો ઉપરાંત ભાષ્યમાં વચ્ચે વચ્ચે મારે “ ” ઇત્યાદિ વિશે સાથે અને કાંઈક કશા જ નિર્દેશ વિના કેટલાંક પછી આવે છે. એ પદ્ય ભાષ્યના કર્તાના જ છે કે બીજા કોઈના છે, એ જાણવાનું કાંઈ વિશ્વસ્ત સાધન નથી. પણ ભાષા અને રચના જેતા તે પદ્ય ભાષ્યકારના જ હેવાને સંભવ વિશેષ લાગે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
ભાષ્ય બનેના કર્તા તરીકે પિતાને જણાવનારી પિતાની પ્રશસ્તિ લખી છે. આ ઉપરાંત નીચેની બે દલીલો આપણને સૂત્રકાર અને ભાષ્યકારનું એકત્વ માનવા પ્રેરે છેઃ
૧. શરૂઆતની કારિકાઓમાં અને કેટલેક સ્થળે ભાષ્યમાં “કહીશું' એવા અર્થમાં “વામિ', “વામ:' વગેરે પ્રથમ પુરુષને નિર્દેશ છે અને એ નિર્દેશમાં કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે પાછું સૂત્રમાં જ કહેવામાં આવ્યું છે; તેથી સૂત્ર અને ભાષ્ય બનેને એકની કૃતિ માનવા વિષે સંદેહ રહેતું નથી.
૨. પહેથી ઠેઠ સુધીનું ભાષ્ય જોઈ જતાં એક વાત મન પર હસે છે અને તે એ કે, કઈ પણ સ્થળે સૂત્રને અર્થ કરવામાં શબ્દની ખેંચતાણ થયેલી નથી, ક્યા સૂત્રને અર્થ કરવામાં સંદિગ્ધપણું અગર તે વિકલ્પ કરવામાં નથી આવ્યા, તેમજ સૂત્રની બીજી કોઈ વ્યાખ્યા મનમાં સામે રાખીને સૂત્રને અર્થ કરવામાં નથી આવ્યો, અને ક્યાં પણ સૂત્રનો પાઠભેદ અવલંબવામાં નથી આવ્યો.
આ વસ્તુ સૂત્ર અને ભાષ્ય એકકક હેવાની ચિરકાલીન માન્યતાને સાચી કરાવે છે. જ્યાં મૂળ અને ટીકાના કર્તા १. "तत्त्वार्थाधिगमाख्यं बर्थ संग्रहं लघुग्रन्थम् ।
વામિ શિષ્યહિમિમરા ” ૨૨ - " नर्ते च मोक्षमार्गावतोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् ।
તમાક્ષરીમતિ મોક્ષના પ્રવામિ” રૂ . ૨. ગુણાનું ચાપતો વીમા-૫, ૩૭નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫, ૪૦.
“નવિધિમાંચ તે પરતાદ્રસ્યામ”-૫, ૨૨નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫, ૪૨.
Page #34
--------------------------------------------------------------------------
________________
જુદા હોય, ત્યાં તત્વજ્ઞાનવિષયક પ્રતિષ્ઠિત તેમજ અનેક સંપ્રદાયમાં માન્ય થયેલા ગ્રંથમાં ઉપરના જેવી વસ્તુસ્થિતિ હતી નથી. દાખલા તરીકે વૈદિકદર્શનમાં પ્રતિષ્ઠિત “બ્રહ્મસૂત્ર” ગ્રંથને છે. જે તેના જ કર્તા પિતે વ્યાખ્યાકાર હેત, તે તેનાં ભાષ્યોમાં આજે જે શબ્દની ખેંચતાણ, અર્થના વિકલ્પ અને અર્થનું સંદિગ્ધપણું તેમજ સૂત્રના પાઠભેદ દેખાય છે, તે કદી ન હતા. એ જ રીતે તત્વાર્થસૂત્રના પ્રણેતાએ જ જે
સર્વાર્થસિદ્ધિ, “રાજવાર્તિક” અને “ોકવાર્તિક' આદિ કાઈ વ્યાખ્યા લખી હોત, તે તેમાં જે અર્થની ખેંચતાણ, શબ્દનું મચરવાપણું, અધ્યાહાર અર્થનું સંદિગ્ધપણું અને પાઠભેદ દેખાય છે, તે કદી જ ન હોત. આ વસ્તુ નિશ્ચિત રીતે એકકક મૂળ અને ટીકા હોય તેવા ગ્રંથે જોવાથી બરાબર સમજી શકાય તેવી છે. આટલી ચર્ચા મૂળ અને ભાષ્યના કતી એક હેવાની માન્યતાની નિશ્ચિત ભૂમિકા ઉપર આપણને લાવી મૂકે છે. ૨
મૂળ અને ભાષ્યના કર્તા એક જ છે એ નિશ્ચય તેઓ
૧. દાખલા તરીકે જુઓ સવાર્થસિદ્ધિ–“મારા રૂતિ વા पाठः।"-२, ५३ । " अथवा एकादश जिने न सन्तीति वाक्यशेषः વાલ્વની લોપર્શત્વા સૂત્રા –૧, ૧૧ અને “નિ केन सिद्धिः १ अवेदत्वेन त्रिभ्यो वा वेदेभ्यः सिद्धिर्भावतो न द्रव्यतः, द्रव्यतः पुलिङ्गेनैव अथवा निग्रन्थलिङ्गेन सग्रन्थलिझेन वा सिद्धिर्भूतપૂર્વનચાપેક્ષા ”– ૧૦, ૧ /
૨. ઉપલબ્ધ સંસ્કૃત વાડ્મય જતાં મૂળાકારે જ મૂળ સુત્ર ઉપર ભાષ્ય લખ્યું હોય એવા આ પ્રથમ દાખલો છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
२६
કઈ પરંપરાના હતા એ પ્રશ્નના નિકાલ આણુવામાં બહુ ઉપયેાગી છે. ઉમાસ્વાતિ દિગંબર પર પરાના ન જ હતા એવી ખાતરી કરવા માટે નીચેની લીધે બસ છે
(૧) પ્રશસ્તિમાં સૂચવેલ ઉચ્ચનાગર શાખા અગર તે નાગરશાખા કયારે પણ દિગંબર સપ્રદાયમાં થયાનું એક પણ પ્રમાણ નથી.
(૨) સૂત્રમાં॰ પ્રથમ કહ્યા પ્રમાણે બાર સ્વર્ગીનું ભાષ્યમાં વર્ષોંન છે, તે માન્યતા દિગંબર સંપ્રદાયને ઇષ્ટ નથી. ‘કાળ’ એ કાઈ ને મતે વાસ્તવિક દ્રવ્ય છે એવું સૂત્ર (૫, ૩૮) ‘અને ભાષ્યનું વર્ણન દિગંબરીય પક્ષ(૫,૩૯)થી વિરુદ્ધ છે. દેવળીમાં (૯,૧૧) અગિયાર પરીષહ હેાવાની સૂત્ર અને ભાષ્યગત સીધી માન્યતા તથા પુલાક આદિ નિગ્રંથીમાં દ્રવ્યલિંગના વિકલ્પની અને સિદ્ધમાં લિંગદ્વારનું ભાષ્યગત વક્તવ્ય દિગંબર પર પરાથી ઊલટું છે.
'
૧. જુઓ ૪, ૩ અને ૪, ૨૦ તથા તેનું ભાષ્ય. ૧. જુઓ ૪, ૧૯ની ‘સર્વાર્થસિદ્ધિ પર’તુ જૈનજગત વર્ષ ૫, એક મા પૃ૦ ૧૨ ઉપર પ્રગઢ થયેલા લેખથી મામ થાય છે કે, દિગ‘ખરીય પ્રાચીન ગ્રંથામાં માર ૫ (સ્વ) હોવાનું કથન છે. આ જ ખાર કપ સાળ સ્વરૂપે વર્ણવાયા છે. તેથી મૂળ ખારની જ સખ્યા હતી, અને પછીથી જ કાઈ કાળે સાળની સખ્યા દિગબરીય પ્રથામાં આવી છે.
૭. સરખાવા ૯, ૪૨ અને ૧૦, ૭ના ભાષ્યને તે જ સૂત્રાની ‘સર્વાર્થસિદ્ધિ’ સાથે, અહી' એ પ્રશ્ન થશે કે, ૧૦, ૯ ની સર્વાં સિદ્ધિમાં’ લિંગ અને તીર્થં દ્વારની વિચારણા પ્રસંગે જૈનદૃષ્ટિને ખ'ધ એસે એવા ભાષ્યના વક્તવ્યને બદથી તેને સ્થાને રૂઢ ર્કિંગ ખરીચત્વાષક અથ કરવામાં આળ્યા છે; તો પછી ૯, ૪૭ ની સર્વાર્થસિદ્ધિમાં પુલાક
Page #36
--------------------------------------------------------------------------
________________
२७
(૩) ભાષ્યમાં જે કૈવલીમાં કેવલ ઉપરાંત બીજા ઉપયાગ માનવા ન માનવાની જુદી જુદી માન્યતાએ (૧,૩૧) છે, તે કાઈ પણ ગિ ભરીય ગ્રંથમાં દેખાતી નથી, અને શ્વેતાંબરીય પ્રથામાં છે.
ઉક્ત લીયેા વાચક ઉમાસ્વાતિને દિગમ્બર પર પરાના નથી એમ સાબિત કરે, તેાયે એ તા જોવાનું બાકી જ રહે છે કે, તે કઈ પરપરાના હતા? નીચેની દલીયા તેમને શ્વેતાંબર પરપરાના હોવાની તરફ લઈ જાય છેઃ
૧. પ્રશસ્તિમાં જણાવેલી ઉથ્થનાગરી શાખા હતાંરીય પટ્ટાવલીમાં છે.
૨. અમુક વિષયપરત્વે મતભેદ કે વિષ અતાવ્યા છતાં પણ કાઈ એવા પ્રાચીન કે અર્વાચીન શ્વેતાંબર આચાય નથી કે જેમણે દિગ'બર આચાર્ચીની પેઠે ભાષ્યને અમાન્ય રાખ્યુ હાય
૩. ઉમાસ્વાતિની કૃતિ તરીકે માનવામાં શંકાને ભાગ્યે જ અવકાશ છે એવા પ્રશમરતિર ગ્રંથમાં મુનિના વજ્રપાત્રનું આદિમા લિંગદ્વારના વિચાર કરતા તેમ કેમ નથી કર્યું, અને રૂઢ દિગંબરીચત્વથી વિરુદ્ધ જતા ભાષ્યના વક્તવ્યને અક્ષરશઃ પ્રેમ લેવામા આવ્યું છે? આના ઉત્તર એ જ લાગે છે કે, સિદ્ધમાં લિંગદ્વારની વિચારણામા પરિવર્તન કરી શકાય તેવું હતુ, માટે ભાષ્ય છેડી પરિવર્તન ક્યું". પણ પુલાક 'આદિમા કેવ્યલિંગના વિચાર પ્રસંગે બીજું કાંઈ પરિવર્તન શક્ય હતું નહિ, તેથી ભાષ્યનું જ વક્તવ્ય અક્ષરશઃ રાખ્યુ. જે કાઈ પણ રીતે પરિવર્તન શક્ય જણાયુ હાત, તા પૂજ્યપાદ નહિ તા છેવટે અક્લક પણ એ પરિવર્તન કરત.
૧. જુએ આ ‘પરિચય', પૃ॰ ૫ અને ૮, ૨ જુઓ શ્લાક ન’૦ ૧૩૫ થી.
Page #37
--------------------------------------------------------------------------
________________
ર૮
વ્યવસ્થિત નિરૂપણ જોવામા આવે છે, જેને શ્વેતાંબર પરંપરા નિર્વિવાદપણે સ્વીકારે છે.
૪. ઉમાસ્વાતિના વાચકવંશને ઉલ્લેખ અને તે જ વંશમાં થયેલ અન્ય આચાર્યોનું વર્ણન શ્વેતાંબરીય પટ્ટાવલીઓ, પન્નવણ, અને નંદિની સ્થવિરાવલીમાં છે.
આ દલીલે વાચક ઉમાસ્વાતિને શ્વેતાંબર પરપરાના મનાવે છે અને અત્યાર સુધીના સમગ્ર શ્વેતાંબર આચાર્યો તેમને પિતાની જ પરંપરાના પ્રથમથી માનતા આવ્યા છે. વાચક ઉમાસ્વાતિ તાંબર પરંપરામાં થયા છે, દિગબરમાં નહીં, એવું મારું પિતાનું મંતવ્ય અધિક વાચન-ચિંતન બાદ અત્યાર સુધીમાં દઢ થયું છે. આ મંતવ્યને વિશેષ સ્પષ્ટ કરવા સારુ દિગંબર શ્વેતાંબર વચ્ચેના ભેદ વિષયક ઈતિહાસના કેટલાક પ્રશ્નો ઉપર પ્રકાશ નાખવો જરૂરી છે. પ્રથમ પ્રશ્ન એ છે કે, આજે જે દિગંબર શ્વેતાંબર વચ્ચેના ભેદ કે વિરોધ વિષય ગ્રુત તથા આચાર જોવામાં આવે છે, તેનું પ્રાચીન મૂળ
ક્યાં સુધી મળે છે, તથા તે પ્રાચીન મૂળ મુખ્યત્વે શી બાબતમાં હતું. બીજો પ્રશ્ન એ છે કે, બંને ફિરકાઓને સમાનરૂપે માન્ય એવું સુત હતું કે નહીં, અને હતું તે ક્યાં સુધી તે સમાન માન્યતાને વિષય રહ્યું, અને ક્યારથી તેમાં મતભેદ દાખલ થયે, તથા તે મતભેદના અતિમ ફલસ્વરૂપ એકબીજાને પરસ્પર પૂર્ણરૂપે અમાન્ય એવા શ્રુતભેદનું નિમણિ ક્યારે થયું?
વીજ પણ અંતિમ પ્રશ્ન એ છે કે, ઉમાસ્વાતિ પતિ કઈ પરંપરાના આચારનું પાલન કરતા હતા, તથા તેમણે જે શ્રુતને આધાર રાખીને તત્ત્વાર્થની રચના કરી, તે શ્રત ઉક્ત બને ફિરકાઓને પૂર્ણપણે સમાનભાવથી માન્ય હતું, કે કોઈ
Page #38
--------------------------------------------------------------------------
________________
એક ફિરકને જ પૂર્ણરૂપે માન્ય, પરંતુ બીજા રિકાને પૂર્ણ રૂપે અમાન્ય હતું?
૧. જે કાંઈ એતિહાસિક સામગ્રી અત્યારે મળે છે, તેનાથી નિર્વિવાદ રીતે એટલું સ્પષ્ટ માલૂમ પડે છે કે, ભગવાન મહાવીર પાર્થાપત્યની પરંપરામાં થયા હતા, અને તેમણે શિથિલ અથવા મધ્યમ ત્યાગમાર્ગમા પિતાના ઉત્કટ ત્યાગમાર્ગ ભય વ્યક્તિત્વ દ્વારા નવીન જીવન રેડવું. શરૂઆતમાં વિરોધ તેમજ ઉદાસીનતા રાખનારા અનેક પાર્થસંતાનિક સાધુ-શ્રાવક ભગવાન મહાવીરના શાસનમાં આવી મળ્યા. ભગવાન મહાવીરે પોતાની નાયકચિત ઉદાર પરંતુ તાત્વિકદષ્ટિથી પિતાના શાસનમાં તે બને દળાનું સ્થાન નિશ્ચિત કર્યું, જેમાંનું એક બિલકુલ નગ્નજીવી તથા ઉત્કટ વિહારી હતું, અને બીજું
૧. આચારાંગસૂત્ર,૧૭૮, - ૨. કાલાસવેસિયપુર (ભગવતી ૧, ૯), કેશી (ઉત્તરાધ્યયન ૨૩), ઉદકપેઢાલપુત્ર(સૂત્રકૃતાગ ૨,૭), ગાગે (ભગવતી ૯, ૩૨) ઇત્યાદિ વિશેષ માટે જુઓ “ઉત્થાન મહાવીરાંક” પૂ૦ ૫૮, કેટલાક પાપત્યોએ તે પંચમહાવ્રત અને પ્રતિક્રમણ સહિત નગ્નત્વને પણ સ્વીકાર કર્યો, એ ઉલ્લેખ આજ સુધી અગમાં સુરક્ષિત છે. દાખલા તરીકે ભગવતી ૧, ૯
૩. આચારાંગમાં સચેલ અને અચેલ એમ બંને પ્રકારના મુનિઓનું વર્ણન છે. અચેલ મુનિના વર્ણન માટે પ્રથમ મૃતક ધના. છઠ્ઠા અધ્યાયનના ૧૮૩મા સૂત્રથી આગળનાં સૂત્ર જેવાં જોઈએ;
અને સચેલ મુનિના વસ્ત્ર વિષયક આચાર માટે દ્વિતીય શ્રુતરકપનું • પાંચમું અધ્યયન જેવું જોઈએ. તથા સચેલ મુનિ અને અચેલ
મુનિ એ અને મેહને કેવી રીતે જીતે એ બાબતના રેચક વર્ણન માટે જુઓ આચારાંગ ૧, ૮
Page #39
--------------------------------------------------------------------------
________________
३०
•
૧
બિલકુલ નગ્ન નહીં એવું મધ્યમમાર્ગી પણ હતું. એ બંને દળામાં બિલકુલ નગ્ન રહેવા કે ન રહેવાના વિષયમાં તથા ખીજા કેટલાક આચારાના વિષયમાં ભેદ હતા, તા પણ ભગવાનના વ્યક્તિત્વને કારણે તે વિરાધનું રૂપ ધારણ કરી શકો નહિ. ઉત્તમ અને મધ્યમ ત્યાગમાના એ પ્રાચીન સમન્વયમાં જ વમાન દિગ'બર શ્વેતાંબરેના ભેદનું મૂળ છે.
એ પ્રાચીન સમયમાં જૈન પરપરામાં દિગંબર શ્વેતાંબર એવા શબ્દ ન હતા તા પણુ આચારભેદ સૂચવનારા નગ્ન, અચેલ ( ઉત્ત॰ ૨૩, ૧૭, ૨૯) જિનકલ્પિક, પાણિપ્રતિગ્રહ (કલ્પસૂત્ર ૯, ૨૮), પાણિપાત્ર વગેરે શબ્દ ઉત્કટ ત્યાગવાળા દળને માટે; તથા સમેલ, પ્રતિગ્રહધારી, (કલ્પસૂત્ર ૯, ૩૧), સ્થવિરકલ્પ (કલ્પસૂત્ર ૯, ૬૩) વગેરે શબ્દ સમ ત્યાગવાળા દળને માટે મળી આવે છે.
૨. એ એ દળામાં આચારવિષયક ભેદ હાવા છતાં ભગવાનના શાસનના મુખ્ય પ્રાણરૂપ શ્રુતની બાબતમાં કાંઈ ભેદ ન હતા; અને દળ ખાર અંગરૂપે મનાતા તત્કાલીન શ્રુતને સમાન ભાવે સ્વીકારતાં હતાં. આચારવિષયક કાઈક ભેદ, અને શ્રુતવિષયક પૂર્ણ અભેદની આ સ્થિતિ તરતમભાવથી ભગવાન બાદ આશરે દાઢસે। વર્ષ સુધી રહી. એટલું યાદ રાખવું જોઈએ કે, આ દરમ્યાન પણ મને દળના અનેક યાગ્ય આચાર્યએ તે શ્રુતના આધારથી નાનામેાટા ગ્રંથ રચ્યા હતા. તેમને સામાન્યરૂપે અંતે દળના અનુગામી તથા વિશેષરૂપે તે તે ગ્રંથના રચયિતાના શિષ્યગણુ સ્વીકારતા હતા, તથા પાતપેાતાના ગુરુ-પ્રગુરુની કૃતિ સમજીને તેના પર વિશેષ ૧. જીએ ઉત્તરાધ્યયન અ ૨૩,
1
Page #40
--------------------------------------------------------------------------
________________
४९
इति ।"
पासकव्यवर्तिनासाना" + area
2માં જે ગંધહસ્તીને નામે અવતરણે મળે છે, તે બધાં જે અવતરણે કાંચેક જરા પણ પરિવર્તન વિના જ અને એક
"या तु भवस्थकेवलिनो द्विविधस्य सयोगाऽयोगभेदस्य सिद्धस्य वा दर्शनमोहनीयसप्तकक्षयादपायसद्व्यक्षयाचोदपादि सा सादिरपर्यवसाना इति" । 'तपाव्यकृति' ५. ५६, ५० २७. . “यदाह गन्धहस्ती-भवस्थकेवलिनो द्विविधस्य सयोगायोगमेदस्य सिद्धस्य वा दर्शनमोहनीयसप्तकक्षयाविभूता सम्यग्दृष्टिः सादिरपर्यवसाना इति ।" नति ', ५० ८८ दि०.
“तत्र याऽपायसद्व्यवर्तिनी ' श्रेणिकादीनां सद्व्यापगगे च भवति अपायसहचारिणी सा सादिसपर्यवसाना" तपासाव्यत्ति' ५० ५, ५० २७. ___ " यदुक्तं गन्धहस्तिना-तत्र याऽपायसद्व्यवर्तिनी अपायोमतिज्ञानाशः सद्व्याणि-शुद्धसम्यक्त्वदलिकानि तद्वर्तिनी श्रेणिकादीनां च सद्व्यापगमे भवत्सपायसहचारिणी सा सादिसपर्यवसाना इति।" ' ति', ५० ८८ दि०.
"प्राणापानावश्चासनिःश्वासक्रियालक्षणो" 'तपार्थमाध्यत्ति' ५० १६१, ५.
०३ “यदाह गन्धहस्ती-प्राणापानौ उच्छासनिःश्वासौ इति ।". 'धर्मसत्ति ' (भस्यनिरि) ५० ४२, ५०२
"अत एव च मेदः प्रदेशानामवयवानां च, ये न जातुचिद् . वस्तुव्यतिरेकेणोपलभ्यन्ते ते प्रदेशाः ये तु विशकलिताः परिकलित-, मूर्तयः प्रज्ञापथमवतरन्ति तेऽवयवा इति ।" 'daiमाध्यत्ति', ५० ३२८, ५.० २.
__ " यद्यप्यवयवप्रदेशयोगन्धहस्त्यादिषु मेदोऽस्ति"-'यादाभरी', पृ. ६३, AI.
Page #41
--------------------------------------------------------------------------
________________
५०
હુ જ થાડા પરિવર્તન સાથે અને ક્રાંયેક ભાવસામ્ય સાથે સિંહસરના પ્રશિષ્ય અને ભાવામીના શિષ્ય સિદ્ધસેનની તત્ત્વા - ભાષ્ય ઉપરની વૃત્તિમાં મળે છે. આ ઉપરથી એટલું નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે, ગધહસ્તી ચાલુ માન્યતા પ્રમાણે સિદ્ધસેન દિવાકર નહિ પણ ઉપલબ્ધ તત્ત્વાર્થં ભાષ્યની વૃત્તિના રચયિતા ભાસ્વામીના શિષ્ય સિદ્ધસેન જ છે. નામની સમાનતાથી અને પ્રકાંડવાદી તરીકે અને કુશળ ગ્રન્થકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ સિદ્ધસેન દિવાકર જગધહસ્તી સંભવી શકે એવી સંભાવનામાંથી ઉ॰ યશેવિજયળની દિવાકર માટે ગંધહસ્તી વિશેષણ વાપરવાની ભ્રાંતિ જન્મી હેાય, એવા સંભવ છે.
ઉપરની લીલા ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે, શ્વેતાંબર પરપરામાં પ્રસિદ્ધ ગંધહસ્તી એ તત્ત્વા સૂત્રના ભાષ્યની ઉપલબ્ધ વિસ્તીર્ણે વૃત્તિના રચનાર સિદ્ધસેન જ છે. આ ઉપરથી આપણને નિશ્ચિત રૂપે એમ માનવાને કારણ મળે છે કે, સન્મતિના ટીકાકાર દશમા સૈકાના અભયદેવે પેાતાની ટીકામાં એ સ્થળે ગંધહસ્તીપદ વાપરી તેમની
૧. સન્મતિના મીજા કાઢની પ્રથમગાથાની વ્યાખ્યાની સમાપ્તિમા ટીકાકાર અભયદેવે તત્ત્વાર્થના પ્રથમ અધ્યાયનાં ૯, ૧૦, ૧૧ અને ૧૨ એમ ચાર સુત્રા ઢાંકેલાં છે અને ત્યાં એ સૂત્રાની વ્યાખ્યા વિષે ગંધહસ્તીની ભલામણ કરતાં તે જણાવે છે કે, "अस्य च सूत्रसमूहस्य व्याख्या गन्धहस्तिप्रमृतिभिर्विहितेति न प्रदश्यते" ૩૦ ૫૫, ૫૪૦ ૨૪. એ જ પ્રમાણે તૃતીયકાની ૪૪મી ગાથામાં આવેલા હેતુવાદ પૂર્વની વ્યાખ્યા આપતા તેમણે “ સભ્યોન જ્ઞાનવારિત્રાણિ મોલમાૉ: ” આ સૂત્ર મૂકી તે માટે પણ લખ્યું છે કે, " तथा गन्धहस्तिप्रमृतिभिर्विक्रान्तमिति नेह प्रदर्श्यते विस्तरभयात् " - ૫૦ ૬૫૧, ૫૦ ૨૦,
·
Page #42
--------------------------------------------------------------------------
________________
રચેલ તત્વાર્થ વ્યાખ્યા જોઈ લેવાની સૂચના કરી છે, તે . ગંધહસ્તી બીજા કેઈ નહિ પણ ઉપલબ્ધ ભાષ્યવૃત્તિના રચનાર ઉક્ત સિંહસેન જ છે. એટલે સન્મતિટીકામાં અભયદેવે તવાર્થ ઉ૫રની જે ગંધહસ્તીકૃત વ્યાખ્યા જોઈ લેવાની ભલામણ કરી છે, તે વ્યાખ્યા માટે હવે નષ્ટ કે અનુપલબ્ધ સાહિત્ય તરફ નજર દોડાવવાની જરૂર નથી. આ જ અનુસંધાનમાં એ પણ માનવું પ્રાપ્ત થાય છે કે, નવમા દસમા સિકાના ગ્રંથકાર શીલાકે પિતાની આચારાંગસૂત્ર ઉપરની ટીકામાં જે “ગંધહસ્તિત વિવરણને ઉલ્લેખ કર્યો છે, તે વિવરણ પણ તત્વાર્થભાષ્યની વૃત્તિના રચયિતા સિદ્ધસેનનું જ હેવું જોઈએ. કારણ કે, બહુ જ થોડું અંતર ધરાવતા શીલાંક અને અભયદેવ એ બન્ને ભિન્ન ભિન્ન આચાર્યો માટે ગધહસ્તીપદ વાપરે એ સંભવિત નથી, અને અભયદેવ જેવા બહુશ્રુત વિદ્વાને જન આગમાં પ્રથમ પદ ધરાવતા આચારાંગ- . . સૂત્રની પિતાની નજીકમાં જ પૂર્વે થઈ ગયેલા શીલાંકરિની રચેલી ટીકા જેઈ ન હોય એ પણ કલ્પવું કઠણ છે. વળી શીલાંકે, પિતે જ પિતાની ટીકાઓમાં જ્યાં જ્યાં સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિની ગાથાઓ ઉદ્દત કરી છે, ત્યાં કોઈ પણ
૧. જુઓ આ૦ શ્રીજિનવિજયજસંપાદિત તકલ્પના પ્રસ્તાવના પૂ૧૯, તથા પરિશિષ્ટ, શીલાંકાચાર્ય વિશે વધારે વિગત.”
૨. “રાત્રપરિણાવિવાતિવદુહ જ જાતિમા” તથા शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनमितीव किल वृतं पूज्यैः । श्रीगन्धहस्तिमित्रैर्वृणोमि ततोऽहमवशिष्टम् " ॥
– આચારાગટીકા ૫૦ ૧ તથા ૮૨ની શરૂઆત.
Page #43
--------------------------------------------------------------------------
________________
५२
સ્થળે ગંધહસ્તીપદ વાપયુ નથી, એટલે શીલાંકના ગંધહસ્તી પશુ દિવાકર નથી એ ખુલ્લું છે.
ઉપરની વિચારસરણીને આધારે મે' દશ વર્ષ પહેલાં જે નિ કર્યો હના, તેનું સ`પૂર્ણ રીતે સમર્થ ક ઉલ્લિખિત પ્રાચીન પ્રમાણુ પણ હવે મળી ગયું છે, કે જે હરિભદ્રીય અધૂરી વૃત્તિના પૂરક યશાભદ્રસૂરિના શિષ્યે લખ્યું છે. તે આ પ્રમાણે છેઃ
" सूरियशोभद्रस्य (हि) शिष्येण समुद्धृता स्वबोधार्थम् । तत्त्वार्थस्य हि टीका जडकायार्जना धृता यात्यां नृधृता ॥ (૦ ચડુનોવૃત્તાન્ત્યાÚ) ૫ ૧ kk
हरिभद्राचार्येणारब्धा विवृतार्धषडध्यायांश्च । पूज्यः पुनरुद्धृतेयं तत्त्वार्थार्द्धस्य टीकान्त्या ॥ २ ॥ इति ॥ एतदुक्तं भवति - हरिभद्राचार्येणार्धषण्णामध्यायानामाद्यानां टीका कृता, भगवता तु गंधहस्तिना सिद्धसेनेन नव्या कृता तत्त्वार्थटीका नव्यैर्वादस्थानैर्व्याकुला, तस्या एव शेष उद्धृतश्चाचार्येण ( शेषं मया ) स्वबोधार्थम् । सात्यन्तगुर्वी च डुपडुपिका निष्पन्नेत्यलम् ” पृ० ५२१ । તત્ત્વા ભાષ્ય ઉપર શ્વેતાંબરાચાર્યાંની રચેલી એ આખી વૃત્તિઓ અત્યારે મળે છે. તેમાં એક માટી છે અને બીજી તેથી નાની છે. માટી વૃત્તિના રચનાર सिद्धसेन સિદ્ધસેન એ જ અહીં પ્રસ્તુત છે. એ સિદ્ધસેન દિન્નગણુિના શિષ્ય સિ'હસૂરના શિષ્ય ભાસ્વામીના શિષ્ય હતા, એ વાત એમની ભાષ્યવૃત્તિને અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી સિદ્ધ છે. ગંધહસ્તીની વિચારણા
૧. જુએ આ ગ્ર'થની પહેલી આવૃત્તિ, · પરિચય ’ પા. ૩૬ ૪૦.
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રસંગે ઉપર આપેલી દલીલેથી આપણે એ પણ જાણ્ય કે, ગધહસ્તી એ પ્રસ્તુત સિદ્ધસેન જ છે. એટલે બીજું કઈ ખાસ પ્રમાણ ન મળે ત્યાં સુધી, તેમની બે કૃતિઓ માનવા વિષે શંકા રહેતી નથીઃ એક તે આચારાંગવિવરણ જે અનુપલબ્ધ છે, અને બીજી તત્ત્વાર્થભાષ્યની ઉપલબ્ધ મેટી વૃત્તિ. એમનું “ગધહસ્તી' નામ કોણે અને કેમ પાડ્યું, તે વિષે ફક્ત કલ્પના જ કરી શકાય. એમણે પોતે તે પિતાની પ્રશસ્તિમાં ગધહસ્તી ૫૬ ચેર્યું નથી. તેથી એમ લાગે છે કે, જેમ સામાન્ય રીતે બધા માટે બને છે તેમ, તેમના માટે પણ બન્યું તેવું જોઈએ. એટલે કે, તેમના કઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમને ગંધહસ્તી તરીકે પ્રસિદ્ધ કર્યો હોય. એમ કરવાનું કારણ એ લાગે છે કે, પ્રસ્તુત સિદ્ધસેન સૈદ્ધાંતિક હતા અને આગમનું વિશાળ જ્ઞાન ધરાવવા ઉપરાંત આગમવિરુદ્ધ તેમને જણાતી ગમે તેવી તર્કસિદ્ધ બાબતનું પણ બહુ જ આવેશપૂર્વક ખંડન કરતા, અને સિદ્ધાંત પક્ષનું સ્થાપન કરતા. આ વાત તેમની તાર્કિક વિરુક્તી કહુક ચર્ચા જેવાથી વધારે સંભવિત લાગે છે. વળી તેમણે તત્ત્વાર્થભાષ્ય ઉપર જે વૃત્તિ લખી છે, તે અઢાર હજાર એકપ્રમાણ હેઈ ત્યાર સુધીમાં રચાયેલી તસ્વાર્થભાષ્ય ઉપરની બધી જ વ્યાખ્યાઓમાં કદાચ મોટી હશે. અને જે રાજવાર્તિક તથા કવાર્તિકના પહેલાં જ એમની વૃત્તિ રચાઈ હશે, તે એમ પણ કહેવું જોઈએ કે, તાવાર્થસૂત્ર ઉપરની ત્યાર સુધીમાં હયાત બધી જ શ્વેતાંબરીય દિગબરીય વ્યાખ્યાઓમાં એ સિદ્ધસેનની જ વૃત્તિ મટી હશે. આ મેટી વૃત્તિ અને તેમાં કરવામાં આવેલ આગમનું સમર્થન જોઈ, તેમના કોઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમની હયાતીમાં
Page #45
--------------------------------------------------------------------------
________________
૪ અગર તેમની પછી તેમને માટે ગંધહસ્તી' વિશેષણ વાપરેલું હોય એમ લાગે છે. તેમના સમય વિષે ચક્કસપણે કહેવું અત્યારે શક્ય નથી. તેમ છતાં તેઓ સાતમા સૈકા અને નવમા સૈકાની વચ્ચે થયા હોવા જોઈએ, એ ચેપ્યું છે કારણ કે તેઓ પોતાની ભાષ્યવૃત્તિમાં વસુબંધુ આદિ અનેક બૌદ્ધ વિદ્વાનો ઉલ્લેખ કરે છે. તેમાં એક સાતમા સૈકાના ધર્મકીર્તિ પણ આવે છે. એટલે સાતમા સૈકા પહેલાં તેઓ નથી થયા એટલે તે નક્કી થાય છે. બીજી બાજુ નવમા સૈકાના વિદ્વાન શલાકે ગધહસ્તી નામથી તેમનો ઉલ્લેખ કર્યો છે. એટલે તેઓ નવમા સૈકા પહેલાં ક્યારેક થયેલા હેવા જોઈએ. આઠમા-નવમા સૈકાના વિદ્વાન યાકિનીસનું હરિભદ્રના ગ્રંથોમાં પ્રસ્તુત સિદ્ધસેનને લગતે ઉલ્લેખ જોવામાં આવ્યો નથી. અને પ્રસ્તુત સિદ્ધસેનની ભાષ્યવૃત્તિમાં એ હરિભદ્રને અગર તેમની કૃતિઓને ઉલેખ હજી જોવામાં આવ્યો નથી. તેથી વધારે સંભવિત એમ લાગે છે કે, યાકિની
૧. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન વસુબંધુને “નિષકહી તેઓ निश छ-तस्मादेनःपदमेतत् वसुबन्धोरामिषगृद्धस्य गृद्धस्येवाऽप्रे
”િ “જ્ઞાત્તિપન્ય વહુવન” “તત્વાર્થભાષ્યવૃત્તિ પૃ૦ ૬૮૫૦ ૧ તથા ૨૯ નાગાર્જુનરિચિત ધર્મસંગ્રહ પૃ. ૧૩ માં આવતા આનત પાંચ પાપ, જેમનું વર્ણન શીલાંક સૂત્રકુતાગની (પૃ. ૨૧૫) ટીકામાં પણ આપે છે, તેમને ઉલ્લેખ પણ સિદ્ધસેન કરે છે; ભાષ્યવૃત્તિ ૫૦ ૧૭.
२. "भिक्षुवरधर्मकीर्तिनाऽपि विरोध उक्तः प्रमाणविनिश्चयादो" તત્ત્વાર્થભાષ્યવૃત્તિ પૃ. ૩૯૭, ૫૦ ૪
૩. જુઓ આ પરિચયમાં પા. ૫૧, નોંધ ૨.
Page #46
--------------------------------------------------------------------------
________________
સનુ હરિભદ્ર અને પ્રસ્તુત સિદ્ધસેન એ બન્ને કાતિ સમકાલીન હાય અગર તો એમની વચ્ચે બહુ જ થોડું અંતર હોય. પ્રશસ્તિમાં લખ્યા પ્રમાણે પ્રસ્તુત સિદ્ધસેનના પ્રમુ. સિંહસૂર એ જે ભલવાદિત નયચક્રના ટીકાકાર સિંહરિ જ હેય, તે એમ કહી શકાય કે, નયચક્રની ઉપલબ્ધ સિંહરિફત ટીકા સાતમા સૈકા લગભગની કૃતિ હેવી જોઈએ.
ઉપર સૂચિત કરેલી તત્વાર્થભાષ્યની નાની વૃત્તિના પ્રણેતા હરિભદ્ર જ અહીં પ્રસ્તુત છે. આ નાની વૃત્તિ રતલામસ્થ
શ્રી ઋષભદેવજી કેસરીમલજી નામક સંસ્થા - દિ દ્વારા પ્રકાશિત થઈ છે. આ વૃત્તિ કેવળ
હરિભદ્રાચાર્યની કૃતિ નથી, પરંતુ તેની રચનામાં ઓછામાં ઓછા ત્રણ આચાર્યોને હાથ છે. તેમાં એક હરિભદ્ર પણ છે. આ હરિભદ્રને વિચાર અહીં પ્રસ્તુત છે. શ્વેતાંબર પરંપરામાં હરિભદ્ર નામના કેટલાય આચાર્ય થઈ ગયા છે, તેમાંથી યાકિનીસૂનુ રૂપે પ્રસિદ્ધ, સેંકડે ગ્રંચના રચયિતા આ હરિભદ્ર જ આ નાની વૃત્તિના રચયિતા માનવામાં આવે છે.
૧. ત્રણથી વધારે પણ આ વૃત્તિના રચયિતા હોઈ શકે છે. કારણ કે હરિભદ્ર, યશોભદ્ર, અને ચશોભદ્રને શિષ્ય એ ત્રણ તે નિશ્ચિત જ છે; પરંતુ નવમા અધ્યાયના અતની પુપિંકાના આધારથી અન્યની પણ કલ્પના થઈ શકે છે––“રિશ્રી તથટીવાય हरिभद्राचार्यप्रारब्धायां डुपडुपिकाभिधानायां तस्यामेवान्यकर्तृकायां नवमोswાયઃ માત”]
૨. જુઓ મુનિ કલ્યાણવિજયજી લિખિત “ધર્મ સંગ્રહણી ની આ પ્રસ્તાવના પૃ૦ ૨થી.
Page #47
--------------------------------------------------------------------------
________________
મળી આવેલાં નવા પ્રમાણેના આધારે આ વખતે ભારે મત પણ તે પરંપરાગત માન્યતાની તરફ જ વળે છે. અને પહેલા મારા સંદેહ હવે રહેતું નથી. જો કે શ્રીમાન સાગરાનંદજીએ ઉપર્યુક્ત સંસ્થા દ્વારા પ્રકાશિત તે લઘુવૃત્તિની પ્રસ્તાવનામાં આચાર્ય હરિભકને જ લઘુત્તિના પ્રણેતારૂપે કરાવ્યા છે તો પણ તેમની બધી દલીલો સમાનરૂપે સાધક નથી. અલબત્ત, તેમની કેટલીક દલીલો હરિભદ્રના લઘુકૃત્તિકર્તવ તરફ બલવાન સૂચન અવશ્ય કરે છે. તે લઘુવૃત્તિ યાકિનીસનુ હરિભની કૃતિ હેવા-ન હેવા બાબતને મારે પહેલાંને સદેહ મુખ્યતયા તે વૃત્તિની અંતિમ સમાપ્તિ કરનાર યભદ્રસૂરિના શિષ્યનાં નિમ્રલિખિત વાક્યોથી જ દૂર થયે છે. તે લખે છે કે, “આચાર્ય હરિભદ્ર શરૂઆતના સાડાપાંચ અધ્યાચેની ટીકા બનાવી, ભગવાન ગંધહસ્તી સિદ્ધસેને તે નવીનવાદેથી યુક્ત નવી જ ટીકા રચી. બાકીને ભાગ તેમાંથી આચાર્યો અને મેં ઉદ્ધત કર્યો.” આ વાક્યોના લેખક યશભદ્રના શિષ્યની જે ભૂલ ન થતી હોય, તે તે વાક્યોથી નીચેની ત્રણ વાત સ્પષ્ટ જણાઈ આવે છેઃ ૧. શરૂઆતના સાડાપાંચ અપ્યાની વૃત્તિના રચયિતા તે સમયે હરિભદ્રાચાર્ય જ મનાતા હતા; તેમણે ગંધહસ્તીની મેટી વૃત્તિની પહેલાં જ પિતાની વૃત્તિ લખી હતી, કે જે કઈ કારણથી પૂરી ન થઈ શકી. ૨. તે અધૂરી વૃત્તિને પૂર્ણ કરવાને બદલે ગધહસ્તીએ
૧. જુઓ આ ગ્રંથની પહેલી આવૃત્તિના પરિચયનું પા ૫.
૨. “હરિભદ્રવૃત્તિ”ની પ્રસ્તાવનાગત ૧, ૩, ૭, અને ૮ નબરની દલીલો..
૩. સંસ્કૃત પાઠ માટે જુઓ આ “પરિચય” પા પર.
Page #48
--------------------------------------------------------------------------
________________
બિલકુલ નવી વૃત્તિ પૂર્ણરૂપે લખી, અને તેમાં નવા દાર્શનિક વાદને અધિક સ્થાન આપ્યું, કે જે હરિભદ્રીય લઘુવૃત્તિમાં ન હતું. ૩. હરિભદ્રની અધૂરી ટીકાને બાફીને ભાગ ગુરુ ચશેભદ્ર અને શિષ્ય સિદ્ધસેનીય વૃત્તિમાંથી જ ઉદધૃત કરીને પૂર્ણ કર્યો.
ઉપર સુચવેલા મુદ્દાઓ પરથી ફલિત એ થાય છે કે, યશોભદ્ર અને તેમને શિષ્ય બને ગંધહસ્તી સિદ્ધસેનના સમકાલીન હશે અથવા ઉત્તરકાલીન; પરંતુ તેમની સામે ગંધહસ્તીની મોટી વૃત્તિ વિદ્યમાન અવશ્ય હતી; તથા તે એવું પણ માનતા હતા કે, હરિભદ્રની વૃત્તિ અધૂરી હોવા છતાં ગંધહસ્તીએ તેને પૂર્ણ કરવાને બદલે નવી જ વૃત્તિ રચી. ચશભરના શિષ્યની લેખનશૈલીથી એટલું તે સ્પષ્ટ સૂચિત થાય છે કે, તે અધૂરી વૃત્તિના રચયિતા આ૦ હરિભક, યા તે ગધહસ્તીના પૂર્વકાલીન લેવા જોઈએ, અથવા તે સમકાલીન; કારણ કે એ સ્પષ્ટ લખે છે કે, હરિભદ્રીય વૃત્તિ પહેલેથી હતી, અને તે અપૂર્ણ પણ હતી; તે પણ ગંધહસ્તીએ તે તેને પૂર્ણ ન કરી, અને નવી તથા નવીનવાદસંકુલ વૃત્તિ જ લખી,
તે અધૂરી વૃત્તિના રચયિતા હરિભને સિદ્ધસેનથી પૂર્વ કાલીન માનીને અથવા સમકાલીન માનીને વિચાર કરીએ તે પણ એક જ નિર્ણય ઉપર પહોંચવું પડે છે કે, તે હરિભદ્ર ચાકિનીનુ જ હોઈ શકે છે, બીજા નહીં; કેમકે વિક્રમીયા નવમા સૈકામાં ગંધહસ્તીને સમય નિર્ણિત થાય છે. તે સમયે અથવા તેથી કંઈકે પહેલાં યાકિનીનુ હરિભદ્ર સિવાય બીજા કોઈ હરિભકને પત્તો ઇતિહાસમાંથી મળતો નથી. અલબત,
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૮ ગંધહસ્તીના સમકાલીન, અથવા પૂર્વકાલીન એવા યાકિનીસૂનુથી ભિન્ન એવા હરિભજો પત્તો જ્યાં સુધી ન લાગે, ત્યાં સુધી તે અધૂરી વૃત્તિના રચયિતા યાકિનીનુ હરિભક જ માની શકાય છે. આ વિચારસરણીથી હુ પણ શ્રીમાન સાગરાન્દ્ર સુરિજીએ તારવેલા નિર્ણય ઉપર જ આવી પહોંચ્યો છું. પરંતુ, તેમણે ગંધહસ્તી સિદ્ધસેનથી હરિભદ્રની પૂર્વવર્તિતા બતાવનારી જે દલીલે આપી છે, તે આભાસપાત્ર છે. દાખલા તરીકે, તેમણે પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, જ્ઞાનાવરણીયની સમ્યકાવારકતાના મંતવ્યનું હરિભદ્ર ખંડન કર્યું છે (પૃ. ૪૨) પરંતુ સિદ્ધસેને તે મંતવ્યને સ્વીકાર્યું છે (પૃ. ૫૭), તેથી કરીને હરિભદ્ર સિદ્ધસેનથી પૂર્વવર્તી છે. શ્રીમાન સાગરાનંદજીનું આ કથન હરિભદ્રને સિદ્ધસેનથી પૂર્વવત કેવી રીતે સાબિત કરી શકે છે? તેનાથી તે એટલું જ સિદ્ધ થઈ શકે છે કે, જ્ઞાનાવરણયની સમ્યકત્વાવારકતાને હરિભદ્ર નિરાસ કર્યો છે, પરંતુ સિદ્ધસેને તેનું સમર્થન કર્યું છે. આ મુદ્દા વડે સાગરજી હરિભળે પૂર્વવર્તી બતાવવા ઈચ્છતા હોય, તે તેમણે પ્રથમ એ બતાવવું જોઈતું હતું કે, એ સમ્યકત્વાવારકતાવાળે મત, સિહસે પણ નથી, પરંતુ હરિભકના પૂર્વવર્તી અથવા સમકાલીન બીજા કેઈ છે. એ પ્રમાણે શ્રીમાન સાગરાનંદજીની કુણિમાદિ આહારના સંગ્રહ (૬-૧૬) વાળી દલીલ પણ પ્રસ્તુત પૌવપર્યમાં સાધક થતી નથી. સમુદાયાથ-અવયવાર્થ શબ્દરહિત (અધ્યાય ૬, સૂ૦ ૧૬ થી ૨ની) ભાષ્યવ્યાખ્યાને હરિભકૃત માની પણ લઈએ તેય, સિદ્ધસેને જે કુણિમાદિ આહારના સંગ્રહનું નિરસન કર્યું છે, તે હરિભકૃત સંગ્રહનું નથી. કારણ કે, હું આગળ બતાવીશ કે, હરિભદ્રકૃત વૃત્તિને સિદ્ધસેને જોઈ હોય,
Page #50
--------------------------------------------------------------------------
________________
'
५९
તેવું સંભવિત નથી. આ સ્થિતિમાં સાગરજીની એ સંગ્રહનિરાસ વાળી દલીલ પણ હરિભદ્રના પૂવર્તિત્વને સાબિત કરી શકતી નથી. આ ઝધડામાં પ્રશ્નકર્તી મને પણ પૂછી શકે છે કે, તા તમે હરિભદ્ર તથા સિદ્ધસેનના પૌવીપ વિષયક તમારા વિચારા ખતાવે. અલખત્ત, મારી પાસે પશુ તે પૌવાપય ના અંતિમ નિણ્ય કરાવનાર કાઈ સાધન નથી. તા પણ તે સંબંધી અત્યાર સુધીના મારા વિચાર તા હું પ્રગટ કરી દેવા ઉચિત જ સમજું છું.
હરિભદ્રના સમય વિક્રમના આઠમે-નવમા સૈકા સુનિ શ્રિત છે, એ વસ્તુ શ્રીમાન જિનવિજયજીએ આકાટષ લીલેાથી સિદ્ધ કરી છે. નહી કે શ્રીમાન સાગરાન’દજીના કથનાનુસાર વિક્રમના પાંચમા–છઠ્ઠો સેક્રેા. જે હરિભદ્ર સુનિશ્ચિતરૂપે વિક્રમના સાતમા—આઠમા સૈકાના અનેક ગ્રંથકારાના નિર્દેશ કરે છે, તેમને કેવળ પારપરિક માન્યતાના આધાર વડે પાંચમી શતાદીના કહા દેવા એ પરપરામાં ઐકાંતિક શ્રહામાત્ર છે. એ પ્રમાણે ગધહસ્તી સિદ્ધસેન પણ વિક્રમીય ૮ મા–૯ મા સૈકામાં થઈ ગયેલા વિદ્વાન અકલંકના સિદ્ધિવિનિશ્ચયને ઉલ્લેખ કરવાને કારણે, તથા ૯ મા—૧૦ મા સૈકાના વિદ્વાન શીલાંક દ્વારા નિર્દિષ્ટ થયા હોવાને કારણે તેમના કરતાં ચડાણા પણ પૂવર્તી અથવા વયે–દીક્ષા વૃદ્ધ હેવાને કારણે વિક્રમીય ૮મા મા સકામાં જ થઈ ગયેલા સિદ્ધ થાય છે,
હરિભદ્રે ક્યાંય ગ ંધહસ્તી સિદ્ધસેનના, અથવા ગંધહસ્તીએ હરિભદ્રને ક્યાંય ઉલ્લેખ કર્યો હાય, એવું જોવામાં આવ્યું ૧, જૈન સાહિત્ય સશાષક વર્ષ ',, અ. ૧.
૨. જુઆ આ પરિચય, પા. ૫૧, નોંધ ૨.
Page #51
--------------------------------------------------------------------------
________________
નથી. તો પણ તત્વાર્થભાષ્ય ઉપરની તેમની બંનેની વૃત્તિઓમાં એટલું બધું શબ્દ સામ્ય છે કે, પ્રથમ દૃષ્ટિએ જેનાર એમ જ કહે કે, કોઈ એક બીજાની વૃત્તિને સંક્ષેપ યા વિસ્તાર કર્યો છે. પરંતુ તે પછી પ્રશ્ન એ થાય છે કે, બેમાને કેઈ એક, બીજાની વૃત્તિને સંક્ષેપક યા વિસ્તારક હય, તે એ પેલા બીજાનું નામ સુધ્ધાં ન લે, એ જૈનાચાર્યોને માટે કેવી રીતે સંભવી શકે? તેથી હજુ સુધી મારે નિર્ણય એ છે કે, હરિભદ્ર અને ગધહસ્તી બને સમકાલીન છે; બંનેના સમયમાં કોઈ ખાસ અતર નથી. ભલે એ બંનેમાં વય અને દીક્ષા સંબંધી ચેકત્વ-કનિકત્વ હોય તે બંનેની તસ્વાર્થભાષ્ય ઉપરની વૃત્તિઓનું શબ્દ-સામ્ય અથવા સંક્ષેપ-વિસ્તાર એક બીજાની કૃતિના અવલોકનનું પરિણામ નથી, તેમજ હરિભક્કે નથી ગંધહસ્તીને લક્ષ્યમાં રાખીને જ્ઞાનાવરણીયની સમ્યકતાવારક્તાનું ખંડન કર્યું, કે નથી ગંધહસ્તીએ હરિભને લક્ષ્યમાં રાખીને કુણિમાદિ આહારના સંગ્રહને નિરાસ કર્યો. તે બંનેએ પોતપિતાની વૃત્તિઓ તસ્વાર્થભાષ્યની અન્ય પૂર્વકાલીન ટીકાઓને આધાર લઈને સંક્ષેપ યા વિસ્તારથી રચી છે. બંનેની વૃત્તિઓમાં દેખાતું શબ્દસામ્ય પ્રાચીન સમાનસંપત્તિમૂલક છે. હરિભદ્ર દ્વારા નિરસ્ત કરવામાં આવેલું જ્ઞાનાવરણયની સમ્યકત્વાવારકતાવાળે મત કઈ પૂર્વ ટીકાકારને હશે, અથવા જૈનપરંપરામાં એવી માન્યતા પ્રથમથી પ્રચલિત હશે, જેનું વિશેષ સમર્થન ગંધહસ્તીએ કર્યું હશે. તે જ પ્રમાણે કુણિમાદિ આહારને સંગ્રહ પણ કોઈ પૂર્વ ટીકાકાર હોઈ શકે છે, અથવા એવી માન્યતા પહેલેથી પ્રચલિત હશે કે જેનો હરિભકે તે સ્વીકાર કર્યો, પરંતુ ગંધહસ્તીએ ન કર્યો. તે
Page #52
--------------------------------------------------------------------------
________________
જમાના માટે એવી કલ્પના કરવી સંગત નથી કે, બંનેએ પિતપતાની વૃત્તિ રચતી વખતે એકબીજાના ડાઘણા લિખિત ભાગને કઈ રીતે જોઈને કે સાંભળીને જ તેનું ખંડન અથવા મંડન કર્યું છે. એ તે સુનિશ્ચિત વાત છે કે, હરિભદ્ર અને ગધહસ્તી પહેલાં પણ તત્વાર્થભાષ્ય ઉપર અનેક વ્યાખ્યાઓ હતી, જે સંભવતઃ પ્રમાણમાં નાની અથવા કદાચ બહુ જ નાની હશે. હરિભદ્ર અને ગધહસ્તીની તસ્વાર્થભાષ્ય ઉપરની વ્યાખ્યાશૈલી પૂર્વધારશન્ય નથી. તેથી કરીને ભારે મતે તે બંનેનું અધિકાંશમાં સમકાલીનત્વ જ સંગત છે. જે તે બેમાંથી કેઈ એક વૃદ્ધ હોય, તે તે પણ ગધહસ્તી જ હોવાની સંભાવના છે. અનેક સમકાલીન તેમજ સમર્થ વિદ્વાન જન આચાર્યોની બાબતમાં એ જોવામાં આવ્યું છે કે, એક જણ બીજાથી પરિચિત હેવા છતાં, તે બીજાને નામનિર્દેશ પણ નથી કરતે. બધા એ પણ જોવામાં આવ્યું છે કે, ગ૭ભેદ, મંતવ્યભેદ, આચારભેદ આદિકારણેથી અથવા સમાન સામર્થના અભિમાનથી એક જણ સમકાલીન કે પૂર્વકાલીન બીજાને નામનિર્દેશ નથી કરતે. હરિભદ્ર અને ગંધહસ્તીની વચ્ચે પણ એવું જ કઈ ગુઢ રહસ્ય ન હોય, એવું નિશ્ચયપૂર્વક નથી કહી ? શકાતું. -
ઉક્ત બને વૃત્તિકારમાંથી ભલે કોઈ પણ વૃદ્ધ હોય, પરંતુ એટલું તે અવશ્ય જણાય છે કે, હરિભકની વૃત્તિ ગંધહસ્તીની વૃત્તિથી પહેલાં લખાઈ છે. એ વાત યશભદ્રના શિષ્યનાં ઉપર ટકેલાં વાક્યોથી જેમ સૂચિત થાય છે, તેમ પ્રવચનસારહારની વૃત્તિના એક વાક્યથી પણ તેનું સમર્થન
Page #53
--------------------------------------------------------------------------
________________
થાય છે. તે વાક્યમાં કહેવામાં આવ્યું છે કે, “તત્વાર્થ સૂલ ટીકામાં હરિભદ્રસૂરિ પણ કહે છે. અહી હરિભદ્રના નામની સાથે “તત્વાર્થની ટીકા'માત્ર નથી, પરંતુ મૂલટીકા' છે. “મૂલટીકાનને અર્થ એ સિવાય બીજે કશે ન થઈ શકે કે, તે સમયે જ્ઞાતિ તત્વાર્થની બધી ટીકાઓમાં મૂળ અથવા પ્રાચીન ટીકા. પ્રવચનસારે દ્ધારની વૃત્તિના રચયિતા પિતાના સમય સુધીની માન્યતા અનુસાર એમ સમજતા હતા કે, તત્ત્વાર્થની બધી ટીકાઓમાં હરિભકની ટીકા જ મૂળ છે. તે સમયે બીજી પૂર્વવત ટીકા-
ટિપ્પણીઓનું અસ્તિત્વ રહ્યું નહીં હૈય, તથા હરિભદ્રીય ટીકા જ મૂળ ગણાતી હશે, અને ગધહસ્તીની ટીકા તેના પછીની રચના મનાતી હશે. એ માન્યતાને ભ્રાંત માનવાનુ હજુ કાંઈ કારણ મળ્યું નથી. તેથી જ હરિભદ્રીય વૃત્તિને જ ગંધહસ્તીની વૃત્તિથી પહેલાં રચાયેલી માનવી યુક્તિસંગત છે. પહેલાં રચવામાં આવી હૈવા છતાં પણ તે એક યા બીજા કારણે ગંધહસ્તીના જોવામાં આવી નહી હોય, એવી કલ્પનાનું સમર્થન મુખ્યત્વે એ બાબતથી થાય છે કે, પાંચમા અધ્યાયનું પ્રસિદ્ધ સૂત્ર “ઉત્પચિયધ્રૌવ્યયુ હત ા ૨૧ ” નો જે ભાષ્યપાઠ લઈને હરિભદ્ર વૃત્તિ રચી છે, તે પાઠ ગંધહસ્તીએ લીધેલા પાઠથી બિલકુલ
૧. “તા જ તીર્થભૂટવાયાં મિટૂિરિઃ”-g૦ રૂરૂ, એવું લખીને જે પાઠ આપ્યો છે, તે હરિભદ્રવૃત્તિને નથી પણ સિદ્ધસેનીયવૃત્તિને છે. પરંતુ તેથી ઉપર્યુક્ત અનુમાનમાં કશે વાધો આવતો નથી. એ તે એમને એક ભ્રમ માત્ર છે કે, જે પાઠને તે હરિભદ્રીયવૃત્તિને સમજતા હતા, તે તેને ન હોઈ સિદ્ધસેની વૃત્તિને હતા.
Page #54
--------------------------------------------------------------------------
________________
ભિન્ન છે. જે ગધહસ્તી અનેક સ્થળે સૂત્ર તથા ભાષ્યનાં ભિન્ન ભિન્ન પાઠાંતરેને નિર્દેશ કરી, તેમની સમીક્ષા કરે છે, તે હરિભકદ્વારા સ્વીકારાયેલ અત્યંત ભિન્ન ભાષ્યપાઠને નિર્દેશ પણ ન કરે, તથા તેની સમીક્ષા કરવાનું પડતું મૂકે, એ કદી સંભવિત નથી. પ્રસ્તુત ચર્ચાથી નિષ્પન્ન થતા મારા વિચારનો સાર સંક્ષેપમાં આ પ્રમાણે છે –
૧. સાડાપાંચ અધ્યાયની અધૂરી વૃત્તિના રચયિતા હરિભદ્ર યાકિનીસૂનુ જ હોવા જોઈએ. તેમ જ તેમની વૃત્તિ તત્ત્વાર્થની મૂલટીકા મનાતી હતી, એટલે, તે ગંધહસ્તીની વૃત્તિ , કરતાં પહેલાં રચાઈ હશે.
૨. હરિભદ્ર અને ગંધહસ્તીની વચ્ચે સમયની બાબતમાં કઈ ખાસ અંતર નથી. વય અથવા દીક્ષાકૃત વ-કનિકત્વ ભલે હોય, પણ બને છે તે સમકાલીન; તથા વિક્રમનુ ૮મું ૯મું સૈકું જ તેમને જીવનકાલ તથા કાર્યકાલ છે.
૩. હરિભદ્ર અને ગંધહસ્તીની બંને વૃત્તિઓમાં એકબીજાના મંતવ્યનું જે ખંડન માલૂમ પડે છે, તે એકબીજાની * વૃત્તિના અવલોકનનું પરિણામ હેવાને બદલે, પૂર્વવત મંતને સ્વીકાર કે અસ્વીકાર માત્ર છે.
૪. હરિભદ્ર અને ગંધહસ્તીની પહેલાં પણ તત્ત્વાર્થસૂત્ર તથા તેની ઉપર અનેક નાની નાની વ્યાખ્યાઓ હતી, જે વિરલ સ્થાનની ટિપ્પણુરૂપ પણ હશે અને સમગ્ર ગ્રંથ ઉપર પણ હશે, તે પણ પ્રાચીન રિવાજ મુજબ સંક્ષિપ્ત જ હશે.
૫. તે પ્રાચીન નાની નાની ટિપ્પણીઓના આધારથી તથા જૈન તત્વજ્ઞાન અને આચાર વિષયક ત્યાં સુધીમાં પ્રચલિત અન્ય વિવિધ મંતવ્યના આધારથી હરિભકે એક સંગ્રાહકવૃત્તિ
Page #55
--------------------------------------------------------------------------
________________
લખવી શરૂ કરી, કે જે પૂરી ન થઈ શકી. ગધહસ્તીએ બીજી જ મોટી વૃત્તિ લખી અને તેમાં સ્થળે સ્થળે દાર્શનિક વાદેને સમાવેશ પણ કર્યો.
ઉક્ત હરિભદ્ર સાડાપાંચ અધ્યાયની વૃત્તિ રચી. ત્યાર પછી તત્વાર્થભાષ્યના આખા ભાગ ઉપર જે વૃત્તિ છે, તેની
- રચના બે વ્યક્તિઓ દ્વારા થયેલી તે ચેકસ વિપુ, ચોમ જણાય છે. તેમાંથી એક યશોભદ્ર નામના તથા ચોમ ના આચાર્યું છે. બીજા તેમના શિષ્ય છે,
જેમના નામને કઈ પત્તો નથી. યશોભદ્રના
તે અજ્ઞાતનામક શિષ્ય દશમા અધ્યાયના માત્ર અંતિમ સૂત્રના ભાષ્ય ઉપર વૃતિ લખી છે. તેની પહેલાંના હરિભકે બાકી રહેવા દીધેલા બધા ભાષ્યભાગ ઉપર યશભકની વૃત્તિ છે. આ વાત તે યશભદ્રસૂરિના શિષ્યનાં વચનેથી જ સ્પષ્ટ છે. - શ્વેતાંબર પરંપરામાં યશોભદ્ર નામના અનેક આચાર્ય તથા ગ્રંથકાર થયા છે.
- તેમાંથી પ્રસ્તુત યશોભદ્ર કોણ છે, તે અજ્ઞાત છે. પ્રસ્તુત યશોભદ્ર ભાષ્યની અધુરી વૃત્તિના રચયિતા હરિભદના શિષ્ય હતા, તેવું કોઈ નિર્ણાયક પ્રમાણ નથી. તેની વિરુદ્ધ એટલે તે કહી શકાય છે કે, જે પ્રસ્તુત યશોભદ્ર તે હરિભદ્રના શિષ્ય હત, તે યશભદ્રને શિષ્ય કે જેણે વૃત્તિની સમાપ્તિ કરી છે, તથા જેણે હરિભદ્રની અધૂરી વૃત્તિને પોતાના ગુરુ યશભ
૧. જુઓ આ પરિચય, પા. પર.
૨, જુઓ જૈન સાહિત્ય સરિ રિહાર', પરિશિષ્ટમાં - “ચશભદ્ર”.
Page #56
--------------------------------------------------------------------------
________________
પૂરી કરી એવું લખ્યું છે, તે પિતાના ગુરુના નામની સાથે હરિભકશિષ્ય વગેરે કઈ વિશેષણ લગાવ્યા વિના ભાગ્યે જ રહેત. અસ્તુ ગમે તે હે; પરંતુ એટલું તે હજુ વિચારવાનું રહે છે કે, તે યશોભદ્ર કયારે થયા, તથા તેમની બીજી કૃતિઓ છે કે નહિ? વળી, તે યશોભદ્ર આખરી એક માત્ર સૂત્રની વૃત્તિ કેમ રચી ન શક્યા? તથા તે તેમના શિષ્યને કેમ રચવી પડી?
તુલના કરવાથી જણાય છે કે, યશોભદ્ર તથા તેમના શિષ્યની ભાષ્યવૃત્તિ ગધહસ્તીની વૃત્તિના આધારે લખવામાં આવી છે ગધહસ્તીની અને હરિભદ્રની વૃત્તિઓમાં રહેલુ શબ્દસામ્ય, તથા પારસ્પરિક મતભેદનું ખંડન એ અને એકબીજાની વૃત્તિના અવલોકનનું પરિણામ નથી, એવું તે માનવું પડે છે; પરંતુ યશોભદ્રની વૃત્તિની બાબતમાં એવું નથી. કારણ કે, યશોભદ્રને શિષ્ય સ્પષ્ટ લખે છે કે, ગંધહસ્તીએ જે નવ્યવૃત્તિ રચી, તેમાંથી મેં તેમજ મારા ગુરુ યશોભદ્ર આચાર્યે બાકીને ભાગ ઉદ્ધત કર્યો છે.
હરિભકના ષડશક પ્રકરણ ઉપર વૃત્તિ લખનારા એક યશોભદ્રસૂરિ થયા છે, તે જ પ્રસ્તુત યશોભદ્ર છે કે બીજા, એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. મળી આવતા વિસ્તૃત દાર્શનિકવાદ નાની વૃત્તિમાં નથી; અથવા કથાક છે, તે બિલકુલ સંક્ષિપ્ત છે. અધિક ધ્યાન દેવા યોગ્ય વાત તે એ છે કે, “વિશ્વવ્યયુ હત' એ સૂત્રનું ભાષ્ય બને વૃત્તિઓમાં એક નથી, તથા કોઈ એકમાં બીજી વૃત્તિએ સ્વીકારેલા ભાષ્યપાઠ નિર્દિષ્ટ પણ થયો નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
મલયગિરિએ લખેલી તત્વાર્થભાષ્ય ઉપરની વ્યાખ્યાનથી મળતી. તેઓ વિક્રમના બારમા-તેરમા સૈકામાં થઈ ગયેલા
વિદ્યુત શ્વેતાંબર વિદ્વાનોમાંના એક છે. - મરિન તેઓ આ હેમચંદ્રના સમકાલીન અને
સર્વશ્રેષ્ઠ ટીકાકાર તરીકે જાણીતા છે. તેમની કેડીબંધ મહત્ત્વપૂર્ણ કૃતિઓ ઉપલબ્ધ છે.
ચિરંતનમુનિ એક અજ્ઞાત નામના શ્વેતાંબર સાધુ છે. તેમણે તત્ત્વાર્થ ઉપર સાધારણ ટિપ્પણ લખ્યું છે. તેઓ વિક્રમની
ચૌદમી સદી પછી ક્યારેક થયેલા છે; જિતનામુનિ કારણ કે તેમણે આ પ, સૂ૦ ૩૧ ના
ટિપ્પણમાં ચૌદમા સૈકામાં થયેલ મલ્લિષેણની સ્વાદ્વાદમજરી ને ઉલેખ કર્યો છે.
વાચક યશોવિજભાષ્ય ઉપર લખેલી વૃત્તિને અપૂર્ણ પ્રથમ અધ્યાય એટલે ભાગ મળે છે. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં જ
નહિ પણ આખા જૈન સંપ્રદાયમાં છેલ્લામાં વાચશોવિજય છેલ્લા થયેલા સર્વોત્તમ પ્રામાણિક વિદ્વાન
તરીકે જાણીતા છે. એમની સંખ્યાબંધ કૃતિઓ ઉપલબ્ધ છે. સત્તરમા અઢારમા સૈકા સુધીમાં થયેલ
૧. મલયગિરિએ તત્વાર્થટીકા લખી હતી એવી માન્યતા, તેમની પ્રજ્ઞાપનાવૃત્તિમાં મળતા “તગોતરિત્વે તરીની વિન પ્રતિનિતિ તો પાચન (૫૮ ૧૫ પૃ૦ રહ૮)–આ અને આના જેવા બીજ ઉલ્લેખ ઉપરથી બંધાયેલી છે.
૨. જુઓ “ધર્મ સંગ્રહણ”ની પ્રસ્તાવના પૃ. ૩૬. ૩ જુઓ જન તકભાષા', પ્રસ્તાવના, સિંધી સીરીઝ.
Page #58
--------------------------------------------------------------------------
________________
ન્યાયશાસ્ત્રના વિકાસને અપનાવી એમણે જન શ્રતને તર્કબદ્ધ કર્યું છે, અને ભિન્ન ભિન્ન વિષય ઉપર અનેક પ્રકરણ લખી, જૈન તત્વજ્ઞાનના સુમ અભ્યાસને માર્ગ તૈયાર કર્યો છે.
ગણી યશોવિજય ઉપરના વાચક યશોવિજયથી જુદા છે. એ કયારે થયા તે માલૂમ નથી, એમના વિષે બીજી પણ
એતિહાસિક માહિતી અત્યારે કાંઈ નથી. of યશોવિના એમની કૃતિ તરીકે અત્યારે ફક્ત તત્વાર્થ
સૂત્ર ઉપરને ગૂજરાતી બે પ્રાપ્ત છે; આ ઉપરાંત એમણે બીજું કાંઈ રચ્યું હશે કે નહિ તે જ્ઞાત નથી. રબાની ભાષા અને શૈલી જોતાં તેઓ ૧૭-૧૮ મા સૈકામાં થયા હોય એમ લાગે છે. એમની નોંધવા જેવી વિશેષતા બે છેઃ
૧. જેમ વાચક યશોવિજયજી વગેરે શ્વેતાંબર વિદ્વાનોએ અષ્ટસહસ્ત્રી જેવા દિગંબરીય ગ્રંથ ઉપર ટીકાઓ રચી છે, તેમ એ ગણુ યશોવિજયજીએ પણ તત્ત્વાર્થના દિગંબરીય સર્વાથસિદ્ધિમાન્ય સૂત્રપાઠને લઈ તેના ઉપર માત્ર સૂત્રના અર્થ પૂરત બે લખે છે; અને દબો લખતાં તેમણે જ્યાં જ્યાં તાબર અને દિગંબરનો મતભેદ કે મતવિરોધ આવે છે, ત્યાં સર્વત્ર શ્વેતાંબર પરંપરાને અનુસરીને જ સૂત્રને અર્થ કર્યો છે. આમ સૂત્રપાઠ દિગબરીય છતાં અર્થ શ્વેતાંબરીય છે.
૨. આજ સુધીમાં તત્વાર્થસત્ર ઉપર ગૂજરાતીમાં તમે લખનાર પ્રસ્તુત યશવિજય ગણું જ પહેલા આવે છે; કારણકે તેમના સિવાય તત્વાર્થસૂત્ર ઉપર કોઈનું ગુજરાતીમાં કાંઈ લખેલ અદ્યાપિ જાણવામાં આવ્યું નથી.
Page #59
--------------------------------------------------------------------------
________________
ઢ
ગણી ચાવિજ્યજી શ્વેતાંબર છે એ વાત તો નક્કી છે, કારણકે ટખાના અંતમાં એવા ઉલ્લેખ છે; અને ખીજાં સખલ પ્રમાણ તેા તેમના ટો' જ છે, સૂત્રને પાઠભેદ અને સૂત્રેાની સંખ્યા દિગમ્બરીય સ્વીકાર્યાં છતાં તેને અથ કાઈ પણ જગ્યાએ તેમણે ગિ་અર પરપરાને અનુકૂળ કર્યો નથી. અલબત્ત અહીં એક સવાલ થાય છે અને તે એ કે, યશવિજયજી શ્વેતાંબર હાવા છતાં તેમણે દિગબરીય સૂત્રપાઠ ક્રમ લીધા હશે ? શું તે શ્વેતાંબરીય સૂત્રપાઠથી પરિચિત નહિ જ હોય ? પરિચિત હૈાવા છતાં તેમને દિગમ્બરીય સૂત્રપાઠમાં જ શ્વેતાંઅરીય સૂત્રપાઠ કરતાં વધારે મહત્ત્વ દેખાયું હશે ? આને ઉત્તર એ જ વ્યાજબી લાગે છે કે, તેઓ શ્વેતાંબર સૂત્રપાઠથી પરિચિત તે અવશ્ય હશે જ અને તેમની દૃષ્ટિમાં તે જ પાઠનું મહત્ત્વ પણ હશે જ, કારણ કે તેમ ન હેાત તા તેઓ શ્વેતાંખરીય પરપરા પ્રમાણે તમે રચત જ નહિ; તેમ છતાં તેમણે દિગબરીય સૂત્રપાઠ લીધા તેના સમઘ્ન એવા હોવા જોઈ એ કે, જે સૂત્રપાઠને આધારે દિગબરીય બધા વિદ્વાનો હજાર વર્ષ
૧. " इति श्वेतांबराचार्यश्री उमास्वामिगण (णि) कृततत्त्वार्थसूत्रं તસ્ય વાળાવનોષ: શ્રીયશોવિનયપિત્તઃ સમાપ્ત ” પ્રવર્તક શ્રીકાતિવિજયજીના શાસ્રસગ્રહમાંની લિખિત ઢબાની ાથી.
૨. આ સ્વીકારમાં આપવાદ પણ છે જે બહુ જ થોડા છે. દાખલા તરીકે અ॰ ૪નું ૧૯ મું સૂત્ર એમણે દિગબરીય સૂત્રષાઢમાંથી નથી લીધું, ક્વિંગ ખરા સાળ સ્વર્ગ માનતા હોવાથી તેમના પાઠ લેવામાં શ્વેતાંબરીયતા રહી શકે નહિ, એટલે એમણે એ સ્થળે શ્વેતાબરીય સુત્રપાઠમાંથી જ ખાર સ્વર્ગોનાં નાસવાળું સૂત્ર લીધુ છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
થયાં દિગંબર પરંપરા પ્રમાણે જ તાંબર આગામેથી વિરુદ્ધ અર્થ કરતા આવ્યાં છે, તે જ સુત્રપાઠમાંથી શ્વેતાંબર પરંપરાને બરાબર બંધ બેસે એવો અર્થ કાઢો અને કરો તદ્દન શક્ય અને સંગત છે, એવી છાપ દિગંબરીય પક્ષ ઉપર પાડવી અને સાથે જ શ્વેતાંબરીય અભ્યાસીઓને જણાવવું કે, દિગબરીય સૂત્રપાઠ કે વેતાંબરીય સુત્રપાઠ ગમે તે લે એ બનેમાં પાઠભેદ હોવા છતાં અર્થ તે એક જ પ્રકારનો નીકળે છે, અને તે શ્વેતાંબર પરંપરાને બંધ બેસે તે જ. તેથી દિગબરીય સૂત્રપાઠથી ભડક્વાની કે તેને વિરોધી પક્ષને સૂત્રપાઠ માની ફેકી દેવાની કશી એ જરૂર નથી. તમે ઇચ્છો તે ભાષ્યમાન્ય સૂત્રપાઠ શીખે અગર સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠ યાદ કરે. તત્વ બન્નેમાં એક જ છે. આ રીતે એક બાજુ દિગબરીય વિદ્વાને તેમના સૂત્રપાઠમાંથી સીધી રીતે સાચો અર્થ શું નીકળી શકે છે તે જણાવવાના, અને બીજી બાજુ શ્વેતાંબરી અભ્યાસીઓ પક્ષભેદને કારણે દિગંબરીય સૂત્રપાઠથી ન ભડકે તેમ સમજાવવાના ઉદ્દેશથી જ, એ યશવિજ્યજીએ શ્વેતાંબરીય સૂત્રપાઠ છોડી દિગંબરીય સૂત્રપાઠ ઉપર ટ ર હોય તેમ લાગે છે.
પૂજ્યપાદનું અસલી નામ દેવનદી છે, એ વિક્રમના પાંચમાછઠ્ઠા સૈકામાં થયેલા છે. એમણે વ્યાકરણ આદિ અનેક વિષયો
ઉપર ગ્રંથો લખ્યા છે, જેમાંના કેટલાક પૂSચાદિ ઉપલબ્ધ છે. દિગબર વ્યાખ્યાકારમાં
૧. જુઓ, સર્વાર્થસિદ્ધિ ૨,૫૩૯૫; તથા ૧૦,૯, ૨. જુઓ, ભજનસાહિત્યસંશોધક, પ્રથમ પુસ્તક પૃ૮૩.
Page #61
--------------------------------------------------------------------------
________________
ક
, દિગબરીય
વિધાતાને વિદ્વાન
પૂજ્યપાદ પહેલાં ફક્ત શિવકાટિ જ થયાનું સૂચન મળે છે. તેમની જ દિગબરીયત્વ સમર્થક સર્વાર્થસિદ્ધિ નામની તસ્વાર્થ વ્યાખ્યા પછીના બધા દિગંબરીય વિકાનેને આધારભૂત થઈ છે.
ભટ્ટ અકબંક વિક્રમના આઠમા-નવમા સૈકાના વિદ્વાન છે. “સવાર્થસિદ્ધિ' પછી તત્વાર્થ ઉપર એમની જ વ્યાખ્યા
મળે છે, જે “રાજવાર્તિકના નામથી મદ જાણીતી છે. જૈન ન્યાયપ્રસ્થાપક વિશિષ્ટ
ગણ્યાગાંડ્યા વિદ્વાનોમાંના એ એક છે. તેમની કેટલીક કૃતિઓ ઉપલબ્ધ છે, જે દરેક જૈન ન્યાયના અભ્યાસી માટે મહત્વની છે.
વિદ્યાનંદનું બીજું નામ “પાત્રકેસરી' જાણીતું છે. પરંતુ પાત્રકેસરી વિદાનંદથી જુદા હતા, એ વિચાર હાલમાં જ
૫. જુગલકિશોરજીએ પ્રસ્તુત કર્યો છે. विद्यानंद તેના સ્પષ્ટીકરણ માટે તેમના અનેકાન્ત'
માસિકપત્રનું પ્રથમ વર્ષનું બીજું કિરણ જેવું જોઈએ. તેઓ વિમાનવામા-દશમા સૈકામાં થયેલા છે. તેમની કેટલીક કૃતિઓ ઉપલબ્ધ છે. તેઓ ભારતીય દર્શનેના વિશિષ્ટ
૧. શિવાટિકૃત તત્વાર્થ વ્યાખ્યા કે તેને ઉતારો વગેરે આજે ઉપલબ્ધ નથી. તેમણે તત્ત્વાર્થ ઉ૫૨ કાંઈક લખ્યું હતું એવું સૂચન કેટલાક અર્વાચીન શિલાલેખમાંની પ્રશસ્તિ ઉપરથી થાય છે શિવટે સમતભઢના શિષ્ય હોવાની માન્યતા છે. જુઓ, “સ્વામી સમતભદ્ર” પૃ૦ ૯૬.
૨. જુઓ, ન્યાકુમુદચંદ્રની પ્રસ્તાવના.
, જુઓ “અષસહસ્ત્રી” અને “તત્વાર્થપ્લેકવાર્તિકની પ્રસ્તાવના.
Page #62
--------------------------------------------------------------------------
________________
અભ્યાસી છે અને તેમણે તત્ત્વાર્થ ઉપર કવાર્તિક નામની પાબંધ બેટી વ્યાખ્યા લખીને કુમારિલ જેવા પ્રસિદ્ધ મીમાંસક ગ્રંથકારની હરીફાઈ કરી છે અને જૈનદર્શન ઉપર થયેલ મીમાંસકોના પ્રચંડ આક્રમણને સબળ ઉત્તર આપ્યો છે.
શ્રતસાગર નામના બે દિગબર પંડિતોએ તત્વાર્થ ઉપર શુસાર બે જુદી જુદી ટીકા રચી છે. •
વિબુધસેન વગેરે બધા દિગંબર વિદ્વાન છે અને એમણે તત્વાર્થ ઉપર સાધારણ વ્યાખ્યાઓ લખી છે. એએને વિષે
ખાસ માહિતી નથી મળી. આટલા સંસ્કૃત વિશુધન, ચોળી- વ્યાખ્યાકારે ઉપરાત તવાર્થ ઉપર ભાષામાં દેવ, વેવ, ટીકા લખનાર અનેક દિગબર વિદ્વાને
મીલેય, અને થયા છે, જેમાંના અનેકે તે કર્ણાટક મહિરિ ચરિભાષામાં પણ ટીકા લખી છે, અને
બીજાઓએ હિંદી ભાષામાં ટીકા લખી છે."
૩. મૂળ તત્વાર્થસૂત્ર તત્ત્વાર્થશાસ્ત્રની બાહ તથા આત્યંતર સવિશેષ માહિતી મેળવવા માટે પહેલાં મૂળમંથને અવલંબી નીચે લખેલી ચાર બાબત ઉપર વિચાર કરવામાં આવે છે: ૧. પ્રેરક સામગ્રી, ૨. રચનાને ઉદ્દેશ, ૩. રચનાશૈલી, અને ૪. વિષયવર્ણન.
જે સામગ્રીએ કર્તાને તત્વાર્થ લખવા પ્રેયી, તે છે સામેથી મુખ્યપણે ચાર ભાગમાં વહેચાઈ જાય છે.
૧ આ માટે જુઓ ‘તત્વાર્થભાષ્ય હિંદી અનુવાદની પ્રસ્તાવના ૫૦ શ્રીનાથુરામજી પ્રેમીલિખિત.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧. આગમ જ્ઞાનને વારસોઃ વૈદિક દર્શનેમાં વેદની જેમ જૈન દર્શનમાં આગમ ગ્રંથે જ મુખ્ય પ્રમાણ મનાય છે; બીજા નું પ્રામાણ્ય આગમને અનુસરવામાં છે. એ આગમ જ્ઞાનને પરાપૂર્વથી ચાલ્યા આવતે વાર વાચક ઉમાસ્વાતિને બરાબર મળ્યા હો, તેથી આગમિક બધા વિષયનું તેમનું જ્ઞાન સ્પષ્ટ તથા વ્યવસ્થિત હતું
૨. સંસ્કૃતભાષાઃ કાશી, મગ, બિહાર આદિ પ્રદેશોમાં રહેવા અને વિચારવાને લીધે અને કદાચિત બ્રાહ્મણત્વ જાતિને લીધે પિતાના સમયમાં પ્રધાનતા ભગવતી સંસ્કૃતભાષાને ઊડે અભ્યાસ વાચક ઉમાસ્વાતિએ કર્યો હતો. જ્ઞાન મેળવવાનું પ્રાકૃતભાષા ઉપરાંત સંસ્કૃત ભાષાનું દ્વાર બરાબર ઊઘડવાથી સંસ્કૃત ભાષામાં રચાયેલ વૈદિક દર્શન સાહિત્ય અને બૌદ્ધ દર્શન સાહિત્ય જાણવાની તેમને તક મળી, અને એ તકને યથાર્થ ઉપયોગ કરી તેમણે પિતાના જ્ઞાનભંડોળને ખૂબ સમૃદ્ધ કર્યું.
૩. દર્શનાન્તરને પ્રભાવઃ સંસ્કૃત ભાષા દ્વારા તેમણે જે વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં પ્રવેશ કર્યો, તથા તેને લીધે જે નવનવી તત્કાલીન રચનાઓ જોઈને તેમાંથી વસ્તુઓ અને વિચારસરણીઓ જાણુ, તે બધાને તેમના ઉપર ઊડે પ્રભાવ પડ્યા. અને એ જ પ્રભાવે તેમને જૈન સાહિત્યમાં પહેલાં સ્થાન નહિ પામેલી એવી ટૂંકી દાર્શનિક સૂત્રશૈલીમાં અને સંસ્કૃતભાષામાં ગ્રંથ લખવા પ્રેર્યા.
૪. પ્રતિભા ઉતા ત્રણે હેતુઓ હોવા છતાંય જે તેમનામાં પ્રતિભા ન હેત, તો તત્ત્વાર્થને આ સ્વરૂપમાં કદી
Page #64
--------------------------------------------------------------------------
________________
જન્મ જ ન થાત. તેથી ઉતા ત્રણે હેતુઓ સાથે પ્રેરક સામગ્રીમાં તેમની પ્રતિભાને સ્થાન આપ્યા વિના ન જ ચાલે.
કોઈ પણ ભારતીય શાસ્ત્રકાર જ્યારે પિતાના વિષયનું શાસ્ત્ર રચે છે, ત્યારે તે પિતાના વિષયના નિરૂપણના અંતિમ
ઉદ્દેશ તરીકે મેક્ષને જ મૂકે છે; પછી ભલે (નાનો રહેશે તે વિષય અર્થ, કામ, તિષ કે વૈવક
જે આધિભૌતિક દેખાતે હેય, કે તત્ત્વજ્ઞાન અને રોગ જેવો આધ્યાત્મિક દેખાતો હેયબધાં જ મુખ્ય મુખ્ય વિષયનાં શાસ્ત્રના પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મેક્ષને જ નિર્દેશ હેવાન, અને તે તે શાસ્ત્રના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાથી મેક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું.
વૈશેષિક દર્શનના પ્રણેતા કણદ' પિતાની પ્રમેયની ચર્ચા કરતાં પહેલાં, તે વિદ્યાના નિરૂપણને મેક્ષના સાધન તરીકે જણાવીને જ તેમાં પ્રવર્તે છે. ન્યાય દર્શનના સૂત્રધાર ગૌતમ પ્રમાણપદ્ધતિના જ્ઞાનને મેક્ષનું દ્વાર માનીને જ તેના નિરૂપણમાં ઊતરે છે. સાંખ્ય દર્શનનું નિરૂપણ કરનાર પણ મેક્ષના ઉપાયભૂત જ્ઞાનની પુરવણી ખાતર જ પોતાની વિશ્વોત્પત્તિ વિદ્યાનું વર્ણન કરે છે. બ્રહ્મમીમાંસાનું બ્રહ્મ અને જગત વિષેનું નિરૂપણ પણ મેક્ષના સાધનની પૂર્તિ માટે જ છે. ગ દર્શનમાં ગક્રિયા અને બીજી પ્રાસંગિક આવતી બધી બાબતોનું
૧ , ૨, ૪, કણાદસૂત્ર, ૨. ૧, ૧, ૧, ન્યાયસૂત્ર. ૩ જુઓ ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્ય દ્વારિકા', કા, ૨.
Page #65
--------------------------------------------------------------------------
________________
વર્ણન એ માત્ર મેક્ષનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ છે. ભક્તિમાર્ગનાં શાસ્ત્રો કે જેમાં જીવ, જગત અને ઈશ્વર આદિ વિષયાનું વર્ણન છે, તે પણ ભક્તિની પુષ્ટિ દ્વારા છેવટે મેક્ષ મેળવવા માટે જ છે. બૌદ્ધ દર્શનના ક્ષણિકવાદને અગર ચાર આર્ય સત્યામાં સમાવેશ પામતા આધિભૌતિક તથા આધ્યાત્મિક વિષયના નિરૂપણને ઉદ્દેશ પણ મેક્ષ વિના બીજે કશો જ નથી. જૈન દર્શનનાં શાસ્ત્રો પણ એ જ માર્ગને અવલંબીને રચાયેલાં છે. વાચક ઉમાસ્વાતિએ પણ અંતિમ ઉદેશ એક્ષને જ રાખી, તેની પ્રાપ્તિના ઉપાયો સિદ્ધ કરવા માટે પતે વર્ણવવા ધારેલ બધી વસ્તુઓનું વર્ણન તત્વાર્થમાં કરેલું છે.
૧. વાચક ઉમાસ્વાતિની તસ્વાર્થ રચવાની કલ્પના ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનને આભારી હોય એમ લાગે છે. એ અધ્યયનનું નામ મોક્ષમાર્ગ છે. એ અધ્યયનમાં મેક્ષના માર્ગો સૂચવી તેના વિષય તરીકે જન તત્વજ્ઞાનનું તદ્દન ટૂંકમાં નિરૂપણ કરેલું છે. એ જ વસ્તુને વા. ઉમાસ્વાતિએ વિરતારી તેમાં સમય આગમના ત ગોઠવી દીધાં છે. તેમણે પોતાના સૂત્રગ્રંથની શરૂઆત પણ મેક્ષમાર્ગપ્રતિપાદક સૂત્રથી જ કરી છે. દિગંબર સંપ્રદાયમા તે તત્વાર્થસૂત્ર ક્ષશાસ્ત્રના નામથી અતિ જાણીતું છે. બૌદ્ધ પરંપરામાં વિશુદ્ધિમાગ અતિ મહત્વનો ગ્રંથ પ્રસિદ્ધ છે, તે બુદ્ધીષ દ્વારા પાંચમા સૈકાની આસપાસ પાલીમાં રચાયા છે, અને તેમા સમગ્ર પાલીપિટને સાર છે. તેને પૂર્વવતી વિમુક્તિ માર્ગ' નામના ગ્રંથ પણ બૌદ્ધપરંપરામાં હસ્તે તેને અનુવાદ ચીની " ભાષામાં મળે છે. વિશુદ્ધિમાર્ગ, તથા વિમુક્તિમાર્ગ” એ બને શબ્દને અર્થ “મોક્ષમાર્ગ જ છે. '
Page #66
--------------------------------------------------------------------------
________________
७५
પહેઢેથી જ જૈન આગમેની રચનાશૈલી બૌદ્ધ પિટકા જેવી લાંબા વણુનાત્મક સૂત્રરૂપે ચાલી આવતી, અને તે પ્રાકૃત ભાષામાં હતી. ખીજી બાજુ બ્રાહ્મણ વિદ્યારચનારીનાએ સંસ્કૃતભાષામાં શરૂ કરેલી ટૂંકાં ટૂંકાં સૂત્ર રચવાની શૈલી ધીરે ધીરે અહુ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ હતી; એ શૈલીએ વાચક્ર ઉમાસ્વાતિને આકર્ષ્યા અને તેમાં જ લખવા પ્રેર્યાં, આપણે જાણીએ છીએ ત્યાં સુધી જૈન સંપ્રદાયમાં સંસ્કૃત ભાષામાં ટૂંકાં ટૂંકાં સૂત્રેા રચનાર તરીકે સૌથી પહેલા ઉમાસ્વાતિ જ છે. તેમના પછી જ એવી સૂત્રશૈલી જન પર'પરામાં બહુ જ પ્રતિષ્ઠિન થઈ અને વ્યાકરણ, અલ'કાર, આચાર, નીતિ, ન્યાય આદિ અનેક વિષયે ઉપર શ્વેતાંબર, દિગંબર અને સ`પ્રદાયના વિદ્વાનાએ તે શૈલીમાં સંસ્કૃતભાષાનૢ ગ્રંથ લખ્યા
ઉમાસ્વાતિનાં તત્ત્વાર્થસૂત્રેા કણાદનાં વૈશેષિક સૂત્રોની પેઠે દૃશ અધ્યાયમાં વહેંચાયેલાં છે. એમની સખ્યા ફક્ત ૩૪૪ જેટલી છે, જ્યારે કણાદનાં સૂત્રોની સખ્યા ૩૩૩ જેટલી જ છે. એ અધ્યાયેામાં વૈશેષિક દ સૂત્રોની પેઠે આહ્નિક-વિભાગ અગર તેા બ્રહ્મસૂત્ર આદિની મા પાદ-વિભાગ નથી. જૈન સાહિત્યમાં અધ્યયન'ને સ્થાને અધ્યાય'ના આરંભ કરનાર પણુ ઉમાસ્વાતિ જ છે. `તેમણે શરૂ નહિ કરેલા આહિક અને પાદ વિભાગ પણ આગળ જતાં તેમના અનુગામી અકલક આદિએ પાતપેાતાના ગ્રંથમાં શરૂ કરી લીધા છે. ખાર્થે રચનામાં કણાદ અને યાગસૂત્ર સાથે તત્ત્વા સૂત્રનું વિશેષ સામ્ય હેવા છતાં તેમાં એક ખાસ જાણવા જેવા ક્રૂર છે, જે જન દર્શનના પરપરાગત માનસ ઉપર પ્રકાશ પાડે છે. કણાદ પાતાનાં
Page #67
--------------------------------------------------------------------------
________________
મંતવ્ય સૂત્રમાં રજૂ કરી, તેમને સાબિત કરવા અક્ષપાદ ગૌતમની પેઠે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ નથી કરતા, છતાં તેની પુષ્ટિમાં : હેતુઓને ઉપન્યાસ તે બહુધા કરે જ છે; જ્યારે વાચક ઉમાસ્વાતિ પોતાના એક પણ સિદ્ધાંતની સાબીતિ માટે ક્યાંય યુક્તિ-પ્રયુક્તિ કે હેતુ મૂકતા જ નથી. તેઓ પોતાના વાવ્યને સ્થાપિત સિદ્ધાંત રૂપે જ કોઈ પણ દલીલ કે હેતુ આપ્યા વિના, અગર પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કર્યા સિવાય જ, ચગસૂત્રકાર પતંજલિની પેઠે વર્ણવ્યે જ જાય છે. ઉમાસ્વાતિનાં સૂત્રો અને વૈદિક દર્શનનાં સૂત્રો સરખાવતાં એક છાપ મન ઉપર પડે છે, અને તે એ કે, જૈન પરંપરા શ્રદ્ધાપ્રધાન છે; તે પોતે સર્વાના વક્તવ્યને અક્ષરશઃ સ્વીકારી લે છે અને તેમાં શંકા, સમાધાનને અવકાશ જોતી જ નથી; જેને પરિણામે સુધારે વધારો અને વિકાસ કરવા જેવા અનેક બુદ્ધિના વિષયો તર્કવાદના જમાનામાં પણ અણખેડાયેલા રહી માત્ર શ્રદ્ધાના પાયા ઉપર આજ સુધી ટકી રહ્યા છે. પરંતુ વૈદિક દર્શનપરંપરા
૧. સિદ્ધસેન ,સમતભદ્ર આદિ જેવા અનેક ધુરંધર તાર્કિકાએ કરેલ તર્ક વિકાસ અને તાર્કિકચર્ચા ભારતીય વિચારવિકાસમાં ખાસ સ્થાન ભોગવે છે એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી. છતાં પ્રસ્તુત કથન ગૌણપ્રધાનભાવ અને દષ્ટિભેદની અપેક્ષાએ જ સમજવાનું છે. એને એકાદ દાખવાથી સમજવું હોય તે તત્વાર્થસૂત્રો અને ઉપનિષદે આદિ લઈએ. તત્વાર્થના વ્યાખ્યાકારે ધુરધાર તાકિ હોવા છતાં અને સંપ્રદાયમાં વહેચાયા છતા જે ચર્ચા કરે છે અને તર્કબળ વાપરે છે, તે બધું પ્રથમથી સ્થાપિત જનસિદ્ધાતને સ્પષ્ટ કરવા અગર તે તેનું સમર્થન કરવા પૂરતું છે. એમાથી કઈ વ્યાખ્યાકારે નવું વિચારસર્જન કર્યું નથી, કે તા
Page #68
--------------------------------------------------------------------------
________________
७७
બુદ્ધિપ્રધાન હેાઈ, પોતે માનેલ સિદ્ધાંતાની પરીક્ષા કરે છે; તેમાં શંકા—સમાધાનવાળી ચર્ચા કરે છે, અને ઘણી વાર તે પ્રથમથી મનાતા આવેલા સિદ્ધાંતને તર્કવાદના બળે ઉથલાવી નાખી નવા સિદ્ધાંતા સ્થાપે છે, અગર તેા તેમાં સુધારા-વધારા કરે છે. સારાંશ એ છે કે, વારસામાં મળેલ તત્ત્વજ્ઞાન અને આચારને સાચવવામાં જેટલેા કાળે! જૈન પર’પરાએ આપ્યા છે, તેટલા નવા સર્જનમાં નથી આપ્યા.
વિષયની પસંદગી: કેટલાંક દનામાં વિષયનું વર્ણન }નયમી/સાપ્રધાન છે જેમકે, વૈશેષિક, સાખ્યુ અને વેદાત દન. વૈશેષિક દર્શન પેાતાની દૃષ્ટિએ विषयवर्णन જગતનું નિરૂપણ કરતાં, તેમાં મૂળ દ્રવ્યા કેટલાં છે? કેવાં છે ? અને તેને લગતા ખીજા પદાર્થો કેટલા અને કેવા છે વગેરે વણવી, મુખ્યપણું જગતનાં પ્રમેયાની જ મીમાંસા કરે છે. સાંખ્ય દર્શન પ્રકૃતિ અને પુરુષનું વર્ણન કરી, પ્રધાનપણે જગતનાં મૂળભૂત પ્રમય તત્ત્વાની જ મીમાંસા કરે છે. એ જ રીતે વેદાંત દર્શન પણ જગતના મૂળભૂત બ્રહ્મતત્ત્વની જ મીમાંસા પ્રધાનપણું કરે છે.
Ο
ખરદ્વેિગ ભરની તાત્ત્વિક માન્યતામાં કશા જ ફેર પાડી નથી. જ્યારે, ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્રના વ્યાખ્યાકારો તર્ક બળથી એટલે સુધી સ્વતંત્ર ચર્ચા કરે છે કે, તેમની વચ્ચે તાંત્ત્વક માન્યતામાં પૂર્વ પશ્ચિમ જેટલું અતર ઊભું થયું છે. આમાં કયા ગુ અને કયા દાષ એ વક્તવ્યૂ નથી. વક્તવ્ય ફક્ત વસ્તુસ્થિતિ પૂરતું છે. ગુણ અને દોષ સાપેક્ષ હાઈ, બન્ને પર પરામાં હાઈ અગર ન હાઈ શકે.
'
Page #69
--------------------------------------------------------------------------
________________
વળી કેટલાંક દર્શનમાં ચારિત્રની મીમાંસા મુખ્ય છે. જેમકે પગ અને બૌદ્ધ દર્શનમાં. જીવનની શુદ્ધિ એટલે શું? તે કેમ સાધવી? તેમાં શું શું બાધક છે? વગેરે જીવનને લગતા પ્રશ્નોને નિકાલ યોગદર્શને હેય-દુખ, હે હેતુ–દુખનું કારણ, હાન–મેક્ષ, અને હાનોપાયમોક્ષનું કારણ એ ચતુર્વ્યૂહનું નિરૂપણ કરીને, અને બૌદ્ધ દર્શને ચાર આર્યસત્યાનું નિરૂપણ કરીને કર્યો છે; એટલે કે પ્રથમના દર્શનવિભાગને વિષય શેયતત્ત્વ છે અને બીજા દર્શનવિભાગને વિષય ચારિત્ર છે.
ભગવાન મહાવીરે પિતાની મીમાંસામાં શેયતત્ત્વ અને ચારિત્રને સરખું જ સ્થાન આપ્યું છે, તેથી જ તેમની તત્ત્વમીમાંસા એક બાજુ જીવ–આજીવના નિરૂપણ દ્વારા જગતનું
સ્વરૂપે વર્ણવે છે, અને બીજી બાજુ આસવ, સંધર આદિ તને વર્ણવી ચારિત્રનું સ્વરૂપ દર્શાવે છે. એમની તત્વમીમાંસા એટલે શેય અને ચારિત્રને સભાનપણે વિચાર. એ મીમાંસામાં ભગવાને નવ તત્વે મૂકી, એ તો ઉપરની અડગ શ્રદ્ધાને જૈનત્વની પ્રાથમિક શરત તરીકે કહી છે. ત્યાગી કે ગૃહસ્થ કેઈને પણ મહાવીરના માર્ગને અનુગામી તે જ માની શકાય, કે જે તેણે એ નવ તત્ત્વનું જ્ઞાન ન મેળવ્યું હોય તે પણ ઓછામાં ઓછું એના ઉપર શ્રદ્ધા તે કેળવી જ હોય; અથીત “જિનકથિત એ તત્વે જ સત્ય છે' એવી ખાતરી બરાબર કરી છે. આ કારણથી જૈન દર્શનમાં નવ તત્વના જેટલું બીજા કશાનું મહત્વ નથી. આવી વસ્તુસ્થિતિને લીધે જ વાચક ઉમાસ્વાતિએ પોતાના પ્રસ્તુત શસ્ત્રના વિષય તરીકે એ નવ તત્ત્વો પસંદ કર્યું, અને તેમનું જ વર્ણન સૂત્રોમાં કરી તે સને વિષયાનુરૂપ “તત્વાર્થોધિગમ એવું નામ આપ્યું.
Page #70
--------------------------------------------------------------------------
________________
વાચક ઉમાસ્વાતિએ નવ તત્વની મીમાંસામાં શેયપ્રધાન અને ચારિત્રપ્રધાન બને દર્શનનો સમન્વય જોયો છતાં તેમને તેમાં પિતાના સમયમાં વિશેષ ચર્ચાતી પ્રમાણમીમાંસાના નિરૂપણની ઊણપ જણાઈ; એથી એમણે પિતાના ગ્રંથને પિતાના ધ્યાનમાં આવેલ બધી મીમાંસાઓથી પરિપૂર્ણ કરવા નવ તત્વ ઉપરાંત જ્ઞાનમીમાંસાને પણ વિષય તરીકે સ્વીકારી અને ન્યાયદર્શનની પ્રમાણમીમાંસાના સ્થાને જૈન જ્ઞાનમીમાંસા કેવી છે તે જણવવાની પિતાનાં જ સામાં ગોઠવણ કરી. એટલે એકંદર એમ કહેવું જોઈએ કે, વાચક ઉમાસ્વાતિએ પિતાનાં સૂત્રના વિષય તરીકે જ્ઞાન, ય અને ચારિત્ર એ ત્રણે મીમાંસાઓને જૈન દષ્ટિ અનુસાર લીધેલી છે.
વિષયને વિભાગઃ પસંદ કરેલ વિષયને વાચક ઉમાસ્વાતિએ પિતાની દશાધ્યાયમાં આ પ્રમાણે વહેચી નાખે છે. તેમણે પહેલા અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમા સુધીના ચાર અબ્બામાંયની, અને છઠ્ઠાથી દશમા સુધીના પાંચ અધ્યાયમાં ચારિત્રની મીમાંસા કરી છે. ઉક્ત ત્રણે મીમાંસાના અનુક્રમે મુખ્ય મુદ્દાઓ આપી, તે દરેકની બીજા દર્શન સાથે ટૂંકમાં સરખામણું અહી કરવામાં આવે છે.
જ્ઞાનમીમાંસાની સારભૂત બાબતેઃ પહેલા અધ્યાયમાં જ્ઞાન સાથે સંબંધ રાખનારી મુખ્ય બાબતે આઠ છે: ૧. નય અને પ્રમાણરૂપે જ્ઞાનને વિભાગ, ૨. મતિ આદિ આગમપ્રસિદ્ધ પાંચ જ્ઞાને અને તેમની પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણમાં વહેચણ, ૩. મતિજ્ઞાનની ઉત્પત્તિનાં સાધને, તેમને ભેદપ્રભેદ અને તેમની ઉત્પત્તિને કમ સૂચવતા પ્રકાર, ૪. જૈનપરપરામાં પ્રમાણ મનાતા આગમશાસ્ત્રનું શ્રતજ્ઞાનરૂપે વર્ણન,
Page #71
--------------------------------------------------------------------------
________________
૫. અવધિ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષ અને તેમના ભેદ-ભેદ તથા પારસ્પરિક અંતર, ૬. એ પાંચ જ્ઞાનનું તારતમ્ય જણાવતે તેમને વિષયનિર્દેશ અને તેમની એક સાથે સંભવનીયતા, ૭. કેટલાં જ્ઞાને ભ્રમાત્મક પણ હોઈ શકે છે, અને જ્ઞાનની યથાર્થતા તથા અયથાર્થતાનાં કારણે, ૮. નયના ભેદભેદે.
સરખામણી: જ્ઞાનમીમાંસામાં જ્ઞાનચર્ચા છે, તે પ્રવચનસારીના જ્ઞાનાધિકાર જેવી તપુરઃસર અને દાર્શનિકશૈલીની નથી; પણ નંદીસૂત્રની જ્ઞાનચર્ચા જેવી આગમિક શલીની હોઈ જ્ઞાનના બધા ભેદપ્રભેદનું તથા તેમના વિષયનું માત્ર વર્ણન કરનારી અને જ્ઞાન-અજ્ઞાન વચ્ચેનો તફાવત બતાવનારી છે. એમાં જે અવગ્રહ-હા આદિ લૌકિકજ્ઞાનની ઉત્પત્તિને ક્રમે સૂચવવામાં આવ્યો છે, તે ન્યાયશાસ્ત્રમાં આવતી નિર્વિકલ્પ-વિકલ્પ જ્ઞાનની અને બૌદ્ધ અભિધમ્મુત્યસંગમાં આવતી જ્ઞાનત્પત્તિની પ્રક્રિયાનું સ્મરણ કરાવે છે. એમાં જે અવધિ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષ જ્ઞાનેનું વર્ણન છે, તે વૈદિક અને બૌદ્ધના દર્શનના સિદ્ધ, મેગી અને ઈશ્વરના જ્ઞાનનું સ્મરણ કરાવે છે. એના દિવ્ય જ્ઞાનમાં આવતું મનઃ પર્યાયનું નિરૂપણું ગદર્શન અને બૌદ્ધ દર્શનના
૧. તનવાર્થ ૧, ૧૫-૧૯, ૨. જુઓ મુક્તાવલિ' કાટ પર થી આગળ. ૩. “અભિધમ્મ પરિચ્છેદ ૪, પેરેગ્રાફ ૮ થી. ૪. “તત્વાર્થ ૧, ૨૫-૨૬ અને ૩૦. ૫. “પ્રશસ્તપાદકંદલી” પૃ. ૧૮૭ ૬. પાગદર્શન, ૩, ૧૯,
૭ “અભિધમ્મથસગાહ પરિ૯, પેરેગ્રાફ ર૪ અને નાગાજુનને ધર્મસંગ્રહ ૫૦ ૪.
Page #72
--------------------------------------------------------------------------
________________
A
પરચિત્તજ્ઞાનની યાદ આપે છે. એમાં જે પ્રત્યક્ષ-પરોક્ષરૂપે પ્રમાણ વિભાગ છે, તે વૈશેષિક અને બૌદ્ધ દર્શનમાં આવતા બે પ્રમાણુના, સાંખ્ય અને ચગ દર્શનમાં આવતા ત્રણ પ્રમાણના, ન્યાયદર્શનમાં આવતા ચાર પ્રમાણુના અને મીમાંસા દર્શનમાં આવતા છ આદિ પ્રમાણના વિભાગોને સમન્વય છે. એ જ્ઞાનમીમાંસામાં જે જ્ઞાનઅજ્ઞાનને વિવેક છે, તે ન્યાયદર્શનના યથાર્થ-અયથાર્થ મુહિના તથા ગદર્શનના પ્રમાણુ અને વિપર્યયના વિવેક જેવો છે. એમાં જે નયનું સ્પષ્ટ નિરૂપણ છે, તેવું દર્શનાત્તરમાં કયાંય નથી. ટૂંકમાં એમ કહી શકાય કે, વૈદિક અને બૌદ્ધ દર્શનમાં આવતી પ્રમાણુમીમાંસાના સ્થાનમાં જૈનદર્શન શું માને છે, તે બધું વિગતવાર પ્રસ્તુત જ્ઞાનમીમાંસામાં વાચક ઉમાસ્વાતિએ દર્શાવ્યું છે.
યમીમાંસાની સારભૂત બાબઃ યમીમાંસામાં જગતનાં મૂળભૂત જીવ અને અજીવ એ બે તત્તનું વર્ણન છે; તેમાંથી
-
-
૧. તત્વાર્થ” ૧, ૧૦-૨,
૨. “પ્રશસ્તપાદકંદલી' પૃ. ૨૩, ૫૦ ૧૨ અને “ન્યાયબિંદુ ૧, ૨,
9 ઈશ્વરકૃષ્ણકૃત સાગરિકા કાજ અને ચગદર્શન, ૧,૭. ૪. “ન્યાયસત્ર, , , , ૫. મામાસાવ ૧, ૫ નું શાબરભાષ્ય. ૬. તનવાર્થ ૧, ૩૩, ૭. “તર્કસંગ્રહ-બુદ્ધિનિરૂપણ, ૮ વાગસૂત્ર ૧, ૧. હ, હવા ૧, ૩૪-૩૫.
Page #73
--------------------------------------------------------------------------
________________
માત્ર જીવતત્વની ચર્ચા બીજાથી ચેથા સુધીના ત્રણ અધ્યાયમાં છે. બીજા અધ્યાયમાં જીવતત્ત્વના સામાન્ય સ્વરૂપ ઉપરાંત સંસારી જીવના અનેક ભેદપ્રભેદનું અને તેને લગતી અનેક બાબતોનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં અધીકમાં વસતા નારકે અને મધ્યમ લેકમાં વસના મનુષ્ય તથા પશુ-પક્ષી આદિનું વર્ણન હોવાથી, તેને લગતી અનેક બાબને સાથે પાતાળ અને મનુષ્યની આખી ભૂગોળ આવે છે. ચોથા અધ્યાયમાં દેવષ્ટિનું વર્ણન હેઈ, તેમાં ખગે ળ ઉપરાંત અનેક જાતનાં દિવ્ય ધામેનું અને તેમની સમૃદ્ધિનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દરેક દ્રવ્યના ગુણધર્મનું વર્ણન કરી, તેનું સામાન્ય સ્વરૂપ જણાવી, સાધમ્ય-વૈધમ્મ દ્વારા દ્રવ્યમાત્રની વિસ્તૃત ચર્ચા કરી છે,
યમીમાંસામાં મુખ્ય ૧૬ બાબતે આવે છે, જે નીચે પ્રમાણે છે:
અધ્યાય ૨ ઃ ૧. જીવતત્વનું સ્વરૂપ, ૨. સંસારી જીવના પ્રકારે, ૩. ઈકિયના ભેદ-પ્રભેદે, તેમનાં નામો, તેમના વિષયો અને જીવરાશિમાં ઈનિી વહેચણી, ૫. મૃત્યુ અને જન્મ વચ્ચેની સ્થિતિ. ૫. જન્મના અને તેના સ્થાનના પ્રકારે તથા તેમની જાતિવાર વહેચણી, ૬. શરીરના પ્રકારે, તેમનું તારતમ્ય, તેમના સ્વામી અને એક સાથે તેમને સંભવ, ૭. જાતિઓને લિંગ વિભાગ અને ન તૂટી શકે એવા આયુષ્યને ભોગવનારાઓને નિર્દેશ.
અધ્યાય ૩ અને ૪ઃ ૮. અલકના વિભાગ, તેમાં વસતા નારક છો અને તેમની દશા તથા જીવનમયદા વગેરે, ૯ દ્વિીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર આદિ દ્વારા મધ્યમલોકનું
Page #74
--------------------------------------------------------------------------
________________
ભૌગોલિક વર્ણન તથા તેમાં વસતા મનુષ્ય, પશુ, પક્ષી આદિને જીવનકાળ, ૧૦. દેવની વિવિધ જાતિઓ, તેમને પરિવાર, ભાગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાળ અને જતિમંડળ દ્વારા ખગોળનું વર્ણન.
અધ્યાય ૫ ઃ ૧૧. દ્રવ્યના પ્રકારે, તેમનું પરસ્પર સાધમ્ય-ધર્મો તેમનુ સ્થિતિક્ષેત્ર અને તે દરેકનું કાર્ય, ૧૨. પુદગલનું સ્વરૂપ, તેના પ્રકારે અને તેની ઉત્પત્તિનાં કારણે, ૧૩. સત અને નિત્યનું સહેતુક સ્વરૂપ, ૧૩, પૌગલિક બંધની યેગ્યતા અને અગ્યતા, ૧૫. દ્રવ્ય સામાન્યનું લક્ષણ, કાળને દ્રવ્ય માનનાર મતાંતર અને તેની દષ્ટિએ કાળનું સ્વરૂપ, ૧૬. ગુણ અને પરિણામનાં લક્ષણે અને પરિણામના પ્રકારે.
સરખામણ ઉક્ત બાબતોમાંની ઘણીક બાબતે આગમો અને પ્રકરણ ગ્રંથમાં છે, પણ તે બધી અહીના જેવી ટૂંકાણમાં સંકલિત અને એક જ સ્થળે ન હેતાં છુટીછવાઈ છે. “પ્રવચનસારના સેવાધિકારમાં અને “પંચાસ્તિકાયના દિવ્યાધિકારમાં ઉપર જણાવેલ પાંચમા અધ્યાયને જ વિષય છે. પણ તેનું નિરૂપણ અહીનાથી જુદું પડે છે. પંચાસ્તિકાય અને પ્રવચનસારમાં તર્કપહતિ તેમજ લંબાણ છે, જ્યારે ઉક્ત પાંચમા અધ્યાયમાં ટૂંકું તેમજ સીધું વર્ણન માત્ર છે.
ઉપર જે બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયના મુદ્દા મૂક્યા છે તેવું સળંગ, વ્યવસ્થિત અને સાગપાંગ વર્ણન કઈ પણ બ્રાહ્મણ કે બૌહ મૂળ દાર્શનિક સૂત્રગ્રંથમાં નથી દેખાતું. બાદરાયણે પિતાના બ્રહ્માસ્ત્રના ત્રીજા અને ચોથા અધ્યાયમાં
૧. હિંદ તત્વજ્ઞાનને ઈતિહાસ, બીજો ભાગ, ૫૦ ૧૬૨ થી
માંગી
Page #75
--------------------------------------------------------------------------
________________
'જે વર્ણન આપ્યું છે, તે ઉક્ત બીજા, ત્રીજા અને ચોથા
અધ્યાયની કેટલીક બાબતો સાથે સરખાવવા જેવું છે, કેમકે "એમાં પણ મરણ પછીની સ્થિતિ, ઉત્ક્રાંતિ, જુદી જુદી જાતિના છો, જુદા જુદા લે છે અને તેમના સ્વરૂપનું વર્ણન છે
ઉક્ત બીજા અધ્યાયમાં જીવનું જે ઉપગ લક્ષણ કહેવામાં આવ્યું છે, તે આત્મવાદી બધાં દર્શને એ સ્વીકારેલા તેના જ્ઞાન કે ચૈતન્ય લક્ષણથી જુદું નથી. વૈશેષિક અને ન્યાયદર્શનના ઈન્દ્રિયવર્ણન કરતાં ઉક્ત બીજા અધ્યાયનું ઈદ્રિયવર્ણન જુદુ દેખાવા છતાં તેના ઇકિયસંબંધી પ્રકારે, તેમનાં નામ અને તે દરેકને વિષય ન્યાય અને વૈશેષિક દર્શન સાથે લગભગ શબ્દશઃ સમાન છે. વૈશેષિક દર્શનમાં જે પાર્થિવ, જલીય, તેજસ અને વાયવીય શરીરનું વર્ણન છે, તથા સાંખ્ય દર્શનમા" જે સૂક્ષ્મ લિગ અને સ્કૂલ શરીરનું વર્ણન છે, તે તત્વાર્થના શરીરવર્ણનથી જુદુ દેખાવા છતાં ખરી રીતે એક જ અનુભવની ભિન્ન બાજુઓનું સૂચક છે. તત્વાર્થમા જે વચ્ચેથી તૂટી શકે અને ન તૂટી શકે એવા આયુષનું વર્ણન છે અને તેની જે ઉપપત્તિ દર્શાવવામાં આવી
૧. “વાર્થ ૨, ૮. ૨. “તવાઈ, ૨, ૧૫-૨૧. ૩. ન્યાયસત્ર ૧, ૧, ૧૨, અને ૧૪ ૪. જુઓ, તકસંગ્રહ, પુરીથી વાયુ સુધીનું નિરૂપણ. ૫ ઈશ્વરકૃત સાંખ્ય કારિકા' કા, ૪૦ થી ૪૨. ૧. “તત્વાર્થ” ૨, ૭-, ૭ “તત્વાર્થ. ૨, પર.
Page #76
--------------------------------------------------------------------------
________________
છે, તે પેગસૂત્ર અને તેના ભાષ્ય સાથે શબ્દશઃ સામ્ય ધરાવે છે. ઉક્ત ત્રીજા અને ચોથા અધ્યાયમાં દર્શાવેલી ભૂગોળવિદા કઈ પણ દર્શનાન્સરના સૂત્રકારે સ્પર્શ નથી; તેમ છતાં યોગસૂત્ર ૩, ૨૬ ના ભાષ્યમાં નરકભૂમિનું, તેમનાં આધારભૂત ઘન, સલિલ, વાત, આકાશ આદિ તત્ત્વનું, તેમાં રહેતા નારનું; મધ્યમ લેકનું; મેરૂનું; નિપધ, નીલ આદિ પર્વત; ભરત, કલાવૃત્ત આદિ ક્ષેત્રનું જીપ, લવણસમુદ્ર આદિ દ્વીપસમુદ્રોનું; તથા ઊર્ધકને અંગે વિવિધ સ્વર્ગોનું, તેમાં રહેતી દેવ જાતિઓનું, તેમનાં આયુષેતું, તેમના સ્ત્રી, પરિવાર આદિ ભેગેનું અને તેમની રહેણુકરણનું જે લખું વર્ણન છે, તે તત્વાર્થના ત્રીજા, ચોથા અધ્યાયની કથપ્રજ્ઞપ્તિ કરતાં ઓછું લાગે છે. એ જ રીતે બૌદ્ધ ગ્રંથમાં આવતું દ્વીપ, સમુદ્રો, પાતાળો, શત-ઉષ્ણુ, નાર, અને વિવિધ દેવેનું વર્ણન, પણ તત્વાર્થની ક્યપ્રાપ્તિ કરતાં ટૂંકું જ છે. તેમ છતાં એ વર્ણનેનું શબ્દસામ્ય અને વિચારસરણીની સમાનતા જોઈ આર્યદર્શની જુદી જુદી શાખાઓનું એક મૂળ શોધવાની પ્રેરણ થઈ આવે છે.
પાંચમે અધ્યાય વસ્તુ, શૈલી અને પરિભાષામાં બીજા કોઈ પણ દર્શન કરતાં વૈશેષિક અને સાંખ્ય દર્શન સાથે વધારે સામ્ય ધરાવે છે. એને બદ્રવ્યવાદ વૈશેષિક દર્શનના
૧. ચોગસૂત્ર ૩, ૨૨. વિસ્તાર માટે જુઓ આ પરિચય, ૫૦ ૧૫-૧૬..
૨. ધમસંગ્રહ પૃ૦ ર૯-૩ તથા “અભિધમFસગા”પરિ. એક ૫, પેરેગ્રાફ ૩ થી આગળ.
Page #77
--------------------------------------------------------------------------
________________
ર
ષપદાવાદની યાદ આપે છે. એમાં આવતી સાધત્મ્ય – વૈધત્મ્ય વાળા શૈલી વૈશેષિક દર્શનની એ શૈલીનું પ્રતિબિંબ હેાય તેમ ભાસે છે. જો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ દ્રવ્યની કલ્પના ખીજા કાઈ દર્શનકારે કરી નથી અને જનદર્શનનું આત્મરૂપ૪ પણ બીજા બધાંય દશના કરતાં જુદા જ પ્રકારનું છે, છતાં આત્મવાદ અને પુદ્ગલવાદને લગતી ઘણી બાબના વૈશેષિક, સાંખ્ય આદિ સાથે વધારે સામ્ય ધરાવે છે. જૈનદર્શનનીપ જેમ ન્યાય, વૈશયિક, સાંખ્ય આદિ દર્શના પશુ આત્મમહુત્વવાદી જ છે. જૈન દર્શનના પુદ્ગલન્નાદ વૈશેષિક દર્શનના પરમાણુવાદ અને સાંખ્ય દર્શનના૧૦ પ્રકૃતિવાદના સમન્વયનું ભાન કરાવે છે, કારણ કે એમાં આરભ અને પરિણામ ઉભયવાદનું સ્વરૂપ આવે છે. એક બાજુ તત્ત્વાથમાં કાલને દ્રવ્ય માનનાર મતાંતરને૧૧ કરેલ ઉલ્લેખ અને
।
૧. વૈશેષિક ૧,૩, ૪.
૨. પ્રશસ્તાદ પૃ ૧૬ થી.
૩. તવા ૫, ૧ અને ૫, ૧૭, વિશેષ વિગત માટે જીએ *જૈનસાહિત્ય સાધક' ખ’ડ ત્રીજો, એક પહેલા તથા ચાથા. ૪. તત્ત્વા,′ ૫, ૫, ૧૫–૧૬.
૫. તત્ત્વાર્થ૦ ૫, ૨.
૬. ‘ વ્યવહ્યાતો નાના”–૩, ૨, ૨૦૦
૭. “પુરુષવદુત્વ સિદ્ધમ્ ઈશ્વરકૃષ્ણકૃત (સાંખ્વારિકા, ૧૮. ૮. તત્ત્વા’૦ ૫, ૨૩–૨૮
૯. જીએ તર્ક`સગ્રહ' પૃથ્વી આદિ ભૂતાનું નિરૂપણ્, ૧૦. ઈશ્વરકૃષ્ણ કૃત (સાંખ્યકારિકા ૨૨ થી આગળ ૧૪. તત્ત્વાર્થ૦ ૫, ૩૮,
Page #78
--------------------------------------------------------------------------
________________
બીજી બાજુ તેનાં નિશ્ચિતપણે બતાવેલાં લક્ષશે? ઉપરથી એમ માનવા લલચાઈ જવાય છે કે, જૈન તત્ત્વજ્ઞાનના વ્યવસ્થાપકા ઉપર કાલ દ્રવ્યની ભાખતમાં વૈયિક અને સાંખ્ય દર્શન એ બન્નેનાં મંતવ્યની સ્પષ્ટ છાપ છે; કારણુ કે, વૈશેષિકદન કાલને સ્વતંત્ર માને છે; જ્યારે સાંખ્ય દર્શન એમ નથી માનતું. તત્ત્વાર્થમાં સૂચવાતા કાલ દ્રવ્યના સ્વતંત્ર અસ્તિત્વનાસ્તિત્વવિષયક અન્ને પક્ષેા જે આગળ જતા ટ્વિગબર અને શ્વેતાંબર પરપરાની જુદી જુદી માન્યતારૂપે વહેચાઈ ગયા છે, તે પ્રથમથી જ જૈન દર્શનમાં હશે, કે વૈશેષિક અને સાંખ્ય દર્શનના વિચારસંધર્ષ ણુને પરિણામે કચ રેક જૈન દર્શનમાં સ્થાન પામ્યા હશે, એ એક શેાધને વિષય છે. પણ એક વાત તે। દીવા જેવી છે કે તત્ત્વા મૂળ અને તેની વ્યાખ્યાઓમાંજ જે કાળનાં લિંગાનું વર્ણન છે, તે વૈષિકસૂત્ર સાથે શબ્દશઃ મળતું આવે છે. સત્ અને નિત્યની તત્ત્વાર્થંગત વ્યાખ્યા જો ક્રાઈષ્ણુ દર્શન સાથે વિશેષ સાદસ્ય ધરાવતી હોય, તે તે સાંખ્ય અને ચે। દર્શન જ છે. એમાં આવતું પરિણામીનિત્યનું સ્વરૂપ, તત્ત્વાના સત્ અને નિત્યના સ્વરૂપ સાથે શબ્દશઃ મળે છે. 'વૈશેષિક દનમાં પરમાણુગ્મામાં વ્યારભની જે ચાગ્યતા" બતાવવામાં આવી છે, તે તત્ત્વાથમાં વધુ વેલ
૧. તત્ત્વાશ ૫, ૨૨.
૨ વૈશાષક દર્શન' ૨, ૨, ૬.
૩. જુઓ કુંદકુંદના પ્રવચનસાર' અને ' પંચાસ્તિકાય'નું માલનપુણ તથા ૫, ૩૯ ની સાથસિદ્ધિ
૪ જીઆ ૫, ૨૨ની ભાષ્યવૃત્તિ, તથા આ પરિચય’, પા. ૧૭. ૫. પ્રશસ્તપાદ, વાયુનિરૂપણ પૃ॰ ૪૮,
Page #79
--------------------------------------------------------------------------
________________
પાગલિકબધ-વ્યારંભની યોગ્યતા કરતાં જુદા જ પ્રકારની છે. તત્વાર્થની દ્રવ્ય અને ગુણની વ્યાખ્યા વૈશેષિક દર્શનની તે વ્યાખ્યા સાથે વધારેમાં વધારે સાદસ્થ ધરાવે છે. તત્વાર્થ અને સાંખ્ય દર્શનની પરિણામસંબંધી પરિભાષા સમાન જ છે. તત્વાર્થને કવ્ય, ગુણ અને પર્યાય રૂપે સત પદાર્થો વિવેક, સાંખ્યના સત અને પરિણામવાદની તથા વૈશેષિક દર્શનના દ્રવ્ય, ગુણ અને કર્મને મુખ્ય સત માનવાના વલણની યાદ આપે છે.
ચારિત્રમીમાંસાની સારભૂત બાબઃ જીવનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હેય છે? એવી હેય પ્રવૃત્તિઓનું મૂળ બીજ શું છે? હેય પ્રવૃત્તિઓને ત્યાગ શક્ય હોય તે તે કયા કયા પ્રકારના ઉપાય દ્વારા થઈ શકે, અને હેય પ્રવૃત્તિના સ્થાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ જીવનમાં દાખલ કરવી ? તેનું પરિણામ જીવનમાં ક્રમશઃ અને છેવટે શું આવે? એ બધા વિચાર છઠ્ઠાથી દશમા અધ્યાય સુધીની ચારિત્રમીમાંસામાં આવે છે. આ બધો વિચાર જૈનદર્શનની તદ્દન જુદી પડતી પરિભાષા અને સાંપ્રદાયિક પ્રણાલીને લીધે જાણે કઈ પણ દર્શન સાથે સામ્ય ન ધરાવતું હોય એવો આપાતતઃ ભાસ થાય છે; છતાં બૌદ્ધ અને વેગ દર્શનને બારીકીથી અભ્યાસ કરનારને એમ જણાયા વિના કદી પણ ન રહે, કે જૈન ચારિત્રમીમાંસાને વિષય ચારિત્રપ્રધાન ઉક્ત બે દર્શન સાથે વધારેમાં વધારે
૧. “તત્વાર્થ૦૦ ૫, ૩ર-૩૫ ૨. “તત્વાર્થ૦ ૫, ૩૭, તથા ૪૦. છે જુઓ આ પરિચય, પા. ૧૨.
Page #80
--------------------------------------------------------------------------
________________
८९
અને અદ્ભુત રીતે સામ્ય ધરાવે છે. એ સામ્ય ભિન્ન ભિન્ન શાખાઓમાં વહેચાયેલા, જુદી જુદી પરિભાષાઓમાં ઘડાયેલા અને તે તે શાખામાં ઓછાવત્તા વિકાસ પામેલા છતાં અસલમાં એક જ એત્રા આય જાતિના આચારવારસાનું ભાન કરાવે છે.
ચારિત્રમીમાંસાની મુખ્ય ખાતે અગિયાર છેઃ
છઠ્ઠો અધ્યાયઃ ૧. આસવનું સ્વરૂપ, તેના પ્રકાશ અને કઈ કઈ જાતના આગ્નવસેવનથી કયાં કયાં કર્યાં અધાય છે તેનું વર્ણન.
સાતમે। અધ્યાયઃ ૨. વ્રતનું સ્વરૂપ, વ્રત લેનાર અધિકારીઓના પ્રકારા અને વ્રતની સ્થિરતાના માર્ગો. ૩. હિંસા આદિ દોનું સ્વરૂપ. ૪. વ્રતમાં સંભવતા દાષા, ૫. દાનનું સ્વરૂપ અને તેના તારતમ્યના હેતુઓ.
આઠમા અધ્યાયઃ ૬. કર્મબંધના મૂળ હેતુ અને ક્રમ અધના પ્રકારો.
નવમા અધ્યાયઃ ૭. સંવર અને તેના વિવિધ ઉપાયે અને તેના ભેદ-પ્રભેદ. ૮. નિર્જરા અને તેના ઉપાય. ૯. જીદ્દા જુદા અધિકારવાળા સાંધા અને તેમની મર્યાદાનુ તારતમ્ય. દશમા અધ્યાયઃ ૧૦. કેવળજ્ઞાનના હેતુ અને મેક્ષનું સ્વરૂપ. ૧૧. મુક્તિ મેળવનાર આત્માની કઈ રીતે ક્યાં ગતિ થાય છે, તેનું વર્ણન.
સરખામણીઃ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસા પ્રવચનસાર’ના ચારિત્રવર્ણનથી જુદી પડે છે. કેમકે, એમાં તત્ત્વાર્થની પેઠે આસવ, સંવર આદિ તત્ત્વાની ચર્ચા નથી; એમાં તા ફક્ત સાધુની દશાનું અને તે પણ દિગંબર સાધુને ખાસ લાગુ
'
Page #81
--------------------------------------------------------------------------
________________
પડે તેવું વર્ણન છે. “પંચાસ્તિકાય” અને “સમયસાર'માં તત્વાર્થની પેઠે જ આસવ, સંવર, બંધ આદિ તત્ત્વોને લઈ ચારિત્રમીમાંસા કરવામાં આવી છે; છતાં એ બે વચ્ચે તફાવત છે અને તે એ કે, તત્ત્વાર્થના વર્ણનમાં નિશ્ચય કરતાં વ્યવહારનું ચિત્ર વધારે ખેંચાયું છે. એમાં દરેક તત્વને લગતી બધી હકીકો છે; અને ત્યાગી, ગૃહસ્થ તથા સાધુના બધા પ્રકારના આચાર તથા નિયમો વર્ણવાયેલા છે, જે જૈનસંઘનું બંધારણ સૂચવે છે. જ્યારે “પંચાસ્તિકાય” અને “સમયસાર'મા તેમ નથી. એમાં તે આસવ, સંવર આદિ તત્વોની નિશ્ચયગામી તેમજ ઉપપત્તિવાળી ચચી છે; એમાં તત્વાર્થની પેઠે જૈન ગૃહસ્થ તેમજ સાધુનાં પ્રચલિત વ્રતો, નિયમો અને આચારે આદિનું વર્ણન નથી.
ગદર્શન સાથે પ્રસ્તુત ચારિત્રમીમાંસાની સરખામણીને જેટ અવકાશ છે, તેટલો જ તે વિષય રસપ્રદ છે; પરંતુ એ વિસ્તાર એક સ્વતંત્ર લેખન વિષય હોઈ અહીં તેને સ્થાન નથી. છતાં અભ્યાસીઓનું ધ્યાન ખેંચવા માટે તેમની સ્વતંત્ર તુવનાશક્તિ ઉપર વિશ્વાસ રાખી, નીચે ટૂંકમાં એક સરખામણી કરવા ચોગ્ય મુદ્દાઓની યાદી આપવામાં આવે છે:
વિગદર્શન ૧. કમાંશય (૨, ૧૨).
હવાથ ૧. કાયિક, વાચિક, માન- સિક પ્રવૃત્તિરૂ૫ આસવ (૧,૧).
૨. માનસિક આસવ (૮,૧).
૨, નિરાધના વિષય તરીકે લેવામાં આવતી ચિત્તવૃત્તિઓ (૧, ૬).
Page #82
--------------------------------------------------------------------------
________________
૩. સકષાય અને અકષાય એ બે પ્રકારને આસવ (૬,૫).
૪. સુખદુ:ખજનક શુભ, અશુભ આસન (૬,૩૪), ૫. મિથ્યાદર્શન આદિ
પાંચ બધહેતુએ (૮,૧). }, પાંચમાં મિથ્યાદર્શનની
પ્રધાનતા.
છ, આત્મા અને કને વિલક્ષણૢ સબંધ તે બધ (૮,૨-૩).
૮. બંધ જ શુભ, અશુભ
હેય વિપાકનું કારણ છે. ૯. અનાદિ'ધ મિથ્યાદર્શનને આધીન છે.
૧૦. કર્મોના અનુભાગબુધને આધાર કષાય છે(૬,૫). ૧૧. સનિષ એ
સંવર (૯, ૧).
૧૨. ગુપ્તિ, સમિતિ આદિ, અને વિવિધ તપ આદિ એ સંવરના ઉપાયે। (૯, ૨-૩).
૧૩. અહિ'સા આદિમહીવ્રતા (૭, ૧).
९१
૩, ક્લિષ્ટ અને અક્લિષ્ટ
એ પ્રકારના કર્માંશય (૨, ૧૨).
૪. સુખદુ:ખજનક પુણ્યઅપુણ્ય કર્ભાશય (૨, ૧૪). ૫. વિદ્યા આદિ પાંચ
1
અલક ક્લેશા (૨, ૩). ૬. પાંચમાં અવિદ્યાની
પ્રધાનના (૨, ૪).
૭. પુરુષ અને પ્રકૃતિના વિલક્ષણ સંચાગ તે અધ (૨, ૧૭).
૮. પુરુષ, પ્રકૃતિના સંચાગ જ હેય દુઃખના હેતુ છે(૨,૧૭). ૯. અન દિસંચાગ - વિદ્યાને અધીન છે (૨, ૨૪). ૧૦. માઁના જનનનું મૂળ કોશ છે (૨,૧૩). ૧૧. ચિત્તવૃત્તિનિરેાષ એ ચાગ (૧, ૨).
વિપાક
૧૨. યમ, નિયમ આદિ અને અભ્યાસ, વૈરાગ્ય આદિ ચેાગના ઉપયા (૧, ૧૨થી અને ૨, ૨૯થી).
૧૩. સાર્વભૌમ
યા
(૨, ૩૦).
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૪. હિંસા આદિ વૃત્તિએમાં ઐહિક, પારલૌકિક દાષાનું દર્શનું કરી, તે વૃતિને રાકવી (૭, ૪).
૧૫. હિંસા આદિ દેશેામાં
દુ:ખપણાની જ ભાવના કરી તેમને ત્યજવા (૭, ૫).
૧૬. મૈત્રી આદિ ચાર
ભાવનાઓ (૭, ૬). ૧૭. પૃથપિવત સત્રચાર અને એકત્વત્રિત નિવિચાર આદિ ચાર શુક્લધ્યાના (૯, ૪૧–૪૬ ).
૧૮. નિર્જરા અને મેક્ષિ (૯, ૩ અને ૧૦, ૩).
૧૯. જ્ઞાનસહિત ચારિત્ર એ જ નિર્જરા અને મેાક્ષને હેતુ (૧, ૧).
९१
૧૪. પ્રતિપક્ષ ભાવનાવા હિંસા આદિકવિતાને રાકવા
(૨, ૩૩૩૪).
૧૫. વિવેકની દૃષ્ટિમાં અધ કૌશય દુઃખરૂપ જ છે (૨, ૧૫).
૧૬. મૈત્રી આદિ ચાર ભાવનાએ (૧, ૩૩).
૧૭. સવિતક, નિર્વિતક,, સવિચાર અને નિર્વિચાર રૂપ ચાર સંપ્રજ્ઞાત સમાધિએ
(૧, ૧૬ અને ૪૧, ૪૪). ૧૮. આંશિકહાન – અધી પરમ અને સ થાહાન (૨, ૨૫).
૧૯. સાંગયેાગસહિત વિવકખ્યાતિ એ જ હાનના ઉપાય (૨, ૨૬).
૧. આ ચાર ભાવના છે અને તેમના ઉપર બહુ ભાર આપવામા આવે છે.
બૌદ્ધપર પરામાં બ્રહ્મવિહાર' કહેવાય
૨. આ ચાર ક્થાનના ભેદો બૌદ્ધ દશનમાં પ્રસિદ્ધ છે.
ૐ આને બૌદ્ધ દર્શનમાં નિર્દે કહે છે, જે ત્રીજું આય
સત્ય છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૨૦. જાતિસ્મરણ, અવધિજ્ઞાન આદિ દિવ્યજ્ઞાના અને ચારણુવિદ્યા આદિ લબ્ધિએ (૧, ૧૨ અને ૧૦, ૭નું ભાષ્ય.) ૨૧. કેવળજ્ઞાન (૧૦, ૧).
૨૨. શુભ અશુભ, શુભાશુભ અને ન શુભ ન અશુભ એવી કમની ચતુભ ́ગી.
'ક્
૨૦. સમજનિત તેવી જ વિભૂતિઓ' (૨, ૩૯ અને ૩, ૧૬ થી આગળ).
૨૧. વિવેકજન્મ તારકજ્ઞાન (૩, ૧૪).
૨૨. શુકલ, કૃષ્ણ, શુક્લકૃષ્ણ અને અશુક્લાકૃષ્ણ એવી ચતુષ્પદી ક་જાતિ (૪, ૭).
આ સિવાય કેટલીક ખાખતા એવી પણ છે કે, જેમાંથી એક આમત ઉપર એક દર્શને તેા બીજી મામત ઉપર ખીજા દ્રુને ભાર આપે હેાવાથી, તે તે બાબત તે તે દર્શનના એક ખાસ વિષય તરીકે અથવા એક વિશેષતા રૂપે પ્રસિદ્ધ થઈ ગઈ છે. દાખલા તરીકે, કર્મના સિદ્ધાંત. બૌદ્ધ અને યાગ દનના કર્મના મૂળ સિદ્ધાંતા તા છે જ. યાગ દશનમાં તે એ સિદ્ધાંતાનું મુદ્દાવાર વર્ણન પણ છે; છતાં એ સિદ્ધાંતા વિષેનું જૈન દર્શનમાં એક વિસ્તૃત અને ઊંડું શાસ્ત્ર અની ગયેલું છે, જેવું ખીજા કાઈ પણ દનમાં દેખાતું નથી. તેથી જ ચારિત્રમીમાંસામાં કના સિદ્ધાંતાનું વણુન કરતાં જૈનર્સમત
૧. બૌદ્ધ દર્શનમાં આના સ્થાનમાં પાંચ અભિજ્ઞા છે, ધસ ગ્રહ' પૃષ્ઠ ૪, અને અભિધમ્મથસંગ્રહ' પરિચ્છેદ પેરેગ્રાફ ૨૪
૨૨, ૩–૧૪.
Page #85
--------------------------------------------------------------------------
________________
આખું કર્મશાસ્ત્ર વાચક ઉમાસ્વાતિએ ટૂંકાણમાં પણ દાખલ કર્યું છે. તેવી જ રીતે તાત્ત્વિક દષ્ટિએ ચારિત્રની મીમાંસા જૈન, બૌદ્ધ અને યોગ ત્રણે દર્શનેમાં સમાન હોવા છતાં, કેટલાંક કારણેથી વ્યવહારમાં ફેર પડી ગયેલા નજરે પડે છે, અને એ ફેર જ તે તે દર્શનના અનુગામીઓની વિશેષતારૂપ થઈ પડ્યો છે. કલેશ અને કષાયને ત્યાગ એ જ બધાને મને ચારિત્ર છે; તેને નિદ્ધ કરવાના અનેક ઉપાયોમાંથી કોઈએ એક ઉપર તે બીજાએ બીજા ઉપર વધારે ભાર આપે છે. જૈન આચારના બંધારણમાં દેહદમનની પ્રધાનતા દેખાય છે, બૌદ્ધ આચારના બંધારણમાં દેહદમનની જગ્યાએ ધ્યાન પર ભાર મુકાયે છે, અને ચગદર્શનાનુસારી પરિવાજના આચારના બંધારણમાં પ્રાણાયામ, શૌચ આદિ ઉપર વધારે ભાર અપાય છે. જે મુખ્ય ચારિત્રની સિદ્ધિમાં જ દેહદમન, ધ્યાન અગર પ્રાણાયામ આદિને બરાબર ઉપયોગ થાય, તે તે એ દરેકનું સરખું જ મહત્ત્વ છે; પણ જયારે એ બાહ્ય અંગે માત્ર વ્યવહારના ચીલા જેવાં બની જાય છે, અને તેમાથી મુખ્ય ચારિત્રની સિદ્ધિને આત્મા ઊડી જાય છે, ત્યારે જ એમાં વિરોધની દુર્ગવ આવે છે, અને એક સંપ્રદાયને અનુગામી બીજા સંપ્રદાયના આચારનું નિરર્થકપણું બતાવે છે. બૌદ્ધ સાહિત્યમાં અને બૌદ્ધ અનુગામી વર્ગમાં જનનાં દેહદમનની પ્રધાનતાવાળા તપનીએ
૧. “તત્વાર્થ” ૬, ૧૧-૨૦ અને ૮, ૪-૧૧ ૨. તત્વાર્થ” , હા
” દશવૈકાલિક અધ્યાચન , ઉ૦ ૨.
કે “ભજિસમનિકાય' સૂટ ૧૪.
Page #86
--------------------------------------------------------------------------
________________
९५
વગેાવણી નજરે પડે છે; જૈન સાહિત્ય અને જૈન અનુગામી વર્ગોમાં બૌદ્ધોના સુખશીલ વર્તન અને ધ્યાનના તેમજ પરિ ત્રાજાના પ્રાણાયામ અને શૌચના પરિહાસ દેખાય છે. આમ હાવાથી તે તે દનની ચારિત્રમીમાંસાના ગ્રંથામાં વ્યાવહારિક જીવનને લગતું વર્ણન વિશેષ જુદુ દેયાય તે સ્વાભાવિક છે; એથી જ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં આપણે પ્રાણાયામ કે શૌચ ઉપર એક સૂત્ર નથી જોતા, તેમજ ધ્યાનનું પુષ્કળ વર્ણન તેમાં હેાવા છતાં તેને સિદ્ધ કરવાના બૌધ કે યાગ દનમાં વર્ણવવામાં આવ્યા છે તેવા વ્યાવહારિક ઉપાયે આપણે નથી જોતા. એ જ રીતે તન્ના માં જે પરીષહે અને તપનું વિસ્તૃત તેમજ વ્યાપક વર્ણન છે, તેવું આપણે ચેગ કે મૌધની ચારિત્રમીમાસામાં નથી જોતા.
આ સિવાય ચારિત્રમીમાંસાને અગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે અને તે એ કે, ઉક્ત ત્રણે દશનામાં જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) તેને સ્થાન હેાવા છતાં જૈન દર્શનમાં ચારિત્રને જ મેાક્ષના સાક્ષાત્ કારણ તરીકે સ્વીકારી, જ્ઞાનતે તેના અંગ તરીકે સ્વીકારવામાં આવ્યુ છે; જ્યારે બૌદ્ધ અને ચે!ગ દર્શીનમાં જ્ઞાનને જ મેક્ષનું સાક્ષાત્ કારણ માની, જ્ઞાનના અંગ તરીકે ચારિત્રને સ્થાન આપવામાં આવ્યું છે. આ વસ્તુ ઉક્ત ત્રણે દર્શનેાના સાહિત્યને અને તેમના અનુયાયીવ મા જીવનના ખારીકીથી અભ્યાસ કરનારને જળુાયા વિના નહિ રહે; આમ હાવાથી તત્ત્વાર્થીની ચારિત્રમીમાંસામાં ચારિત્રલક્ષી
૧. સૂત્રકૃતાગ' અધ્યયન ત્રણુ, ઉદ્દેશ ૪, ગા૦ ૬ ની ટીકા તથા અન્ય ૭, ગા॰ ૧૪ થી આગળ.
Page #87
--------------------------------------------------------------------------
________________
૨૬
કિયાઓનું અને તેમના ભેદભેદોનું વધારે વર્ણન હેય તે સ્વાભાવિક છે.
સરખામણી પૂરી કરીએ તે પહેલાં ચારિત્રમીમાંસાના અંતિમ સાધ્ય મેક્ષના સ્વરૂપ વિષે ઉક્ત દર્શનની કઈ અને કેવી કલ્પના છે તે પણ જાણી લેવી આવશ્યક છે. દુખના ત્યાગમાથી જ મેક્ષની કલ્પના જન્મેલી હેવાથી, બધાં દર્શને દુખની આત્યંતિક નિવૃત્તિને જ મેક્ષ માને છે. ન્યાય, વૈશેકિગ અને બૌદ્ધ એ ચારે એમ માને છે કે, દુઃખના નાશ ઉપરાંત મેક્ષમાં બીજી કોઈ ભાવાત્મક વરતુ નથી; તેથી એમને અને મેક્ષમાં જે સુખ હોય તે તે કાંઈ સ્વતંત્ર વસ્તુ નહિ. પણ તે દુઃખના અભાવ પૂરતું જ છે. જ્યારે જૈન દર્શન વેદાંતની પડે એમ માને છે કે, મેક્ષ અવસ્થા એ માત્ર દુઃખનિવૃત્તિ નથી, પણ એમાં વિષયનિરપેક્ષ સ્વાભાવિક સુખ જેવી સ્વતંત્ર વરતુ પણ છે. માત્ર સુખ જ નહિ પણ તે ઉપરાંત જ્ઞાન જેવા બીજા રવાભાવિક ગુણને આવિભવ જૈન દર્શન એ અવસ્થામાં રવીકારે છે, જ્યારે બીજા દર્શનની પ્રક્રિયા એમ સ્વીકારવાની ના પાડે છે. મોક્ષના સ્થાન વિષે જૈન દર્શનને મત સૌથી નિરાળો છે. બૌદ્ધ દર્શનમાં તે સ્વતંત્ર આત્મતત્ત્વને સ્પષ્ટ સ્થાન ન હોવાથી, મોક્ષના સ્થાન વિષે તેમાંથી કાંઈ પણ વિચાર મેળવવાની આશા અસ્થાને છે. પ્રાચીન બધાં વૈદિક દશનો આત્મવિભુત્વવાદી હોવાથી, તેમને મને મોક્ષનું સ્થાન કેઈ અલાયદું હોય એવી કલ્પના જ થઈ શકતી
૧. ૧, ૧, ૨૨ ૨, ૫, ૨, ૧૮,
Page #88
--------------------------------------------------------------------------
________________
९७
નથી. પરંતુ જૈન દન સ્વતંત્ર આત્મતત્ત્વવાદી છે અને છતાં આત્મવિભ્રુત્વવાદી નથી; તેથી, તેને મેક્ષનુ સ્થાન કયાં છે એના વિચાર કરવાનુ પ્રાપ્ત થાય છે અને એ વિચાર એણે દર્શાવ્યા પણ છે. તત્ત્વાના અંતમાં વાચક ઉમાસ્વાતિ કહે છે કે, ‘ મુક્ત થયેલ જીવ દરેક પ્રકારના શરીરથી છૂટી, ઊધ્વગામી થઈ, છેવટે લેાકના અંતમાં સ્થિર થાય છે અને ત્યા જ હુમેશને માટે રહે છે.'
૪ વ્યાખ્યાઓ
પેાતાના ઉપર રચાયેલી સાંપ્રદાયિક વ્યાખ્યાઓની ખાખતમાં તત્ત્વાર્થાધિગમસૂત્રની સરખામણી બ્રહ્મસૂત્ર સાથે થઈ શકે. જેમ ઘણી બાબતામા પરસ્પર તદ્દન જુદા મત ધરાવનાર અનેક આચાયીએ? બ્રહ્મસૂત્ર ઉપર વ્યાખ્યાઓ લખી છે, અને તેમાંથી જ પેાતાના વક્તવ્યને ઉપનિષદેને આધારે સાબિત કરવાના પ્રયત્ન કર્યો છે, તેમ શ્વેતાંખર–દિગબર એ અને સ'પ્રદાયના વિદ્વાનેાએ તત્ત્વાથ ઉપર વ્યાખ્યાઓ લખી છે, અને એમાંથી જ પેાતાનાં પરસ્પર વિરોધી મંતવ્યાને પણ આગમને આધારે કુલિત કરવાના પ્રયત્ન કર્યો છે. આટલા ઉપરથી સામાન્ય ખાત એટલી જ સિદ્ધ થાય છે કે, જેમ બ્રહ્મસૂત્રની વૈદ્યાંત સાહિત્યમાં પ્રતિષ્ઠા હૈવાને લીધે ભિન્ન ભિન્ન મત ધરાવનાર પ્રતિભાશાળી આચાર્ચીને તે બ્રહ્મસૂત્રને આશ્રય લઈને તે દ્વારા જ પેાતાનાં વિશિષ્ટ વક્તવ્ય દર્શાવવાની જરૂર જણાઈ, તેમ જૈન વાડ્મયમાં જામેલી તત્ત્વાર્થાધિગમની પ્રતિષ્ઠાને લીધે જ તેના આશ્રય લઈ અને સ`પ્રદાયના વિદ્વાનાને
૧. શકર, નિમાર્ક, મઘ્ન, રામાનુજ, વલ્લભ આદિ.
તે છ
Page #89
--------------------------------------------------------------------------
________________
Sc
પિતપતાનાં મંતવ્ય દર્શાવનારી જરૂર જણાઈ આટલું સ્કૂલ સામ્ય છતાં બ્રહ્મસૂત્રની અને તત્ત્વાર્થની સાંપ્રદાયિક વ્યાખ્યાઓમાં એક ખાસ મહત્વને ભેદ છે અને તે એ કે, જગત, જીવ, ઈશ્વર આદિ જેવા તત્વજ્ઞાનના મૌલિક વિોમાં બ્રહ્મસૂત્રના પ્રસિદ્ધ વ્યાખ્યાકારે એક બીજાથી બહુ જ જુદા પડે છે અને ઘણીવાર તે તેમના વિચારમાં પૂર્વપશ્ચિમ જેટલું અંતર દેખાય છે, ત્યારે તાંબર–દિગંબર સંપ્રદાયને અનુસરનારા તત્વાર્થના વ્યાખ્યાકારમાં તેમ નથી. તેઓ વચ્ચે તત્વજ્ઞાનના મૌલિક વિષયો પર કશો જ ભેદ નથી; જે કાંઈ થોડે ઘણે ભેદ છે તે તદ્દન સાધારણ જેવી બાબતમાં છે અને તે પણ એવો નથી કે જેમાં સમન્વયને અવકાશ જ ન હોય અગર તે પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોય. ખરી રીતે તે જૈન તત્વજ્ઞાનના મૂળ સિદ્ધાતિ પરત્વે શ્વેતાંબર–દિગંબર સંપ્રદાયમાં ખાસ મતભેદ જ નથી પડયો; એટલે તેમની તત્વાર્થની વ્યાખ્યાઓમાં દેખાતે મતભેદ એ બહુ ગંભીર ન ગણાય.
તત્ત્વાથધિગમસૂત્રની જ ઉપર લખાયેલી પ્રાચીન, અર્વાચીન, નાની, મોટી સંસ્કૃત અગર લૌકિક ભાષામય અનેક વ્યાખ્યાઓ છે; પણ તેમાંથી જેનું ઐતિહાસિક મહત્વ હોય, જેણે જૈન તત્ત્વજ્ઞાનને વ્યવસ્થિત કરવામાં અને વિકસાવવામાં ફાળો આપ્યો છે, અને જેનું દાર્શનિક મહત્વ હોય એવી ચાર જ વ્યાખ્યાઓ અત્યારે મેજૂદ છે. તેમાંની ત્રણ તે દિગંબર સંપ્રદાયની છે, જે માત્ર સાંપ્રદાયિક ભેદની જ નહિ પણ, વિરોધની તીવ્રતા થયા પછી પ્રસિદ્ધ દિગંબર વિદ્વાનો દ્વારા લખાયેલી છે; અને એક તે સૂત્રકાર વાચક ઉમાસ્વાતિની
Page #90
--------------------------------------------------------------------------
________________
પા જ છે. સાંપ્રદાયિક વિરોધ જામ્યા પછી કઈ પણ શ્વેતાંબર આચાર્યો માત્ર મૂળ સૂત્રો ઉપર લખેલી બીજી તેવી મહત્ત્વની વ્યાખ્યા હજી જાણવામાં આવી નથી. તેથી એ ચાર વ્યાખ્યાઓ વિષે જ પ્રથમ અત્રે કાંઈક ચર્ચા કરવી યેગ્ય ધારી છે.
આ બંને ટીકાઓ વિષે કાંઈક વિચાર કરીએ તે પહેલા તે બંનેના સૂત્રપાઠે વિષે વિચારવું પ્રાપ્ત થાય છે. અસલમા
એક જ છતાં પાછળથી સાંપ્રદાયિક ભેદને મર્ચ અને કારણે સૂત્રપાઠે બે થઈ ગયા છે. જેમાં સર્વાર્થસિદ્ધિ. એક તાંબરીય અને બીજે દિગંબરીય
તરીકે જાણીતું છે તાબરીય મનાતા સૂત્રપાઠનું સ્વરૂપ ભાષ્ય સાથે બંધબેસતું હેઈતેને ભાષ્યમાન્ય કહી શકાય; અને દિગંબરીય મનાતા સુત્રપાઠનું સ્વરૂપ સર્વાર્થ સિદ્ધિ સાથે બંધબેસતું હોઈ, તેને સર્વાર્થસિદ્ધિમાન્ય કહી શકાય. બધા જ શ્વેતાંબરીય આચાર્યો ભાષ્યમાન્ય સૂત્રપાઠને જ અનુસર છે; અને બધા જ દિગંબરીય આચાર્યો સર્વાર્થસિહિમાન્ય સૂત્રપાઠને અનુસરે છે. સૂત્રપાઠપર નીચેની ચાર બાબત અત્રે જાણવી જરૂરી છે
૧. સંખ્યાઃ ભાષ્યમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૪૪ અને સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૫૭ની છે.
૨. અર્થફેરઃ સૂત્રની સંખ્યા અને ક્યાંક કયાંક શાબ્દિક રચનામાં ફેર હોવા છતાં માત્ર મૂળ સુત્રો ઉપરથી જ અર્થમાં મહત્વપૂર્ણ ફેરફાર દેખાય એવાં ત્રણ સ્થળે છે, બાકી બધે મૂળ સુ ઉપરથી ખાસ અર્થમાં ફેર નથી પડતો. એ ત્રણ સ્થળોમાં સ્વર્ગની બાર અને સોળ સંખ્યા વિષેનું પહેલું
Page #91
--------------------------------------------------------------------------
________________
१००
(૪, ૧૯), કાળનું સ્વતંત્ર અસ્તિત્વ-નાસ્તિત્વ માનવા વિષેના સિદ્ધાંતનુ ખીજું (૫, ૩૮), અને ત્રીજું સ્થળ પુણ્યપ્રકૃતિએમાં હાસ્ય આદિ ચાર પ્રકૃતિઓ હાવા – ન હેાવાનું (૮, ૨૬),
એે છે.
૭, પાઠાંતરવિષયક ફેર અને સૂત્રપાઠાના પારસ્પરિક ફેર ઉપરાંત પાછે એ પ્રત્યેક સૂત્રપાઠમાં પણ ફેર આવે છે. સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠમાં એવા ફેર ખાસ નથી. એકાદ સ્થળ૧ સર્વોસિદ્ધિના કર્તાએ જે પાછતર માંધ્યુ છે, તેને આદ કરીએ તે। સામાન્ય રીતે એમ જ કહી શકાય કે બધા જ ક્વિંગ ભરીય ટીકાકારા સÎસિદ્ધિમાન્ય સૂત્રપાઠમાં કશો જ પાઠભેદ સૂચવતા નથી. તેથી એમ કહેવું જોઈએ કે, પૂજ્યપાદ સર્વાસિદ્ધિ રચતી વખતે જે સૂત્રપાઠ પ્રાપ્ત કર્યાં, અને સુધાર્યાં—વધાર્યાં, તેને જ નિર્વિવાદપણે પાછળના બધા દિગંખરીય ટીકાકારાએ માન્ય રાખ્યા. જ્યારે, ભામાન્ય સૂત્રપાઠની બાબતમાં એમ નથી; એ સૂત્રપાઠ શ્વેતાંબરીય તરીકે એક જ હાવા છતાં, તેમાં કેટલેક સ્થળે ભાષ્યનાં વાકયો સૂત્રરૂપે દાખલ થઈ ગયાંનું, કેટલેક સ્થળે સૂત્રરૂપ મનાતાં વાકયો ભાષ્યરૂપે પણ ગાયાનુ, કેટલેક સ્થળે અસલનું એક જ સૂત્ર એ ભાગમાં વહેંચાઈ ગયાનું, ક્યાંક અસલનાં બે સૂત્રેા મળી અત્યારે એક જ સૂત્ર થઈ ગયાનું સૂચન ભાષ્યની લભ્ય અને ટીકાઓમાં સૂત્રના પાઠાંતરપરત્વેની ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે.
૧૨, ૧૩,
૨. ૨૧, ૧૯, ૨, ૩૭, ૩, ૧૧૬ ૫, ૨-૩, ૭, ૩, અને ૫ વગેરે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૦૧
૪. અસલીપણા વિષે. ઉકત બંને સુત્રપાઠેમાં અસલી કો અને ફેરફાર પામેલ કર્યો એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. અત્યાર સુધી કરેલા વિચાર ઉપરથી મારી ખાતરી થઈ છે કે, ભાષ્યમાન્ય સૂત્રપાઠ જ અસલી છે, અથવા તે સવાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠ કરતાં અસલી સૂત્રપાઠની બહુ જ નજીક છે.
સૂત્રપાઠ વિષે આટલી ચર્ચા કર્યા પછી હવે સૂત્રો ઉપર સર્વ પ્રથમ રચાયેલ ભાષ્ય અને સવાર્થસિદ્ધિ એ બે ટીકાઓ વિષે કાંઈક વિચાર કર પ્રાપ્ત થાય છે. ભાષ્યમાન્ય સુત્રપાઠનું અમલીપણુ અગર તે અસલીપાઠની વિશેષ નજીક હેવાપણુ, તેમજ પ્રથમ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ભાષ્યનું વાચક ઉમાસ્વાતિકર્તકપણું દિગંબર પરંપરા કદી કબૂલ કરી શકે નહિ એ ખુલ્લું છે; કારણ કે દિગંબરપરંપરામાન્ય બધી જ તત્ત્વાર્થ ઉપરની ટીકાઓને મૂળ આધાર વીર્થસિદ્ધિ અને તેને માન્ય સૂત્રપાઠ એ જ છે; એટલે ભાષ્ય કે ભાષ્યમાન્ય સૂત્રપાઠને જ ઉમાસ્વાતિકર્તક માનવા જતાં, પત માનેલા સૂત્રપાઠ અને ટીકાગ્રથનુ પ્રામાણ્ય પૂરેપૂરું ન રહે. તેથી કોઈ પણ સ્થળે લિખિત પ્રમાણ ન હોવા છતાં ભાષ્ય અને ભાષ્યમાન્ય સૂત્રપાઠ વિષે દિગંબરપરપરાનુ શુ કહેવુ હેઈ શકે તે સાંપ્રદાયિકત્વને દરેક અભ્યાસી કલ્પી શકે એમ છે. દિગંબર પરંપરા સવાર્થસિદ્ધિ અને તેના માન્ય સૂત્રપાઠને પ્રમાણસર્વસ્વ માને છે અને એમ માની સ્પષ્ટ સૂચવે જ છે કે, ભાષ્ય એ સ્વપજ્ઞ નથી અને તેને માન્ય સુત્રપાઠ પણ અસલી નથી. આમ હેવાથી ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ બનેનું પ્રામાવિષયક બળાબળ તપાસ્યા સિવાય પ્રસ્તુત પરિચય અધુરે જ રહે. ભાષ્યની પજ્ઞતા વિષે કશે જ સંદેહ ન
Page #93
--------------------------------------------------------------------------
________________
१०२
હાવા છતાં થાડીવાર દલીલ ખાતર એમ માની લેવામાં આવે કે એ સ્વાષજ્ઞ નથી; તેા પણ એટલું નિર્વિવાદ કહી શકાય તેમ છે. કે, ભાષ્ય એ સર્વાસિદ્ધિ કરતાં પ્રાચીન અને ક્રાઈ રૂઢ શ્વેતાંબરીય નહિ એવા તટસ્થ વિદ્વાન દ્વારા લખાયેલી તત્ત્વા સૂત્ર ઉપરની પ્રથમ જ ટીકા છે; એટલે કે તે સૌ સિદ્ધિ જેવું સાંપ્રદાયિક નથી. આ મુદ્દો સમજવા માટે અહી ત્રણ ખાખતાની પર્યાલેાચના કરવામાં આવે છે ૧. શૈલીભેદ, ૨. અવિકાસ, અને ૩, સાંપ્રદાયિકતા,
૧. શૈલીભેદ : કાઈ પણ એક જ સૂત્ર ઉપરનું ભાષ્ય અને તેની સર્વાસિદ્ધિ સામે રાખી સરખામણીની દૃષ્ટિએ જોનાર અભ્યાસીને એમ જણાયા વિના કદી જ નહિ રહે કે, સવાર્થસિદ્ધિ કરતાં ભાષ્યની શૈલી પ્રાચીન છે અને ડગલે અને પગલે સૌથસિદ્ધિમાં ભાષ્યનુ પ્રતિબિંમ છે. એ અને રીકાઓથી જુદી અને અંતેથી પ્રાચીન એવી ત્રીજી ક્રાઈ ટીકા તત્ત્વા સૂત્ર ઉપર હેાત્રાનુ પ્રમાણ ન મળે, ત્યાં સુધી ભાષ્ય અને સુવાર્થસિદ્ધિની સરખામણી કરનાર એમ કહ્યા વિના કદી જ નહિ રહે કે, ભાષ્યને સામે રાખી સૌથસિદ્ધિની રચના કરવામાં આવી છે. ભાષ્યની શૈલી પ્રસન્ન અને ગંભીર હૈાવા છતાં, દાર્શનિકત્વની દૃષ્ટિએ સવાસિદ્ધિની શૈલી ભાષ્યની શૈલી કરતાં વધારે વિકસિત અને વધારે ખેડાયેલી છે એમ ચેાખ્ખુ લાગે છે. સંરકૃત ભાષામાં લેખન અને દાર્જીનિક શૈલીને જૈનસાહિત્યમાં જે વિકાસ થયા પછી
સૌ સિદ્ધિ લખાઈ છે, તે નિકાસ ભાષ્યમાં દેખાતા નથી; તેમ છતાં એ તેને ભાષામાં જે ભિખપ્રતિબિંબભાવ છે તે સ્પષ્ટ સૂચવે છે કે, બંનેમાં ભાષ્ય જ પ્રાચીન છે.
D
Page #94
--------------------------------------------------------------------------
________________
१०३ દાખલા તરીકે, પહેલા અધ્યાયના પહેલા સૂત્રના ભાષ્યમાં સમ્યફ” શબદ વિષે લખ્યું છે કે, “સમ્યફ” એ નિપાત છે અથવા “સમ' ઉપસર્ગપૂર્વક “અરૂ' ધાતુનું રૂપ છે. આ જ બાબતમાં સર્વાર્થસિદ્ધિકાર લખે છે કે, “સમ્યફ” શબ્દ અવ્યુત્પન્ન એટલે વ્યુત્પત્તિ વિનાને અખંડ છે, અથવા વ્યુત્પન્ન એટલે ધાતુ અને પ્રત્યય બને મળી વ્યુત્પત્તિપૂર્વક સિદ્ધ થયેલો છે. “અઝુ” ધાતુને “વિપુ” પ્રત્યય લગાડવામાં આવે ત્યારે “મુતિ ”એ રીતે “સમ્યફ' શબ્દ બને છે. “સમ્યફ શબ્દવિષયક નિરૂપણની ઉક્ત બે શૈલીમાં ભાષ્ય કરતાં સિદ્ધિની સ્પષ્ટતા વિશેષ છે. એ જ રીતે ભાષ્યમાં દર્શન' શબ્દની વ્યુત્પત્તિ વિષે ફક્ત એટલું જ લખ્યું છે કે, “દર્શન' એ “દશિ' ધાતુનું રૂપ છે; જ્યારે સિદ્ધિમાં દર્શન’ શબ્દની ત્રણ રીતે વ્યુત્પત્તિ સ્પષ્ટ બતાવવામાં આવી છે. ભાષ્યમાં જ્ઞાન અને ચારિત્ર શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ જણાવી નથી; જ્યારે સિદ્ધિમાં એ બને શબ્દની વ્યુત્પત્તિ ત્રણ રીતે સ્પષ્ટ જણાવી છે અને પછી તેનું જન દૃષ્ટિએ સમર્થન કરવામાં આવ્યું છે. એ જ રીતે દર્શન અને જ્ઞાન શબ્દમાંથી પહેલો સમાસમાં કેણું આવે અને પંછી કેશુ આવે એ સામાસિક ચચ ભાષ્યમાં નથી; જ્યારે સિદ્ધિમાં તે સ્પષ્ટ છે. એ જ રીતે પહેલા અધ્યાયના બીજા સૂત્રના ભાષ્યમાં “તત્વ' શબ્દના ફક્ત બે અર્થ સૂચવવામાં આવ્યા છે જયારે સિદ્ધિમાં એ બને અથેની ઉપપત્તિ કરવામાં આવી છે, અને “દશિ' ધાતુને શ્રદ્ધા અર્થ કેમ થે એ બાબત પણ દર્શાવવામાં આવી છે, જે ભાષ્યમાં નથી.
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૦૪
૨. અર્થવિકાસ: અર્થની દષ્ટિએ જોઈએ તે પણ ભાષ્ય કરતાં સવાર્થસિદ્ધિ અવાચીન છે એમ જ જણાય છે. જે એક બાબત ભાષ્યમાં હોય છે, તેને વિશેષ વિસ્તૃત કરી તેના ઉપર વધારે ચર્ચા કરી સવાર્થસિદ્ધિમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. વ્યાકરણશાસ્ત્ર અને જૈનેતર દર્શનેની જેટલી ચર્ચા સવસિદ્ધિમાં છે, તેટલી ભાષ્યમાં નથી. જેના પરિભાષાનું જે ટૂંક છતાં સ્થિર વિશદીકરણ અને વક્તવ્યનું જે પૃથક્કરણ સવાર્થસિદ્ધિમાં છે, તે ભાષ્યમાં ઓછામાં ઓછું છે ભાષ્ય કરતાં સર્વાર્થસિદ્ધિની તાર્કિકતા વધી જાય છે, અને ભાષ્યમાં નથી તેવાં વિજ્ઞાનવાદી બૌહ આદિનાં મંતવ્યો તેમાં ઉમેરાય છે, અને દર્શનાંતરનું ખડન જોર પકડે છે. એ બધુ સર્વાર્થસિદ્ધિ કરતાં ભાષ્યની પ્રાચીનતા પુરવાર કરે છે.
૩. સાંપ્રદાયિક્તા : ઉક્ત બે બાબતે કરતાં વધારે મહત્ત્વની બાબત સાંપ્રદાયિકતાની છે. કાળતત્વ, કેવળીકવલાહાર, અલકત્વ અને સ્ત્રીમેક્ષ જેવી બાબતોએ તીવ્ર મતભેદનું રૂપ ધારણ કર્યા પછી અને એ બાબત પરત્વે સાંપ્રદાયિક આગ્રહ બંધાયા પછી જ સવથસિદ્ધિ લખાઈ છે; જ્યારે ભાષ્યમાં એ સાંપ્રદાયિક અભિનિવેશનું તત્ત્વ દેખાતું નથી. જે જે બાબતમાં રૂઢ શ્વેતાંબર સંપ્રદાય સાથે દિગંબર સંપ્રદાયને વિરોધ છે, ને બધી જ બાબતે સર્વાર્થસિદ્ધિના પ્રણેતાએ
૧. દાખલા તરીકે સરખા ૧, ૨, ૧, ૧૨, ૧, ૩૨; અને ૨, ૧ વગેરે સૂત્રોનું ભાગ્ય અને સર્વાર્થસિદ્ધિ
૨ ૫, ૩૦, ૧, ૩, ૮, ૧; , , ૯, ૧૧, ૧૦, ૯ વગેરે સૂત્રની સવાર્થસિદ્ધિ સાથે તે જ સૂનું ભાખ્ય.
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૦૫
-
સૂત્રમાં ફેરફાર કરીને કે તેના અર્થમાં ખેંચતાણ કરીને કે અસંગત અધ્યાહાર આદિ કરીને ગમે તે રીતે દિગંબર પરંપરાને અનુકૂલ થાય તે રીતે સૂત્રમાંથી ઉપજાવી કાઢવાને સાંપ્રદાયિક પ્રયત્ન કરે છે, જેવો પ્રયત્ન ભાષ્યમાં ક્યાંય દેખાતા નથી. તેથી એમ સ્પષ્ટ લાગે છે કે, સર્વાર્થસિદ્ધિ એ સાંપ્રદાયિક વિરોધનું વાતાવરણ જામ્યા પછી પાછળથી લખાઈ છે; અને ભાષ્ય એ વિરોધના વાતાવરણથી મુક્ત છે.
ત્યારે અહીં પ્રશ્ન થાય છે કે, જે એ રીતે ભાષ્ય તટસ્થ અને પ્રાચીન હોય, તો તેને દિગબર પરંપરાએ છેડયું કેમ? એને ઉત્તર એ છે કે, સર્વાર્થસિદ્ધિના કતીને જે બાબતમાં શ્વેતાંબર સંપ્રદાયની માન્યતાઓનું સ્પષ્ટ ખંડન કરવું હતું, તેવું ખંડન ભાષ્યમાં ન જ હતું એટલું જ નહિ પણ, ભાષ્ય મોટે ભાગે રૂઢ દિગબર પરંપરાનું પિષક થઈ શકે તેમ પણ ન હતું, અને ઘણે સ્થળે તે ઊલટું તે દિગંબર પરંપરાથી બહુ વિરુદ્ધ જતું હતું. તેથી પૂજ્યપાદ ભાષ્યને પડતું મૂકી સૂત્રો ઉપર સ્વતંત્ર ટીકા લખી, અને તેમ કરતા સૂત્રપાઠમાં ઇષ્ટ સુધારાવધારે કર્યો અને તેની વ્યાખ્યામાં મતભેદવાળી બાબતે આવી ત્યાં સ્પષ્ટપણે દિગંબર મંતવ્યોનું જ સ્થાપન કર્યું; આ કરવામાં પૂજ્યપાદને કુંદકુંદના ગ્રંથ મુખ્ય આધાર
૧ ૯, ૭ તથા ૨૪ના ભાષ્યમા વસ્ત્રનો ઉલ્લેખ છે. તથા ૧૦, ૭ના ભાષ્યમાં “તીર્થકરીતી ને ઉલ્લેખ છે.
૨. જ્યા જ્યાં અર્થ ખેંચે છે, અથવા પુલાક આદિ જેવા સ્થળે બંધબેસતુ વિવરણ નથી થઈ શક્યું તે સૂત્રો જ કેમ ન કાઢી નાખ્યાં, એને ઉત્તર સૂત્રપાઠની અતિપ્રસિદ્ધિ અને ફેકવા જતાં અપ્રામાયને આપ આવરને ભય હોય, એમ લાગે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૬ ભૂત થઈ પડેલા લાગે છે. આમ થવાથી દિગબર પરંપરાએ સર્વાર્થસિદ્ધિને મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારી, અને ભાષ્ય સ્વાભાવિક રીતે જ શ્વેતાંબર પરપરામાં માન્ય રહી ગયુ. ભાષ્ય ઉપર કોઈ પણ દિગંબર આચાર્યે ટીકા નથી લખી કે તેને ઉલ્લેખ નથી કર્યો, એટલે તે દિગંબર પરંપરાથી દૂર જ રહી ગયું; અને અનેક શ્વેતાંબર આચાયોએ ભાષ્ય ઉપર ટીકાઓ લખી છે તેમ જ કવચિત્ ભાષ્યનાં મંતવ્યો વિરોધ કર્યા છતાં એકંદર તેનું પ્રમાણ સ્વીકાર્યું છે, તેથી જ કોઈ તટસ્થ પરંપરાના પ્રાચીન વિદ્વાને રચેલું હોવા છતાં તે તાંબર સંપ્રદાયને પ્રમાણભૂત ગ્રંથ થઈ પડયો છે. તે પણ એટલું યાદ રાખવું જોઈએ કે, ભાષ્ય પ્રત્યે દિગંબરીય પરંપરામાં આજકાલ જે મનેત્તિ જોવામાં આવે છે, તે જૂના દિગંબરાચાર્યોમા ન હતી. કારણ કે, અકલક જેવા પ્રમુખ દિગબરાચાર્ય પણ યથાસંભવ ભાષ્યની સાથે પિતાના કથનની સંગતિ બતાવવાનો પ્રયત્ન કરીને ભાષ્યના વિશિષ્ટ પ્રામાણ્યનું સુચન કરે છે (જુઓ રાજવાર્તિક ૫, ૪, ૮, અને ક્યાંય ભાષ્યનું નામોલ્લેખપૂર્વક ખંડન નથી કરતા અથવા અપ્રામાણ્ય નથી બનાવતા.
ગ્રંથનાં નામકરણ પણ આકરિમક નથી હતા; મેળવી શકાય તે તેને પણ વિશિષ્ટ ઈતિહાસ હોય છે જ. પૂર્વકાલીન
અને સમકાલીન વિદ્વાનની ભાવનામાંથી તે વિશે તેમજ સાહિત્યના નામકરણપ્રવાહમાંથી
પ્રેરણું મેળવીને જ ગ્રંથકારે પિતાની કૃતિનું નામકરણ કરે છે. પતંજલિના વ્યાકરણ ઉપરના મહાભાષ્યની પ્રતિષ્ઠાની અસર પાછલા અનેક ગ્રંથકાર ઉપર થયેલી આપણે
Page #98
--------------------------------------------------------------------------
________________
તેમની કૃતિના ભાષ્ય નામથી જાણી શકીએ છીએ. એ જ અસરે વાચક ઉમાસ્વાતિને ભાષ્ય નામકરણ કરવા પ્રેર્યા હોય એમ સંભવે છે. બૌદ્ધ સાહિત્યમાં એક ગ્રંથનું નામ “સર્વાર્થસિદ્ધિ' હેવાનું સ્મરણ છે. તેને અને પ્રસ્તુત સર્વાર્થસિદ્ધિના નામને પૌવપસંબંધ અજ્ઞાત છે; પણ વાર્તિકની બાબતમાં " એટલું નક્કી છે કે, એક વાર ભારતીય વાડ્મયમાં વાર્તિકયુગ આવ્યા અને ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં ભિન્ન ભિન્ન વિષય ઉપર વર્તિક નામના અનેક ગ્રંથો લખાયા. તેની અસર તત્ત્વાર્થ ઉપરનાં પ્રસ્તુત વાર્તિકેનાં નામકરણ ઉપર છે. અકલાકે પિતાની ટીકાનું “રાજવાર્તિક’ નામ રાખ્યું છે. તે નામને બીજે કોઈ ગ્રથ પૂર્વકાલીને અન્ય વિદ્વાનને હજી મારી જાણમાં નથી આવ્ય; પરંતુ વિદાનંદ કાર્તિક એ નામ કુમારિકના મોકાર્તિક નામની અસરને આભારી છે, એમાં કશી જ શંકા નથી.
તત્વાર્થસૂત્ર ઉપર અકલ કે જે “રાજવાર્તિક લખ્યું છે અને વિદ્વાન જે કાર્તિક લખ્યું છે, તે બનેને મૂળ આધાર “સર્વાર્થસિદ્ધિ જ છે. જે સર્વાર્થસિદ્ધિ અકલંકને મળી ન હેત, તે “રાજવાર્તિકનું વર્તમાન સ્વરૂપ આવું વિશિષ્ટ ન જ હેત અને જે “રાજવાર્તિકને આશ્રય ન હોત, તે વિદાનદીના કવાર્તિકમાં જે વિશિષ્ટતા દેખાય છે, તે પણ ન જ હેત, એ નક્કી છે. “રાજવાર્તિક અને કાર્તિક એ બને સાક્ષાત અને પરંપરાથી “સર્વાર્થસિદ્ધિનાં અણી હેવા છતાં એ બંનેમાં, “સર્વાર્થસિદ્ધિ કરતાં વિશેષ વિકાસ થયેલ છે. ઉદ્યોતકરના “ન્યાયવાર્તિક અને ધર્મકીર્તિના પ્રમાણુવાર્તિક'ની જેમ “રાજવાર્તિક' ગવમાં છે, જ્યારે બ્રેક
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૦૮ * વાર્તિક કુમારિકના વાર્તિકની જેમ પામાં છે. કુમારિલ કરતાં વિદ્યાનંદની વિશેષતા એ છે કે, તેણે પોતે જ પોતાના પદ્ય વાર્તિકની ટીકા લખી છે. બરાજવાર્તિક માં લગભગ આખી સર્વાર્થસિદ્ધિ આવી જાય છે, છતાં તેમાં નવીનતા અને પ્રતિભા એટલી બધી છે કે, સર્વાર્થસિદ્ધિ સાથે રાખીને રાજવાર્તિક વાચતા છતાં તેમાં કશું જ પૌનરુય દેખાતુ નથી. લક્ષણનિષ્ણાત પૂજ્યપાદનાં સર્વાર્થસિદ્ધિગત પ્રત્યેક મુદ્દાવાળાં વાકયોને અકલકે પૃથક્કરણ અને વર્ગીકરણપૂર્વક વાર્તિકમાં ફેરવી નાખ્યાં છે અને પિતાને ઉમેરવા લાયક દેખાતી બાબતે કે તેવા પ્રશ્નો વિષે નવાં પણ વાર્તિકે રહ્યાં છે અને બધાં ગા વાર્તિક ઉપર પિતે જ છુટ વિવરણ લખ્યું છે. એથી એકંદર રીતે જોતા રાજવાર્તિક' એ સર્વાર્થસિદ્ધિનું વિવરણ હોવા છતાં વસ્તુતઃ તે સ્વતંત્ર જ ગ્રંથ છે. “સર્વાર્થસિદ્ધિમાં દેખાતા દાર્શનિક અભ્યાસ કરતાં “રાજવાર્તિકને દાર્શનિક અભ્યાસ બહુ જ ચઢી જાય છે. “રાજ્યાર્તિકને એક ધ્રુવમંત્ર છે કે તેને જે બાબત ઉપર જે કાંઈ કહેવું હોય, તે અનેકાંતને આશ્રય કરીને જ કહે છે. અનેકાંત એ “રાજવારિકની પ્રત્યેક ચર્ચાની ચાવી છે. પિતાના સમય સુધીમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયના વિદ્વાનોએ જે અનેકાત ઉપર આક્ષેપ મૂકેલા અને અનેકાંતવાદની જે ત્રુટિઓ બતાવેલી, તે બધાનું નિરસન કરવા અને અનેકાંતનું વાસ્તવિક સ્વરૂપ જણાવવા માટે જ અકલકે પ્રતિષ્ઠિત તત્ત્વાર્થસૂત્રના પાયા ઉપર સિદ્ધલક્ષણવાળી સર્વાર્થસિદ્ધિને આશ્રય લઈ પિતાના “રાજવાર્તિકીની ભવ્ય ઇમારત ઉભી કરી છે. સર્વાર્થસિદ્ધિમાં જે આગમિક વિષનો અતિ વિસ્તાર છે, તેને રાજવાર્તિકકારે ઘટાડી
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૦ એણે કર્યો છે અને દાર્શનિક વિષયને જ પ્રાધાન્ય આપ્યું છે. - દક્ષિણ હિંદુસ્તાનમાં વસતા વિદ્યાનંદે જોયુ કે, પૂર્વકાલીન અને સમકાલીન અનેક જૈનેતર વિદ્વાનોએ જૈન દર્શન ઉપર કરેલ હુમલાઓને ઉત્તર આપ ઘણું જ બાકી છે, અને ખાસ કરી મીમાંસક કુમારિક આદિએ કરેલ જૈન દર્શનના ખંડનને ઉત્તર આપ્યા વિના તેમનાથી કઈ પણ રીતે રહી શકાયુ નહિ, ત્યારે જ તેમણે “ વાર્તિક'ની રચના કરી. આપણે જોઈએ છીએ કે એમણે પિતાને એ ઉદેશ સિદ્ધ કર્યો છે. તત્વાર્થોકવાર્તિકમાં જેટલું અને જેવું સબળ મીમાંસાદર્શનનું ખંડન છે, તેવું બીજી ઈતત્વાર્થની ટીકામાં નથી. તત્ત્વાર્થોકવાર્તિકમા “સર્વાર્થસિદ્ધિ અને “રાજવાર્તિકમાં ચર્ચાયેલા મુખ્ય કઈ પણ વિષયે છૂટયા નથી; ઊલટું ઘણે સ્થળે તે “સર્વાર્થસિદ્ધિ અને “રાજવાત્તિક કરતાં
કાર્તિકની ચર્ચા વધી જાય છે. કેટલીક બાબતની ચચ તે કાર્તિકમાં તદ્દન અપૂર્વ જ છે “ગાજવાર્તિકમાં દાર્શનિક અભ્યાસની વિશાળતા છે, તે કવાર્તિકમાં એ વિશાળતા સાથે-સૂક્ષ્મતાનું તત્વ ઉમેરાયેલું નજરે પડે છે. સમગ્ર જિન વાડ્મયમાં જે થોડી કે ઘણી કૃતિઓ મહત્વ ધરાવે છે, તેમાંની બે કૃતિઓ રાજવાર્તિક અને વાર્તિક પણ છે તત્વાર્થ ઉપરના ઉપલબ્ધ શ્વેતાંબરીય સાહિત્યમાંથી એકે ગ્રંથ રાજયાત્તિક કે “કવાર્તિકની સરખામણી કરી શકે તેવો દેખાયો નથી. ભાષ્યમાં દેખાતા આ દાર્શનિક
૧. સરખા ૧, ૭-૮ની “સર્વાર્થસિદ્ધિ તથા “
રજવાર્તિક.'
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૧૦ અભ્યાસ સવર્ણસિદ્ધિમાં કાંઈક ઘેરે બને છે અને તે રાજવાર્તિકમાં વિશેષ ઘટ થઈ છેવટે થાકવાર્તિક માં ખૂબ જામે છે. બરાજવાર્તિક અને વાર્તિકના ઇતિહાસણ અભ્યાસીને એમ જણાવાનું જ કે, દક્ષિણ હિંદુસ્તાનમાં જે દાર્શનિક વિદ્યા અને સ્પધૌને સમય આવેલો, અને અનેક મુખી પાંડિત્ય વિકસેલું, તેનું જ પ્રતિબિંબ આ બે ગ્રંથમાં છે પ્રસ્તુત બે વાર્તિકે જૈન દર્શનને પ્રામાણિક અભ્યાસ કરવા માટે દરેકને સાધન પૂરું પાડે છે; પણ તેમાયે “રાજવાર્તિક ગદ્ય, સરળ અને વિસ્તૃત હેવાથી, તત્વાર્થના બધા ટીકાચની ગરજ એકલું જ સારે છે. આ બે વાતિ કે ન હેત, તે દશમા સૈકા પહેલાંના દિગંબરીય સાહિત્યમાં જે વિશિષ્ટતા આવી છે, અને તેની જે પ્રતિક બંધાઈ છે, તે જરૂર અધૂરી રહેત. એ બે વાર્તિક સાંપ્રદાયિક છતાં અનેક દૃષ્ટિએ ભારતીય દાર્શનિક સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન મેળવે તેવી યોગ્યતા ધરાવે છે. એમનું અવલોકન બૌહ અને વૈદિક પરંપરાના અનેક વિષયો ઉપર તેમજ અનેક ગ્રંથ ઉપર ઐતિહાસિક પ્રકાશ પાડે છે.
મૂળ સૂત્ર ઉપર રચાયેલી વ્યાખ્યાઓને ટ્રેક પરિચય કર્યા પછી, વ્યાખ્યા ઉપર રચાયેલી વ્યાખ્યાઓનો પરિચય
કરવાનું પ્રાપ્ત થાય છે. એવી બે વ્યાખ્યાઓ જે વૃત્તિનો પૂરેપૂરી અત્યારે ઉપલબ્ધ છે, જે બન્ને
તાંબરીય છે. આ બન્નેનું મુખ્ય સામ્ય ટૂંકમાં એટલું જ છે કે, તે બન્ને વ્યાખ્યાઓ ઉમાસ્વાતિના
પzભાષ્યને શબ્દશઃ સ્પર્શે છે અને તેનું વિવરણ કરે છે.' ભાષ્યનું વિવરણ કરતાં ભાષ્યને આશરીને સર્વત્ર આગમિક
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૧૧
વસ્તુનું જ પ્રતિપાદન કરવું અને જ્યાં ભાષ્ય આગમથી વિરુદ્ધ જતું દેખાતું હોય ત્યાં પણ છેવટે આગમિકપરંપરાનું જ સમર્થન કરવું, એ બન્ને વૃત્તિઓનું સમાન ધ્યેય છે. આટલું સામ્ય છતાં એ બે વૃત્તિઓમાં પરસ્પર ફેર પણ છે. એક વૃત્તિ જે પ્રમાણમાં મોટી છે, તે એક જ આચાર્યની કૃતિ છે જ્યારે બીજી નાની વૃત્તિ ત્રણ આચાર્યોની મિશ્ર કૃતિ છે લગભગ અઢાર હજાર ક પ્રમાણ મેટી વૃત્તિમાં અધ્યાયને, અને બહુ તે માથાકુલારિણી' એટલે જ ઉલ્લેખ મળે છે;
જ્યારે નાની વૃત્તિના દરેક અધ્યાયના અંતમાં જણાતા ઉલ્લેખે કાંઈને કાંઈ ભિન્નતાવાળા છે. ક્યાંક “રિમવિચિંતામ' (પ્રથમાધ્યાયની પુષિકા), તે ક્યાંક “રિમ
વૃતા' (દ્વિતીય, ચતુર્થ અને પંચમાધ્યાયના અંતમાં) છે; કક્યાંક “મા ” (છઠ્ઠા અધ્યાયના અંતમાં) તે ક્યાક કાર પાયામ (સાતમા અધ્યાયના અંતમાં) છે. ક્યાંક ચમકાવાનિવ્વાચા' (છઠ્ઠા અધ્યાયના અંતમાં), તે ક્યાંક અશોકરિષ્યનિહિતાયામ' (દશમા અધ્યાયના અંતમાં) છે; વચમાં ક્યાંક “તવાચા ' (આઠમા અધ્યાયના અંતમાં) તથા “સચવાચાર' (નવમા અધ્યાયના અંતમાં) છે. આ બધા ઉલ્લેખની ભાષાશૈલી તથા સમુચિત સંગતિનો અભાવ જોઈને કહેવું પડે છે કે, આ બધા ઉલ્લેખ કતીને પોતાના નથી હરિભકે પિતાના પાંચ અધ્યાયના અંતમાં જાતે જ લખ્યું હેત તે વિરચિત તથા ઉદ્દધૃત એવા * ભિન્નાર્થક શબ્દ ન વાપરત. કારણકે, તે શબ્દમાંથી કોઈ એક નિશ્ચિત અર્થ નથી નીકળી શકતો કે, તે ભાગ હરિભદ્ર પોતે ન રચ્યું હતું કે કોઈ એક અથવા અનેક વૃત્તિઓને સંક્ષેપ
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૨, વિસ્તારરૂપે “ઉદ્ધાર' કરીને મૂક્યો હતે. એ પ્રમાણે યશભદ્ર, લિખિત અધ્યાયના અંતમાં પણ એકવાક્યતા નથી. “યશોભદ્રનિવહિતાયામ' એવા શબ્દ હેવા છતાં પણ “સચવામ' લખવું કાં તે વ્યર્થ છે, અથવા કેાઈ અર્થાતરનું સૂચક છે.
આ બધી ગરબડ જોઈને હું અનુમાન કરું છું કે, અધ્યાયના અંતવાળા ઉલ્લેખ કોઈ એક યા અનેક લેખકે દ્વારા એક સમયમાં અથવા જુદા જુદા સમયમાં નકલ કરતી વખતે દાખલ થયા છે તથા તેવા ઉલ્લેખોની રચનાને આધાર યશભદ્રના શિષ્યનું પેલું પ-ગ છે, કે જે તેણે પિતાની રચનાના પ્રારંભમાં લખ્યું છે.
ઉપર્યુક્ત ઉલ્લેખો પાછળથી દાખલ થયા છે એ કલ્પનાનું સમર્થન એથી પણ થાય છે કે, અધ્યાયના અતમાં આવતું “પિવાયા” એવું પદ અનેક જગાએ ત્રુટિત છે. ગમે તેમ પણ અત્યારે તે તે ઉલલેખો ઉપરથી નીચેની વાતો ફલિત થાય છે.
૧. તત્વાર્થ ભાષ્ય ઉપર હરિભદ્ર વૃત્તિ રચી, કે જે પૂર્વકાલીન અથવા સમકાલીન નાની નાની ખંડિત-અખંડિત વૃત્તિઓના ઉદ્ધારરૂપ છે; કારણકે, તેમાં તે વૃત્તિઓને યથોચિત સમાવેશ થઈ ગયા છે.
૨. હરિભકની અધૂરી વૃત્તિને યશભદ્ર તથા તેમના શિષ્ય ગંધહસ્તીની વૃત્તિને આધારે પૂરી કરી.
૩. વૃત્તિનું ડુપડુપિકા' નામ (ખરેખર જ તે નામ સાચું તથા ગ્રંથકારેએ રાખ્યું હોય તો) એ કારણે પડેલું લાગે છે કે, તે ટુકડે ટુકડે રચાઈને પૂરી થઈ, કેઈ એક દ્વારા પૂરી ન થઈ શકી.
Page #104
--------------------------------------------------------------------------
________________
સુપડુપિકા શબ્દ આ સ્થળ સિવાય અન્યત્ર ક્યાંય જો કે સાંભળ્યો નથી. સંભવ છે કે, તે અપભ્રષ્ટ પાઠ હેય. અથવા કેઈ દેશીય શબ્દ હેય. મેં પહેલાં કલ્પના કરી હતી કે, તેને અર્થ “નાની નાવડી” કદાચ હોય; તેમજ કોઈ વિદ્વાન મિત્રે એમ પણ કહ્યું હતું કે તે સંસ્કૃત વપરા શબ્દને ભ્રષ્ટ પાઠ છે. પરંતુ હવે વિચાર કરવાથી એ કલ્પના તેમ જ એ સૂચના ઠીક નથી લાગતી, કારણકે તે કલ્પનાને આધાર, ગંધહસ્તીની મોટી વૃત્તિમાંથી નાની વૃત્તિ તારવવા બાબતને ખ્યાલ હતો, જે હવે છોડી દેવો પડ્યો છે. યશોભદ્રના શિષ્ય અંતે જે વાક્ય લખ્યું છે, તેથી તે એવું કોઈકે ધ્વનિત થાય છે કે, આ નાની વૃત્તિ થાડી અમુક રચી, ડી બીજા કેઈક, અને છેડી ત્રીજા કેઈકે, તેથી તે ડુપડુપિકા બની ગઈ, અથત એક કથા જેવી બની ગઈ
સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિક સાથે સિદ્ધસેનીય વૃત્તિનું તેલન કરીએ તે સ્પષ્ટ જણાય છે કે, ભાષાને જે પ્રસાદ, રચનાની વિશદતા અને અર્થનું પૃથક્કરણ “સવીર્થસિદ્ધિ અને રાજવાર્તિકમાં છે, તે સિદ્ધસેનીય વૃત્તિમાં નથી. આનાં બે કારણે છે. એક તે ગ્રંથકારને પ્રકૃતિભેદ અને બીજું કારણ - પરાશિત રચના છે. સર્વાર્થસિધિકાર અને રાજવાર્તિકકાર
સો ઉપર પિતાનું વક્તવ્ય સ્વતંત્રપણે જ કહે છે, જ્યારે સિદ્ધસેનને ભાષ્યનું શદશઃ અનુસરણ કરવાનું હેઈ, પરાશ્રિતપણે ચાલવાનું છે. આટલે તફાવત હોવા છતાં સમગ્ર રીતે સિદ્ધસેનીયવૃત્તિનું અવલોકન કરતાં મન ઉપર એ વાત તે
૧. પહેલી આવૃતિ, પરિચથી ૪૪
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અક્તિ થાય છે જ. તેમાં પહેલી એ કે, · સર્વાંગિદિ” અને ‘રાજવાર્દિક' કરતાં સિદ્ધસેનીયવૃત્તિની દાનિક ચેાગ્યતા એછી નથી. પતિભેદ છતાં એકંદર એ વૃત્તિમાં પણ ઉક્ત એ ગ્રંથ જેટલા જ ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યાગ અને બૌદ્ધ દનની ચર્ચાને વારસા છે; અને ખીજી વાત એ છે કે, સિદ્ધસેન પેાતાની વૃત્તિમાં દાર્શનિક અને તાર્કિક ચર્યાં કરીને પણ છેવટે જિનભદ્રગણિક્ષમાશ્રમણની પેઠે આમિક પર પરાનુ પ્રબળપણે સ્થાપન કરે છે અને એ સ્થાપનમાં તેમને આગમિક અભ્યાસ પ્રચુરપણે દેખાય છે. સિદ્ધસેનની વૃત્તિ જોતા માલૂમ પડે છે કે, તેમના સમય સુધીમાં તત્ત્વાર્થ ઉપર અનક વ્યાખ્યાઓ રચાયેલી હતી. ફ્રાઈ કાઈ સ્થળે એક જ સૂત્રના ભાષ્યનું વિવરણ કરતાં તેઓ પાંચ-છ મતાતરા ટાંકે છે, તે ઉપરથી એવું અનુમાન બાંધવાને કારણ મળે છે કે, સિદ્ધસેને વૃત્તિ રચી ત્યારે તેમની સામે એછામાં ઓછી તત્ત્વાથ ઉપર રચાયેલી પાંચ ટીકાએ હાવી જોઈએ, જે સર્વાસિદ્ધિ આદિ પ્રસિદ્ધ દિગબરીય ત્રણ વ્યાખ્યાઓથી જુદી હશે એમ લાગે છે; કારણકે ‘ રાજવાર્ત્તિક' અને ' ક્ષેાકવાર્ત્તિક'ની રચના પહેલાં જ સિદ્ધસેનીય વૃત્તિ રચાઈ હાવાને બહુ સંભવ છે. પહેલાં રચાઈ ન હેાય તા પણ એની રચના અને પેલાં ખેતી રચના વચ્ચે એટલું તેા એછું અંતર છે કે, સિદ્ધસેનને રાજવાન્તિક અને ક્ષેાકવાર્તિક'ના પરિચય થવાના પ્રસંગ જ આવ્યા નથી. ‘ સર્વાસિદ્ધિ ની રચના પૂર્વકાલીન હેાઈ, સિદ્ધસેનના સમયમાં તે ચેકસ હતી ખરી પણ દૂરવર્તી દેશભેદને
'
.
૧ જુએ ૫, ૩ની સિદ્ધસેનીયવૃત્તિ પુ॰ રૂા.
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૧૧ કારણે કે બીજા કેઈ કારણે સિદ્ધસેનને સર્વાર્થસિદ્ધિ જોવાની તક મળી હોય એમ લાગતું નથી. સિદ્ધસેન એ પૂજ્યપાદ આદિ દિગંબરીય આચાર્યો જેવા સંપ્રદાયાભિનિવેશી છે એમ તેમની વૃત્તિ જ કહે છે. હવે જે એમણે “સવાર્થસિદ્ધિ કે બીજે કઈ દિગંબરીયત્વાભિનિવેશી ગ્રંથ જે હેન, તો તેના પ્રત્યાઘાતરૂપે તેઓ પણ તે તે સ્થળે દિગંબરીયત્વનું “સર્વાર્થસિદ્ધિનાં વચનના નિર્દેશપૂર્વક ખંડન કર્યા વિના સંતોષ પકડી શકત જ નહિ. વળી કઈ પણ સ્થળે દિગંબરીય સાંપ્રદાયિક વ્યાખ્યાઓની તેમણે સમાચના કરી જ નથી. જે પિતાના પૂર્વવત વ્યાખ્યાકારાના સૂત્ર કે ભાષ્યવિષયક મતભેદેની તેમજ ભાષ્યવિવરણ સંબંધી નાનીમોટી માન્યતાઓની ટૂંકી પણ નોંધ લીધા સિવાય ન રહે, અને પોતે માન્ય રાખેલ શ્વેતાંબર પરંપરા કરતાં તર્કબળથી સહેજ પણ વિરુદ્ધ કહેનાર શ્વેતાંબરીય મહાન આચાર્યોની કટુક સમાલોચના કર્યા વિના સતિષ ન પકડે, તે સિદ્ધસેન વ્યાખ્યાપરત્વે પ્રબળ વિરાધ ધરાવનાર દિગંબરીય આચાર્યોની પૂરેપૂરી ખબર લીધા વિના રહી શકે એ કલ્પવું જ અશક્ય છે. તેથી એવી કલ્પના થાય છે કે, ઉત્તર કે પશ્ચિમ હિંદુસ્તાનમાં થયેલ અને રહેલ એ શ્વેતાંબર આચાર્યને દક્ષિણ હિંદુસ્તાનમાં રચાયેલ અને પોષાયેલ તત્વાર્થ ઉપરની પ્રસિદ્ધ દિગંબર વ્યાખ્યા જોવાની તક સાંપડી ન હોય. એ જ રીતે દક્ષિણ હિંદુસ્તાનમાં થયેલ અકલંક આદિ દિગબરીય ટીકાકારેને ઉત્તર હિંદુસ્તાનમાં રચાયેલ તત્કાલીન શ્વેતાંબરીય તત્ત્વાર્થના ટીકાગ્ર જવાની તક મળેલી લાગતી જ નથી; તેમ છતાં સિદ્ધસેનની વૃત્તિ અને રાજવાર્તિક માં જે કવચિત ધ્યાન ખેંચનાર શબ્દસાદસ્ય દેખાય
Page #107
--------------------------------------------------------------------------
________________
११६
છે, તે ખૂહુ તા એટલું જ સૂચવે છે કે, એ કાઈ ત્રીજા જ સમાન ગ્રંથના અભ્યાસના વારસાનું પરિણામ છે. સિદ્ધસેનની વૃત્તિમાં તત્ત્વાગત વિષયપરત્વે જે વિચાર અને ભાષાના પુષ્ટ વારસા નજરે પડે છે, તે જોતાં એમ ચૈાખ્ખુ લાગે છે કે, એ વૃત્તિ પહેલાં શ્વેતાંબરીય સંપ્રદાયમાં પુષ્કળ સાહિત્ય રચાયેલું અને ખેડાયેલું હોવું જોઈ એ.
૧ એક બાજુ સિદ્ધસેનીય વૃત્તિમાં ફ્રિંગ ખરીય સૂત્રપાઠવિરુદ્ધ સમાલોચના કાંઈક ક્યાઈક દેખાય છે, દા॰ તું अपरे पुनर्विद्वां सोऽतिवहूनि स्वयं विरचय्यास्मिन् प्रस्तावे सूत्राण्यधीयते ♥ ઇત્યાદ્ધિ ૩, ૧૧ ની વૃત્તિ॰ પૃ૦ ૨૬૧, તથા “ અરે સૂત્રથમેતલીયતે– ‘વ્યાળિ' ‘નીવાથ’ ” ઇત્યાâિ૫, ૨ ની વૃત્તિ પ્ર૦ ૩૨૦; તેમજ “ અન્ય પઠન્તિ સૂત્રમ્ ” ૭, ૨૩, પૃ૦ ૧૦૯, તેમજ ચાઈક ક્યાંઈક - સીથ સિદ્ધિ અને ાજવાન્તિકમા દેખાય છે તેવી વ્યાખ્યાઓનું ખંડન પણ છે, દા॰ તુ “ચે ચૈતન્માન્ય गमनप्रतिषेधद्वारेण चारणविद्याघरर्द्धिप्राप्तानामाचक्षते तेषामागमविरोध: " ઇત્યાદિ ૩, ૧૩ની વૃત્તિ પૃ૦ ૨૬૩; તથા કાંઈક ક્યાંઈક વાન્તિક સાથે શબ્દસામ્ય છે, 38 नित्यप्रजल्पितवत् " ” ઇત્યાદિ ૫, ૩ની
વૃત્તિ પૃ॰ ૩૨૧.
ખીજી માજી શ્વેતાખર પથનું ખંડન કરનારી સર્વાર્થસિદ્ધિ આદિની ખાસ વ્યાખ્યાઓનું સિદ્ધસેનીય વૃત્તિમાં નિરસન નથી; આથી એમ સભાવના થાય છે કે, સસિદ્ધિમાં સ્વીકારાયેલ સૂત્રપાઠને અવલંબી રચાયેલ કોઈ દિંગ ખરાચાર્ય'ની કે અન્ય તટસ્થ આચાર્યની વ્યાખ્યા જેમાં શ્વેતાંમરીય વિશિષ્ટ માન્યતાઓનું ખડન નહિ હોય અને જે પૂજ્યપાદ કે અક્લકને પણ પાતાની ટીકાઓ લખવામાં આધારભૂત થઈ હશે, તે સિદ્ધસેનની સામે હશે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૧૭,
ભાષ્ય ઉપર ત્રીજી વૃત્તિ ઉપાધ્યાય યશોવિજયજીની છે. જે એ પૂર્ણ મળતી હતી તે તે સત્તરમા-અઢારમા સૈકામાં
થયેલ ભારતીય દર્શનશાસ્ત્રના વિકાસને લિતિ વૃત્તિ એક નમૂને પૂરા પાડત એમ અત્યારે
ઉપલબ્ધ એ વૃત્તિના એક નાના ખંડ ઉપરથી જ કહેવાનું મન થઈ જાય છે. એ ખંડ પૂરા પ્રથમ અધ્યાય ઉપર પણ નથી, અને તેમાં ઉપરની બે વૃત્તિઓની પેઠે જ શબ્દશઃ ભાષ્યને અનુસરી વિવરણ કરવામાં આવ્યું છે, તેમ છતાં તેમાં જે ઊંડી તકનુગામી ચર્ચા, જે બહુશ્રુતતા અને જે ભાવફેટન દેખાય છે, તે યશોવિજયજીની ન્યાયવિશારદાની ખાતરી કરાવે છે. જે એ વૃત્તિ એમણે સંપૂર્ણ રચી હશે, તે અઢીસે જ વર્ષમાં તેને સર્વનાશ થઈ ગયે હોય એમ માનતા છવ અચકાય છે, એટલે એની શોધ માટેનો પ્રયત્ન નિષ્ફળ જવાનો સંભવ નથી.
ઉપર જે તત્વાર્થ ઉપરના મહત્ત્વપૂર્ણ અને અભ્યાસરોગ્ય ડાક પ્રથાને પરિચય આપ્યો છે, તે ફક્ત અભ્યાસીઓની જિજ્ઞાસા જાગરિત કરવા અને એ દિશામાં વિશેષ પ્રયત્ન કરવાની સુચના પૂરતો છે. વસ્તુતઃ તે પ્રત્યેક ગ્રંથને પરિચય એક એક સ્વતંત્ર નિબંધની અપેક્ષા રાખે છે અને એ બધાને સંમિલિત પરિચય તે એક દળદાર પુસ્તકની અપેક્ષા રાખે છે. તે કામ આ સ્થળની મર્યાદા બહારનું છે, તેથી આટલા જ પરિચયમા સેતેષ ધારણ કરી વિરમવું ચોગ્ય દેખું છું.
સમલાલ
Page #109
--------------------------------------------------------------------------
________________
પુરવણી મેં પં. નાથુરામ પ્રેમીજી અને ૫. જુગલકિશોરજીને ઉમાસ્વાતિ તેમજ તવાર્થને લગતી બાબતે વિષે કેટલાક પ્રશ્નો પૂછેલા એને જે ઉત્તર તેમના તરફથી મને મળ્યો છે, તેને મુખ્ય ભાગ તેમની જ ભાષામાં મારા પ્રશ્નોની સાથે જ નીચે આપવામાં આવે છે. એ બંને મહાશયે એતિહાસિક દષ્ટિ ધરાવે છે અને અત્યારના દિગબરીય વિકાનમાં ઐતિહાસિક દષ્ટિએ એ બન્નેની યોગ્યતા ઉચ્ચ ટિની છે. એટલે તેમના વિચારો અભ્યાસ માટે કામના હેઈ, પુરવણુરૂપે અહીં મૂકું છું. પ. જુગલકિશોરજીના ઉત્તરમાંથી જે અંશપરત્વે મારે કાંઈક પણ કહેવાનું છે, તે તેમના પત્ર પછી “ભારી વિચારણ” એ મથાળા નીચે હું નીચે જણાવી આપીશ.
પ્રશ્નો ૧. ઉમાસ્વાતિ કુંદકુંદકા શિષ્ય યા વંશજ હૈ ઇસ ભાવકા ઉલ્લેખ સબસે પુરાના કિસ ગ્રંથમેં, પટ્ટાવલીમેં યા શિલાલેખમેં આપકે દેખનેમેં અબ તક આયા હૈ? અથવા મેં કહિયે કિ ઇસવી સદકે પૂર્વવર્તી કિસ ગ્રંથ, પટ્ટાવલી આદિ ઉમાસ્વાતિકા કુંદકુ શિષ્ય હેના યા વંશજ હના અબ તક પાયા ગયા હૈ?
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૧૧ ૨. આપકે વિચારમેં પૂજ્યપાદકા સમય ક્યા હૈ? તત્વાર્થકા શ્વેતાંબરીય ભાષ્ય આપકી વિચારણસે સ્વપજ્ઞ છે યા નહીં; યદિ પજ્ઞ નહીં હૈ તે ઉસ પક્ષ મહત્ત્વકી દલસેં ક્યા છે?
૩. દિગમ્બરીય પરંપરામેં કોઈ “ઉચ્ચનાગર' નામક શાખા કભી હુઈ હૈ, ઔર વાચકવંશ યા વાચકપદધારી કઈ મુનિગણ પ્રાચીન કાલમેં કભી હુઆ હૈ, ઔર હુઆ હૈ તે ઉસકા વર્ણન યા ઉલ્લેખ કહાં પર હૈ?
૪. મુખે સંદેહ હૈ કિ તત્વાર્થસૂત્ર કે રચયિતા ઉમાસ્વાતિ કુંદકુંદ શિષ્ય ; ક કિ કેઈ ભી પ્રાચીન પ્રમાણુ અભી તક મુઝે નહાં મિલા. જે મિથે છે સબ બારહવી સદીકે ખાદકે હૈ. ઇસલિયે ઉક્ત પ્રશ્ન પૂછ રહા હૂં. જે સરસરી તેરસે ધ્યાનમેં આવે સે લિખના.
૫. પ્રસિદ્ધ તત્વાર્થશાસ્ત્રકી રચના કુંદકુદકે શિષ્ય ઉમાસ્વાતિને કી હૈ, ઈસ માન્યતા કે લિયે દસવી સદીસે પ્રાચીન ક્યા ક્યા સબૂત યા ઉલ્લેખ હૈ ઔર વે કેનિસે?
ક્યા દિગબરીય સાહિત્યમેં દસવી સદીસે પુરાના કઈ ઐસા ઉલ્લેખ હૈ જિસમેં કુંદકુદકે શિષ્ય ઉમાસ્વાતિકે દ્વારા તત્વાર્થસૂત્રકી રચના કિયે જાનેકા સૂચન થા કથન હે.
૬. “વાર્થસૂર પિતા ” યહ પદ્ય કહાંકા હૈ ઔર કિતના પુરાના હૈ?
૭. પૂજ્યપાદ, અકલંક, વિદ્યાનંદ આદિ પ્રાચીન ટીકાકારેને કહી ભી તત્વાર્થસકે રચયિતા રૂપસે ઉમાસ્વાતિકા ઉલ્લેખ કિયા હૈ ઔર નહી કિયા હૈ, તે પીછેસે યહ માન્યતા કર્યો ચલ પડી?
Page #111
--------------------------------------------------------------------------
________________
१२० પ્રેસાજીને પત્ર
આપકા તા. કા કૃપાપત્ર મિલા, ઉમાસ્વાતિ કુદકે વંશજ હૈ, ઈસ ખાત પર મુઝે જરા ભી વિશ્વાસ નહીં હૈ. યહ વશકલ્પના ઉસ સમય કી ગઈ હૈ, જન્મ તત્ત્વાર્થ સૂત્ર પર સર્વાર્થસિદ્ધિ, શ્વેાવાન્તિક, રાજવાર્ત્તિક આદિ ટીકાયે' અન ચુકી થી ઔર દિગમ્બર સંપ્રદાયને ઇસ ગ્રંથા પૂર્ણતયા અપના લિયા થા. દસવની શતાબ્દિકે પહલેકા કાઈ ભી ઉલ્લેખ અભી તક મુઝે ઇસ સંબધમે નહીં મિલા, મેરા વિશ્વાસ હૈ કિ, દિગંબર સંપ્રદાયમે" જો બડે બડે વિદ્વાન ગ્રંથકર્તા હુએ હું, પ્રાય . ને કિસી મ યા. ગદ્દીકે પટ્ટધર નહીં થે. પરંતુ જિન લેગાંને ગુૌત્રલી યા પટ્ટાવલી બનાઈ હૈ, ઉનકે મસ્તકમે યહ બાત ભરી હુઈ થીકિ, જિતને ભી આચાય યા ગ્રંથકર્તા હેતે હૈં, વે કિસી ન કિસી ગદ્દીકે અધિકારી હેતે હૈ. ઇસલિયે ઉન્હોંને પૂર્વવર્તી સભી વિદ્વાનાંકી ઇસી ભ્રભાત્મક વિચારઃ અનુસાર ખતૌની કર ડાલી હૈ ઔર ઉન્હે પટ્ટધર અના ડાલા હૈ. યહ તે ઉન્હેં માલૂમ નહીં થા કિ માસ્વાતિ ઔર કુંદકુંદ કિસ કિસ સમયમે હુએ હૈં; પરંતુ ચૂંકિ વે બહુ આચાય થે ઔર પ્રાચીન ચે, ઇસલિયે ઉનકા સબંધ જોડ ક્રિયા ઔર ગુરુશિષ્ય થા શિષ્યગુરુ અના દિયા. યહુ સાચનેકા ઉન્હોંને કષ્ટ નહીં ઉઠાયા કુંદકુંદ કર્ણાટક દેશકે કુંડકુંડ ગ્રામ} નિવાસી થે ઔર ઉમાસ્વાતિ બિહારમે' ભ્રમણ કરનેવાલે. ઉનકે સાધકી કલ્પના ભી એક તરહસે અસંભવ હૈ.
શ્રુતાવતાર, આદિપુરાણ, હરિવશપુરાણ, જંબુદ્રીપપ્રતિ આદિ પ્રાચીન ગ્રંથામે જો પ્રાચીન આચાય પરપરા દી હુઈ
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૨
છે, ઉસમેં ઉમાસ્વાતિકા બિસ્કૂલ ઉલ્લેખ નહીં હૈ. મૃતાવતારમેં કુંદકુંદકા ઉલ્લેખ હૈ ઔર ઉન્હેં એક બડા ટીકાકાર બતલાયા છે, પરંતુ ઉનકે આગે યા પીછે ઉમાસ્વાતિકા કઈ ઉલ્લેખ નહી હૈ. ઈદનદીકા “મૃતાવતાર' યદ્યપિ બહુત પુરાના નહીં હૈ, ફિર ભી ઐસા જાન પડતા હૈ વહ કિસી પ્રાચીન રચનાકા રૂપાન્તર હૈ ઔર ઈસ દષ્ટિસે ઉસકા કથન પ્રમાણુકટિકા છે. દર્શનસાર૯૯૦ સંવતક બનાયા હુઆ હૈ, ઉસમેં પદ્મનદી ચા કુંદકુંદકા ઉલ્લેખ છે, પરંતુ ઉમાસ્વાતિકા નહીં. જિનસેનકે સમય “રાજવાર્તિક' ઔર કવાર્તિક' બની ચુકે છે; પરંતુ ઉને ભી બીસે આચાર્યો ઔર ગ્રંથકર્તાકી પ્રશંસા પ્રસંગમે ઉમાસ્વાતિકા ઉલ્લેખ નહી કિયા, ક્યોકિ : વે ઉન્હેં અપની પરંપરાકા નહીં સમઝતે હૈં. એક બાત ઔર હૈઃ આદિપુરાણ, હરિવંશપુરાણ આદિકે કતઓને કુદકુંદકા ભી ઉલ્લેખ નહીં કિયા હૈ યહ એક વિચારણય બાત હૈ.
મેરી સમક્રમે કુંદકુંદ એક ખાસ આમ્નાય યા સંપ્રદાય કે પ્રવર્તક છે. અને જૈન ધર્મ કે વેદાંત કે સામે ઢાલા થા. જાન પડતા હૈ કિ જિનસેન આદિકે સમય તક ઉનકા મત સર્વમાન્ય નહીં હુઆ ઔર ઇસી લિયે ઉનકે પ્રતિ ઉન કઈ આદરભાવ નહીં થા.
• “તરવાથશાસ્ત્રસ્તર દિશીપરણિતમ" આદિ ચોક માલુમ નહીં કહાંક હૈ ઔર કિતને પુરાના હૈ. તત્વાર્થસૂત્રકી મૂલ પ્રતિયોમેં યહ પાયા જાતા હૈ. કહીં કહીં કુંદકુંદકે ભી ધપિચ્છ લિખા હૈ. ગૃધ્રપિચ્છ નામકે એક ઔર ભી આચાર્ય કા ઉલ્લેખ છે. “જૈનહિતૈષી” ભાગ ૧૦ પૃષ્ઠ ૩૬૯
Page #113
--------------------------------------------------------------------------
________________
१२२ ઔર ભાગ ૧૫ અંક કે કુંદકુંદસંબંધી લેખ પઢવા કર દેખ લીજિયેગા. - “ષપાહુડકી ભૂમિકા ભી પઢવા લીજિયેગા.
મૃતસાગરને આશાધરકે મહાભિષેકકી ટીકા સંવત ૧૫૮૨ મેં સમાપ્ત કી હૈ. અત એવ ચે વિક્રમકી સોલહાવી શતાબ્દિકે હૈ તત્વાર્થકી વૃત્તિકે ઔર “પપાહુડ' કી તથા યશસ્તિલક” ટીકાકે કર્તા ભી યહી હૈ. દૂસરે મૃતસાગરકે વિષયમે સુઝે માલૂમ નહીં હૈ.
બાબુ જુગલકિશોરજીને પત્ર
આપકે પ્રશ્નકા મેં સરસરી તેરસે કુછ ઉત્તર દિયે દેતા હું
૧. અભી તક જે દિગંબર પદાવલિ ગ્રંથાદિમે દી હુઈ ગુર્નાવલિસે ભિન્ન ઉપલબ્ધ હુઈ હૈ. વે પ્રાયઃ વિક્રમકી ૧રવી શતાબ્દીકે બાકી બની હુઈ જાન પડતી હૈ, ઐસા કહના ઠીક હોગા. ઉનમેં સબસે પુરાની કૌનસી હૈ ઔર વહ કબકી બની હુઈ અથવા કિસકી બનાઈ હુઈ હૈ, ઇસ વિષયમેં મૈ ઇસ સમય કુછ નહીં કહ સકતા. અધિકાંશ પદાવલિ પર નિમણકે સમયાદિકકા કુછ ઉલ્લેખ નહીં હૈ ઔર ઐસા ભી અનુભવ હતા હૈ કિ કિસી કિસીમેં અંતિમ આદિ કુછ ભાગ પીએસે ભી શામિલ હુઆ હૈ.
કુંદકુંદ તથા ઉમાસ્વાતિક સંબંધવાલે કિતને હી શિલાલેખ તથા પ્રશસ્તિ હૈ પરંતુ તે સબ ઇસ સમય મેરે સામને નહીં હૈ. હીં શ્રવણબેલકે જેન શિલાલેકા સંગ્રહ ઇસ સમય મેરે સામને હૈ, જે માણેકચંદ ગ્રંથમાલાકા ૨૮
Page #114
--------------------------------------------------------------------------
________________
વો ગ્રંથ છે. ઈસમેં ૪૦, ૪૨, ૪૩, ૧૪૭, ૫૦, ૧૦૫ ઔર ૧૦૮ નંબરકે ૭ શિલાલેખ દેને કે ઉલ્લેખ તથા સંબધકે લિયે હુએ હૈ પહલે પાચ લેખોમેં તન્ય પદક દ્વારા
ઔર નવ ૧૦૮ મેં “વર તર” પદે કે દ્વારા ઉમાસ્વાતિ કુંદકુદકે વંશમેં લિખા હૈ. પ્રકૃત વાક્યોંકા ઉલેખ
સ્વામીસમતભઠકે' પૃ. ૧૫૮ પર કુટનોટમેં ભી કિયા ગયા હૈ. ઇનમેં સબસે પુરાના શિલાલેખ નં. ૪૭ હૈ, જો શક સં. ૧૦૩૭ કા લિખા હુઆ હૈ.
૨. પૂજ્યપાદકા સમય વિમકી છઠ્ઠી શતાબ્દી છે. ઇસકે વિશેષ જાનને કે લિયે “સ્વામીસમતભેદ કે પૃ૦ ૧૪૧ સે ૧૪૩ તક દેખિયે. તસ્વાર્થ કે વેતાંબરીય ભાષ્યો મેં અભી તક પણ નહીં સમઝતા હૈ. ઉસ પર કિતના હી સંદેહ છે, જિસ સબકા ઉલ્લેખ કરને કે લિયે હૈ ઇસ સમય તૈયાર
૩. દિગબરીય પરંપરામેં મુનિયાંકી કઈ “૩નાર' શાખા ભી હુઈ હૈ, ઇસકા મુઝે અભી તક કુછ પતા નહી હૈ
ઔર ન “વાચકવંશ' યા વાચક પદધારી મુનિયેક હી કોઈ વિશેષ હાલ માલૂમ હૈ. હૈ “જિદ્ધ કલ્યાણભુદય' ગ્રંથમેં અન્વયાવલિકા વર્ણન કરતે હુએ કુદદ ઔર ઉમાસ્વાતિ ને કે લિયે વાચક પદક પ્રયોગ કિયા ગયા છે, જેમા કિ ઉસકે નિમ્ર પાસે પ્રકટ હેઃ
"पुष्पदन्तो भूतबलिर्जिनचन्द्रो मुनिः पुनः । कुन्दकुन्दमुनीन्द्रोमास्वातिवाचकसंज्ञितौ ॥ ૪. કુંદકુદ ઔર ઉમાસ્વાતિ કે સંબંધક ઉલ્લેખ નં ૨ મેં ક્યા જા ચૂકી છે. મેં અભી તક ઉમાસ્વાતિકે કુંદકુંદકા
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૨૪
નિકટાન્વયી માનતા હું– શિષ્ય નહીં. હે સકતા હૈ કિ વે કુંદકુદકે પ્રશિષ્ય રહે હૈ ઔર ઈસકા ઉલ્લેખ મેંને “સ્વામીસમંતભદ્ર' મેં પૃ ૧૫૮, ૧૫૯ પર ભી ક્રિયા છે. ઉક્ત ઇતિહાસમેં “ઉમાસ્વાતિ-સમય' ઔર કુદકુસમય' નામકે દેને લેખે કે એક વાર પ૮ જાના ચાહિયે.
૫. વિક્રમકી ૧વી શતાબ્દીસે પહલેકા કેઈ ઉલ્લેખ મેરે દેખનેમેં ઐસા નહીં આયા જિસમેં ઉમાસ્વતિ કે કુદકુદકા શિષ્ય લિખા હે.
૬. “તરાર્થસૂતર પિરોપણીમ” ઇત્યાદિ પર્વ તત્વાર્થસૂત્રકી બહુત સી પ્રતિ કે અંતમેં દેખા જાતા હૈ, પરંતુ વહ કહૌકા હૈ ઔર કિતના પુરાના હૈ યહ અભી કુછ નહીં કહા જા સકતા.
૭. પૂજ્યપાદ ઔર અકલંક દેવકે વિષય તો એ અભી ઠીક નહી કહ સકતા પરંતુ વિદ્યાનંદને તે તસ્વાર્થ સૂત્રકે કતરૂપસે ઉમાસ્વાતિકા ઉલ્લેખ કિયા હૈ–કવાર્તિકમેં ઉનકા દ્વિતીય નામ ગુબપિછાચાર્ય દિયા હૈ. ઔર શાયદ આસપરીક્ષા ટીકા આદિમેં ઉમાસ્વતિ નામકા ભી ઉલ્લેખ છે.
ઇસ તરહ પર યહ આપકે દોને પાકા ઉત્તર છેજે ઇસ સમય બની સકા છે. વિશેષ વિચાર ફિર કિસી સમય કિયા જાયેગા.”
મારી વિચારણા નવમા-દશમા સૈકાના દિગબરાચાર્ય વિદ્યાન “આતપરીક્ષા ( ૧૧૯) ની પત્તવૃત્તિમાં “રાત્રિલિમાનિયતિમિર" એવું કથન કર્યું છે અને તવાઈ. કાર્તિકની પzવૃતિ (પૃ. ૬-૫૦ ૩૧) માં એ જ
Page #116
--------------------------------------------------------------------------
________________
१२५
આચાર્યો “પિઝાવાતમુનિ કમિવાદિતા નિસ્તા” એવું કથન કર્યું છે. આ બન્ને કથને તસ્ત્રાર્થ શાસ્ત્ર ઉમાસ્વાતિરચિત હેવાનું અને ઉમાસ્વાતિ તથા પ્રપિચ્છ આચાર્ય અને અભિન્ન હેવાનું સૂચવે છે એવી પ૦ જુગલકિશોરજીની માન્યતા છે. પરંતુ એ માન્યતા વિચારણીય છે, તેથી એ બાબતમાં મારી વિચારણા શી છે તે ટૂંકમાં જણાવી દેવું યોગ્ય થશે.
પહેલા કથનમાં તત્વાર્થસૂત્રકાર એ, ઉમાસ્વાતિ વગેરે આચાર્યોનું વિશેષણ છે, નહિ કે માત્ર ઉમાસ્વાતિનું. હવે બાબુજીએ બતાવેલ રીતે અર્થ કરીએ તે ફલિત એમ થાય છે કે, ઉમાસ્વાતિ વગેરે આચાર્યો તત્વાર્થસૂત્રના કતી છે. અહીં તત્ત્વાર્થસૂત્રને અર્થ જે તત્ત્વાર્થીધિગમશાસ્ત્ર કરવામાં આવે, તે એ ફલિત અર્થ બેટે કરે છે. કારણ કે તન્હાથીધિગમશાસ્ત્ર એકલા ઉમાસ્વામીએ રચેલું મનાયેલું છે, નહિ કે ઉમાસ્વામી વગેરે અનેક આચાર્યોએ. તેથી વિશેષણગત ' તત્વાર્થસૂત્રપદને અર્થ માત્ર તત્ત્વાથૌધિગમશાસ્ત્ર ન કરતાં જિનકથિત તત્તપ્રતિપાદક બધા જ છે એટલે કરો જોઈએ. એ અર્થ કરતાં ફલિન એ થાય છે કે, જિનકથિત તસ્વપ્રતિપાદક ગ્રંથના રચનાર ઉમાસ્વામી વગેરે આચાર્યો. આ ફલિત અર્થ મુજબ સીધી રીતે એટલું જ કહી શકાય કે, વિજ્ઞાનની દ્રષ્ટિમાં ઉમાસ્વામી પણ જિનકથિત તત્તપ્રતિપાદક કઈ પણ ગ્રંથના પ્રણેતા છે. એ ગ્રંથ તે ભલે વિદ્યાનંદની દૃષ્ટિમાં તત્ત્વાથીધિગમશાસ્ત્ર જ હોય, પણ એમને એ આશય ઉક્ત કથનમાંથી બીજા આધારે સિવાય સીધી રીતે નીકળતા નથી. એટલે વિવાદના આસપરીક્ષાગત પૂર્વોક્ત પ્રથમ કથન
Page #117
--------------------------------------------------------------------------
________________
१२६ ઉપરથી આપણે એમનો આશય સીધી રીતે એટલો જ કાઢી શકીએ છીએ કે, ઉમાસ્વામીએ જન તત્વ ઉપર કેઈ ગ્રંથ અવશ્ય રચે છે.
પૂર્વોક્ત બીજી કથન, તવાથધિગમશાસ્ત્રનું પહેલું મેક્ષમાર્ગવિષયકસૂત્ર સર્વ વીતરાગકણીત છે એ વસ્તુને સિદ્ધ કરનારી અનુમાનચર્ચામાં આવેલું છે. એ અનુમાનચચમાં મેક્ષમાર્ગવિષયક સૂત્ર પક્ષ છે, સર્વજીવીતરાગકણુતત્વ એ સાધ્ય છે, અને સૂત્રત્વ એ હેતુ છે. એ હેતુમાં વ્યભિચારદોષનું વારણ કરતાં વિદ્યારે તેને ઇત્યાદિ કથન કરેલું છે.
વ્યભિચારોષ પક્ષથી જુદા સ્થળમાં સંભવિત બને છે. પક્ષ તે મોક્ષમાર્ગવિષયક પ્રસ્તુત તત્વાર્થસૂત્ર જ છે, એટલે વ્યભિચારનું વિષયભૂત મનાયેલું ગૃપિછાચાર્ય સુધીના મુનિઓનું સૂત્ર એ વિદ્યાનંદની દષ્ટિમાં ઉમાસ્વાતિના પક્ષભૂત મોક્ષમાર્ગ વિષયક પ્રથમસત્રથી ભિન્ન જ હોવું જોઈએ, એ વાત ન્યાયવિદ્યાના અભ્યાસીને ભાગ્યે જ સમજાવવી પડે તેમ છે. વિદ્યાનંદની દષ્ટિમાં પક્ષરૂપ ઉમાસ્વાતિના સૂત્ર કરતાં વ્યભિચારનું વિષયભૂત કલ્પાતું સૂત્ર જુદું જ છે, માટે જ તેમણે એ વ્યભિચારદેષનું વારણ કર્યા બાદ હેતુમાં અસિહના દેશ નિવારતાં “પ્રકૃતિ ” એમ કહેલું છે. પ્રકૃતિ એટલે જેની ચચી પ્રસ્તુત છે તે ઉમાસ્વામીનું મેક્ષમાર્ગવિષયકસર. અસિહતાદેષ નિવારતાં સૂત્રને પ્રત” એવું વિશેષણ આપ્યું છે
અને વ્યભિચારોષ નિવારતાં તે વિશેષણ નથી આપ્યું તેમજ * ૫ક્ષરૂપસુત્રની અંદર વ્યભિચાર નથી આવતો એમ પણ નથી
કહ્યું. ઊલટું ખુલ્લી રીતે એમ કહ્યું છે કે, પ્રપિચ્છ આચાર્ય - સુધીનાં મુનિઓનાં સૂત્રેમાં વ્યભિચાર નથી આવતો.
Page #118
--------------------------------------------------------------------------
________________
१२७
બધું નિર્વિવાદપણે એ જ સૂચવે છે કે, વિધાનદ ઉમાસ્વામીથી ગુપિચ્છને જુદા જ સમજે છે, બન્નેને એક નહિ. આ જ મુદ્દાની પુષ્ટિમાં એક દલીલ એ પણ છે કે, વિધાનંદ જે ગ્રુધપિચ્છ અને ઉમાસ્વામીને અભિન્ન જ સમજતા હતા, તે એક જગાએ ઉમાસ્વામી અને બીજી જગાએ ગૃધ્રપિચ્છ આચાર્ય એટલું વિશેષણ જ તેમને માટે ન વાપરત બકે ધપિચ્છ પછી તેઓ ઉમાસ્વામી શબ્દ વાપરત. ઉક્ત બને કથનની મારી વિચારણુ જે ખેટી ન હોય, તે તે પ્રમાણે ફલિત એમ થાય છે કે, વિદ્યાનંદની દૃષ્ટિમાં ઉમાસ્વામી તસ્વાથીધિગમશાસ્ત્રના પ્રણેતા હશે, પણ તેમની દષ્ટિમાં ગુબપિચ્છ અને ઉમાસ્વામી એ બન્ને ખાતરીથી જુદા જ હોવા જોઈએ.
ગૃધપિચ્છ, બલાકપિરછ, મયૂરપિચ્છ વગેરે વિશેષણની સૃષ્ટિ નગ્નત્યમૂલક વસ્ત્રપાત્રના ત્યાગવાળી દિગંબર ભાવનામાથી થયેલી છે. જે વિદ્યાનદ ઉમાસ્વામીને દિગાબરીય ખાતરીથી સમજતા હતા, તે તેમના નામની સાથે પાછળના વખતમાં લગાડાતું ગુપિચ્છ આદિ વિશેષણ તેઓ જરૂર જત, તેથી એમ કહેવું પ્રાપ્ત થાય છે કે, વિવાદે ઉમાસ્વામીને વેતાંબર, દિગંબર કે કોઈ ત્રીજે સંપ્રદાય સૂચવ્યા જ નથી.
સુખલાલ
Page #119
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ વિષે સૂચન
"
જૈન દર્શનને પ્રામાણિક અભ્યાસ કરવા ઈચ્છનાર જૈન, નેતર (પછી તે વિદ્યાથી હાય કે શિક્ષક) દરેક એમ પૂછે છે કે, એવું એક પુસ્તક કયું છે કે જેના ટૂંકાણુથી અગર લખાણુથી અભ્યાસ કરી શકાય અને જેના અભ્યાસથી જૈન દર્શનમાં સમાસ પામતી મુદ્દાની દરેક બાબતનું જ્ઞાન થાય. એ પ્રશ્નના ઉત્તર આપનાર તત્ત્વાથ સિવાય બીજા કાઈ પુસ્તકના નિર્દેશ ન જ કરી શકે, તત્ત્વાર્થની આટલી ચેાગ્યતા હાવાથી આજકાલ જ્યાં ત્યાં જૈન દર્શનના અભ્યાસક્રમમાં તે” સર્વપ્રથમ આવે છે. આમ હોવા છતાં તેના અભ્યાસ જે રીતે ચાલતા જોવામાં આવે છે, તે રીત વિશેષ મૂળપ્રદ થતી જણાતી નથી; તેથી તેની અભ્યાસપદ્ધતિ વિષે અત્રે કાંઈક સૂચન અયેાગ્ય નહિ ગણાય,
સામાન્ય રીતે તત્ત્વાર્થ” ના અભ્યાસી શ્વેતાંબરા તે ઉપરની દિગબરીય ટીકાએ નથી નેતા, અને દિગબરા તે ઉપરની શ્વેતાંબરીય ટીકાએ નથી જોતા. આનું કારણું સાંકડી દૃષ્ટિ, સાંપ્રદાયિક અભિનિવેશ કે માહિતીના અભાવ એ ગમે તે હેાય; . પણ જો એ વાત સાચી હોય, તે તેને લીધે અભ્યાસીનું જ્ઞાન કેટલું સકુચિત રહે છે, તેની જિજ્ઞાસા કેટલી અણુખેડાયેલી રહે છે, અને તેની તુલના તેમજ પરીક્ષણુશક્તિ કેટલી છુઠ્ઠી રહે છે, અને તેને પરિણામે તત્ત્વાર્થીના અભ્યાસીનું
Page #120
--------------------------------------------------------------------------
________________
१२९
પ્રામાણ્ય કેટલું ઓછું ઘડાય છે, એ વાત સમજવા માટે અત્યારની ચાલુ બધી જન સંસ્થાઓના વિદ્યાર્થીઓથી વધારે દૂર જવાની જરૂર નથી. જ્ઞાનના માર્ગમાં, જિજ્ઞાસાના ક્ષેત્રમાં અને સત્યની શોધમાં ચકાવૃત્તિને અર્થાત દષ્ટિસંકોચ કે સંપ્રદાયમેહને સ્થાન હોય, તે તેથી મૂળ વસ્તુ જ સિદ્ધ ન થાય. જેઓ સરખામણીના વિચારમાત્રથી ડરી જાય છે, તેઓ કાતિ પિતાના પક્ષની સબળતા અને પ્રામાણિક્તા વિષે શક્તિ હોય છે, કાંતો બીજી સામેની બાજુ સાથે ઊભવાનું સામર્થ ઓછું ધરાવે છે, કાંતે અસત્યને છોડતાં અને સત્યને સ્વીકારતાં ગભરાય છે અને કાંતિ સાચી પણ પિતાની બાબતને સાબિત કરવા જેટલું વૈર્ય અને બુદ્ધિબળ નથી ધરાવતા. જ્ઞાનને અર્થ જ એ છે કે, સંકુચિતતાઓ, બંધને અને આડેને પાર કરી આત્માને વિસ્તારો અને સત્ય માટે ઊંડા ઊતરવું. આ કારણથી શિક્ષકે સમક્ષ નીચેની પદ્ધતિ રજૂ કરું છું. તેઓ એ પદ્ધતિને છેવટની સૂચના ન માની લેતા, તેમાં પણ અનુભવથી ફેરફાર કરે અને પિતાની પાસે ભણતા વિદ્યાર્થીઓને સાધન બનાવી ખરી રીતે પોતે જ તૈયાર થાય.
૧. પ્રથમ મૂળ સૂત્ર લઈ તેને સીધી રીતે જે અર્થ થત હેય તે કર.
૨. ભાષ્ય કે સર્વાર્થસિદ્ધિ એ બેમાંથી એક ટીકાને મુખ્ય રાખી તે પ્રથમ શીખવવી અને પછી તુરત જ બીજી વંચાવવી. એ વાચનમાં વિદ્યાર્થીઓનું ધ્યાન નીચેની ખાસ બાબતો તરફ ખેંચવું. (૪) કઈ કઈ બાબત ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિમાં એકસરખી છે? અને એકસરખી હેવા છતાં ભાષા અને પ્રતિપાદન-પદ્ધતિમાં કેટકેટલે ફેર
એનું ધ્યાન
ખેચવું.
અને સર્વ
Page #121
--------------------------------------------------------------------------
________________
પડ્યો છે? () કઈ કઈ બાબતે એકમાં છે અને બીજામાં નથી અગર તો રૂપાંતરથી છે? જે બાબતો બીજામાં છેડાઈ હાય અગર નવી ચર્ચાઈ હોય તે કઈ અને તેમ થવાનું શું કારણ? () ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ એ બંનેનું પૃથક્કરણ ઉપર પ્રમાણે કર્યા પછી જે વિદ્યાર્થી વધારે ચાય હેય, તે તેને આગળ ધપરિચયમાં આપેલ સરખામણ પ્રમાણે બીજાં ભારતીય દર્શને સાથે સરખામણી કરવામાં ઉતાર; અને જે વિદ્યાર્થી સાધારણ હોય તે આગળ જતાં તેની સરખામણી કરી શકે તે દષ્ટિથી કેટલાંક રોચક સૂચન કરવાં. (૬) ઉપર પ્રમાણે પાઠ ચલાવ્યા પછી ચાલેલ તે સુત્ર ઉપર રાજવાર્તિક વાંચી જવાનું વિદ્યાથી ઉપર છેડવું તે એ બધું રાજવાર્તિક વાંચી તેમાંથી પૂછવા લાયક સવાલો અગર સમજવાની બાબતે કાગળ ઉપર નોંધી બીજે દિવસે શિક્ષક સમક્ષ રજૂ કરે અને એ રજૂઆત વખતે શિક્ષક બની શકે ત્યાં સુધી વિદ્યાર્થીઓમાં જ અંદરોઅંદર ચર્ચા ઊભી કરાવી તેમની મારફત જ (માત્ર પતે તટસ્થ સહાયક રહી) પિતાને કહેવાનું બધું કહેવરાવે. ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ કરતાં રાજવાર્તિકમાં શું ઘટયું છે, શું વધ્યું છે, શું નવું છે, એ જાણવાની દષ્ટિ વિદ્યાર્થીઓમાં કેળવે.
૩ ઉપર પ્રમાણે ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિને અભ્યાસ થઈ જાય અને તે રાજવાર્તિકના અવલોકન દ્વારા પુષ્ટ થાય, ત્યાર પછી ઉક્ત ત્રણે ગ્રંથમાં ન હોય તેવા અને ખાસ
ધ્યાન આપવા જેવા છે જે મુદ્દાઓ શેકવાર્તિકમાં ચર્ચાયા હેય તેટલા જ મુદ્દાઓની યાદી તૈયાર કરી રાખવી અને અનુકૂળતાએ તે વિદ્યાર્થીઓને વંચાવવી અગર વાંચવા
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ભલામણ કરવી. આમ કરી સત્ર ઉપર ઉક્ત ચારે ટીકાઓએ ક્રમશઃ કેટકેટલે અને કઈ કઈ જાતને વિકાસ કર્યો છે અને તેમ કરવામાં તે તે ટીકાઓએ બીજી દર્શનેમાંથી કેટલો ફાળો મેળવ્યો છે, અગર તે બીજાઓને કેટલો ફાળે આપ્યો છે એ બધુ વિદ્યાથીને જણાવવું.
૪. કોઈ પણ પરિસ્થિતિને કારણે રાજવાર્તિક વાંચવું કે વંચાવવું શક્ય ન હોય તે છેવટે બ્રોકવાર્તિકની પેઠે રાજવાર્તિકમાં પણ છે જે મુદ્દાઓ બહુ સુંદર રીતે ચર્ચવામાં આવ્યા હોય અને જેનું મહત્ત્વ જૈન દર્શનની દષ્ટિએ ઘણું વધારે હોય, તેવાં સ્થળોની એક યાદી તૈયાર કરી ઓછામાં ઓછું તેટલું તે શીખવવું જ, એટલે કે ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ એ બે અભ્યાસમાં નિયત હેય અને રાજવાર્તિક તેમજ કાર્તિકનાં ઉક્ત બે ગ્રંથમાં નહિ આવેલાં એવાં વિશિષ્ટ પ્રકરણો જ અભ્યાસમાં નિયત હેય અને બાકીનું એચ્છિક હેાય. દા. ત. રાજવાર્તિકમાંથી સસભગી અને અનેકાંતવાદની ચર્ચા અને કાર્તિકમાંથી સર્વજ્ઞ, આમ, જગત્કતી આદિની, નયની, કવાદની અને પૃથ્વીભ્રમણની ચર્ચા લેવી. એ જ રીતે તત્વાર્થભાષ્યની સિદ્ધસેનીય વૃત્તિમાંથી વિશિષ્ટ ચચવાળા ભાગ તારવી તેમને અભ્યાસમાં નિયત
"
૧. અ. ૧ સૂ૦ ૬. . પૃ૦ ૧-૫૭. ૩. ૫૦ ૨૭-૨૭૬. ૪, પૃ૦ ર૭-૧૧, ૫. પૃ૦ ૩૪૫-૩૪૭.
Page #123
--------------------------------------------------------------------------
________________
१३२ શખવા. દા. ત. અ૦ ૧, ૧, ૫, ૨૯ અને ૫, ૩૧ ના ભાષ્યની વૃત્તિમાંની ચર્ચાઓ.
૫. અભ્યાસ શરૂ કરાવ્યા અગાઉ શિક્ષકે તત્વાર્થને બાહ્ય અને આંતરિક પરિચય કરાવવા વિદ્યાર્થીઓ સામે કેટલાંક સામાન્ય પરંતુ રૂચિકર પ્રવચન કરવા અને તે રીતે વિદ્યાર્થીઓમાં રસવૃત્તિ જગાડવી. વચ્ચે વચ્ચે જ્યારે પ્રસંગ આવે ત્યારે દર્શના ઈતિહાસ અને કમવિકાસ તરફ વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન ખેંચાય તે માટે ચગ્ય પ્રવચન ગોઠવવાં.
૬. ભૂગોળ, ખગોળ, સ્વર્ગ અને પાતાળવિદ્યાના ત્રીજા તથા ચોથા અધ્યાયનું શિક્ષણ આપવા બાબત એ મોટા વિરોધી પક્ષી છે. એક પક્ષ તેમને શિક્ષણમાં રાખવા ના પાડે છે, જ્યારે બીજે તેના શિક્ષણ વિના સર્વ - દર્શનને અભ્યાસ અધૂરો માને છે. આ બન્ને એકાંતની છેલ્લી સીમાઓ છે; તેથી શિક્ષકે તે બે અધ્યાયનું શિક્ષણ આપવા છતાં તેમની પાછળની દષ્ટિ બદલવી એ જ અત્યારે સલાહકારક છે. ત્રીજા અને ચોથા અધ્યાયનું બધુ વર્ણન સર્વ કથિત છે તેમાં લેશ પણ ફેરફાર ન જ હોઈ શકે, આજકાલની બધી છે અને વિચારણાઓ તદ્દન ખેતી હેઈ અગર તે જૈન શાસેથી વિરુદ્ધ પડતી હેઈ ફેકી દેવા લાયક છે, એમ કહી એ અધ્યાયના શિક્ષણ ઉપર ભાર આપવા કરના, એક કાળે આર્ય દર્શનેમાં સ્વર્ગ, નરક, ભૂગળ અને ખગોળ વિષે કેવી કેવી માન્યતાઓ ચાલતી અને એ માન્યતાઓમાં જૈન દર્શનનું શું સ્થાન છે એવી ઐતિહાસિક દષ્ટિથી જ એ અધ્યાયે નું શિક્ષણ આપવામાં આવે, તે ખોટું સમજી
Page #124
--------------------------------------------------------------------------
________________
१३३
ફેંકી દેવાતા વિષયેામાંથી જાણવા જેવું ઘણું જ બાતલ ન રહી જાય અને સત્યશાધન માટે જિજ્ઞાસાનું ક્ષેત્ર તૈયાર થાય તેમજ જે સાચું' હોય તેને સવિશેષપણે મુદ્દિની કસેાટીએ ચઢવાની તક મળે.
'
જો પ્રસ્તુત ગૂજરાતી વિવેચનારા જ તત્ત્વાર્થી - શીખવાનું હાય, તા શિક્ષકે એક એક સૂત્ર લઈ તેમાંની બધી વસ્તુઓ પહેલાં માઢેથી જ સમજાવી દેવી અને તેમાં વિદ્યાર્થીએના પ્રવેશ થાય એટલે તે તે ભાગનું પ્રસ્તુત વિવેચન વિદ્યાર્થીઓ પાસે જ વંચાવવું અને કેટલાક સવાલે પૂછી તેની સમજણ વિષે ખાતરી કરી લેવી
પ્રસ્તુત વિવેચનારા એક સ` પૂરતાં સૂત્રેા અગર અધ્યાય પૂર્ણ શીખી જવાય ત્યારબાદ પરિચયમાં કરેલી સરખામણીની દિશાને આધારે શિક્ષકે અધિકારી વિદ્યાર્થી આ સમક્ષ સ્પષ્ટ તુલના કરવી
ઉપર સૂચવેલ પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપવામાં શિક્ષકની ઉપર ખાજો વધે છે ખરા, પણ તે ખાજો ઉત્સાહ અને બુદ્ધિપૂર્વક ઊંચક્યા સિવાય શિક્ષકનું સ્થાન જ ઉચ્ચ બની શકતું નથી, અને વિદ્યાર્થીવર્ગ પણ વિચારદરિદ્ર જ રહી જાય છે. તેથી શિક્ષકાએ વધારેમાં વધારે તૈયારી કરવી અને પાતાની તૈયારીને ફળદ્રુપ બનાવવા વિદ્યાથી ઓનું માનસ તૈયાર કરવું એ અનેિવાય છે. શુદ્ધ જ્ઞાન મેળવવાની દૃષ્ટિએ તે એમ કરવું એ અનિવાય છે જ, પણ ચામેર ઝડપથી વધતા જતા વર્તમાન જ્ઞાનવેગને જોઈ સૌ સાથે સભાનપણે મેસવાની વ્યવહારષ્ટિએ પણ એમ કરવું એ અનિવાય છે.
સુખલાલ
Page #125
--------------------------------------------------------------------------
________________
तत्त्वार्थाधिगमसूत्राणि
सूत्र
भा. भाष्य मे मुद्रित सूत्र स-पा० सर्वार्थसिद्धि मे निर्दिष्ट
० राजवार्तिक मे मुद्रित सूत्र पाठान्तर स. सर्वार्थसिद्धि मे मुद्रित सूत्र सि-पा० सिद्धसेनवृत्ति का श्लो० श्लोकवार्तिक मे मुद्रित सूत्र प्रत्यन्तर का पाठ सि. सिद्धसेनीय टीका में मुद्रित सि-भा० सिद्धसेनीयवृत्ति का सूत्र
भाष्य पाठ हा. हारिभद्रीय टीका में मुद्रित सि-वृ० सिद्धसेनीयवृत्तिसमत
पाठ रा-पा० राजवार्तिककार द्वारा सि-वृ-पा० सिद्धसेनीयवृत्ति निर्दिष्ट पाठान्तर
निर्दिष्ट पाठान्तर प्रथमोऽध्यायः । सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥ १॥ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥ २॥ तन्निसर्गादधिगमाद्वा ॥३॥ जीवाजीवाटेवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥ ४ ॥
आश्रव-हा० ।
Page #126
--------------------------------------------------------------------------
________________
१३५
नामस्थापनाद्रव्यभावतस्तन्यासः ॥ ५॥ प्रमाणनयैरधिगमः ॥ ६॥ निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥ ७ ॥ सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरमावाल्पबहुत्वैश्च ॥ ८ ॥ मतिश्रुतावधिमन:पर्यायकेवलानि ज्ञानम् ॥ ९ ॥ तत् प्रमाणे ॥ १० ॥ आधे परोक्षम् ॥ ११ ॥ प्रत्यक्षमन्यत् ॥ १२ ॥ मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोव इत्यनर्थान्तरम् ॥१३॥ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥ १४ ॥ अवहेहावायधारणाः ॥ १५ ॥ बहुबहुविधक्षिप्राश्रितासंदिग्धध्रुवाणां सेतराणाम् ॥१६॥ अर्थस्य ॥ १७॥ व्यवनस्यावग्रहः ॥ १८॥ न चक्षुरनिन्द्रियाभ्याम् ॥ १९ ॥ १ मनःपर्यय -स०, रा०, श्लो० । २ तत्र आये -हा० । ३ -हापाय -मा०, हा० सि. ।
४ -निःसृतानुक्तधु० स०, रा०।-निस्तानुक्तधु०-छो०। -क्षिप्रनिःसतानुकधु० -स-पा० । -प्रानिश्रितानुक्तधु० -मा०, सि-१० । -श्रितनिधित. -सि-धृ०-पा० ।
Page #127
--------------------------------------------------------------------------
________________
१३६
श्रुतं मतिपूर्व द्वयनेकद्वादशमेदम् ॥ २० ॥ द्विविधोऽवधिः ॥ २१ ॥ भैवप्रत्ययो नारकदेवानाम् ॥ २२ ॥ यथोक्तनिमित्तः षडविकल्पः शेषाणाम् ॥ २३ ॥ ऋजुविपुलमती मनःपर्यायः ॥ २४ ॥ विशुध्धप्रतिपाताभ्यां तद्विशेषः ॥ २५ ॥ विशुद्रिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमेन.पर्याययोः ॥ २६ ॥ मतिश्रुतयोनिबन्धः सर्वदव्येष्वसर्वपर्यायेषु ॥ २७॥ रूपिष्ववधेः ॥ २८ ॥ तदनन्तभागे मनःपर्यायस्य २९ ।। सर्वदन्यपर्यायेषु केवलस्य ॥ ३० ॥ एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्यः ॥ ३१ ॥
१ स० रा० श्लो० में सूत्ररूप नहीं । उत्थान में स० और रा० में है।
२ तत्र भव-सि । भवप्रत्ययोऽवधिदेवनारकाणाम् -स०, रा०, श्लो० ।
३ क्षयोपशमनिमित्तः -स. रा. श्लो० । ४ मनःपर्ययः -स. रा० श्लो० । ५ मनःपर्यययोः -स० रा. श्लो० । ६ -निबन्धः द्रव्ये -स. रा. लो० । • मनःपर्ययस्य -स. रा. श्लो० ।
Page #128
--------------------------------------------------------------------------
________________
मतिश्रुते ऽजधयो विपर्यप्रश्च ॥ ३२ ॥ सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेन्मत्तवत् ॥ ३३ ॥ नैगमसंग्रहव्यवहार्जुत्रशब्दा नयाः ॥ ३४ ॥ औद्यशब्दौ द्वित्रिभेदौ ॥ ३५॥
द्वितीयोऽध्यायः। औपशमिकक्षायिको भावौ मिश्रश्व जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ॥ १॥ द्विनवाष्टादशैकविशतिविमेदा यथाक्रमम् ॥२॥ सम्यक्त्वचारित्रे ॥ ३ ॥ ज्ञानदर्शनदानलामभोगोपभोगवीर्याणि च ॥ ४ ॥
ज्ञानाज्ञानदर्शनंदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः यथाक्रम सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।। ५ ॥
गतिकषायलिङ्गमिथ्यादर्शनाऽज्ञानाऽसंयताऽसिद्धत्वलेश्याश्चतुश्रतुस्त्येकैकैकैकपड़भेदाः ॥ ६ ॥
, -श्रुनाविभङ्गा विप -हा० । २ -शब्दसमभिरूलैवम्भूता नयाः -स० रा० श्लो० । ३ यह सूत्र स. रा. लो० में नहीं। १ -दर्शनलब्धय -स. रा० श्लो० । ५ -भेदाः सम्य -स. रा. लो० । ६ -सिद्धलेश्या -स. रा० श्लो० ।
Page #129
--------------------------------------------------------------------------
________________
१३८
जीवभन्याभव्यत्वोदीनि च ॥ ५॥ उपयोगो लक्षणम् ॥ ८ ॥ स द्विविधोऽष्टचतुर्भेदः ॥ ९ ॥ संसारिणो मुक्ताश्च ॥ १० ॥ समनस्काऽमनस्काः ॥ ११ ॥ संसारिणस्नसंस्थावराः ॥ १२॥ पृथिव्यम्बुवनस्पतयः स्थावराः ॥ १३॥ "तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसा. ॥१४॥ पश्चेन्द्रियाणि ॥१५॥ द्विविधानि ॥१६॥ निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् ॥ १७ ॥ लब्ब्युपयोगौ भावेन्द्रियम् ॥ १८॥ उपयोगः स्पर्शादिषु ॥ १९॥
१ त्वानि च -स. रा. लो० । २ भूल से इस पुस्तक में 'सा:' छपा है । ३ पृथिव्यतेजोवायुवनस्पतयः स्थावरा: -सक रा० को ।
द्वीन्द्रियादयस्त्रसाः -स. रा. लो।
५ स० रा० श्लो. मैं नहीं है। सिद्धसेन कहते हैं-"कोई इसको सूत्र रूपसे नहीं मानते और वे कहते हैं कि यह तो भाष्यवाक्य को सूत्र बना दिया है "-पृ० १६९ ॥
Page #130
--------------------------------------------------------------------------
________________
स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि ॥२०॥ म्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥ २१ ॥ श्रुतमनिन्द्रियस्य ॥२२॥ वाय्वन्तानामेकम् ॥ २३ ॥ कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥ २४ ॥ संज्ञिन: समनस्काः ॥२५॥ विग्रहगतौ कर्मयोग. ॥२६॥ अनुश्रेणि गति ॥२७॥ अविग्रहा जीवस्य ॥२८॥ विग्रहवती च ससारिण: प्राक् चतुर्म्य ॥२९॥ एकसमयोऽविग्रहः ॥ ३०॥
१ -तदर्थाः -स. रा. लो। 'तदर्थाः ' ऐसा समस्तपद ठीक नहीं इस शंका का समाधान अकलङ्क और विद्यानन्द ने दिया है। दूसरी ओर श्वे० टीकाकारों ने असमस्त पद क्यो रखा है इसका खुलासा किया है।
२ वनस्पत्यन्तानामेकम् -स. रा. लो।
३ सिद्धसेन कहते हैं कि कोई सूत्र में 'मनुष्य' पद अनार्ष समझते हैं।
. सिद्धसेन कहते हैं कि कोई इसके बाद 'अतीन्द्रिया: केवलिनः' ऐसा सूत्र रखते हैं।
५ पुकसमयाऽविग्रहा -स. रा. को।
Page #131
--------------------------------------------------------------------------
________________
१४०
एकं द्वौ वाऽनाहारकः ॥ ३१ ॥ सम्मूर्छ नगर्भोपपाता जन्म ॥ ३२॥ सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तधोनयः ॥३३॥ जराय्वैग्डपोतजानां गर्भः ॥ ३४ ॥ नारकदेवानामुपपातः ॥ ३५॥ . शेषाणां सम्मूर्छनम् ॥ ३६॥ औदारिकवैक्रियाऽऽहारकतैजसकार्मणानि शरीराणि ॥३७॥ परं परं सूक्ष्मम् ॥ ३८ ॥ प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥ ३९ ॥
१ द्वौ त्रीन्या –स रा० श्लो० । सूत्रगत 'वा' शब्द से कोई 'तीन' का भी संग्रह करते थे ऐसा हरिभद्र और सिद्धसेन का कहना है ।
२ -पाताजन्म -स०।-पादा जन्म -रा० श्लो० ।
३ जरायुजाण्डपोतजानांग:-हाजरायुजाण्डपोतानां गर्भः -स. रा० श्लो० । रा० और श्लो. 'पोतज' पाठ के ऊपर आपत्ति करते हैं । सिद्धसेन को यह आपत्ति ठीक मालम नहीं होती।
४ देवनारकाणामुपपादः -स० रा. लो० । ५ -वैक्रियिका -स. रा. लो० ।
६ सिद्धसेन का कहना है कि कोई 'शरीराणि' इस पदको अलग सूत्र समझते हैं।
७ तेषां -मा० में यह पद सूत्रांश रूप से है लेकिन भाष्यटीकाकारों के मतमें यह भाष्यवाक्य है ।
Page #132
--------------------------------------------------------------------------
________________
१४१
अनन्तगुणे परे ॥१०॥ अप्रतिघाते ॥४१॥ अनादिसम्बन्धे च ॥४२॥ सर्वस्य ॥४३॥ । तदादीनि भाज्यानि युगपदेकरयो चतुर्म्यः ॥४४॥ निरुपभोगमन्त्यम् ॥ ४५ ॥ गर्भसम्मूर्छनजमाद्यम् ॥ ४६॥ वैकियमौपणतिकम् ॥४७॥ लब्धिप्रत्ययं च ॥४८॥ शुभं विशुद्धमन्याधाति चाहारकं चतुर्दशपूर्ववरस्यैव ॥ १९॥
१ अप्रतीघाते -स० रा० श्लो० ।
२ -देकस्मिन्ना चतु० -स० रा० श्लो० । लेकिन टीकाओं से मालूम होता है कि 'एकस्य' सूत्रपाठ अभिप्रेत है ।
३ औपरादिकं क्रियिकम् -स. रा० श्लो० ।
४ इसके बाद स० रा० श्लो० में 'तैजसमपि' ऐसा सूत्र है। भा० में यह 'तैजसमपि' सूत्र रूप से नहीं छपा । हाल में 'शुभम्' इत्यादि सूत्र के बाद यह सूत्र रूप से आया है। सि० में यह सूत्र क० ख० प्रति का पाठांतर है।
५-कं चतुशपूर्वधर एव -सि. 1-क प्रमत्तसंयतस्यैव -स० रा० लो० । सिद्धसेन का कहना है कि कोई 'अकृत्स्नश्रुतस्यद्धिमतः' ऐसा विशेषण और जोड़ते हैं ।
Page #133
--------------------------------------------------------------------------
________________
१४२ नारकसम्मूर्छिनो नपुंसकानि ॥५०॥ न देवाः ॥५१॥
औषपातिकचरमैदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवायुषः ॥५२॥
तृतीयोऽध्यायः । रलशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभा भूमयो पनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधोऽधः पृथुतराः १ ॥ तासु नरकाः ॥ २ ॥
१ इसके बाद स० रा० श्लो० में "शेषास्त्रिवेदाः" ऐसा सूत्र है । श्वेतांबरपाठ में यह सूत्र नहीं समझा जाता । क्योंकि इस मतलब का उनके यहां भाष्यवाक्य है।
२ औपपादिकचरमोत्तमदेहासं० -स० रा० श्लो० ।
३ -चरमदहोत्तमदेहपु० -स-पा०, रा-पा० । सिद्धसेन का कहना है कि इस सूत्र में सूत्रकार ने 'उत्तमपुरुष' पद का ग्रहण नहीं किया है-ऐसा कोई मानते हैं। पूज्यपाद, अकलङ्क और विद्यानन्द 'चरम' को 'उत्तम' का विशेषण समझते हैं ।
४ इसके विग्रह में सिद्धान्त पाठ और सामर्थ्यगम्य पाठ की चर्चा सर्वार्थसिद्धि में है।
५ पृथुतराः स० रा. को० में नहीं । 'पृथुतराः' पाठ की अनावश्यकता अकलङ्क ने दिखलाई है।
६ तासु त्रिंशपञ्चविंशतिपंचदशदशनिपजोनैकनरकशतसहखाणि पंच चैव यथाक्रमम् -स. रा. श्लो० । इस सूत्र में सन्निहित गणना भाष्य में है।
Page #134
--------------------------------------------------------------------------
________________
१४३
नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः ॥ ३ ॥ परस्परोदीरितदुःखाः ॥ ४॥ संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ॥ ५ ॥
तेप्वेकत्रिसप्तदशसप्तदशद्वाविशतित्रयस्त्रिशत्सागरोपमा सत्वानां परा स्थितिः ॥ ६ ॥
जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः ॥ ७ ॥ द्विदिविष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥ ८॥
तन्मध्ये मेहनाभित्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ॥ ९ ॥
तंत्र भरतहैमवतहरिविदेहरम्यकहरण्यवतैरावतवर्षाः क्षेत्राणि
तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः ॥ ११ ॥
१ तेषु नारका निस्या-सि० । नारका नित्या -स० रा० को। २ -लवणोदादयः --स० रा० श्लो० । ३ 'तत्र' स० रा० श्लो० में नहीं। ४ वंशधरपर्वताः' -सि० । '
५ इस सूत्र के बाद "तत्र पश्च" इत्यादि भाष्यवाक्य को कोई सूत्र समझते हैं ऐसा सिद्धसेन का कहना है । स० में इस मतलब का सूत्र २४ वां है । हरिभद्र और सिद्धसेन कहते हैं
Page #135
--------------------------------------------------------------------------
________________
१४४
द्विर्घातकोखण्डे ॥ १२ ॥ पुष्कगर्थे च ॥ १३ ॥ प्राङ् मानुषोत्तरान्मनुष्याः ॥ १४ ॥ आर्या म्लेछाश्च ॥ १५॥ भातैावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरुत्तरकुरुभ्यः॥१६॥ नृस्थिती परापरे त्रिपन्योपमान्तर्मु ते ॥ १७ ॥ तियायोनीनां च ॥ १८ ॥
कि यहां कोई विद्वान बहुत से नये सूत्र अपने आप बना करके विस्तार के लिए रखते हैं । यह उनका कथन संभवतः सर्वार्थसिद्धिमान्य सूत्रपाठ को लक्ष्य में रखकर हो सकता है; क्योंकि उसमें इस सूत्र के बाद १० सूत्र ऐसे हैं जो श्वे. सूत्र पाठ में नहीं ।
और उसके बाद के नं० २४ और २५ वें सूत्र भी भाष्यमान्य ११ वें सूत्र के भाष्यवाक्य ही हैं। स. रा० के २६ से ३२ सूत्र भी अधिक ही हैं । स० का तेरहवां सूत्र लो० में तोड़ कर दो बना दिया गया है। यहां अधिक सूत्रो के पाठ के लिये स. रा० को देखना चाहिए ।
, भार्या हि शव -भा. हा० । २ परार-रा. लो। ' ३ तियायोनिजानां च -स. रा. लो० ।
Page #136
--------------------------------------------------------------------------
________________
१४५
चतुर्थोऽध्यायः
देवाश्चतुर्निकायाः ॥ १ ॥
तृतीयः पीतलेश्यः ॥ २ ॥
दशाष्टपश्ञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः ॥ ३ ॥
इन्द्रसामानिकत्रायस्त्रिशपारिषैद्यात्मरक्षलोकपालानीकप्रकीर्ण
काभियोग्यकिञ्चिषिकाश्चैकश ॥ ४ ॥
त्रायत्रिशैलोकपालवर्ज्या व्यन्तरज्योतिष्काः ॥ ५ ॥
पूर्वयोर्द्वन्द्रा ॥ ६ ॥
पीतान्तलेश्याः ॥ ७ ॥
कायप्रवीचारा आ ऐशानात् ॥ ८ ॥
शेषाः स्पर्शरूपशब्दमन: प्रवीचारा द्वैयोर्द्वयोः ॥ ९ ॥
परेऽप्रवीचाराः ॥ १० ॥
१ देवाश्चतुर्णिकायाः स० रा० को० ।
२ आदितस्त्रिषु पीतान्तलेश्याः स० रा० हो० । देखो,
गुजराती विवेचन पृ० १६२ टि० १ ।
३ - पारिषदा स० रा० श्लो० ।
४ - शलोक -स० ।
५ - वर्जी - सि०
६ यह सूत्र स० रा० छो० में नही ।
C
७ ' द्वयोर्द्वयोः ' स० रा० श्लो० में नहीं है । इन पदों
को
सूत्र में रखना चाहिए ऐसी किसी की शंका का समाधान करते हुए अकलङ्क कहते हैं कि ऐसा करने से आर्ष विरोध आता है । तं. १०
Page #137
--------------------------------------------------------------------------
________________
१४६
भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितोदधिद्वी पदिक्कुमाराः ॥११॥
व्यन्तरा किन्नरकिपुरुषमहोरगगान्धर्वयक्षराक्षसभूतपिशाचाः
ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारैकाश्च ॥१३॥ मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥१४॥ तत्कृतः कालविभागः ॥१५॥ बहिरवस्थिताः ॥१६॥ वैमानिकाः ॥१७॥ कल्पोपन्नाः कल्पातीताश्च ॥ १८॥ उपर्युपरि ॥१९॥
सौधर्मशानसानत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषुविजयवैजयन्तजयन्ताऽपराजितेषु सर्वार्थसिद्धे च ॥२०॥
१ -गन्धर्व -हा० स० रा. लो० ।। २ -सूर्याचन्द्रमसौ -स० रा. लो। ३ -प्रकीर्णकता० -स. रा. लो० । ४ ताराश्च -हा० ।
५ -माहेन्द्रब्रह्मब्रह्मोत्तरलान्तवकापिठशुक्रमहाशुक्रशतारस-, हना -स. रा. लो० । श्लो० में -सतार पाठ है ।
६ -सिद्धौ च -स. रा० लो० ।
Page #138
--------------------------------------------------------------------------
________________
१४७
स्थितिप्रभावसुखयुतिलेश्याविशुद्धोन्द्रियावधिविषयतोऽधिकाः ॥२१॥
गतिशरीरपरिग्रहाभिमानतो होना ॥ २२ ॥ पीतपयशुक्ललेश्या द्वित्रिशेषेषु ।। २३ ।। प्राग अवेयकेभ्यः कल्पाः ॥ २४ ॥ ब्रह्मलोकालया लोकान्तिकाः ॥ २५ ॥
सारस्वतादित्यवहयरुणगर्दतोयतुषिताव्याबाधमरुतो ऽरिठाश्च ।। २६ ॥ विजयादिषु द्विचरमाः ॥ २७ ॥ 'औषपातिकमनुष्येभ्यः शेषास्तियायोनयः ॥ २८॥ स्थितिः ॥ २९ ॥ भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥ ३० ॥ १ पीतमिश्रपद्ममिश्रशुक्ललेश्या द्विद्विचतुश्चातुः शेषेष्विति
रा-पा० ।
२ -लया लौका -स. रा० श्लो० । सि-पा० ।
३-प्याबाधारिष्टाश्च -स. रा. लो० । देखो गुजराती विवेचन पृ० १८३ टि० १।
४ -पादिक -स. रा. ग्लो।
५ इस सूत्र से ३२ वें सूत्र तक के लिए-'स्थितिसुरनागसुपर्णद्वीपशेषाणां सागरोपमत्रिपल्योपमा हीनमिता'- ऐसा स० रा० लो० में एक ही सूत्र है । श्वे. दि. दोनो परंपराओं में भवनपति की उत्कृष्ट स्थिति के विषय में मतभेद है ।
Page #139
--------------------------------------------------------------------------
________________
१४८
शेषाणां पादोने ॥ ३१ ॥ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥ ३२ ॥ सौधेर्मादिषु यथाक्रमम् ॥ ३३ ॥
सागरोपमे ॥ ३४ ॥
अधिके च ॥ ३५ ॥ सैप्स सानत्कुमारे ॥ ३६ ॥
विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च । ३७| आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु
सर्वार्थसिद्धे च ॥ ३८ ॥
अपरा पल्योपममधिकं च ॥ ३९ ॥
सागरोपमे ॥ ४० ॥
अधिके च ॥ ४१ ॥
१ इस सूत्र से ३५ वें सौधर्मेशानयोः सागरोपमे अधिके है। दोनों परंपरा में स्थिति के परिणाम में भी अन्तर है। देखो,
प्रस्तुत सूत्र की टीकाएँ ।
श्लो०
तक के लिये च- ऐसा स०
एक ही सूत्र -
·
रा० श्लो० में
२ सानत्कुमार माहेन्द्रयोः सप्त स० रा० श्लो० ।
३. त्रिसप्तनवैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि तु स० रा०
1
४ - सिद्धौ च स० रा० श्लो० ।
५ यह और इसके बाद का सूत्र स० रा० श्लो० में नहीं ।
Page #140
--------------------------------------------------------------------------
________________
१४९
परतः परतः पूर्वापूर्वानन्तरा ॥ ४२ ॥ नारकाणां च द्वितीयादिषु ॥ ४३ ॥ दशवर्षसहस्राणि प्रथमायाम् ॥ ४४ ॥ भवनेषु च ॥ ४५ ॥
व्यन्तराणां च ॥ ४६ ॥
परा पल्योपमम् ॥ ४७ ॥ उयोतिष्काणामधिकम् ॥ ४८ ॥
ग्रहाणामेकम् ॥ ४९ ॥
नक्षत्राणामर्धम् ॥ ५० ॥
तारकाणां चतुर्भागः ॥ ५१ ॥
जघन्या त्वष्टभागः ॥ ५२ ॥
चतुर्भागः शेषाणाम् ॥ ५३ ॥
१ परा पल्योपममधिकम् - स० रा० श्लो० ।
२ ज्योतिष्काणां च स० रा० श्लो० ।
३ यह और ५०, ५१ वे सूत्र स० रा० श्लो० मे नहीं । ४ तदष्ठभागोऽपरा - स० रा० श्लो० । ज्योतिष्को की स्थिति विषयक जो सूत्र दिगम्बरीय पाठ मे नहीं हैं उन सूत्रो के विषय की पूर्ति राजवार्तिककार ने इसी सूत्र के वार्तिको मे की है ।
५ स० रा० लो० में नहीं । स० और रा० मे एक और अन्तिम सूत्र - लौकान्तिकानामष्टौ सागरोपमाणि सर्वेषाम् ४२ है । वह लो० में नहीं ।
Page #141
--------------------------------------------------------------------------
________________
१५०
पञ्चमोऽध्यायः । अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥१॥
न्याणि जीवाश्च ॥२॥ नित्यावस्थितान्यरूपाणि ॥ ३ ॥ रूपिण. पुद्गलाः ॥ ४ ॥ आकाशादेकद्रव्याणि ॥ ५ ॥ निष्क्रियाणि च ॥ ६ ॥
१ स. रा० श्लो. मे इस एक सूत्र के स्थान में 'व्याणि' 'जीवाश्च' ऐसे दो सूत्र हैं । सिद्धसेन कहते हैं- "कोई इस सूत्र को उपयुक्त प्रकार से दो सूत्र वना कर पढ़ते हैं सो ठीक नहीं"
अकलङ्क के सामने भी किसीने शङ्का उठाई है- "द्रव्याणि जीवाः" ऐसा 'च' रहित एक सूत्र ही क्यो नहीं बनाते ?" विद्यानन्द का कहना है कि स्पष्ट प्रतिपत्ति के लिए ही दो सूत्र वनाए हैं।
"सिद्धसेन कहते हैं : “ कोई इस सूत्र को तोड कर 'नित्यावस्थितानि' 'अरूपाणि' ऐसे दो सूत्र बनाते हैं।" 'निरयावस्थितारूपाणि' ऐसा पाठान्तर भी वृत्ति में उन्होने दिया है। 'नित्यावस्थितान्यरूनीणि' ऐसा एक और भी पाठ का निर्देश उन्होने किया है। “कोई नित्यपद को अवस्थित का विशेषण समझते हैं " ऐसा भी वे ही कहते हैं । इस सूत्र की व्याख्या के मतान्तरो के लिये सिद्धसेनीय वृत्ति देखनी चाहिए ।
३ देखो गुजराती विवेचन पृ० १९६ टि. १ ।
Page #142
--------------------------------------------------------------------------
________________
१५१ असङ्ख्येयाः प्रदेशा धेर्माधर्मयोः ॥ ७ ॥ जीवस्य ॥ ८ ॥ आकाशस्यानन्ताः ॥ ९ ॥ सख्येयासड्ड्येयाश्च पुद्गलानाम् ॥ १० ॥ नागोः ॥ ११ ॥ लोकाकाशेऽवगाहः ॥ १२ ॥ धर्माधर्मयोः कृत्स्ने ॥ १३ ॥ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥ १४ ॥ असख्येयभागादिषु जीवानाम् ॥ १५ ॥ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥ १६ ॥ गतिस्थित्युपहो धर्माधर्मयोरुपकारः ॥ १७ ॥ आकाशस्याक्गाहः ॥ १८ ॥ शरीरवाद्मनःप्राणापानाः पुद्गलानाम् ॥ १९॥ सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥ २० ॥
१-धमाधमैकजीवानाम् -स० रा० लो ।
२ स०रा० श्लो० में यह पृथक् सूत्र नही | पृथक् सूत्र क्यो किया गया है इसका रहस्य सिद्धसेन दिखाते हैं ।
३ -विस० -स. रा. लो० ।
४ -पग्रहो -सि० स० रा० श्लो० । अकलङ्कने द्विवचन का समर्थन किया है । देखो गुजराती विवेचन पृ० २१० टि०१ ।
Page #143
--------------------------------------------------------------------------
________________
१५२
परस्परोपग्रहो जीवानाम् ॥ २१ ॥ वेतना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥ २२॥ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ॥ २३ ॥ शब्दबन्धसोक्ष्म्यस्थौल्यसंस्थानमेदतमश्छाया तपोयोतवन्तश्च ॥ २४ ॥ अणवः स्कन्धाश्च ॥ २५ ॥ संघातभेदेभ्य उत्पद्यन्ते ॥ २६ ॥ मेदादणुः ॥ २७ ॥ भेदसंघाताभ्यां चाक्षुषाः ॥ २८ ॥ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥ २९ ॥ तद्भावाव्ययं नित्यम् ॥ ३० ॥
१ वर्तनापरिणामक्रिया: पर० स० । वर्तनापरिणामक्रिया पर०. रा० । ये संपादकों की भ्रान्तिजन्य पाठान्तर मालूम होते हैं ।
क्योंकि दोनों टीकाकारो ने इस सूत्र में समस्त पद होने की कोई , सूचना नहीं की।
२ भेदसंघातम्य उ० -स. रा. लो० ।
३ -चाक्षुषः -स. रा. लो. । सिद्धसेन इस सूत्र के अर्थ करने में किसी का मतमेद दिखाते हैं ।
४ इस सूत्र से पहिले स० और लो० में 'सद् द्रव्यलक्षणम्' ऐसा सूत्र है । लेकिन रा० में ऐसा अलग सूत्र नहीं । उसमें तो यह बात उत्थान में ही कही गई है।
Page #144
--------------------------------------------------------------------------
________________
१५३ अर्पितानर्पितसिद्धेः ॥ ३१ ॥ स्निग्धरूक्षत्वाद्वन्धः ॥ ३२॥ नै जघन्यगुणानाम् ॥ ३३ ॥ गुणसाम्ये सदृशानाम् ॥ ३४ ॥ द्वयधिकादिगुणानां तु ॥ ३५ ॥ बैन्धे समाधिको पारिणामिकौ ॥ ३६ ॥ गुणपर्यायवद् द्रव्यम् ॥ ३७॥ कालश्चेत्येके ॥ ३८ ॥ सोऽनन्तसमयः ३९ ॥ द्रव्याश्रया निर्गुणा गुणाः ॥ ४० ॥ तद्भावः परिणामः ॥ ११ ॥
, इस सूत्र की व्याख्या में मतभेद है। हरिभद्र सबसे निराला ही अर्थ लेते हैं । हरिभद्र ने जैसी व्याख्या की है वैसी व्याख्या का सिद्धसेन ने मतान्तर रूप से निर्देश किया है।
२ बन्ध की प्रक्रिया मे श्वे. दि० के मतभेद के लिए देखो, गुजराती विवेचन पृ. २३४ ।
३ बन्धऽधिको पारिणामिकौ -स० श्लो० । रा. मे सूत्र के अन्त में 'च' अधिक है । अकलंक ने 'समाधिको ' पाठ का खण्डन किया है।
४ देखो गुजराती विवेचन पृ. २४३ टि० १ । कालन -स. रा. लो ।
Page #145
--------------------------------------------------------------------------
________________
१५४
अनादिरादिमांश्च ॥ ४२॥ रुपिष्वादिमान् ॥ ४३ ॥ योगोपयोगों जीवेषु ॥ १४ ॥
षष्ठोऽध्यायः कायवाङ्मनःकर्म योगः ॥ १ ॥ स आववः ॥ २॥ शुभ. पुण्यस्य ॥३॥ अंशुमः पापस्य ॥ ४॥ सकषायाकपाययो. साम्पगयिकर्यापथयाः ।। ५ ।।
अत्रतकपायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चपञ्चविंशतिसङ्ख्याः पूर्वस्य भेदाः ॥ ६ ॥
१ अन्त के तीन सूत्र स० रा. ग्लो० में नहीं । भाष्य में मत का खण्डन राजवार्तिकार ने किया है । विस्तार के लिये देखा गुजराती विवेचन पृ० २४८ ।
२ देखो गुजराती विवेचन पृ० २५१ टि० ।
३ यह सूत्रल्प से हाल में नहीं । लेकिन 'शेपं पापम्' ऐसा सूत्र है । सि० में 'अशुभः पापस्य' मूत्र रूप से छपा है लेकिन टीका से मालूम होता है कि यह भाष्यवाक्य है । सिद्धसेन का भी 'गपं पापन् ' ही सूत्र रूप से अभिमत मालूम होता है।
४ इन्द्रियकपायावतक्रियाः -हा. सि० । स० रा० लो० । भाष्यमान्य पाठ में 'अवन' ही पहला है। सिद्धसेन सूत्र की
Page #146
--------------------------------------------------------------------------
________________
१५५
तीवमन्दज्ञाताज्ञातभावेवीर्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः ।। अधिकरणं जीवाजीवाः ॥ ८॥
आधे संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकमायविशेषै-' स्त्रिनिनिश्चतुश्चैकशः ॥ ९॥ .
निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गा द्विचतुर्द्वित्रिभेदाः परम् ॥१०॥
तत्प्रदोषनिहवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः ॥ ११ ॥
दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वेघस्य ॥ १२ ॥
भूतत्रत्यनुकम्पा दानं सरागसंयमादि योगः क्षान्तिः शौचमिति सद्वद्यस्य ॥ १२ ॥ केलिश्रुतसङ्घधर्मदेवावर्णवादो दर्शनमोहस्य ॥ १४ ॥ कषायोदयात्तीवात्मपरिणामश्चारित्रमोहस्य ॥ १५ ॥
टीका करते हैं तब उनके सामने 'इन्द्रिय'-पाठ प्रथम है। किन्तु सूत्र के भाष्य मे 'अवत' पाठ प्रथम है। सिद्धसेन को
सूत्र और भाष्य की यह असंगति मालूम हुई है और उन्होने • इसको दूर करने की कोशिश भी की है।
१ -भावाधिकरणवीर्यविश०- स. रा० श्लो० । २ भूतवत्यनुकम्पादानसरागसंयमादियोगः-स० रा० श्लो। ३ तीत्रपरि० -स. रा. लो० ।,
Page #147
--------------------------------------------------------------------------
________________
बह्वारम्भपरिग्रहत्वं चे नारकस्यायुषः ॥ १६ ॥ माया तैर्यग्योनस्य ॥ १७ ॥ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ॥१८॥ निःशीलवतत्वं च सर्वेषाम् ॥ १९ ॥
सैरागसंयमसंयमासंयमाकामनिर्जरावालतपांसि देवस्य ॥२०॥
योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥ २१ ॥ विपरीतं शुभस्य ॥ २२ ॥
दर्शनविशुद्धिविनयसपन्नता शीलवतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितल्यागतपसी सईसाधुसमाविवैयावृत्यकरणमर्हदाचार्यबहुप्रतप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्मार्गप्रभा - वना प्रवचनवत्सलवमिति तीर्थकृत्वस्य ॥ २३ ॥
१ -वं नार० -स० रा० श्लो० ।
२ देखो गुजराती विवेचन पृ० २६५ टि० १ । इसके स्थान में दो सूत्र दि० परंपरा में हैं । एक ही सूत्र क्यो नहीं बनाया इस शंका का समाधान भी दि० टीकाकारो ने दिया है ।
३ देखो गुजराती विवेचन पृ० २६६ टि० १ । ४ देखो गुजराती विवेचन पृ० २६६ टि. २ । ५ तद्विप० -स. रा० श्लो० ।। ६ -भीक्षणज्ञा० -स० रा० श्लो । ७ -सी साधुसमाधि३० -स. रा० श्लो० । ८ तीर्थकरवस्य स० रा. लो० ।
Page #148
--------------------------------------------------------------------------
________________
१५७
परात्मनिन्दाप्रशंसे सदसद्गणाच्छादनोद्भावने च नीचेगौत्रस्य ॥ २४ ॥ तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ॥ २५ ॥ विघ्नकरणमन्तरायस्य ॥ २६ ॥
सप्तमोऽध्यायः हिसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ॥ १ ॥ देशसर्वतोऽणुमहती ॥२॥ तत्स्थैर्यार्थ भावनाः पञ्च पञ्च ॥ ३ ॥ हिसादिविहामुत्र चौपायावद्यदर्शनम् ॥ ४॥
. गुणोच्छा० -स० । गुणच्छा. -रा० लो० । सि-वृ० समत- 'गुणच्छा' है।
२ 'पञ्च पञ्चश.' सि-वृ-पा० । अकलक के सामने 'पञ्चशः' पाठ होने की आशंका की गई है । इस सूत्र के बाद वाङ्मनोगुप्तीर्यादाननिक्षेपणसमित्यालोकितपानभोजनानि पञ्च ॥ ४ ॥ क्रोधलोभभीरुत्वहास्यप्रत्याख्यानान्यनुवीचिभाषणं च पञ्च ॥ ५ ॥ शून्यागारविमोचितावासपरोपरोधाकरणभैक्ष(क्ष्य -N०)शुद्धिसद्धर्मा (सधर्मा -लो०)विसंवादाः पञ्च ॥ ६ ॥ स्त्रीरागकथाश्रवणतन्मनोहराङ्गनिरीक्षणपूर्वरतानुस्मरणवृष्यष्टरसस्वशरीरसंस्कारत्यागाः पञ्च ॥ ७ ॥ मनोज्ञामनोजेन्द्रियविषयरागद्वेषवर्जनानि पञ्च ॥ ॥ ऐसे पाँच सूत्र स० रा० लो० मे हैं जिनका भाव इसी सूत्र के भाष्य में है।
३ -मुत्रापाया -स० रा. ग्लो० ।
Page #149
--------------------------------------------------------------------------
________________
१५० दुःखमेव वा ॥ ५ ॥
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु ॥ ६॥
जगत्कायस्वभावौ चै संवेगवैराग्यार्थम् ॥ ७ ॥ प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिसा ॥८॥ असदभिधानमनृतम् ॥ ९ ॥ अदत्तादान स्तेयम् ॥ १० ॥ मैथुनमब्रह्म ॥ ११॥ मूर्छा परिग्रहः ॥ १२ ॥ निःशल्यो व्रती ॥ १३ ॥ अगार्यनगारश्च ॥ १४ ॥ अणुव्रतोऽगारी ॥ १५ ॥ दिग्देशानर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोगपरिभो
१ सिद्धसेन कहते हैं कि इसी सूत्र के 'च्याधिप्रतीकारत्वात् कण्ड्परिगतत्वाञ्चाब्रह्म' तथा 'परिग्रहेष्वप्रासप्राप्सनष्टेषु काडूझाशोको प्रासेपु च रक्षणमुपभोगे वाऽवितृप्तिः' इन भाष्यवाक्यों को कोई दो सूत्ररूप मानते हैं।
२ -माध्यस्थानि च स० -स. रा० लो० । ३ -चौ वा सं० -स० रा. लो । १ -यिकपोषधो० -स. रा. लो. ।
Page #150
--------------------------------------------------------------------------
________________
१५९
गपरिमाणातिथिसविभागवतसपन्नश्च ॥ १६ ॥ मारणान्तिको संलेखनां जोषिता ॥ १७ ॥
शङ्काकाङ्क्षाविचिकित्सान्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टे रतिचाराः ॥ १८ ॥ व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् ॥ १९ ॥ बन्धवधच्छविच्छेदातिभारारोपणानपाननिरोधाः ॥२०॥ मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेदाः ॥२१॥ __स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपकव्यवहाराः ॥ २२ ॥
परविवाहकरणेत्वरंपरिगृहीतापरिगृहीतागमनानङ्गक्रीडीतीव्र
१ -परिभोगातिथि -भा० । सिद्धसेन वृत्ति मे जो इस सूत्र का भाष्य है उसमें भी परिमाण शब्द नहीं है । देखो पृ. ९३. पं० १२ ।
२ देखो गुजराती विवेचन पृ. ३०४ टि० १ । ३ सल्लेखनां -स. रा. लो० ।। ४ -रतीचारा: -भा० सि. रा० श्लो० । ५ -वधच्छेदाति० -स. रा० श्लो० । ६ -होभ्या० -स० रा. लो० । . -रणत्वरिकापरि० -स० रा० श्लो० । 6 -डाकामतीव्राभि० -स. रा. लो० ।
Page #151
--------------------------------------------------------------------------
________________
कामाभिनिवेशाः ॥२३॥
क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमाः ॥२४॥ अधिस्तिरव्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ॥ २५ ॥ आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्र्लक्षेपाः ॥२६॥ कन्दर्पकौत्कुंच्यमौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ।२७
१ इस सूत्र के स्थान में कोई-'परविवाहकरणेत्वरिकापरिगृहीतापरिगृहीतागमनानङ्गक्रीडातीवकामाभिनिवेशः( शाः) ऐसा सूत्र मानते हैं, ऐसा सिद्धसेनका कहना है । यह सूत्र दिगम्बरीय पाठ से कुछ मिलता है । संपूर्ण नहीं । देखो ऊपर की टिप्पणी।
कोई लोग इसी सूत्र का पदविच्छेद 'परविवाहकरणम् इत्वरिकागमनं परिगृहीतापरिगृहीतागमनं अनङ्गक्रीडा तीवकामाभिनिवेशः' इस तरह करते हैं यह बात सिद्धसेन ने कही है। यह आक्षेप भी दिगम्बरीय व्याख्याओ पर हो ऐसा मालूम नहीं होता। इस प्रकार पदच्छेद करने वाला 'इत्वरिका' पद का जो अर्थ करता है वह भी सिद्धसेन को मान्य नहीं ।
२ -स्मृत्यन्तराधानानि -स. रा. ग्लो० । ३ किसी के मत से 'आनायन' पाठ है ऐसा सिद्धसेन
४ पुद्गलप्रक्षेपाः -भा० हा० । हा. वृत्ति में तो 'पुद्गलक्षेपाः ही पाठ है । सि-वृ० में पुद्गलप्रक्षेप प्रतीक है।
५ -कौकुच्य -भा० हा० । ६ -करगोपभोगपरिभोगानर्थक्यानि -स० रा. लो० ।
Page #152
--------------------------------------------------------------------------
________________
योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ॥२८॥
अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपैसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि ॥ २९ ॥ सचित्तसंबद्धसंमिश्राभिषवदुष्पक्काहाराः ॥ ३० ॥ सचित्तनिक्षेपपिधानपरल्यपदेशमात्सर्यकालातिक्रमाः॥३१॥ जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि ३२॥ अनुग्रहार्थ स्वस्यातिसौं दानम् ॥ ३३॥ विधिद्रव्यदातृपात्रविशेषात् तद्विशेषः ॥ ३४ ॥
अष्टमोऽध्यायः
मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः ॥ १॥ सकषायत्वाजीवः कर्मणो योग्यान्पुद्गलानार्दत्ते ॥ २ ॥ स बन्धः ॥ ३॥
! स्मृत्यनुपस्थानानि -स० रा० श्लो० । २ अप्रत्युप्रेक्षि० -हा। ३ दानसंस्तरो० -स. रा. लो० । . -स्मृत्यनुपस्थानानि -स. रा. लो० । ५ -सम्बन्ध -स० रा. ग्लो० । ६ -क्षेपापिधान स० रा. लो० । ७ निदानानि -स. रा. लो।
८ -दत्ते स बन्धः ॥ २॥ स० रा० लो० । त. ११
Page #153
--------------------------------------------------------------------------
________________
१६२
प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः ॥ ४ ॥ आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्क नामगोत्रान्त
रायाः ॥ ५ ॥
पश्ञ्चनवव्द्यष्टाविशतिचतुर्द्विचत्वारिशद द्विपश्ञ्च भेदा यथाक्रमम्
॥ ६ ॥
मयादीनाम् ॥ ७ ॥ चक्षुरचक्षुरवधिकेवलानां प्रचला स्त्यानगृद्धिवेदनीयानि च ॥ ८ ॥ सदसद्वेद्ये ॥ ९ ॥
निद्रानिद्रा निद्राप्रचलाप्रचला
१ – स्यनुभव - स० रा० श्लो० । २ - नीयायुर्नाम स० श० श्लो० ।
W
३ - भेदो - रा० ।
४ मतिश्रुतावधिमनः पयर्यकेवलानाम् स० रा० श्लो० । किन्तु यह पाठ सिद्धसेन को अपार्थक मालूम होता है । अकलङ्क और विद्यानन्द श्वे० परंपरा संमत लघुपाठ की अपेक्षा उपर्युक्त पाठ को ही ठीक समझते हैं ।
५ स्त्यानार्द्ध - सि० । सि भा० का पाठ 'स्त्यानगृद्धि' मालूम होता है क्योकि सिद्धसेन कहता है कि- स्त्यानार्द्धरिति वा
पाठ: ।
६ – स्त्यानगृद्धयश्च स० रा० श्लो० । सिद्धसेन ने वेदनीय पद का समर्थन किया है ।
Page #154
--------------------------------------------------------------------------
________________
देर्शनचारित्रमोहनीयकषायनोकषायवेदनीयाख्यास्त्रिद्विषोडशनवमेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यनावरणसंग्वलनविकल्पाश्चैकशः क्रोधमानमायालोमा हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुनपुंसकवेदाः ॥ १० ॥
नारकतैर्यग्योनमानुषदैवानि ॥ ११ ॥ गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्घातसंस्थानसंहनन - स्पर्शरसगन्धवर्णानुपूर्वगुरुलघूपधातपराघातातपोद्योतो - च्छ्वासविहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्म
। दर्शनचारित्रमोहनीयाकपायकषायवेदनीयाख्यास्त्रिद्विनवषोडशमेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयान्यकषायकषायौ हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुन्नपुंसकवेदा अनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानसंज्वलनविकल्पाश्चैकशः क्रोधमानमायालोमाः -स० रा० लो।
२ किसी को यह इतना लम्बा सूत्र नही जंचता उसको पूर्वाचर्य ने जो जवाब दिया है वही सिद्धसेन उद्धृत करते हैं
"दुर्व्याख्यानो गरीयाश्च मोहो भवति बन्धनः । न तत्र लाघवादिष्टं सूत्रकारेण दुवचम् ॥"
३ -नुपूर्व्यागु० -स. रा. लो. । सि-वृ० में 'आनुपूर्व्य' पाठ है । अन्य के मत से सिद्धसेन ने 'आनुपूर्वी' पाठ बताया है । दोनों के मत से सूत्र का भिन्न भिन्न आकार कैसा होगा यह भी उन्होने दिखाया है।
Page #155
--------------------------------------------------------------------------
________________
१६४
पर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्वं च ॥ १२ ॥ उचैनीचैश्च ॥ १३ ॥ दानादीनाम् ॥ १४ ॥
आदितस्तिसृणामन्तरायस्य च त्रिशत्सागरोपमकोटोकोटयः परा स्थितिः ॥१५॥
सप्ततिर्मोहनीयस्य ।। १६॥ नामगोत्रयोविंशतिः ॥१७॥ त्रयस्त्रिशत्सागरोपमायायुष्कस्य ॥ १८ ॥ अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य ॥१९॥ नामगोत्रयोरष्टौ ॥ २० ॥ शेषाणामन्तर्मुहर्तम् ॥२१॥ विपाकोऽनुभावः ॥२२॥ स यथानाम ॥२३॥ ततश्च निर्जरा ॥२४॥
-देययशस्की(श की)तिसतराणि तीर्थकरत्वं च -स० रा. लो।
२ दानलाममोगोपभोगवीर्याणाम् -स. रा. लोः । ३ विंशतिर्नामगोत्रयोः -स० रा० लो। . -ण्यायुषः -स. रा. लो० । ५ -मुहूर्ता -स. रा० श्लो० । ६ -नुभवः -स० रा. लो० ।
Page #156
--------------------------------------------------------------------------
________________
१६५ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाढेस्थिता सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः ॥ २५ ॥
सैवेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् ॥ २६॥
नवमोऽध्यायः आस्रवनिरोधः संवरः ।। १॥ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ॥२॥ तपसा निर्जरा च ॥३॥ सम्यग्योगनिग्रहो गुप्तिः ॥४॥ ईर्याभाषेपणादाननिक्षेपोत्सर्गाः समितयः ॥ ५ ॥
उत्तमैः क्षमामार्दवार्जशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः ॥ ६॥ .
अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वासवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः ॥७॥
, -वगाहस्थि० -स. रा. ग्लो० । २ देखो गुजराती विवेचन पृ० ३४. टि. १ । ३ उत्तमक्ष -स. रा. लो० । " -गुच्यास्त्रव -स. रा. लो. ।
.५ "अपरे पठन्ति अनुप्रेक्षा इति अनुप्रेक्षितच्या इत्यर्थः । अपरे अनुप्रेक्षाशब्दमेकवचनान्तमधीयते"-सि-वृ० ।
Page #157
--------------------------------------------------------------------------
________________
१६६
मार्गाच्यवननिर्जरार्थ परिसोढेव्याः परीषहाः || ८ ||
क्षुत्पिपासाशीतोष्णदशम शकनाग्न्यार तिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनाऽलाभरोगतृ गस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाज्ञानीदर्शनानि ॥ ९ ॥
सूक्ष्मसंपरै। यच्छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥ १० ॥ एकादर्श जिने ॥ ११ ॥ बादरसंपराये सर्वे ॥ १२ ॥
ज्ञानावरणे प्रज्ञाज्ञाने ॥ १३ ॥ दर्शन मोहान्तरा ययोर दर्शना लाभौ ॥ १४ ॥
चारित्रमोहे
पुरस्काराः ॥ १५ ॥
नाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचनासत्कार
१ [ गुजराती विवेचन पा० ३५६ पर भूलसे 'परिषोढव्याः ' छपा है । ] सभी श्वेताबर दिगंबर पुस्तकों में 'ष' छपा हुआ देखा जाता है, परंतु यह परीषह शब्दमे 'ष' के साम्यके कारण व्याकरणविषयक भ्रान्तिमात्र है; वस्तुतः व्याकरणके अनुसार ' परिसोढव्या: ' यही रूप शुद्ध है । जैसे देखो, सिद्धहेम २ | ३ | ४८ तथा पाणिनीय ८ । ३ । ११५ ।
२ - प्रज्ञाज्ञानसम्यक्त्वानि हा० । हा भा० में तो अदर्शन पाठ मालूम होता है ।
३ - साम्पराय स० रा० श्ली०
(al
४ देखो गुजराती विवेचन पृ० ३६० टि० १।
५ देखो गुजराती विवेचन पृ०
३६१ टि० १
Page #158
--------------------------------------------------------------------------
________________
१६७
वेदनीये शेषाः ॥ १६ ॥ एकादयो भाज्या युगपदेकोनविंशेतेः ॥ १७ ॥ सामायिकच्छेदोपस्थाप्यैपरिहारविशुद्धि सूक्ष्म संपैंराययथा
ख्यातानि चारित्रम् ॥ १८ ॥
अनशनावमौदैर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यास
नकायक्लेशा बाह्यं तपः ॥ १९ ॥
प्रायश्चित्तविनयवैयावृत्त्यस्त्वाध्यायन्युत्सर्गध्यानान्युत्तरम् ॥२०॥
नवचतुर्दशपञ्चद्विभेदं यथाक्रमं प्राग्ध्यानात् ॥ २१ ॥ आलोचनप्रतिक्रमणतदुभयविवेकन्युत्सर्गत पश्छेदपरिहारोप
स्थापनानि ॥ २२ ॥
१-देकानविंशतेः हा० । - युगपदेकस्मिन्नैकाखविंशतेः स० । युगपदेकस्मिन्नकोनविंशतेः - रा० श्लो० । लेकिन दोनों वार्त्तिको में स० जैसा ही पाठ है ।
२ - पस्थापनापरि० स० रा० भ्लो०- 1
३ सूक्ष्मसाम्पराययथाख्यातमिति चा० स० रा० श्लो० । राजवार्तिककार को अथाख्यात पाठ इष्ट मालूम होता है क्योकि उन्होंने यथाख्यात को विकल्प में रक्खा है । सिद्धसेन को भी अथाख्यात पाठ इष्ट है देखो पृ० २३५ ५० १८ ।
४ केचित् विच्छिन्नपदमेव सूत्रमधीयते – सिद्धसेन वृत्ति । ५ - वमोदर्य - स० रा० लो०
६ - द्विभेदा स० श्लो० ।
● - स्थापनाः स० रा० श्लो० ।
Page #159
--------------------------------------------------------------------------
________________
१६८ ज्ञानदर्शनचारित्रोपचाराः ।। २३ ॥
आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसवसाधुसैमनोज्ञानाम् ॥ २४ ॥
वाचनाप्रच्छनानुप्रेक्षाम्नायधर्मोपदेशाः ॥ २५ ॥ बाह्याभ्यन्तरोपध्योः ॥ २६ ॥ उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥ २७ ॥ आ मुहूर्तात् ॥ २८ ॥ आतरौदधर्मशुक्लानि ।। २९ ।। परे मोक्षहेतू ।। ३०॥
आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ॥ ३१ ॥ वेर्दनायाच ॥ ३२॥ , -शैक्षग्ला० -स० । शैक्ष्यग्ला० -रा० लो० । २ -धुमनोज्ञानाम् -स० रा. लो० ।।
३ स. रा. ग्लो० में 'ध्यानमान्तर्मुहूतात्' है; अतः २८ वा सूत्र उनमें अलग नही । देखो गुजराती विवेचन पृ० ३७० टि. १ ।
४ -धयंशु० -स. रा. लो० । ५ -नोज्ञस्य स० रा० लो ।
६ इस सूत्र को स० रा० श्लो० में 'विपरीत मनोहानाम्' के बाद रखा है अर्थात् उनके मतसे यह ध्यान का द्वितीय न हो करके तृतीय भेद है।
Page #160
--------------------------------------------------------------------------
________________
१६९
विपरीतं मनोज्ञानाम् ॥ ३३ ॥
निदानं च ॥ ३४ ॥
तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् ॥ ३५ ॥
हिसानृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः | ३६ | आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धैर्ममप्रमत्तसंयतस्य । ३७| उपशान्तक्षीणकषाययोश्च ॥ ३८ ॥ शुक्ले चाथे पूर्वविदै ॥ ३९ ॥
परे केवलिनः ॥ ४० ॥
१ मनोज्ञस्य स० रा० श्लो० ।
२ - चयाय धर्म्यमत्र - हा० । चयाय धर्म्यम् ॥ ३६ ॥ स० रा० श्लो० । दिगम्बर सूत्रपाठ में स्वामी का विधान करने वाला 'अप्रमत्तसंयतस्य' अंश नही है । इतना ही नहीं बल्कि इस सूत्र के वाद का 'उपशान्तक्षीण' यह सूत्र भी नहीं है । स्वामी का विधान सर्वार्थसिद्धि में है । उस विधान को लक्ष में रख कर अक्लक ने श्वे० परंपरा संमत सूत्रपाठ विषयक स्वामी का जो विधान है उसका खण्डन भी किया है । उसी का अनुगमन विद्यानन्द ने भी किया है, देखो गुजराती विवेचन पृ० ३७७ |
३ देखो गुजराती विवेचन पृ० ३७७ टि० १ । ' पूर्वविद' ', यह अंश भा० हा० में न तो इस सूत्र के अंश रूप से छपा है और न अलग सूत्र रूप से । सि० में अलग सूत्र रूप से छपा है लेकिन टीकाकार उसको भिन्न नहीं मानता । दि० टीकाओं में इसी सूत्रके अंशरूप से छपा है ।
Page #161
--------------------------------------------------------------------------
________________
१७०
पृथक्त्वैकत्ववितर्क सूक्ष्मक्रियाप्रतिपातिव्युपरत क्रियानिवृत्तीनि
1.82 11
तेत्येककाययोगायोगानाम् ॥ ४२ ॥ एकाश्रये सवितर्के प्रैर्वे ॥ ४३ ॥ अविचारं द्वितीयम् ॥ ४४ ॥
वितर्कः श्रुतम् ॥ ४५ ॥ विचारोऽर्थव्यञ्जनयोगसंक्रान्तिः ॥ ४६ ॥
सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीण मोहजिनाः क्रमशोऽसङ्ख्येयगुण
निर्जराः ॥ ४७ ॥
पुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः ॥ ४८ ॥ संयमश्रुतप्रतिसेवनातीर्थ लिगलेश्योपपतस्थानविकल्पतः
साध्याः ४९ ।।
१ 'निवर्तीनि' - हा० सि० । स० रा० श्लो० । स० की प्रत्यन्तरका पाठ निवृत्तीनि भी है ।
२ 'तत्' स० रा० श्लो० में नही ।
1
पूर्वे - रा० श्लो०
'
३ - तर्कविचारे पूर्वे - स० । - तर्कवीचारे ४ संपादक की श्रान्ति से यह सूत्र सि० में अलग नही छपा है । रा० और श्लो० में 'अवीचार' पाठ है ।
५ लक्ष्योपपादस्था० स० रा० श्लो० ।
Page #162
--------------------------------------------------------------------------
________________
१७१
दशमोऽध्यायः मोहक्षयाज्ञानदर्शनावरणान्तरायक्षयाच केवलम् ॥१॥ । बन्धहेत्वभावनिर्जराभ्याम् ॥ २ ॥ कृत्स्नकर्मक्षयो मोक्षः ॥ ३ ॥
औपशमिकादिभव्यत्वाभावाचान्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ॥ ४ ॥ तदनन्तरमूर्ध्वं गच्छत्या लोकान्तात् ॥ ५ ॥ पूर्वप्रयोगादसङ्गत्वाद्वन्धच्छेदात्तथागतिपरिणामाच तद्गतिः
क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्रबोधितज्ञानावगाहनान्तरसङ्ख्याल्पबहुत्वत. साध्याः ॥ ७ ॥
१ -म्यां कृत्स्नकर्मविप्रमोक्षो मोक्षः ॥२॥ स० रा. लो।
२ इसके स्थान में स. रा. लो. में 'औपशमिकादिभव्यस्वानां च' और 'अन्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः' ऐसे दो सूत्र हैं।
३ 'तद्गतिः' पद स० रा. ग्लो० में नहीं है और इस सूत्र के बाद 'आविद्धकुलालचक्रवव्यपगतलेपालाबुवदेरण्डबीजवदमिशिखाव और धर्मास्तिकायाऽभावात्' ऐसे दो सूत्र और हैं जिनका मतलब भाष्य में ही आ जाता है ।
Page #163
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પરિચય ૧. તરવાથસૂત્રકાર ઉમાસ્વાતિ : વાચક ઉમારવાતિને સમય ૯ - ઉમાસ્વાતિની યોગ્યતા ૧૮ – ઉમાસ્વાતિની પરંપરા ૨૨ – ઉમાસ્વાતિની જાતિ અને જન્મસ્થાન ૪ર.
૨. તત્તવાથસૂચના વ્યાખ્યાકાર: ઉમાસ્વાતિ ૪૪– ગધહસ્તી ૪૪–સિદ્ધસેન પર – હરિભદ્ર પ–દેવગુપ્ત, ચશભદ્ર, તથા ચશભદ્રના શિષ્ય ૬૪– મલયગિરિ ૬૬ – ચિરંતનમુનિ ૬૬ –વાચક યશવિજય ૬૬–ગણું ચવિજય ૬૭- પૂજ્યપાદ ૬૯ – ભટ્ટ અકલંક ૭૦ –વિદ્યાનંદ ૭૦ – મૃતસાગર ૭ - વિબુધસેન, યોગીન્દ્રદેવ, ગદેવ, લહમીદેવ અને અભયન હિંસૂરિ આદિ ૭૧
૩. તરવાથસૂત્ર : પ્રેરક સામગ્રી ૭૧–રચનાને ઉદ્દેશ ૭૩ – રચનાશૈલી ૭૫– વિષયવર્ણન ૭૭.
૪, તરવાથની વ્યાખ્યાઓ : ભાષ્ય અને સવાર્થસિદ્ધિ ૯૯ – બે વાતિક ૧૦૬– બે વૃત્તિઓ ૧૧૦ – ખંડિતવૃત્તિ ૧૨૭
પરિશિષ્ટ પ્રશ્ન ૧૧૮– પ્રેમીજીને પત્ર ૧૨૦–બાબુ જુગલકિશોરજીને પત્ર ૧૨૨– મારી વિચારણા ૧૨૪
અભ્યાસ વિષે સૂચન . તરવાથમિટાળ
.
.
૧૨૮ . ૧૩૪
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૭૨
અધ્યાય ૧ પાન ૩ થી ૭૯ પ્રતિપાદ્ય વિષય ૩–સમ્યગ્દર્શનનું લક્ષણ ૮- સમ્યગ્દર્શનની ઉત્પત્તિનાં નિમિત્ત ૮– તાનો નામનિશ ૧૧–નિક્ષેપને નામનિશ ૧૩-તોને જાણવાના ઉપાય ૧૫- તાના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાક વિચારણા ૧૧-સમ્યજ્ઞાનના ભેદ ૨૧–પ્રમાણચર્ચા ૨૩–મતિજ્ઞાનના સમાનાર્થી શબ્દો ૨૫– મતિજ્ઞાનનું સ્વરૂપ ૨૬ – મતિજ્ઞાનના ભે ર૭–-અવગ્રહ આદિના ભેદે ર૯ – સામાન્યરૂપે અવગ્રહ આદિને વિષય ૩૦- ઈદ્રિયાની જ્ઞાન ઉત્પન્ન કરવાની પદ્ધતિના ભેદને લીધે થતા અવગ્રહના અવાંતર ભેદે ૩૫– શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ ૪૩ – અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી ૪૭ – મન:પર્યાયના ભેદે અને તેમને તફાવત પર– અવધિ અને મન પયયને તફાવત ૫૪– પાંચ જ્ઞાનના ગ્રાહ્ય વિષયે ૫૫– એક આત્મામાં એકી સાથે પ્રાપ્ત થતા જ્ઞાનેનું વર્ણન ૫૮– વિપર્યય જ્ઞાનનું નિર્ધારણ અને વિપર્યયતાના નિમિત્તો ૬૦– નયના ભેદ ૬૩.
અધ્યાય ૨ પાન ૮૦ થી ૧૩૮ઃ જીવના પાંચ ભાવ, એમના ભેદ અને ઉદાહરણ ૮૦જીવનું લક્ષણ ૮૭– ઉપગની વિવિધતા ૮૯– જીવરાશિના વિભાગ હર–સંસારી જીવના ભેદ-પ્રભેદ ૯૩– ક્રિયાની સંખ્યા, એમના ભેદપ્રદ અને નામનિશ ૯૬ – દ્વિચાના ય અર્થાત વિષય હૃ– ઈદ્રિયાના સ્વામી ૧૦૩ – અંતરાલગતિ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાચ બાબતોનું વર્ણન ૧૦૬– જન્મ અને મેનિના ભેદ તથા એમના વામી ૧૧૪ -- શરીરને લગત વર્ણન ૧૧૮–-લિંગ - વેદવિભાગ "૧૩ – આયુષ્યના પ્રકાર અને તેમના સ્વામી ૧૩૩.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૭૪
અધ્યાય ૩ પાન ૧૩૯ થી ૧૬૧ : નારનું વર્ણન ૧૩૯–મધ્યનું વર્ણન ૧૫૧
અધ્યાય ૪ પાન ૧૧ર થી ૧૦રઃ દેવાના પ્રકાર ૧૬૨– ત્રીજ નિકાયની લેશ્યા ૬૨–ચાર નિકાયના ભેદ ૧૬૩- ચતુર્નિકાયના અવાંતર ભેદે ૧૬૪– ઇદ્રોની સંખ્યાને નિયમ ૧૬૫– પહેલા બે નિકામાં લેશ્યા ૧૬૬–દેવના કામસુખનું વર્ણન ૧૬૬– ચતુકાચના દેવાના પૂર્વોક્ત દેનું વર્ણન ૧૬૮– કેટલીક બાબતમાં દેવોની ઉત્તર અધિકતા અને હીનતા ૧૭૭– વૈમાનિકમાં લેસ્થાને નિયમ ૧૮૨– કલ્પાની પરિગણુના ૧૮૩–લોકાંતિક દેવાનું વર્ણન ૧૮૩–અનુતર વિમાનના દેવાનું વિશેષ ૧૮૫– તિર્યંચોનું સ્વરૂપ ૧૮૬–અધિક્ષારસૂત્ર ૧૮૬– ભવનપતિનિદાયની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન ૧૮૬– વિમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન ૧૮૭– વૈમાનિકેની જઘન્ય સ્થિતિ ૧૮૯–નારની જઘન્યસ્થિતિ ૧૯૦– ભવનપતિની જઘન્ય સ્થિતિ ૧૯૧–તરની સ્થિતિ ૧૯૧–ાતિની સ્થિતિ ૧૯૨.
અધ્યાય ૫ પાન ૧૯૩ થી ર૪૯: અછવના ભેદે ૧૯૩-મૂલ દ્રવ્યોનુ કથન ૧૯૫– છ મૂલ દ્રવ્યનુ સામ્ય વિધભ્ય ૧લ્પ–પ્રદેશોની સંખ્યાને વિચાર ૧૯૯– દ્રવ્યોના સ્થિતિશત્રને વિચાર ૨૦૨કાર્ય દ્વારા ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણનું કથન ૨૧૦– કાર્ય દ્વારા પુદુગલનું લક્ષણ ર૩–કાર્ય દ્વારા જીવનું લક્ષણ ૨૪ – કાર્ય દ્વારા કાળનું લક્ષણ ૨૧૫– પુદગલના અસાધારણ પર્યાય ર૧૬-પુદગલના મુખ્ય પ્રકાર રર૦–અનુક્રમથી ધ અને અણુની ઉત્પત્તિનાં કારણે ૨૨૫ – અચાક્ષુષ સ્કંધના ચાક્ષુષ બનવામાં
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૭%
હેતુ ૨૨૩–“સત ની વ્યાખ્યા ૨૨૫-વિધિને પરિહાર અને પરિણામી નિત્યત્વનું સ્વરૂપ રર૭– બીજી વ્યાખ્યા વડે પૂક્તિ સતના નિત્યત્વનું વર્ણન ૨૨૯–અનેકાતના સ્વરૂપનું સમર્થન ૨૩૦ –બીજી વ્યાખ્યા ૨૩૧ – પીગલિક બંધના હેતુનું કથન ૨૩૨– બંધના સામાન્ય વિધાનમાં અપવાદ ૨૩૩-પરિણામનું સ્વરૂપ ૨૩૮ – દ્રવ્યનું લક્ષણ ર૩૯ – કાળ વિષે વિચાર ૨૪૩–– ગુણનું સ્વરૂપ ૨૪૪–પરિણામનું સ્વરૂપ ર૪૫– પરિણામના ભેદ તથા આશ્રયવિભાગ ૨૪૬,
અધ્યાય, ૬. પાન ૨૫ થી ૨૭૯: યોગના વર્ણન દ્વારા આસવનું સ્વરૂપ ૨૫૦-યોગના ભેદ અને એમના કાર્યભેદ ૨૫ –સ્વામીભેદથી કેગના ફલદ ૨૫૪– સાપાયિક કર્માસવના ભેદ ૨૫૫-બંધકારણ સમાન હોવા છતા પણ પરિણામથી કર્મબંધમાં આવતી વિશેષતા ૨૫૮ – અધિકરણના બે ભેદ ૨૬. –આઠ પ્રકારમાંથી પ્રત્યેક સાંપરાયિક કર્મના ભિન્ન ભિન્ન બ ધહેતુઓનું કથન ૨૬૩
પાન ૨૮૦ થી ૩૨૧: વ્રતનું સ્વરૂ૫ ૨૮૦–વ્રતના ભેદે ૨૮૩ તેની ભાવનાઓ ૨૮૩- ભાવનાઓની સમજ ૨૫– બીજી કેટલીક ભાવનાઓ – ૨૮૭–હિંસાનું સ્વરૂપ ૨૯૦ – અસત્યનું સ્વરૂપ રહ૬-ચારીનું સ્વરૂપ ર૯૭–– અબ્રહ્મનું સ્વરૂપ ૨૯૮ – પરિગ્રહનું સ્વરૂપ ૨૯૮–ખરા વ્રતી બનવાની પ્રાથમિક લાયકાત ૩૦૦ – વ્રતીના જોરે ૩૦૧ અગારી વ્રતીનુ વર્ણન ૩૦૨ – સમ્યગદર્શનના અતિચાર ૩૦૭– વ્રત અને શીલના અતિચારની સંખ્યા અને અનુક્રમે તેમનું વર્ણન ૩૦૬ – દાનનું વર્ણન ૩૧૯,
અધ્યાય ૮ પાન ૩૨૨ થી ૩૪૪: બંધહેતુઓને નિર્દેશ ૩૨૨– બંધહતુઓની વ્યાખ્યા ૩૨૪ -- બંધનું સ્વરૂપ ૩૨૫ – બંધના પ્રકાર
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૯
-
•
૩૨૬ -મૂલપ્રકૃતિના ભેદને નામનિર્દેશ ૩૨૭ — ઉત્તરપ્રકૃતિના ભેટની સખ્યા અને નામનિર્દેશ ૩૨૯. ચારિત્રમેાહનીચના પચીસ પ્રકાશ ૩૩૨ — નામમની ખેતાલીશ પ્રકૃતિ ૩૩૩—સ્થિતિમધનું વર્ણન ૩૩૬ — અનુભાવખ ધનું વર્ણન ૩૩૮ ~~~ પ્રદેશખ ધનું -પુણ્ય અને પાપપ્રકૃતિઓના વિભાગ ૩૪૨.
-
-
વર્ણન ૩૪૦
Ex
-
-
અધ્યાય છે
M
-
-
પાન ૩૪૫ થી ૨૯૯ : સવરનું સ્વરૂ૫ ૩૪૫- · સવરના ઉપાયા ૩૪૬ ~ ગુપ્તિનું સ્વપ ૩૪૭ સમિતિના ભેદ્ય ૩૪૭ - ધર્મના ભેદે ૩૪૮ – અનુપ્રેક્ષાના ભેઢો ઉપર—પરીષહતું વર્ણન ૩૫૬ ચારિત્રના ભેદો ૩૬૨ —તપનું વણૅન ૩૬૩-પ્રાયશ્ચિત્ત માદિ તપેાના ભેદની સખ્યા ૩૬૫ —પ્રાયશ્ચિત્તના ભેદો ૩૬૫-વિનયના ભેદ્ય ૩૬૭— વૈચામૃત્ત્વના ભેદ્ય ૩૬૭— સ્વાધ્યાયના ભેદ્ય ૩૬૮ - વ્યુત્સના ભેદો ૩૬૯ ~~ ધ્યાનનું વર્ણન ૩૬૯ ધ્યાનના લેના ૩૭૩ — આત ધ્યાનનું નિરૂપણ કરૌદ્રધ્યાનનું નિરૂપણ ૩૭૫ -- ધર્મ ધ્યાનનું નિરૂપણું ૩૭૬ — ઝુક્તધ્યાનનું નિરૂપણ કચ્છ સમ્યગ્દષ્ટિની નિર્જરાના તરતમભાવ ૩૮૨ — નિગ"થના મેને ૩૪ -આઠ ખાખતામાં નિગ્ર ચૈાની વિશેષ વિચારણા ૩૮૫
Q
---
-
-
અધ્યાય ૧૦
અન્ય
પાન ૩૯૦ થી ૩૯૮: કૈવલ્યની ઉત્પત્તિના હેતુએ ૩૯૦ ~~ ફના આત્યંતિક ક્ષચનાં કારણા અને મેાક્ષનું સ્વરૂપ ૩૧ કારણુંનું સ્થત ૩૯૨ — • સુક્ત જીવનું મેાક્ષ પછી લાગતું જ કાર્ય ૩૩ -સિધ્યમાન ગતિના હેતુએ ૩૯૩ ખાર ખાખતા વડે સિદ્ધની વિશેષ વિચારણા ૩૫
-
પારિભાષિક શબ્દાષ
-
.
-
-
-
-
સ
Page #168
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર
Page #169
--------------------------------------------------------------------------
Page #170
--------------------------------------------------------------------------
________________
- "
ક
4 અલગ
શિર ધt,
અધ્યાય ૧
પ્રાણી અનંત છે અને બધાંયે સુખને ચાહે છે. સુખની કલ્પના પણ બધાંની એકસરખી નથી છતાયે વિકાસના
છાપણુ વધતાપણું પ્રમાણે પ્રાણીઓના અને એમના સુખના સંક્ષેપમાં બે વર્ગ કરી શકાય છે. પહેલા વર્ગમાં અલ્પ વિકાસવાળાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમના સુખની કલ્પના બાહ્ય સાધન સુધી પહોંચે છે. બીજા વર્ગમાં અધિક વિકાસવાળાં પ્રાણીઓ આવે છે. તેઓ બાહ્ય અર્થાત ભૌતિક સાધનની સંપત્તિમાં સુખ ન માનતાં ફક્ત આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિમાં જ સુખ માને છે. બન્ને વર્ગ માનેલા મુખમાં તફાવત એ છે કે, પહેલું સુખ પરાધીન છે, જ્યારે બીજું સુખ સ્વાધીન છે. પરાધીન સુખને શ્રમ અને સ્વાધીન સુખને મા કહે છે. કામ અને મોક્ષ એ જ પુરુષાર્થ છે. તે બે સિવાય બીજી કઈ પણ વસ્તુ પ્રાણીઓને માટે મુખ્ય સાધ્ય નથી. પુરષાર્થોમાં અર્થ અને ઘને ગણવામાં આવે છે તે મુખ્ય સાધ્યરૂપે નહિ પણ કામ અને મેક્ષના સાધનરૂપે. અર્થ એ કામન અને ધર્મ એ મેક્ષનું પ્રધાન
Page #171
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર સાધન છે. પ્રસ્તુત શાસ્ત્રને મુખ્ય પ્રતિપાદા વિષય મોક્ષ છે. તેથી મેક્ષના સાધનભૂત ધર્મના ત્રણ વિભાગ કરી * શસ્ત્રકાર પહેલા સેત્રમાં તેને નિર્દેશ કરે છે
सम्यग्दर्शनज्ञानचारिणि मोक्षमार्गः ॥१॥
સમ્યગ્દર્શન, સુયા અને સમ્યારિત્ર એ ત્રણે મળી સાક્ષનું સાધન છે.
આ સૂત્રમાં મેક્ષનાં સાધનેને માત્ર ના નિર્દેશ છે. જો કે મેક્ષ, એનાં સાધનનું સ્વરૂપ તથા પ્રકાર આગળ વિસ્તારથી કહેવામાં આવશે. છતાં અહીં સક્ષેપમાં માત્ર સ્વરૂપ આપી દેવામા આવે છે.
મોક્ષ : બંધનાં કારણેને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય છે, તે મેક્ષ છે. અર્થાત જ્ઞાન અને વિતરાગ ભાવની પરાકાષ્ટા એ જ મોક્ષ છે.
સાધનોનું સ્વ: જે ગુણ એટલે કે શક્તિના વિકાસથી તત્વની અર્થાત સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય અર્થાત છેડી દેવા યોગ્ય અને ઉપાદેય અર્થાત સ્વીકારવા લાગ્યા તત્વના યથાર્થ વિવેકની અભિરુચિ થાય, તે “સમ્યગદર્શને
નય અને પ્રમાણુથી થનારું જીવાદિ તનુ યથાર્થ જ્ઞાન તે “સમ્યગ જ્ઞાન છે.
૧-૨. જે જ્ઞાન, શબ્દમા ઉતારી શકાય છે અર્થાત જેમાં ઉદ્દેશ્ય અને વિધેય૩૫થી વસ્તુ કહેવાય છે, તે જ્ઞાન ની છે, અને જેમા ઉદેશ્ય- વિધેયના વિભાગ સિવાય જ એટલે કે અવિભક્ત વસ્તુનું સંપૂર્ણ અથવા અસંપૂર્ણ યથાર્થ ભાન થાય છે, તે જ્ઞાન પ્રમાણ છે. વિશેષ ખુલાસા માટે જુઓ અધ્યાય ૧, સૂત્ર ૬; તેમ જ ન્યાયાવતાર લેક ર૯-૩૦ના ગુજરાતી અનુવાદ,
Page #172
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૧ સમ્યજ્ઞાનપૂર્વક કાપાયિક ભાની એટલે કે રાગપની અને યોગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂ૫રમણ થાય છે, એ જ “સમ્યફચારિત્ર' છે.
સાધનોનુ સાત્રિ - ઉપર જણાવેલાં ત્રણે સાધને જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યા સુધી પરિપૂર્ણ મેક્ષ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે, સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે છતાં સમ્મારિત્રની અપૂર્ણતાને લીધે તેરમા ગુણસ્થાનમાં પૂર્ણ મેક્ષ અર્થાત અશરીરસિદ્ધિ અથવા વિદેહમુક્તિ થતી નથી, અને ચૌદમાં ગુણસ્થાનમા શૈલેશી
૧. યોગ એટલે માનસિક, વાચિક તેમ જ કાયિક ક્રિયા.
૨. હિસાદિ દેને ત્યાગ અને અહિંસાદિ મહાવ્રતનું આચરણ પણ સમ્યફચારિત્ર કહેવાય છે. કારણ કે તે દ્વારા રાગદ્વેષની નિવૃત્તિ કરી શકાય છે અને એમની નિવૃત્તિથી દોષને ત્યાગ અને મહાવ્રતનું પાલન સ્વરસિદ્ધ થઈ જાય છે.
૩. જો કે તેમાં ગુણસ્થાનમાં વીતરાગભાવરૂપ ચારિત્ર તે પૂર્ણ જ છે, છતા અહી જે અપૂર્ણતા કહેવામાં આવી છે, તે વીતરાગત્વ અને અગતા એ બંનેને પૂર્ણ ચારિત્ર માનીને જ. આવું પૂર્ણ ચારિત્ર ચૌદમા ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે અને તરત જ અશરીરસિદ્ધિ થાય છે.
૪. શૈલેશી અવસ્થા એટલે આત્માની એક એવી અવસ્થા કે જેમાં ધ્યાનની પરાકાષ્ઠાના કારણથી મેર સરખી નિષ્પકપતા કે નિશ્ચલતા આવે છે. વધારે ખૂલાસા માટે જુઓ હિંદી કર્મગ્રંથ બીજે, પૃ. ૩૦
Page #173
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણે સાધનની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મેક્ષ શક્ય થાય છે
સાહનિયમ. ઉપરનાં ત્રણે સાધનામાંથી પહેલાં બે એટલે કે સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છેડીને રહી શકતાં નથી, તેમ જ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. પરંતુ સમ્યફડ્યારિત્રની સાથે એમનું સાહચર્ય અવસ્થભાવી નથી. કારણ કે સમ્યક્ષ્યારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યફચારિત્ર માટે એ નિયમ છે
૧. એક એ પણ પક્ષ છે જે દર્શન અને જ્ઞાનનું અવસ્થંભાવી સાહચર્ય ન માનતા વૈકલ્પિક સાહચર્ય માને છે. એ મત પ્રમાણે કોઈક વાર દર્શનાળમાં જ્ઞાન ન પણ હોય. એને અર્થ એ છે કે સમ્યકત્વ પ્રાપ્ત થવા છતા દેવ, નારક, તિર્થને અને કેટલાક મનુષ્યોને પણ વિશિષ્ટ કૃતજ્ઞાન એટલે કે આચારાદિ અંગેનું જ્ઞાન હોતું નથી. આ મત પ્રમાણે દર્શનના સમયે જ્ઞાન ન હોવાને અર્થ એ છે કે તે સમયે વિશિષ્ટ શ્રુતજ્ઞાન હેતું નથી. પરંતુ દર્શન અને શાનને અવશ્ય સહચારી માનતા પક્ષને આશય એ છે કે, દર્શનપ્રાપ્તિ પહેલા જે મતિ આદિ અજ્ઞાનરૂપે જમા હેય છે, તે સમ્યગદર્શનની ઉત્પત્તિ અથવા મિથ્યાષ્ટિની નિવૃત્તિથી સમ્યગુરૂપમા પરિણત થઈ જાય છે, અને તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે. આ મત પ્રમાણે છે અને જેટલો વિશેષ બોધ સમ્યકત્વ-પ્રાપ્તિકાલમા હાય, તે જ સમ્યજ્ઞાન સમજવું, માત્ર વિશિષ્ટ કૃત નહિ.
Page #174
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૧ કે, જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેના સમ્યગદર્શન આદિ બને સાધન અવશ્ય હોય છે.
પ્રહ–જે આત્મિક ગુણને વિકાસ એ જ મેક્ષ છે અને સમ્યગદર્શને આદિ એનાં સાધન પણ આત્માના ખાસ ખાસ ગુણને વિકાસ જ છે, તે પછી મેક્ષ અને એના સાધનમાં શું તફાવત છે?
ઉ–કાંઈ પણ નહિ.
પ્ર–જે તફાવત નથી, તે મેક્ષ સાધ્ય અને સમ્ય દર્શન આદિ રત્નત્રય એનું સાધન એ સાધ્યસાધન ભાવ કેવી રીતે સમજવો? કારણ કે સાધ્ય સાધનસંબંધ ભિન્ન વસ્તુઓમાં દેખાય છે.
ઉ–સાધક અવસ્થાની અપેક્ષાએ મેક્ષ અને રત્નત્રયને સાધ્યસાધનભાવ કહ્યો છે, સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ નહિ. કેમ કે સાધકનું સાધ્ય પરિપૂર્ણ રત્નત્રયરૂપ મેક્ષ હોવા છતાં પણ એની પ્રાપ્તિ એને રત્નત્રયના ક્રમિક વિકાસથી જ થાય છે. આ શાસ્ત્ર સાધકને માટે છે, સિદ્ધને માટે નથી. આથી આમાં સાધકને માટે ઉપગી એવા સાધ્યસાધનના ભેદનું જ કથન છે. - પ્ર–સંસારમાં તે ધન સ્ત્રી આદિ સાધનથી સુખપ્રાપ્તિ પ્રત્યક્ષ દેખાય છે, તો પછી એને છોડીને મેક્ષના પરાક્ષ સુખ માટે ઉપદેશ શા માટે કરવામાં આવે છે ?
ઉ–ાક્ષને ઉપદેશ એટલા માટે છે કે એમાં સાચું સુખ મળે છે. સંસારમાં સુખ મળે છે પણ સાચું સુખ નહિ, સુખાભાસ મળે છે..
છે
Page #175
--------------------------------------------------------------------------
________________
તત્તાથસૂત્ર પ્રમેક્ષમાં સાચું સુખ અને સંસારમાં સુખાભાસ
-
છે
..ઉ સુખ
, છે કે એક
જ થઈ જ
ઉ–સાંસારિક સુખ. ઇચ્છાઓને તૃપ્ત કરવાથી થાય છે. હવે ઇરછાને એ સ્વભાવ છે કે એક પૂરી થાય ન થાય એટલામાં તે બીજી સેકડે ઇચ્છાઓ ઉત્પન્ન થઈ જાય. છે. આ બધી ઈચ્છાઓની તૃપ્તિ થવાનો સંભવ નથી; અને ધારે કે હોય તે પણ તેટલામાં એવી બીજી હજારે ઈચ્છાઓ પેદા થઈ જવાની કે જેમની તૃપ્તિ થવાનો સંભવ નથી. આથી જ સંસારમાં ઈચ્છાઓની તૃપ્તિથી ઉત્પન્ન થયેલ સુખના પલ્લા કરતાં અતૃપ્ત ઈચ્છાઓથી ઉત્પન્ન થયેલા દુખનું પલ્લું ભારે જ રહેવાનું. તેથી સંસારના સુખને સુખાભાસ કહ્યો છે. મેક્ષની સ્થિતિ એવી છે કે એમાં ઇચ્છાઓને જ અભાવ થઈ જાય છે, અને સ્વાભાવિક સતિષ પ્રગટ થાય છે, તેથી એમાં સંતોષથી ઉત્પન્ન થતું સુખ એ જ સુખ છે અને એ જ સાચું સુખ છે. [૧] હવે સમ્યગદર્શનનું લક્ષણ કહે છેઃ
तत्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।२। યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ, તે “સમ્યગદર્શન” છે. હવે સમ્યગદર્શનની ઉત્પત્તિનાં નિમિત્તો કહે છેઃ
જિનષિમી રૂા તે (સમ્યગદર્શન) નિસર્ગથી એટલે કે પરિણામમાત્રથી અથવા અધિગમથી એટલે કે બાહા નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ સૂત્ર ૩ જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની ચિ સાંસારિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના અભિલાષોથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કેઈ સાસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે, તે સમ્યગદર્શન નથી કેમ કે, એનું પરિણામ મોક્ષ પ્રાપ્તિ ન હોવાથી એનાથી સંસાર જ વધે છે. પરંતુ જે તત્ત્વનિશ્ચયની ચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે, આધ્યાત્મિક વિકાસને માટે થાય છે, તે સમ્યગદર્શન છે
વિશ્વ અને વ્યવહાર દૃષ્ટિથી પૃથ• આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારને આત્માને પરિણામે તે નિશ્ચય સભ્યત્વ છે તે યમાત્રને તાત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની સચિરૂપ છે.
રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્વનિષ્ઠા એ વ્યવહારसम्यक्त्व छ
સચિવનાં ોિ સમ્યગદર્શનની પિછાન કરાવે એવા પાચ લિંગ માનવામાં આવે છે. જેવા કે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકપા અને આસ્તિક્ય.
૧. તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ દેને ઉપશમ એ જ પ્રશમ છે. ૨. સાંસારિક બંધનેને ભય એ સવેગ છે. ૩. વિષયમાં આસક્તિ ઓછી થવી એ “નિર્વેદ” છે. ૪. દુખી પ્રાણીઓનુ દુઃખ દૂર કરવાની ઈચ્છા એ “અનુકપા' છે. ૫. આત્મા આદિ પરીક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થોનો સ્વીકાર એ આસ્તિક છે.
નિક, અનુપ
મા પક્ષપાત
છે
અતિ
Page #177
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર ફેમેઃ સમ્યગદર્શનને રેગ્ય આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે. પણ આમાં કોઈ આત્માને એના આવિર્ભાવ માટે બાહ્ય નિમિતની અપેક્ષા રહે છે, જ્યારે કોઈને રહેતી નથી એ તે પ્રસિદ્ધ છે કે કઈ વ્યક્તિ, શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પિતાની જાતે જ શીખી લે છે. આન્તરિક કારણોની સમાનતા હેવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઈને પ્રસ્તુત સૂત્રમાં સમ્યગદર્શનના “નિસર્ગસમ્યગદર્શન” અને “અધિગમસમ્યગદર્શન” એવા બે ભેદ કર્યા છે. બાહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારના હોય છે. કઈ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલોકનથી. સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, કેઈ ગુને ઉપદેશ સાંભળી, કોઈ શાસ્ત્રો ભણીને અને કેઈ સત્સંગથી.
૩ત્તિ અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરેહનાં દુઓનો અનુભવ કરતાં કરતાં ગ્ય આત્મામા કોઈક વાર એવી પરિણામશુદ્ધિ થઈ જાય છે જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વે જ છે. એ પરિણામશુદ્ધિને “અપૂર્વકરણ” કહે છે. અપૂર્વકરણથી તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગદ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરૂક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ જીવ છે. [૨-૨
- ૧, ઉત્પત્તિકમની સ્પષ્ટતા માટે જુઓ હિદી કર્મગ્રંથ બીજો પૃ. ૭ તથા કર્મગ્રંથ ચોથાની પ્રસ્તાવના પૃ ૧૩.
Page #178
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૪ હવે તને નામનિર્દેશ કરે છે? जीवाजीवास्रबन्धसंवरनिर्जरामोक्षास्तत्वम् ।।
જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ તો છે.
ઘણું પ્રથમ પુણ્ય અને પાપ ઉમેરી નવ તો કહ્યાં છે, પરંતુ અહીં પુણ્ય અને પાપ બને તત્વને “આસવ અથવા બંધ તત્ત્વમાં અંતર્ભાવ કરી, ફક્ત સાત જ તો કહ્યાં છે. એ અંતભવ આ રીતે સમજ જોઈએ?
પુણ્ય, પાપ બને દ્રવ્ય અને ભાવ રૂપથી બબ્બે પ્રકારના છે. શુભ કર્મપુલ દ્રવ્યપુણ્ય અને અશુભ કર્મપુતલ દ્રવ્યપાપ છે. આથી દ્રવ્યરૂપ પુણ્ય તથા પાપ, બંધ તત્વમાં અંતર્ભત થાય છે કેમ કે આત્મસંબદ્ધ કર્મપુલ અથવા આત્મા અને કર્મ પુલને સંબધવિશેપ એ જ દ્રવ્યબંધ તત્વ કહેવાય છે. દ્રવ્યપુણ્યનું કારણ શુભ અધ્યવસાય જે ભાવપુણ્ય કહેવાય છે અને દ્રવ્યપાપનું કારણ અશુભ અધ્યવસાય જે ભાવપાપ કહેવાય છે, તે પણ બધી તત્ત્વમાં અંતર્મુત છે; કેમ કે બંધને કારણભૂત કાષાયિક અધ્યવસાય – પરિણામ–એ જ ભાવબંધ' કહેવાય છે ભાવબંધ એ જ ભાવઆસવ છે, તેથી પુણ્ય પાપને આસવ પણ કહી શકાય.
૧. બૌદ્ધ દર્શનમા જે દુખ, સમુદય, નિધિ અને માર્ગ એ ચાર આચસો છે, સાખ્ય તથા ચગદર્શનમા જે હેય, હેતુ, હાન અને હાને પાય એ ચતુર્વ્યૂહ છે, ન્યાયદર્શનમા જેમને અર્થપદ કહ્યા છે, તેમના સ્થાનમાં આસવથી લઈ મોક્ષ સુધીના પાંચ તો જેનદર્શનમાં પ્રસિદ્ધ છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
વાર્થ સૂત્ર પ્ર–આસવથી લઈમેક્ષ સુધીનાં પાંચ તો હવે અજીવની જેમ સ્વતંત્ર નથી તેમ જ અનાદિ અનંત પણ નથી પણ તે જીવ અથવા અવની યથાસંભવ અમુક અમુક અવસ્થારૂપ છે. તે પછી તેમની જીવ અજીવની સાથે નર્વ તરીકે કેમ ગણતરી કરી?
ઉ૦–વસ્તુસ્થિતિ એવી જ છે. અર્થાત અહીયાં તત્ત્વશબ્દનો અર્થ અનાદિ-અનંત અને સ્વતંત્ર “ભાવ” નથી, કિન્તુ મેક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય એવું ય એવે છે. આ શાસ્ત્રનો મુખ્ય વિષય મોક્ષ હેવાથી મેક્ષના જિજ્ઞાસુઓ માટે જે વસ્તુઓનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, એ જ વસ્તુ
ને અહીંયાં તત્ત્વ તરીકે ગણાવી છે. મેક્ષ તે મુખ્ય સાધ્ય જ રહ્યું એટલે એને તથા એના કારણને જાણ્યા વિના મેક્ષમાર્ગમાં મુમુક્ષની પ્રવૃત્તિ જ થઈ શકતી નથી. એ રીતે જે મુમુક્ષુ મેક્ષનાં વિરોધી તત્વોનું અને એ વિરોધી તોના કારણેનું સ્વરૂપ ન જાણે. તોપણ પિતાના માર્ગમાં તે અખલિત પ્રવૃત્તિ કરી શકે નહિ. અને એ ને મુમુક્ષને સૌથી પહેલું જ જાણું લેવું પડે છે કે, હું જે મેક્ષનો અધિકારી છુ તે મારામાં જણાતું સામાન્ય સ્વરૂપ કાનામાં છે અને કાનામાં નથી. આ જ્ઞાનની પૂર્તિ માટે સાત તનું કથન છે. જીવ તત્ત્વના કથનથી મેક્ષના અધિકારીનો નિર્દેશ થાય છે. અજીવ તત્વથી એમ સૂચિત થાય છે કે, જગતમાં એક એવું પણ તત્ત્વ છે, જે જડ હેવાથી મોક્ષમાર્ગના ઉપદેશનું અધિકારી નથી. બંધ તત્વથી મેક્ષને વિરોધી ભાવ અને આસવ તત્ત્વથી એ વિરોધી ભાવનું કારણ બતાવ્યું
Page #180
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-ગ
૧૩
છે. સુવર તત્ત્વથી મેાક્ષનુ કારણ અને નિર્જરા તત્ત્વથી મેાક્ષના ક્રમ બતાવ્યા છે. [૪]
હવે નિક્ષેપોના નામનિર્દેશ કરે છે.
नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः | ५ |
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપથી એમના એટલે કે સમ્યગ્દર્શન આદિ અને જીવ આદિના ન્યાસ એટલે કે વિભાગ થાય છે.
Ο
અધા વ્યવહારનુ કે જ્ઞાનની આપ-લેનુ મુખ્ય સાધન ભાષા છે. ભાષા, શબ્દોની બનેલી છે. એક જ શબ્દ, પ્રયેાજન અથવા પ્રસ`ગ પ્રમાણે અનેક અર્થમાં વપરાય છે. દરેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થે જોવામાં આવે છે. એ જ વાર અથ એ શબ્દના અસામાન્યના ચાર વિભાગ છે. એ વિભાગને જ ‘નિક્ષેપ’ – ન્યાસ કહે છે, એ જાણવાથી તાત્પ સમજવામાં સરળતા થાય છે. એ માટે પ્રસ્તુત સૂત્રમાં એ ચાર અનિક્ષેપ બતાવ્યા છે એનાથી એટલું પૃથક્કરણ થઈ જશે કે મેાક્ષમા રૂપે સયગ્દર્શન આદિ અ, અને તત્ત્વ રૂપે જીવાજીવાદિ અર્થ અમુક પ્રકારના લેવા જોઈએ, ખીજા પ્રકારના નહિ. એ ચાર નિક્ષેપ આ પ્રમાણે છેઃ
૧, જે અર્થ વ્યુત્પત્તિસિદ્ધ નથી પણ ફક્ત માતપિતા અથવા ખીજા સેાંકાના સંકેતખળથી જાણી શકાય છે, તે અ ‘નામનિક્ષેપ.' જેમ કે, કાઈ એક એવી વ્યક્તિ છે, જેનામાં સેવક ચેાગ્ય કાઈ પણ ગુણ નથી પણ કાઈ એ એનું નામ સેવક રાખ્યુ છે. આ નામસેવક છે. ૨. જે વસ્તુ
Page #181
--------------------------------------------------------------------------
________________
તાવાર્થ સૂત્ર મૂળ વસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હોય અથવા જેમાં મૂળ વસ્તુને આરેપ કરાયો હોય, તે “સ્થાપનાનિસેપ.” જેમ કે કઈ સેવકનું ચિત્ર, છબી અથવા મૂતિ એ સ્થાપનાસેવક છે. ૩. જે અર્થ ભાવનિક્ષેપને પૂર્વરૂપ અથવા ઉત્તરરૂપ હેય અર્થાત એની પૂર્વ અથવા ઉત્તર અવસ્થા રૂપ હય, તે
વ્યનિક્ષેપ'. જેમ કે એક એવી વ્યક્તિ હોય કે જે વર્તમાનમાં સેવાકાર્ય કરતી નથી, પણ જેણે કાં તે ભૂતકાળમાં સેવા કરી છે અથવા આગળ કરનાર છે. તે દ્રવ્યસેવક છે. ૪. જે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિનિમિત કે પ્રવૃત્તિનિમિત્ત બરાબર
ખની સ
હાય અને તે
શ
ક્રિયા અને
૧. ટૂંકમા નામ બે જાતના છે. યૌગિક અને કઢ. રસે, કલઈગર વગેરે યૌગિક શબદો છે ગાય, ઘોડે વગેરે ૩ઢ શબ્દ છે. રઈ કરે તે રસોઇ અને કલઈ કરે તે કલઈગરે. અહીં રાઈ અને કલઈ કરવાની ક્રિયા એ જ રસેઇ અને કલઈગર શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત છે. અર્થાત એ શબ્દ એવી ક્રિયાને લીધે જ સાધિત થયા છે ને તેથી જ એ ક્રિયા એવા શબ્દોની વ્યુત્પત્તિનું નિમિત્ત કહેવાય. સંસ્કૃત શબ્દ લઈને ઘટાવવું હોય તે પાચક, કુંભકાર આદિ શબ્દમાં અનુક્રમે પાકક્રિયા અને ઘટનિર્માણક્રિયાને વ્યુત્પત્તિનિમિત્ત સમજવું જોઈએ. સારાશ કે ચૌગિક શબ્દોમાં વ્યુત્પત્તિનું નિમિત્ત એ જ તેમની પ્રવૃત્તિનું નિમિત્ત છે. પણ ૩ઢ શમા એમ નહિ ઘટે, એવા શબ્દ વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહારમાં નથી આવતા પરંતુ રૂઢિ પ્રમાણે તેમને અર્થ થાય છે. ગાય (m), ઘડે (૫) આદિ શબ્દની વ્યુત્પત્તિ ખાસ થતી નથી અને કેઈ કરે તે પણ તેને વ્યવહાર
છેવટે યુત્પત્તિ પ્રમાણે નહિ કિંતુ રૂઢિ પ્રમાણે જ દેખાય છે. અમુક અમુક પ્રકારની આકૃતિ, જાતિ એ જ ગાય ઘોડે આદિ ૩ઢ શબ્દના વ્યવહારનું નિમિત્ત છે. તેથી તે તે આકૃતિ કે
Page #182
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૬ ઘટતું હોય, તે ભાવનિક્ષેપ'. જેમ કે એક એવી વ્યક્તિ છે કે જે સેવક એગ્ય કાર્ય કરે છે. તે ભાવસેવક કહેવાય.
સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગના અને જીવ અજીવ આદિ તત્વોના પણ ચાર ચાર નિક્ષેપ – અર્થવિભાગ –સંભવે છે. પરંતુ ચાલુ પ્રકરણમાં એ ભાવરૂપે સમજવાના છે. [૫]
હવે તને જાણવાના ઉપાયો કહે છે.
પ્રમાણે અને નથી જ્ઞાન થાય છે.
ની અને માર્ગમાં નવર: નય અને પ્રમાણુ બને જ્ઞાન જ છે. પરંતુ એમાં તફાવત એ છે કે “નય વસ્તુના એક અંશને બેધ કરે છે અને પ્રમાણમાં અનેક અશેને. અથત વસ્તુમાં અનેક ધર્મ હોય છે, એમાંથી જ્યારે કે એક ધર્મ દ્વારા વસ્તુને નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે ના કહેવાય છે. જેમ કે નિયત્વ ધર્મ દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુ નિત્ય છે એવો નિશ્ચય. અને જ્યારે અનેક ધર્મ દ્વારા વસ્તુને અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે પ્રમાણ કહેવાય. જેમ કે, નિયત્વ, અનિયત્વે આદિ ધર્મો દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુઓ નિત્યાનિત્ય આદિ અનેકરૂપ છે એ નિશ્ચય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો નય એ પ્રમાણને માત્ર એક અંશ છે અને જાતિ એવા શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત નહિ પણ પ્રવૃત્તિનિમિત્ત” કહેવાય છે.
ચગિક શબ્દ (વિશેષણપ) હોય ત્યા વ્યુત્પત્તિનિમિત્તવાળે અર્થ ભાવનિક્ષેપ, અને ૩ઢ શબ્દ (જાતિનામ) હોય ત્યા પ્રવૃત્તિનિમિત્તવાળે અર્થ ભાવનિક્ષેપ જાણુ.
Page #183
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર પ્રમાણ એ અનેક નને સમૂહ છે. કેમ કે નય, વસ્તુને એક દષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણુ એને અનેક દષ્ટિએથી ગ્રહણ કરે છે. [૬]
હવે તોના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાંક વિચારણદ્વારનું કથન કરે છે? निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः।७। सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ।।
નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાનથી તથા –
સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પશન, કાળ, અંતર, ભાવ અને અલ્પમહત્વથી સમ્યગ્દર્શનાદિ વિષયોનું જ્ઞાન થાય છે.
નાને કે મેં કઈ પણ જિજ્ઞાસુ જ્યારે તે પહેલવહેલા કેઈ વિમાન કે બીજી એવી નવી વસ્તુ જુએ છે અને એનું નામ સાંભળે છે, ત્યારે એની જિજ્ઞાસાવૃત્તિ જાગી ઊઠે છે. અને એથી તે પૂર્વે નહિ જોયેલી અથવા નહિ સાંભળેલી વસ્તુના સંબંધમાં અનેક પ્રશ્ન કરવા લાગી જાય છે.
૧. કઈ પણ વસ્તુમાં પ્રવેશ કરશે એટલે તેની માહિતી મેળવવી અગર વિચારણા કરવી. એમ કરવાનું મુખ્ય સાધન તે વસ્તુ વિષે વિવિધ પ્રશ્નો કરવા એ છે. પ્રશ્નને ખુલાસે મળે તે પ્રમાણમાં વસ્તુમાં પ્રવેશ કર્યો ગણાય. તેથી પ્રશ્નો એ જ વસ્તુમાં પ્રવેશ કરવાનાં અર્થાત વિચારણા મારફત તેમા ઊંડા ઊતરવાનાં દ્વારે છે. તેથી વિચારણા-દ્વાર એટલે પ્રશ્નો એમ સમજવું. શાસ્ત્રોમાં તેમને અનુયાગદ્વાર કહ્યા છે. અનુયાગ એટલે વ્યાખ્યા કે વિવરણ, તેના દ્વારે એટલે તે તે પ્રશ્નો.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭
અધ્યાય ૧- સૂત્ર ૮ તે એ વસ્તુને આકાર, રૂપ, રંગ, એને માલિક, એને બનાવવાના ઉપાય, એને રાખવાની જગ્યા, એના ટકાઉપણની ભયદા અને એના પ્રકાર આદિના સબ ધમાં વિવિધ પ્રશ્નો કરે છે. અને એ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરી પિતાની જ્ઞાનવૃદ્ધિ કરે છે. આ રીતે જ અંતર્દષ્ટિવાળી વ્યકિત પણ મેક્ષમાર્ગ વિષે સાંભળીને અથવા હેય, ઉપાદેય એવાં આધ્યાત્મિક તત્વ વિષે સાંભળીને એમના સંબંધમાં વિવિધ પ્રશ્નો દ્વારા પિતાનું જ્ઞાન વધારે છે. આ જ આશય ચાલું બે સૂત્રોમાં પ્રગટ કર્યો છે. ઉદાહરણ તરીકે, નિર્દેશ આદિ સૂક્ત ચૌદ પ્રશ્નોને લઈને સમ્યગ્દર્શન વિષે સંક્ષેપમા નીચે પ્રમાણે વિચાર કરવામાં આવે છે
૧. નિશિ -સ્વરૂપ. તત્ત્વ તરફ રુચિ એ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે. ૨. સ્વામિત્વ-અધિકારિત્વ. સમ્યગ્દર્શનને અધિકારી જીવ જ છે, અજીવ નહિ; કેમ કે તે જીવને જ ગુણ અથવા પર્યાય છે ૭. સાવજ-કારણ દર્શનમેહનીય કર્મને ઉપશમ, ક્ષપશમ અને ક્ષય એ ત્રણે સમ્યગ્દર્શનના અંતરંગ કારણ છે. એનાં બહિરંગ કારણો અનેક છે; જેવાં કે, શાસ્ત્રજ્ઞાન, જાતિમરણ, પ્રતિમાદર્શન, સત્સંગ ઇત્યાદિ જ વિવા-આધાર. સમ્યગ દર્શનને આધાર જીવ જ છે, કેમ કે એ એને પરિણામ હેવાથી એમાં જ રહે છે સમ્યગદર્શન ગુણ છે, તેથી એને સ્વામી અને આધકરણ જુદાં જુદાં નથી તે પણ જ્યાં જીવ આદિ દ્રવ્યના સ્વામી અને અધિકરણને વિચાર કરવાને હેય, ત્યાં એ બન્નેમા જુદાઈ પણું જોવામાં આવે છે. જેમ કે, વ્યવહારદષ્ટિથી જોતાં એક છવનો સ્વામી કઈ
Page #185
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર
બીજો જીવ હાય પણ એનું અધિકરણુ તા કાઈ સ્થાન અથવા શરીર જ કહેવાય. ૫. ચિત્તિ-કાળમર્યાદા. સમ્યગ્દર્શનની જધન્ય સ્થિતિ અંતર્મુહ્રની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાદિ અનત છે, ત્રણે પ્રકારના સમ્યક્ત્વા અમુક સમયમાં ઉત્પન્ન થાય છે એથી એ ‘સાદિ' એટલે કે પૂર્વ અવધિવાળાં છે, પરંતુ ઉત્પન્ન થયેલું પણ ઔપમિક અને ક્ષાયેાપમિક સમ્યક્ત્વ કાયમ રહેતું નથી તેથી એ બન્ને તા સાન્ત એટલે કે ઉત્તર અવધિવાળાં પણ હોય છે; પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થયા પછી નષ્ટ જ થતું નથી તેથી તે અનત છે. આ અપેક્ષાએ સામાન્ય રીતે સમ્યગદર્શનને સાદિ સાન્ત અને સાદિ અનંત સમજવું જોઈ એ. ૬. વિધાન – પ્રકાર સમ્યક્ત્વના ઔપમિક, ક્ષાયેાપશનિક અને ક્ષાયિક એવા ત્રણ પ્રકાર છે. ૭. સત્ – સત્તા, જો કે સમ્યક્ત્વ ગુણ સત્તારૂપથી બધા જીવામાં હયાત છે તે પણ એના આવિર્ભાવ ફક્ત ભવ્ય જીવેામાં જ થઈ શકે છે, અભવ્યેામાં નહિ. ૮. સંડ્યા – સમ્યક્ત્વની સખ્યાના આધાર એને પ્રાપ્ત કરનારાઓની સંખ્યા ઉપર છે. આજ સુધીમાં અનંત જીવાને સમ્યક્ત્વનો લાભ થયે! છે અને આગળ પણ અનત જીવા એને પ્રાપ્ત કરશે. આ દષ્ટિથી સમ્યગ્દર્શન, સંખ્યામાં અનંત છે. ૯. ક્ષેત્ર – યાકાકાશ, સમ્યગ્દર્શનનું ક્ષેત્ર સ’પૂર્ણ લેાકાકાશ નથી કિન્તુ એને અસંખ્યાતમા ભાગ છે. સમ્યગ્દનવાળા એક જીવને લઈ અથવા અનંત જીવને લઈ વિચાર કરીએ તે પણ સામાન્યરૂપથી સમ્યગ્દર્શન ક્ષેત્ર લેાકને અસંખ્યાતમા ભાગ જ સમજવા જોઈ એ. કેમ કે બધાય સમ્યગ્દર્શનવાળા જીવાનું નિવાસક્ષેત્ર પણ લેકના અસખ્યાતમા ભાગ જ છે. હા,
Page #186
--------------------------------------------------------------------------
________________
૨૯
અહયાય ૧ - સૂત્ર ૮ એટલો તફાવત અવશ્ય હેવાને કે એક સમ્યફવી જીવના ક્ષેત્ર કરતાં અનંત જીવનું ક્ષેત્ર પ્રમાણમાં મેટું હશે કેમ કે લેકને અસંખ્યાતમો ભાગ પણ તરતમભાવથી અસખ્યાત પ્રકારનો છે. ૧૦ રન-નિવાસસ્થાનરૂપ આકાશના ચારે બાજુના પ્રદેશને અડકવું એ જ સ્પર્શન છે. ક્ષેત્રમાં ફક્ત આધારભૂત આકાશ જ લેવાય છે, અને સ્પર્શનમાં આધારક્ષેત્રના ચારે બાજુના આકાશપ્રદેશ જેને અડકીને આધેય રહેલું હોય તે પણ લેવાય છે. આ જ ક્ષેત્ર અને સ્પર્શનને તફાવત છે સમ્યગદર્શનનું સ્પર્શ સ્થાન પણ લોકને અસંખ્યાતમો ભાગ જ સમજો જોઈએ. પરંતુ આ ભાગ એના ક્ષેત્ર કરતા કઈક ભેટ હવાને, કેમ કે એમાં ક્ષેત્રભૂત આકાશના પર્યતવર્તી પ્રદેશ પણ આવી જાય છે ૧૧. - સમય. એક જીવની અપેક્ષાએ સમ્યગ્દર્શનને કાળ વિચારીએ તે તે સાદિ સાન્ત અથવા સાદિ અનત થાય, પણ બધા જીવોની અપેક્ષાએ તે અનાદિ અનંત સમજે જોઈએ, કેમ કે ભૂતકાળને એ કઈ પણ ભાગ નથી કે જેમાં સમ્યફી બિલકુલ ન હોય ભવિષ્યકાળના વિષયમાં પણ એ જ બાબત છે. તાત્પર્ય કે અનાદિ કાળથી સમ્યગ્દર્શનના આવિર્ભાવનો ક્રમ ચાલુ છે, જે અનંતકાળ સુધી ચાલતું જ રહેશે. ૧ર સત્તરવિરહકાળ. એક જીવને લઈને સમ્યગ્દર્શનના વિરહકાળને વિચાર કરીએ તે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
૧. નવ સમયથી માડી બે ઘડી–૪૮ મિનિટ-મા એક સમય એ હોય ત્યાં સુધીના વખતને અંતમુહર્ત કહે છે. નવ સમય એ જઘન્ય અંતર્મહતું, અને એક સમય ઓછી બે ઘડી એ ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. વચલા બધા સમય મધ્યમ અતમુહૂર્ત.
Page #187
--------------------------------------------------------------------------
________________
२०
તત્ત્વાર્થ સૂત્ર
અપાઈ પુદ્ગલપરા ૧ પ્રમાણ સમજવા જોઈએ; ક્રેમ ક, એક વાર સમ્યક્ત્વ ચ્યુત થઈ ગયા પછી ક્રીથી તે જલદીમા જલદી અંત દૂત'માં પ્રાપ્ત કરી શકાય છે; અને એમ ન થાય તા છેવટે અપાપુદ્ગલપરાવત પછી અવશ્ય પ્રાપ્ત થાય છે પરંતુ વિવિધ જીવાની અપેક્ષાએ તેા વિરહકાળ બિલકુલ હાતા નથી, કેમ કે વિવિધ જીવામાં તે કાઈને અને કાઈ ને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું જ રહે છે. ૧૩. માવ – અવસ્થાવિશેષ સમ્યક્ત્વ ઔપશમિક, ક્ષાયે પશમિક અને ક્ષાયિક એ ત્રણ અવસ્થાવાળું હોય છે. એ ભાવ, સમ્યક્ત્વના આવરણભૂત દર્શનમેાહનીય કર્માંના ઉપશમ, ક્ષયેાપશમ અને ક્ષયથી ઉત્પન્ન થાય છે. એ ભાવ વડે સમ્યક્ત્વની શુદ્ધિનું તારતમ્ય જાણી શકાય છે. ઔપમિક કરતાં ક્ષાયેાપશમિક અને ક્ષાયેાપમિક કરતાં ક્ષાયિકભાવવાળું સમ્યક્ત્વ ઉત્તરાત્તર વિશુદ્ધ અને વિશુદ્ધતર હોય છે. ઉપરના ત્રણ ભાવા ઉપરાંત ખીજા
૧ જીવ પુછ્યોને ગ્રહણ કરી શરીર, ભાષા, સન અને શ્વાસાવાસ રૂપે પરિમાવે છે, જ્યારે કોઈ એક જીવ જગતમાંનાં સમગ્ર પુદ્ગલ પરમાણુને આહારક શરીર સિવાય બીન્ત” શરીર રૂપે તથા ભાષા, મન અને શ્વાસેશ્ર્વાસ રૂપે પરિમાવી પરિણભાવી મૂકી દે અને એમા જેટલા કાળ લાગે તે પુદ્ગલપરાવત; એમા થોડા ડાળ એા હોય તે અપા પુદ્ગલપરાવત કહેવાય છે.
૨. અહી ક્ષાાપશમિકને ઔપશમિક કરતા શુદ્ધ કર્યું છે તે પરિણામની અપેક્ષાએ નહિ પણ સ્થિતિની અપેક્ષાએ પરિણામની અપેક્ષાએ તા ઔપમિક જ વધારે શુદ્ધ છે, કારણ કે ક્ષાાપશમિક સમ્યકવ વખતે મિશ્ર્ચાત્વના પ્રદેશાય હાય છે, જ્યારે ઔપમિક સભ્યકાર્ય વખતે તે કોઈ પણ જાતનો મિથ્યાત્વમાહ
Page #188
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ સૂત્ર ૯
૨૧
બે ભાવા પણ છેઔયિક અને પારિામિક, આ ભાવેામાં સમ્યક્ત્વ હે।તું નથી. અર્થાત્ દનમેાહનીયની ઉયાવસ્થામા સમ્યક્ત્વના આવિર્ભાવ થઈ શકતા નથી. એવી જ રીતે સમ્યક્ત્વ અનાદિકાળથી જીવત્વની પેઠે અનાવૃત અવસ્થામાં પ્રાપ્ત થતુ ન હેાવાથી પારિામિક એટલે કે સ્વાભાવિક પણ નથી. ૧૪ અલ્પવદુત્વ – ઓછાવત્તાપણું, પૂર્વાંત ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાં ઔપમિક સમ્યક્ત્વ સૌથી ઓછું છે, કેમ કે એવા સમ્યક્ત્વવાળા જીવ અન્ય પ્રકારના સમ્યક્ત્વવાળા જીવાથી હંમેશા થાડા જ મળી આવે છે. ઔપશમિક સમ્યક્ત્વથી ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ અસખ્યાતગણુ અને ક્ષાયેાપશમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યક્ત્વ અનંતગણુ છે. ક્ષાયિક સમ્યક્ત્વ અનંતગણુ હાવાનું કારણ એ છે કે એ સમ્યક્ત્વ સમસ્ત મુક્ત જીવેામા હેાય છે, અને મુક્ત થવા અનત છે. [૭–૮ ]
હવે સમ્યજ્ઞાનના ભેદી કહે છે
.
मतिश्रुतावधिमनः पर्याय केवलानि ज्ञानम् | ९ | મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાન છે.
જેમ સમ્યગ્દČનનુ લક્ષણ સૂત્રમાં અતાવ્યુ છે તેમ સમ્યગ્નાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કે સમ્યગ્દર્શનનુ લક્ષણ જાણી લીધા પછી સમ્યગ્નાનનુ લક્ષણ
નીચનો ઉદય હોતા નથી. તેમ છતા ઔપમિક કરતા ક્ષાચાષશમિઠની સ્થિતિ ઘણી લાબી છે; એટલે એને એ અપેક્ષાએ વિશુદ્ધ પણ કહી શકાય
---
Page #189
--------------------------------------------------------------------------
________________
२२
તવાથસૂત્ર અનાયાસે જાણી શકાય છે. તે આ રીતે જીવ કેઈક વાર સમ્યગ્દર્શનરહિત હોય છે પણ જ્ઞાનરહિત હોતો નથી, કેઈને કોઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન, સમ્યક્ત્વનો આવિર્ભાવ થતાં જ સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાનને તકાવત એ છે કે પહેલું સમ્યફવસહચરિત છે, જ્યારે બીજું સમ્યકત્વરહિત એટલે મિથ્યાત્વસહચરિત છે.
પ્ર–સમ્યક્ત્વને એવો તે શે પ્રભાવ છે કે એ ન હોય ત્યારે જ્ઞાન ગમે તેટલું અધિક અને અબ્રાન્ડ હેય છતાં તે અસમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને જ્ઞાન ડું, અસ્પષ્ટ અને બ્રમાત્મક હોય છતાં સમ્યફવા પ્રગટ થતાં જ તે સમ્યજ્ઞાન કહેવાય છે ?
ઉ૦–આ અધ્યાત્મશાસ્ત્ર છે એટલા માટે એમા સમ્યજ્ઞાન અસમ્યજ્ઞાનનો વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે; પ્રમાણુશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતો નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનનો વિષય યથાર્થ હોય તે જ સમ્યજ્ઞાન–પ્રમાણ, અને જેને વિષય અયથાર્થ હેય તે જ અસભ્યજ્ઞાન-પ્રભાણાભાસ કહેવાય છે પરંતુ આ આધ્યાત્મિક શાસ્ત્રમાં પ્રમાણુશાસ્ત્રને સંમત સમ્યમ્ અસભ્ય જ્ઞાનને એ વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહીંયાં જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાનિત થાય તે સંખ્યાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય એ જ અ જ્ઞાન, એ દૃષ્ટિ મુખ્ય છે. એ પણ સંભવ છે કે સામગ્રી ઓછી હેવાને કારણે સમ્યફવી જીવને કેઈક વાર કેઈક વિષયમાં સંશય પણ થાય, ભ્રમ પણ થાય, અસ્પષ્ટ
Page #190
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ - સુત્ર ૧૦-૧૨
જ્ઞાન પણ થાય, છતા તે સત્યગવેપક અને કદાગ્રહરહિત હાવાથી પેાતાનાથી મહાન, યથા જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરુષના આશ્રયથી પેાતાની ભૂલ સુધારી લેવા હુંમેશાં ઉત્સુક હાય છે અને સુધારી પણ લે છે તે પેાતાના જ્ઞાનને ઉપયાગ મુખ્યત્વે વાસનાના પાષણમાં ન કરતા આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. સમ્યક્ત્વ વિનાના જીવનેા સ્વભાવ એનાથી ઊલટા ૪ હેાય છે. સામગ્રીની પૂર્ણુતાને લીધે એને નિશ્ચયાત્મક અધિક અને સ્પષ્ટ જ્ઞાન હોય, છતાં તે પેાતાની કદાગ્રહી પ્રકૃતિને લીધે અભિમાની બની કાઈ વિશેષદર્શીના વિચારાને પણ તુચ્છ સમજે છે; અને અંતે પોતાના જ્ઞાનના ઉપયેગ આત્માની પ્રગતિમાં ન કરતાં સાસારિક મહત્ત્વાકાક્ષામાં જ કરે છે. [૯]
પ્રમાણચર્ચા—
તંતુ પ્રમાળે । ॰ ! आधे परोक्षम् | ११ |
પ્રત્યક્ષમત્ર|
તે એટલે કે પાંચ પ્રકારનું જ્ઞાન એ પ્રમાણુ
રૂપ છે.
૩
પ્રથમનાં એ જ્ઞાન પરાક્ષ પ્રમાણુ છે. બાકી બધું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે.
પ્રમાળવિાળ • જ્ઞાનના મતિ, શ્રુત આદિ જે પાંચ પ્રકાર ઉપર કહ્યા છે, તે પ્રત્યક્ષ અને પક્ષ એ એ પ્રમાણેામાં વિભક્ત થઈ જાય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
તથા સૂત્ર
પ્રમાળરુફળ : પ્રમાણનું સામાન્ય લક્ષણ પહેલા જ કહી દેવામાં આવ્યું છે કે, જે જ્ઞાન વસ્તુના અનેક અંશને જાણે તે પ્રમાણ. એનું વિશેષ લક્ષણ “આ પ્રમાણે છે જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતા સિવાય જ ફ્ક્ત આત્માની ચેાગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ; અને જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે પોક્ષ છે.
૨૪
ઉપરના પાંચમાંથી પહેલાં એ એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ પ્રમાણ કહેવાય છે; કેમકે એ બન્ને, ઇંદ્રિય તથા મનની મદદથી ઉત્પન્ન થાય છે
અવિધ, મન:પર્યાય અને કૈવલ એ ત્રણે પ્રત્યક્ષ છે; કેમ કે એ ઈંદ્રિય તથા મનની મદ સિવાય જ ફકત આત્માની ચૈાગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે.
ન્યાયશાસ્ત્રમા પ્રત્યક્ષ અને પરાક્ષનું લક્ષણ ખીજી રીતે કર્યું છે. એમાં ઇંદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ અને લિંગ — હેતુ – તથ! શબ્દાર્જિન્ય જ્ઞાનને પરાક્ષ કહેલું છે. પરંતુ એ લક્ષણુ અહીં સ્વીકારવામાં આવ્યુ નથી. અહીંયાં તે આત્મમાત્રસાપેક્ષ જ્ઞાન પ્રત્યક્ષરૂપે અને આત્મા સિવાય ઇન્દ્રિય તથા મનની અપેક્ષા રાખતુ જ્ઞાન પરાક્ષરૂપે માન્યુ છે. આ કારણથી મતિ અને શ્રુત અને જ્ઞાન ઈંદ્રિય અને મનની અપેક્ષા રાખતાં હાવાથી પાક્ષ સમજવાં જોઈએ. અને આજ઼ીનાં અવધિ આદિ ત્રણે જ્ઞાન યિ તથા મનની મદદ સિવાય જ કુક્ત આત્માની યાગ્યતાના ખળથી ઉત્પન્ન થતાં હાવાથી પ્રત્યક્ષ સમજવાં જોઈએ. ઇચિ તથા મનોજન્ય
'
Page #192
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૧૩ રપ મતિજ્ઞાનને કઈ કઈ સ્થાને પ્રત્યક્ષ કહ્યું છે; તે પૂર્વેત ન્યાયશાસ્ત્રના લક્ષણ પ્રમાણે લૌકિક દૃષ્ટિને લઈ સમજવુ. ૧૦-૧૨]
હવે મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દ કહે છે मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनान्तरम्
_T૧૨! • મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા, અભિનિબંધ એ શબ્દ પર્યાય – એકાવાચક છે.
પ્ર–ક્યા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે ? ઉ–જે જ્ઞાન વર્તમાનવિષયક હેય ને.
પ્ર–શું સ્મૃતિ, સંજ્ઞા અને ચિન્તા પણ વર્તમાનવિષયક જ છે?
ઉ–નહિ. પૂર્વમા અનુભવેલી વસ્તુના સ્મરણનું નામ સ્મૃતિ છે; આથી તે અતીતવિષયક છે. પૂર્વમા અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ “સંજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાન” છે; આથી તે અતીત અને વર્તમાન ઉભયવિષયક છે. અને “ચિના ભવિષ્યના વિષયની વિચારણાનું નામ છે; તેથી તે અનાગતવિષયક છે. - પ્ર—આમ કહેવાથી તો ભતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિતા એ પયયશબ્દો થઈ શકતા નથી, કેમ કે એમના અર્થ જુદા જુદા છે.
૧. “પ્રમાણમીમાંસા આદિ તત્વગ્રંથમા સાવ્યવહારિક પ્રત્યક્ષરૂપે ઈદ્રિયમનો જન્ય અવગ્રહ આદિ જ્ઞાનનું વર્ણન છે. વિરોષ ખુલાસા માટે જુઓ “ન્યાયાવતારના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં જે પ્રમાણમીમાસા પદ્ધતિને વિકાસક્રમ.
દિયતા
જાયાવતાર વિકાસ
Page #193
--------------------------------------------------------------------------
________________
તાવાર્થ સૂત્ર ઉ–વિપયભેદ અને કંઈક નિમિત્તભેદ હોવા છતાં પણ મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિતા જ્ઞાનનું અંતર કારણ જે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષયપશમ છે, તે એક જ અહી સામાન્યરૂપે વિવક્ષિત છે. આ અભિપ્રાયથી અહી મતિ આદિ શબ્દને પર્યાય કહ્યા છે. '
પ્ર–અભિનિબોધ શબ્દના સંબંધમાં તે કાંઈ કહ્યું નહિ. માટે એ કયા પ્રકારના જ્ઞાનને વાચક છે એ કહે.
ઉ૦–અભિનિબોધ શબ્દ સામાન્ય છે. તે મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા એ બધા જ્ઞાન માટે વપરાય છે અર્થાત મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતાં બધાં જ્ઞાનેને માટે અભિનિબંધ શબ્દ સામાન્ય છે. અને મતિ આદિ શબ્દ એ ક્ષપશમ જન્ય ખાસ ખાસ જ્ઞાને માટે છે.
પ્ર–આ રીતે તે અભિનિબંધ એ સામાન્ય શબ્દ થશે અને મતિ આદિ શબ્દ એના વિશેષ થયા, તે પછી એ પર્યાયશબ્દ શી રીતે?
ઉ૦–અહીયાં સામાન્ય અને વિશેષની ભેદવિવક્ષા કર્યા વિના જ બધાને પર્યાય શબ્દ કહ્યા છે. [૧] હવે મતિજ્ઞાનનું સ્વરૂપ કહે છે:
तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ।१४।
તે અર્થાત મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિપ્રિય રૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
પ્ર–અહીયાં મતિજ્ઞાનનાં ઈકિય અને અનિંદિય એ બે કારણે બતાવ્યાં છે એમાં ઇયિ તે ચક્ષુ આદિ પ્રસિદ્ધ છે, પણ અનિદ્રિયને શો અર્થ?
Page #194
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૨. સૂત્ર ૧૫
અનિદ્રિય એટલે મન.
-
પ્ર॰~જો ચક્ષુ આદિ તથા મન એ બધાય મતિજ્ઞાનનાં સાધનરૂપ છે તે એકને ઇંદ્રિય અને ખીજાને અનિદ્રિય કહેવાના શે હેતુ છે ?
ઉ॰~~ચક્ષુ આદિ માન્ય સાધન છે અને સન આતરિક સાધન છે. આ જ ભેદ ઈંદ્રિય અને અનિદ્રિય એ સભેદનું કારણ છે. [૧૪]
હવે મતિજ્ઞાનના ભેદો કહે છે
સવપ્રદેદાવા વધારUT: 1 GI
અવગ્રહ, હા, અવાય અને ધારણા એ ચાર ભેદ્ય મતિજ્ઞાનના છે.
પ્રત્યેક ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય મતિજ્ઞાનના ચાર ચાર ભેદ સભવે છે. તેથી પાંચ ઇંદ્રિયે! અને એક મન એમ છના અવગ્રહ આદિ ચાર ચાર ભેદ્ય ગણતાં ચેાવીસ ભેટ્ટા મતિજ્ઞાનના થાય છે. તેમના નામ નીચે પ્રમાણે સમજવાં : અવગ્રહ ઈહા અવાય ધારણા
સ્પન
રસન
પ્રાણ
નેત્ર
ક્ષેત્ર
મન
99
29
27
અવગત આવિ તો શ્વાર મેવોના રુક્ષળો: ૧. નામ, જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત માત્ર જે સામાન્યનું જ્ઞાન
૧, - હાપાચવાળા: એવા પણ પાઠ છે.
"
"9
22
""
39
"
35
22
59
33
37
""
"}
૨૭
13
19
"3
Page #195
--------------------------------------------------------------------------
________________
તાવાર્થસૂત્ર હેય તે સવપ્રદ જેમ કે, ગાઢ અંધકારમાં કાંઈક સ્પર્શ થતાં
આ કાંઈક છે' એવું જ્ઞાન. આ જ્ઞાનમાં એ માલુમ પડતું નથી કે એ કઈ ચીજને સ્પર્શ છે. આથી તે અવ્યક્ત જ્ઞાન અવગ્રહ કહેવાય છે.
૨. અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયને વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે, તે હ. જેમ કે,
આ દેરડાને સ્પર્શ છે કે સાપને?' એ સંશય થતાં એવી વિચારણું થાય છે કે આ દેરડાને સ્પર્શ હો જોઈએ; કેમ કે જો સાપ હોય તે આટલે સખત આઘાત લાગતાં
ફાડે માર્યા વિના રહે નહિ. આને વિચારણ, સંભાવના અથવા ઈહ કહે છે.
૩. ઈહ દ્વારા ગ્રહણ કરેલા વિશેષને કાંઈક અધિક અવધાન -એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, તે અવાય. જેમ કે
ડેક સમય તપાસ કર્યા પછી એ નિશ્ચય થાય કે આ સાપને સ્પર્શ નથી, દેરડાને જ છે, તે અવાય – અપાય કહેવાય છે
૪ અવાયરૂપ નિશ્ચય કેટલાક સમય સુધી કાયમ તે રહે છે. પણ પછી મને બીજા વિષમાં ચાલ્યું જતુ હેવાથી તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે. છતાં તે એવા સંસ્કાર મૂકતા જાય છે કે જેથી આગળ કઈ ચોગ્ય નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા, તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધા મતિ વ્યાપાર ધારણા છે.
પ્ર–શુ ઉપરના ચાર ભેદને જે કમ આપે છે, તે નિહેતુક છે કે સહેતુક છે?
Page #196
--------------------------------------------------------------------------
________________
અક્યાય ૧-સૂત્ર ૧૬ ઉ –સહેતુક છે. સૂત્રમાં કહેલા ક્રમથી એમ સૂચિત કરવામા આવે છે કે, જે કમ સૂત્રમાં કહ્યો છે, એ ક્રમથી અવગ્રહ આદિની ઉત્પત્તિ થાય છે [૧૫]
હવે અવગ્રહ આદિના ભેદ કહે છે: बहुबहुविधक्षिप्रा निश्रितासंदिग्धध्रुवाणां सेतराणाम् ॥१६॥
સેતર (પ્રતિપક્ષસહિત) એવાં બહુ, બહુવિધ, ક્ષિક, અનિશ્ચિત, અસંદિગ્ધ અને ધ્રુવનાં અવગ્રહ, ઈહા, અવાય, અને ધારણા રૂપ મતિજ્ઞાન હોય છે.
પાંચ ઈદ્રિય અને એક મન એ છ સાધનોથી થનાર મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા આદિ રૂપથી જે વીશ ભેદ થાય છે, તે બધા ક્ષપશમ અને વિષયની વિવિધતાથી બાર બાર જાતના થાય છે. જેમ કે: બહુગ્રાહી છ અવગ્રહ છ ઈહા છ અવાય છ ધારણ અલ્પગ્રાહી બહુવિધગ્રાહી એકવિધગ્રાહી ક્ષિકગ્રાહી અક્ષિપ્રગ્રાહી અનિશ્રિતગ્રાહી નિશ્રિતગ્રાહી અસંદિગ્ધગ્રાહી સદિગ્ધગ્રાહી કુંવગ્રાહી અદ્ભવગ્રાહી
Page #197
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર
<
'
<
‘ અહુ'ના અથ અનેક અને અલ્પ 'ના અથ એક સમજવે. જેમ કે, મે અથવા ખેથી અધિક પુસ્તકાને જાણતાં અવગ્રહ, હા આદિ ચારે ક્રમભાવી મતિજ્ઞાનેા અનુક્રમે બહુગ્રાહી અવગ્રહ, બહુગ્રાહિણી હા, બહુગ્રાહી અવાય અને અહુગ્રહિણી ધારણા કહેવાય; અને એક પુસ્તકને જાણતાં અવગ્રહ આદિ અપગ્રાહી અવગ્રહ, અપગ્રાહિણી હા, અપગ્રાહી અવાય, અને અલ્પાહિણી ધારણા કહેવાય છે. હુવિધ ના અથ અનેક પ્રકાર અને એકવિધ ’ને અર્થ એક પ્રકાર સમજવા જેમ કે, આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં વિવિધતાવાળાં પુસ્તકને જાણતાં ઉક્ત ચારે નાના ક્રમથી બહુવિધગ્રાહી અવગ્રહ, બહુવિધાહિણી હા, બહુવિધગ્રાહી અવાય અને બહુવિધગ્રાહિણી ધારણા કહેવાય છે, તે જ રીતે આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં એક જ જાતનાં પુસ્તકાને જાણવાવાળાં નાના એકવિધગ્રાહી અવગ્રહ, એકવિધગ્રાહિણી હા આદિ કહેવાય છે. બહુ તથા અલ્પના અર્થ વ્યક્તિની સખ્યા સમજવા અને બહુવિધ તથા એકવિધના અ, પ્રકાર, કિસમ અથવા જાતિની સખ્યા સમજવે. અતેમાં એ જ તફાવત છે
૩૦
શીઘ્ર જાણતાં ચાર મતિજ્ઞાન ‘શીઘ્રગ્રાહી' અવગ્રહ આદિ કહેવાય છે, અને વિલખથી જાણતાં એ ચિરગ્રાહી' અવગ્રહ આદિ કહેવાય છે. એ તેા અનુભવની વાત છે કે ઇંદ્રિય, વિષય આદિ અધી ખાદ્ય સામગ્રી ખરાખર હોવા છતાં પણ ફક્ત સૂર્યપશમની પટુતાને લીધે એક મનુષ્ય એ વિષયનું જ્ઞાન જલદી કરી લે છે, જ્યારે ક્ષચેાપશમની મતાને લીધે બીજો માણસ તે જ વિષયનું જ્ઞાન વિલંબથી કરી શકે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૧૬ અનિશ્રિતને અર્થ લિંગ દ્વારા અપ્રમિત અર્થાત હેતુ દ્વારા અનિર્ણત વસ્તુ સમજ; અને “નિશ્રિતને અર્થ લિગપ્રમિત વસ્તુ સમજે. જેમ કે, પૂર્વમાં અનુભવેલ શીત, કેમળ અને સુકુમાર સ્પર્શરૂપલિંગથી વર્તમાનમાં જૂઈનાં ફૂલોને જાણવાવાળાં ઉક્ત ચારે જ્ઞાન ક્રમથી નિશ્રિતગ્રાહી -સલિંગગ્રાહી અવગ્રહ આદિ, અને એ લિગ સિવાય જ તે ફૂલેને જાણવાવાળાં જ્ઞાન ક્રમે અનિશ્રિતગ્રાહી – અલિગગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે.
અસ દિગ્ધને અર્થ નિશ્ચિત અને “સંદિગ્ધને અર્થ અનિશ્ચિત છે. જેમ કે, આ ચંદનનો સ્પર્શ છે, ફૂલને નહિ.
૧. અનિશ્રિત અને નિશ્રિત શબ્દને જે અર્થ ઉપર આપે છે તે નદિસૂત્રની ટીકામા પણ છે, પરંતુ એ સિવાય બીજો અર્થ પણ એ ટીકામાં શ્રીમલયગિરિએ બતાવ્યું છે પરધર્મોથી મિશ્રિત ગ્રહણ તે નિશ્ચિત કરવપ્રદ્દ અને પરધર્મોથી અમિશ્રિત ગ્રહણ તે બિત વહ્યું છે. જુઓ પૃ. ૧૮૩, આગોદય સમિતિ દ્વારા પ્રકાશિત.
અનિઃસૃત” દિ૫૦. તે પ્રમાણે એમા એ અર્થ કરેલ છે કે, સંપૂર્ણ રીતે આવિભત નહિ એવા પુદ્ગલોનું ગ્રહણ
અનિતાબ' અને સંપૂર્ણ રીતે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ " નિતાવિક છે. જુઓ આ સૂત્ર ઉપર રાજવાર્તિક ન, ૧૫
૨. 'અનુ' દિગ્યું. તે પ્રમાણે એમા એ અર્થ કર્યો છે કે વક્તાના મુખમાથી એક જ વર્ણ નીકળતા વેંત એ પૂણે અનુસ્મૃતિ રાખ્યને માત્ર અભિપ્રાયથી જાણી લેવો કે “તમે અમુક શબ્દ બોલવાના છા” આ જાતને અવગ્રહ તે અનુક્તાવગ્રહ અથવા સ્વરનું સંચારણ કર્યા પહેલાં જ વણા આદિ વાજિત્રની કણક માત્રથી જાણી લેવું કે 'તમે અમુક સ્વર વગાડવાના છે.” આ અનુક્તાવગ્રહ. આનાથી વિપરીત તે ઉક્તાવગ્રહ. જુઓ આ જ સૂત્રનું રાજવાસ્તિક ન ૧૫.
Page #199
--------------------------------------------------------------------------
________________
३२
તત્ત્વા સૂત્ર
એ પ્રકારે સ્પશને નિશ્ચિત રૂપે જાણવાવાળાં ઉક્ત ચારે નાન
નિશ્ચિતગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. અને ચંદન તથા ફૂલ બન્નેને સ્પર્શ શીતળ હાવાથી આ ચંદનને સ્પર્શી છે કે ફૂલના એવા વિશેષની અનુપબ્ધિથી થતાં સદેહયુક્ત ચારે જ્ઞાન અનિશ્ચિતગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે.
‘ધ્રુવ'ના અર્થ અવશ્યંભાવી; અને ‘અવ’ને અથ કદાચિદ્ભાવી સમજવા, ઇંદ્રિય અને વિષયને સંબંધ તથા મનેયાગ રૂપ સામગ્રી સમાન હેાવા છતાં પણ એક મનુષ્ય એ વિષયને અવસ્ય જાણી લે છે, જ્યારે ખીજો કદાચિત્ જાણે છે અને કદાચિત્ નહિ, સામગ્રી પ્રાપ્ત થયે વિષયને અવશ્ય જાણનારાં ઉક્ત ચારે જ્ઞાન ધ્રુવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. જ્યારે સામગ્રી હેવા છતાં પણ ક્ષયપશમની મંદતાને લીધે વિષયને કાઈક વાર ગ્રહણ કરે અને કાઈક વાર ગ્રહણુ ન કરે એવાં ઉક્ત ચારે જ્ઞાન અધ્રુવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે.
પ્ર૦—ઉપરના ભાર ભેદેમાંથી કેટલા વિષયની વિવિધ તાને લીધે અને કેટલા ક્ષયે।પશમની પટ્ટુના – મતારૂપ વિવિધતાને લીધે થાય છે?
8
શ્વેતાખરીચ ગ્રામા નંદિસૂત્રમા ‘અસંધિ' એવા જ ફક્ત એક પાઠ છે. એનો અર્થ ઉપર લખ્યા પ્રમાણે જ એની ટીકામા છે ન્તુએ પૃ. ૧૮૩. પર’તુ તત્ત્વા ભાષ્યની વૃત્તિમાં અનુક્ત પાઠ પણ આપ્યા છે. એના અર્થ પૂર્વોક્ત રાજવાર્તિક પ્રમાણે છે. પરંતુ વૃત્તિકાને લખ્યુ છે કે, અનુક્ત' પાઠ રાખવાથી એ કત્ત શુદ્ધૃવિષયક અવગ્રહ આદિમા જ લાગુ પડશે; સ્પવિષચક્ર અવગ્રહ આદિમાં નહિ એ અપૂર્ણતાને લીધે અન્ય આચાયોએ
<
"
· અસ’ટ્વિગ્સ - પાઠ રાખ્યા છે. જીઆ તત્ત્વા ભાષ્યવૃત્તિ પૃ. ૫૮,
Page #200
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ - સૂત્ર ૧૭
સર
-
—બહુ, અપ, બહુવિધ અને અપવિષ એ ચાર
ભેદ વિષયની વિવિધતા ઉપર અવલંબિત છે, બાકીના આઠ
ભેદ ક્ષયે પશમની વિવિધતા ઉપર આધાર રાખે છે. ૪૦—અત્યાર સુધી કુલ ભેદ કેટલા થયા? ઉ—અસા અનુભાશી.
પ્ર॰કેવી રીતે ?
ઉપાંચ ઇન્દ્રિય અને મનના અવગ્રહ આદિ ચાર ચાર ભેદ ગણવાથી ગ્રેવીસ અને બહુ, અહપ આદિ ઉક્ત બાર પ્રકારની સાથે-ચાવીસને ગુણવાથી અસે અશ્રુથાશી. [૧૬] હવે સામાન્ય રૂપે અવગ્રહ આર્દિના વિષય કહે છે - ગ્રંથસ્ય | ૨૭ |
અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એ ચાર મતિજ્ઞાન અને ગ્રહણ કરે છે.
પ્ર૦-અર્થ એટલે વસ્તુ અને પર્યાય, દ્રવ્ય અને પર્યાંય અને વસ્તુ કહેવાય છે. તા શુ ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય અવગ્રહ, હા આદિ જ્ઞાન દ્રવ્યરૂપ વસ્તુને વિષય કરે છે કે પર્યાયરૂપ વસ્તુને?
—ઉક્ત અવગ્રહ, હા આદિ જ્ઞાન મુખ્યપણે પર્યાયને ગ્રહણ કરે છે; સપૂર્ણ દ્રવ્યને નહિ. દ્રવ્યને એ પર્યાય દ્વારા જ જાણે છે. કેમ કે છદ્રિય અને મનના મુખ્ય વિષય પર્યાય જ છે. પીય દ્રવ્યને એક આશ છે, આથી . અવગ્રહ, હા, આદિજ્ઞાન દ્વારા જ્યારે ઇંદ્રિયા કે મન તપેાતાના વિષયભૂત પર્યાયને જાણે છે, ત્યારે તે, તે તે પર્યાયરૂપથી દ્રવ્યને પણ અ'શત જાણે છે; કેમ કે દ્રવ્યને છેડીને પર્યાય રહી શકતેા નથી અને દ્રવ્ય પણ પર્યાય રહિત
ત૩
Page #201
--------------------------------------------------------------------------
________________
૩૪
તત્ત્વાર્થ સૂત્ર
-
હેતું નથી. જેમ કે તંત્રના વિષય રૂપ અને સસ્થાન – આકાર – આદિ છે કે જે પુદ્ગલ દ્રવ્યના અમુક પર્યાયા છે. નેત્ર આમ્રલ આદિને ગ્રહણ કરે છે એના ભાવાથ એટલા જ છે કે, તે આમ્રલના રૂપ તથા આકારવિશેષને જાણે છે. રૂપ અને આકારવિશેષ, કેરીથી જુદા નથી; આથી સ્થૂલ દૃષ્ટિએ એમ કહી શકાય કે આંખથી કરી દેખાઈ, પરન્તુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આંખે આખી કેરીનું ગ્રહણ કર્યું નથી. કેમ કે કેરીમાં ! રૂપ અને સંસ્થાન ઉપરાંત સ્પ, રસ, ગધ આદિ અનેક પર્યાય છે; જે જાણવા નેત્ર અસમર્થ છે. તેમ જ સ્પન, રસન અને ઘ્રાણુ ઇંદ્રિય જ્યારે ગરમ ગરમ જલેબી આદિ વસ્તુનું ગ્રહણ કરે છે, ત્યારે તે ક્રમથી તે વસ્તુના ઉષ્ણુ સ્પર્શી, મધુર રસ અને સુગંધ રૂપ પાઁયાને જ જાણે છે. કાઈ પણ એક ઇંદ્રિય એક વસ્તુના સંપૂર્ણ પાંચાને જાણી શકતી નથી. કાન પણ ભાષાત્મક પુદ્ગલના ધ્વનિરૂપ પર્યંચાને જ ગ્રહણ કરે છે, ખીજા નહિ. મન પણ કાઈ વિષયના અમુક અંશને જ વિચાર કરે છે; એકસાથે સપૂર્ણ અશાના વિચાર કરવામાં તે અસમર્થ છે. આથી એમ સાશ્રિત થાય છે કે ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય, અવગ્રહ હા આદિ ચારે જ્ઞાન પર્યાયને જ મુખ્યપણે વિષય કરે છે અને દ્રવ્યને એ પર્યાય દ્વારા જ જાણું છે.
પ્ર-પૂર્વ સૂત્ર અને આ સૂત્ર વચ્ચે શા સબંધ છે? ઉઆ સૂત્ર સામાન્યનું વન કરે છે અને પૂર્વ સૂત્ર વિશેષનું. અર્થાત્ આ સૂત્રમાં પર્યાય અથવા દ્રવ્ય રૂપ વસ્તુને અવગ્રહ આદિ જ્ઞાનના વિષય તરીકે જે સામાન્ય
Page #202
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૧૮ ૧૯
૩૫ રૂપે બતાવી છે, તેને જ સંખ્યા, જાતિ આદિ દ્વારા પૃથકકરણ કરી બહુ, અલ્પ આદિ વિશેષ રૂપે પૂર્વસૂત્રમાં બતાવી છે. [૧]
હવે ઇન્દ્રિયની જ્ઞાન ઉત્પન્ન કરવાની પદ્ધતિના ભેદને લીધે થતા અવગ્રહના અવાન્તર ભેદ કહે છે:
व्यञ्जनस्याऽवग्रहः ॥२८॥ न चक्षुरनिन्द्रियाभ्याम् ॥१९॥
વ્યંજન (ઉપકરણ ઇન્દ્રિયને વિષયની સાથે સંગ) થતાં અવગ્રહ જ થાય છે.
નેત્ર અને મન વડે વ્યંજન દ્વારા અવગ્રહ થતું નથી.
લગડા માણસને ચાલવા માટે લાકડીની મદદની જરૂર હોય છે તેવી જ રીતે આત્માની આવૃત – ઢંકાયેલી ચેતના શક્તિને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે છે. તેથી એને ઈદિય અને મનની બાહ્ય મદદ જોઈએ. બધી ઇદ્રિ અને મનને સ્વભાવ એકસરખો નથી. તેથી એમના દ્વારા થનારી જ્ઞાનધારાના આવિર્ભાવની ક્રમ પણ એકસરખે હેત નથી. એ ક્રમ બે પ્રકાર છે: સંક્રમ અને પહુકમ.
મદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણેબિયનો સગ - નર- થતાં જ જ્ઞાનને આવિર્ભાવ થાય છે. પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે એથી “આ કઈક છે' એ સામાન્ય બોધ પણ થતો
? આના ખુલાસા માટે જુઓ અધ્યાય ૨, સૂ. ૧૭,
Page #203
--------------------------------------------------------------------------
________________
તરવાથસૂત્ર નથી. પરંતુ જેમ જેમ વિષય અને ઇન્દ્રિયન સાગ પુષ્ટ થતો જાય છે, તેમ તેમ જ્ઞાનની માત્રા પણ વધતી જાય છે. ઉક્ત સોગ —વ્યંજન–ની પુષ્ટિની સાથે જ થોડાક સમયમાં તેનાથી ઉત્પન્ન થયેલી જ્ઞાનમાત્રા પણ એટલી પુષ્ટ થતી જાય છે કે એનાથી “આ કંઈક છે' એ વિષયને સામાન્યબોધ – અવગઢ- થાય છે. આ અર્થાવગ્રહનો પૂર્વવર્તી જ્ઞાનવ્યાપાર જે ઉક્ત વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને એ વ્યંજનની પુષ્ટિની સાથે જ ક્રમશઃ પુષ્ટ થને જાય છે, તે બધા શ્રેઝનીવડ્યું કહેવાય છે, કેમ કે એના ઉત્પન્ન થવામાં વ્યંજનની અપેક્ષા છે. આ વ્યંજનાવગ્રહ નામને દીર્ધ જ્ઞાનવ્યાપાર ઉત્તરોત્તર પુષ્ટ થવા છતાં પણ તે એટલે અલ્પ હોય છે કે એનાથી વિપયને સામાન્ય બોધ પણ થતો નથી; આથી એને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહે છે. જ્યારે એ જ્ઞાનવ્યાપાર એટલે પુષ્ટ થઈ જાય કે એનાથી “આ કંઈક છે એ સામાન્ય બંધ થઈ શકે, ત્યારે જ એ સામાન્ય ભાન કરાવનાર જ્ઞાનાંશ અવાહ કહેવાય છે. અર્થાવગ્રહ પણ વ્યંજનાવગ્રહને એક છેલ્લે પુષ્ટ અંશ જ છે, કેમ કે એમાં પણ વિષય અને ઇન્દ્રિયને સોગ અપેક્ષિત છે. છતાં એને વ્યંજનાવગ્રહથી અલગ ગણવાનું અને તેનું અથવગ્રહ નામ રાખવાનું પ્રયોજન એ છે કે, એ જ્ઞાનાંશથી ઉત્પન્ન થનાર વિષયને બોધ જ્ઞાતાના ધ્યાનમાં આવી શકે છે. અર્થાવગ્રહની પછી એની દ્વારા સામાન્ય રૂપે જાણેલા વિષયની વિશેષ રૂપે જિજ્ઞાસા–જાણવાની ઈચ્છા, વિશેષને નિર્ણય, એ નિર્ણયની ધારા, તેનાથી ઉત્પન્ન થતા સંસ્કાર અને સંસ્કારથી ઉત્પન્ન થતી સ્મૃતિ એ બધા જ્ઞાનવ્યાપાર થાય છે, જે ઉપર ઈહા, અવાય
Page #204
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૧૮ ૧૯ અને ધારણા રૂપે ત્રણ વિભાગમાં બતાવ્યા છે. એ બાબત ભૂલવી ન જોઈએ કે આ સંદર્ભમાં જે ઉપકરણે દ્રિય અને વિષયના સોગની અપેક્ષા બતાવી છે, તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અથવગ્રહ સુધી જ છે. તેની પછી ઈહિ, અવાય આદિ જ્ઞાનવ્યાપારમાં એ સંગ અનિવાર્યરૂપે અપેક્ષિત નથી; કેમ કે એ જ્ઞાનવ્યાપારની પ્રવૃત્તિ વિશેષની તરફ થતી હોવાથી તે સમયે માનસિક અવધાનની પ્રધાનતા હોય છે. આ કારણથી અવધારણયુક્ત વ્યાખ્યાન કરી આ સૂત્રના અર્થમાં એમ કહ્યું છે કે જનન અવગ્રહ જ થાય છે અથત અવગ્રહ – અવ્યક્તજ્ઞાન – સુધીમાં જ એ વ્યંજનની અપેક્ષા છે, ઈહ આદિમાં નહિ.
પટુક્રમમાં ઉપકરણે ક્રિય અને વિષયના સંયોગની અપેક્ષા નથી. દૂર, રિતર હેવા છતાં પણ એગ્ય સન્નિધાન માત્રથી ઈધિય એ વિષયને ગ્રહણ કરી લે છે અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઈદ્રિય દ્વારા શરૂઆતમાં જ અથવગ્રહરૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેની પછી ક્રમપૂર્વક ઈહા, અવાય આદિ જ્ઞાનવ્યાપાર પૂર્વોક્ત મંદમની માફક પ્રવૃત્ત થાય છે. સારાંશ એ છે કે પહુકમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયને સયાગ થયા વિના જ જ્ઞાનધારાને આવિર્ભાવ થાય છે, જેને પ્રથમ અંશ અથવગ્રહ અને અંતિમ અંશ સ્મૃતિ રૂપ ધારણા છે. એનાથી ઉલટું મંદકમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયનો સંયોગ થયા પછી જ જ્ઞાનધારાનો આવિર્ભાવ થાય છે. જેને પ્રથમ અંશ અવ્યક્તતમ અને અધ્યાતર રૂપ Aજનાવગ્રહ નામનું જ્ઞાન છે, બીજો અંશ અથવગ્રહ રૂપ રીન છે અને છેવટને એશ સ્મૃતિરૂપ ધારણ જ્ઞાન છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર
દૃષ્ટાન્તઃ મક્રમની જ્ઞાનધારાના આવિર્ભાવને માટે ઇન્દ્રિય અને વિષયના સયાગની અપેક્ષા છે, એને સ્પષ્ટતાથી સમજવાને માટે શરાવ અર્થાત્ શકારાનું દૃષ્ટાંત ઉપચાગી છે. જેમ ભઠ્ઠીમાંથી તરત બહાર કાઢેલા અતિશય રૂક્ષ શરાવમાં પાણીનું એક ટીપુ નાંખ્યુ હય, તે તે શરાવ તુરત જ તેને શાષી લે છે અને તે એટલે સુધી કે તેનું કાંઈ નામનિશાન રહેતું નથી. આ રીતે પછી પણ એક એક કરી નાંખેલાં અનેક પાણીનાં ટીપાંએને એ શરાવ શેાષી લે છે. પરંતુ અંતમાં એવા સમય આવે છે કે જ્યારે તે પાણીનાં ટીપાંઓને શેષવામાં અસમર્થ થાય છે અને એનાથી ભીજાઈ જાય છે. ત્યારે એમાં નાંખેલાં જલકણુ સમૂહ રૂપે એકઠાં થઈ દેખાવા લાગે છે, શરાવની ભીનાશ પહેલવહેલી જ્યારે માલૂમ પડે છે તે પહેલાં પણ શરાવમાં પાણી હતુ. પરંતુ એણે પાણીને એવી રીતે શેાષી લીધુ હતું કે એમા પાણી તદ્ન સમાઈ યુ હાઈ એ પાણી આંખે જોઈ શકાય એવું ન હતું; પરંતુ તે શરાવમાં અવશ્ય હતુ. જ્યારે પાણીનું પ્રમાણ વધ્યુ અને શરાવની શાષવાની શક્તિ ઓછી થઈ ત્યારે ભીનાશ દેખાવા લાગી અને પછી અંદર નહિ શાષાયેલું પાણી એના ઉપરના તળમાં એકઠું થઈ દેખાવા લાગ્યુ. એવી જ રીતે ક્રાઈ ઊધતા માણસને ઘાંટા પાડવામાં આવે ત્યારે તે શબ્દ એના કાનમાં સમાઈ જાય છે. એ ચાર વાર બૂમ મારવાથી એના કાનમાં જ્યારે પૌદ્ગલિક શબ્દો પૂરતા પ્રમાણમાં ભરાઈ જાય છે, ત્યારે પાણીનાં ટીપાંથી પ્રથમ પ્રથમ ભીના થતા રાવની માફક ઊંધતા માણસના કાન પણુ શબ્દોથી પરિપૂરિત થઈ એ શબ્દોને સામાન્ય રૂપે જાણવામાં સમર્થ
૩૦
Page #206
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૧૮-૧૯ થાય છે, કે આ શું છે? એ જ સામાન્ય જ્ઞાન છે કે જે પહેલવહેલું શબ્દને સ્કુટ રીતે જાણે છે. ત્યાર પછી વિશેષ જ્ઞાનને ક્રમ શરૂ થાય છે જેમ થોડાક સમય સુધી પાણીનાં ટીપાં પડવાથી જ તે રૂક્ષ શરા ધીમે ધીમે ભીનું થાય છે અને એમાં પાણી દેખાવા લાગે છે, તેમ જ કેટલાક સમય સુધી શબ્દપુને સંગ રહેતે હેવાથી તે ઊંઘતા માણસના કાન ભરાઈ જવાને લીધે એ શબ્દોને સામાન્ય રૂપે જાણે છે અને પછી શબ્દોની વિશેષતાઓને જાણે છે. જો કે આ ક્રમ ઊંઘતાની માફક જાગતા માણસને માટે પણ લાગુ પડે છે તે પણ તે એટલો શીધ્રભાવી હોય છે કે સાધારણ લેકેના ધ્યાનમાં તે મુશ્કેલીથી આવે છે. આથી શરાવની સાથે જ ઘતાનુ સામ્ય બતાવ્યું છે.
પક્રમિક જ્ઞાનધારા માટે અરીસાનુ દષ્ટાંત ઠીક છે. અરીસાની સામે કઈ વસ્તુ આવે કે તુરત જ એમાં એનું પ્રતિબિંબ પડી જાય છે અને તે દેખાય છેઆને માટે અરીસાની સાથે પ્રતિબિબિત વસ્તુના સાક્ષાત સંગની જરૂર રહેતી નથી, જેમ કાનની સાથે શબ્દોને સાક્ષાત સાગની જરૂર હોય છે. ફક્ત પ્રતિબિંબગ્રાહી દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુનું ચગ્ય સ્થળમાં સન્નિધાન આવશ્યક છે; આવું સન્નિધાન થતાં જ પ્રતિબિંબ પડી જાય છે અને તે તુરત જ દેખાય છે. આ રીતે આંખની આગળ કઈ રંગવાળી વસ્તુ આવી કે તરત જ તે સામાન્ય રૂપે દેખાય છે. આને માટે નેત્ર અને એ વસ્તુને સંગ અપેક્ષિત નથી, જેવી રીતે કાન અને શબ્દોને સંગ અપેક્ષિત છે. ફક્ત દર્પણની
Page #207
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર માફક આંખ અને એ વસ્તુનું ચગ્ય સન્નિધાન જોઈએ. આથી પહુક્રમમાં સૌથી પ્રથમ અથવગ્રહ માન્યો છે.
મંદમિક જ્ઞાનધારામાં વ્યંજનાવગ્રહને સ્થાન છે, અને પટુક્રમિક જ્ઞાનધારામાં નથી. એથી એ પ્રશ્ન થાય છે કે વ્યંજનાવગ્રહ કઈ કઈ ઈદ્રિયથી થાય છે અને કઈ કઈથી નહિ. આને ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આપે છે. નેત્ર અને મનથી વ્યંજનાવગ્રહ થતું નથી, કેમ કે એ બન્ને સાગ વિના જ માત્ર એગ્ય સન્નિધાનથી અથવા અવધાનથી પતિપિતાના ગ્રાહ્ય વિષયને જાણે છે. આ કેણ જાણતું નથી" કે દૂર દૂર રહેલાં વૃક્ષ, પર્વત આદિને નેત્ર ગ્રહણ કરે છે અને મન સુદરવતી વસ્તુનું પણ ચિંતન કરે છે; આથી નેત્ર તથા મન અપ્રાકારી મનાય છે. અને એનાથી ઉત્પન્ન થતી જ્ઞાનધારાને પહુક્રમિક કહી છે. કર્ણ, જિવા, ધ્રાણુ અને સ્પર્શન એ ચાર ઈદ્રિય મંદાક્રમિક જ્ઞાનધારાનું કારણ છે, કેમ કે એ ચારે પ્રાપ્યકારી અર્થાત ગ્રાહ્ય વિષય સાથે સંયુક્ત થઈને જ એમને ગ્રહણ કરે છે. એ સૌ કોઈને અનુભવ છે કે જ્યા સુધી શબ્દ કાનમાં ન પડે, સાકર જીભને ન અડકે, પુષ્પનાં રજકણ નાકમાં ન પેસે અને પાણી શરીરને ન અડકે
ત્યાં સુધી શબ્દ નહિ સંભળાય, સાકરને સ્વાદ નહિ આવે, ફૂલની સુગંધ નહિ જણાય અને પાણી ઠંડું છે કે ગરમ એની ખબર નહિ પડે.
પ્ર–મતિજ્ઞાનના કુલ કેટલા ભેદ થયા? ઉ –૩૩૬, પ્ર–કેવી રીતે?
Page #208
--------------------------------------------------------------------------
________________
અચાય ૧- સૂત્ર ૧૮-૧૯ ઉ–પાંચ ઇન્દ્રિયો અને મન એ છને અર્થાવગ્રહ આદિ ચાર ચાર ભેદથી ગુણતાં ચેવિસ થાય. એમાં ચાર પ્રાપ્યકારી ઈદ્રિના ચાર વ્યંજનાવગ્રહ ઉમેરવાથી ૨૮ થાય એ ૨૮ને બહુ, અપ, બહુવિધ, અલ્પવિધ આદિ બાર બાર ભેદોથી ગુણતા ૩૩૬ થાય. આ ભેદોની ગણતરી સ્થળદષ્ટિથી છે; વાસ્તવિક રીતે તે પ્રકાશ આદિની ફુટતા, અસ્કુટતા, વિષયની વિવિધતા અને ક્ષયે પશમની વિચિત્રતાને લીધે તરતમભાવવાળા અસંખ્ય ભેદ થાય છે.
પ્ર–પહેલાં જે બહુ, અલ્પ આદિ ૧૨ ભેદ કહ્યા છે તે તે વિષયના વિશેષોમાં જ લાગુ પડે છે, જ્યારે અથવગ્રહને વિષય તો માત્ર સામાન્ય છે; આથી તે અર્થાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે?
ઉ–અર્થાવગ્રહ બે પ્રકારનો માનવામાં આવે છે - વ્યાવહારિક અને શૈક્ષયિક. બહુ, અલ્પ આદિ જે ૧૨ ભેદ કહ્યા છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહના જ સમજવા જોઈએ, નથયિકના નહિ. કેમ કે થિયિક અથવગ્રહમા જાતિગુણ-ક્રિયા
ન્ય માત્ર સામાન્ય પ્રતિભાસિત થાય છે, આથી એમાં બહુ, અલ્પ આદિ વિશેષોના ગ્રહણને સ ભવ જ નથી.
પ્ર–વ્યાવહારિક અને નૈઋયિકમાં શું તફાવત છે?
ઉ–જે અથવગ્રહ પ્રથમ જ સામાન્યમાત્રનું ગ્રહણ કરે છે તે નૈયિક. અને જે જે વિશેષગ્રાહી અવાયજ્ઞાનની પછી નવા નવા વિશેની જિજ્ઞાસા અને અવાય થતાં રહે છે, તે બધાં સામાન્ય વિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યાવહારિક અથવગ્રહ છે. અર્થાત ફક્ત તે જ અવાયજ્ઞાનને વ્યાવહારિક અર્થાવગ્રહ ન સમજ કે જેની પછી બીજા વિશેની
Page #209
--------------------------------------------------------------------------
________________
ફર
તત્ત્વાર્થસૂત્ર
જિજ્ઞાસા ન થાય. ખીજા બધાં અવાયજ્ઞાન
પછી નવા નવા વિશેષેાની વ્યાવહારિક અર્થાવગ્રહ છે.
એ પેાતાની જિજ્ઞાસા પેદા કરે છે, તે
પ્ર૰અર્થાવગ્રહના બહુ, અલ્પ આદિ ઉક્ત ૧૨ ભેદેશના સબધમાં જે એમ કહ્યું કે તે ભેદ વ્યાવહારિક અર્થાંવગ્રહના સમજવા જોઈ એ, નૈયિકના નહિ; તે તે વિષે પ્રશ્ન થાય છે કે જો એમ જ માનીએ તે પછી ઉપર કહ્યા પ્રમાણે મતિજ્ઞાનના ૩૩૬ ભેદ્ય કેવી રીતે થઈ શકે? ક્રમ ૨૮ પ્રકારના મતિજ્ઞાનને બાર બાર ભેદથી ગુણતાં ૩૭૬ ભેદ થાય છે અને ૨૮ પ્રકારામાં તા ૪ વ્યંજનાવગ્રહ પણ આવે છે જે નૈૠયિક અર્થાવગ્રહના પણ પૂવર્તી હાવાથી અત્યંત અવ્યક્તરૂપ છે. આથી એના બાર બાર એટલે કુલ ૪૮ ભે કાઢી નાખવા પડશે?
ઉઅર્થાવગ્રહમાં તે વ્યાવહારિકને લઈને ઉપરના ૧૨ ભેદે સ્પષ્ટ રીતે ઘટી શકે છે તેથી સ્થૂલ દૃષ્ટિએ એવા ઉત્તર આપ્યા છે. વાસ્તવિક રીતે જોતા નૈૠયિક અર્થાવગ્રહ અને એના પૂર્વવર્તી વ્યંજનાવગ્રહના પણ બાર બાર ભે સમજી લેવા જોઈએ; તે કાર્યકારણની સમાનતાના સિદ્ધાંતને આધારે. અર્થાત્ વ્યાવહારિક અર્થાવગ્રહનુ કારણ નૈક્ષયિક અર્થાવગ્રહ છે અને એનું કારણ વ્યંજનાવગ્રહ છે. હવે જો વ્યાવહારિક અર્થાવગ્રહમાં સ્પષ્ટરૂપે બહુ, અપ આદિ વિષયગત વિશેષાને પ્રતિભાસ થાય, તે એના સાક્ષાત્ કારણભૂત નૈયિક અર્થાવગ્રહ અને વ્યવહિત કારણ વ્યંજનાવગ્રહમાં પણ ઉક્ત વિશેષાને પ્રતિભાસ માનવે પડશે, જો કે તે પ્રતિભાસ અસ્ફુટ હેાવાથી દુોય છે. અસ્ફુટ હાય
Page #210
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ સત્ર ૨૦
pas
ર
અથવા સ્ફુટ હોય. અહીંયાં તા ફક્ત સભવની અપેક્ષાએ ઉક્ત બાર બાર ભેદો ગણવા જોઈએ [૧૮–૧૯]
હવે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ કહે છે श्रुतं मतिपूर्व द्वयनेकद्वादशभेदम् | २० |
શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. તે એ પ્રકારનુ છે; જે અનેક પ્રકારનુ અને ખાર પ્રકારનુ' હાય છે.
મતિજ્ઞાન કારણ અને શ્રુતજ્ઞાન કાય છે, કેમ કે મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી શ્રુતજ્ઞાનને મતિપૂર્ણાંક કહ્યું છે, જે વિષયનું શ્રુતજ્ઞાન કરવાનું હેાય એ વિષયનુ મતિજ્ઞાન પહેલાં અવશ્ય થવુ જોઈએ. આથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનું પાલન કરવાવાળું અને પૂરણ કરવાવાળું કહેવાય છે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે, પરંતુ તે બહિરંગ કારણ છે, એનું અંતર’ગ કારણુ તા શ્રુતજ્ઞાનાવરણને ક્ષયાપશમ છે, કેમ કે કાઈ વિષયનું મતિજ્ઞાન થયા છતાં પણ જો ઉક્ત ક્ષયેાપશમ ન હેાય તા એ વિષયનુ શ્રુતજ્ઞાન થઈ શકતું નથી.
પ્ર—મતિજ્ઞાનની માફક શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં પણ ઈંદ્રિય અને મનની મદદ અપેક્ષિત છે તે પછી બન્નેમાં તાવત શા જ્યાં સુધી બન્નેના ભેદ સ્પષ્ટ રીતે જાગી ન શકાય ત્યાં સુધી શ્રુતજ્ઞાન મતિપૂર્વક છે એ કથનના કાંઈ ખાસ અર્થે રહેતા નથી. તેમ જ મતિજ્ઞાનનું કારણુ ભતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષચેાપશમ અને શ્રુતજ્ઞાનનું કારણ શ્રુતનાનાવરણીય ક્રમના ક્ષયે પશમ છે, આ કથનથી પણ અનૈને ભેદ ધ્યાનમાં આવતા નથી, પ્રેમ કે ક્ષયેાપશમના ભેદ સાધારણ બુદ્ધિને ગમ્ય નથી.
Page #211
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર
—મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે અને શ્રુતજ્ઞાન અતીત, વિદ્યમાન તથા ભાવિ એ ત્રૈકાલિક વિષયેામાં પ્રવૃત્ત થાય છે. આ વિષયકૃત ભેદ ઉપરાંત ખન્નેમાં એ પણ અંતર છે કે મતિજ્ઞાનમાં શબ્દેલ્લેખ હાતા નથી અને શ્રુતજ્ઞાનમા હેાય છે. આથી બન્નેનું કુલિત લક્ષણ એ થાય છે કે, જે જ્ઞાન ઈંદ્રિયજન્ય અને મનેાજન્ય હેાવા છતાં શબ્દોલ્લેખ॰ સહિત `હાય તે શ્રુતજ્ઞાન, અને જે શાલ્લેખ રહિત હોય તે અતિજ્ઞાન. સારાંશ એ છે કે ખન્ને જ્ઞાનેામાં ઇંદ્રિય અને મનની અપેક્ષા તુલ્ય હેાવા છતાં મતિ કરતાં શ્રુતના વિષય પણ અધિક છે અને સ્પષ્ટતા પણ અધિક છે. કેમ કે શ્રુતમાં મનેવ્યાપારની પ્રધાનતા હેાવાથી વિચારાંશ અધિક અને સ્પષ્ટ થાય છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. અથવા ખીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઇંદ્રિય તથા મનેાજન્ય એક દી જ્ઞાનવ્યાપારના પ્રાથમિક અપરિપક્વ અંશ મતિજ્ઞાન અને ઉત્તરવર્તી પરિપક્વ અને સ્પષ્ટ અંશ શ્રુતજ્ઞાન છે. તેથી એમ પણ કહી શકાય કે, જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય તે શ્રુતજ્ઞાન અને જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય એવા પરિપાકને પ્રાપ્ત ન થયું હેાય તે મતિજ્ઞાન. શ્રુતજ્ઞાનને જો ખીર કહીએ, તે મતિજ્ઞાનને દૂધ કહી શકાય. પ્ર~શ્રુતના ખે અને એ દરેકના અનુક્રમે બાર અને અનેક પ્રકાર કેવી રીતે થાય?
"
૧. શબ્દોĂખને અર્થ વ્યવહારકાળમાં શબ્દશક્તિના ગ્રહણથી ઉત્પન્ન થવું તે છે અર્થાત્ જેમ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે સતસ્મરણ અને શ્રુતગ્રંથનું અનુસરણ અપેક્ષિત છે, એ રીતે ઈહા આદિ મતિજ્ઞાનની ઉત્પત્તિમા અપેક્ષિત નથી.
Page #212
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ર૦ ઉ–અંગબાહ્ય, અંગપ્રવિષ્ટ રૂપે શ્રુતજ્ઞાનના બે પ્રકાર • છે. એમાંથી અંગબાહ્ય કૃત ઉકાલિક, કાલિક એવા ભેદથી અનેક પ્રકારનું છે, અને અંગપ્રવિષ્ટ કૃત આચારાંગ, સૂત્રકૃતાગ આદિ રૂપે બાર પ્રકારનું છે.
પ્ર૮-અ ગબાહ્ય અને અંગપ્રવિષ્ટ તફાવત કરી અપેક્ષાએ છે?
ઉ–વક્તાના ભેદની અપેક્ષાએ. તીર્થંકરે દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના પરમ બુદ્ધિમાન સાક્ષાત શિષ્ય ગણધરેએ ગ્રહણ કરી એ જ્ઞાનને દ્વાદશાંગી રૂપે સુત્રબદ્ધ કર્યું તે જાવેદ. અને સમયના દેપથી બુદ્ધિ, બળ તેમ જ આયુષને ઘટતાં જોઈ સર્વસાધારણના હિતને માટે એ દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષય ઉપર ગણધર પછીના શુદબુદ્ધિ આચાર્યોએ જે શાસ્ત્રો રચ્યાં તે વાવાહ્ય, અર્થાત જે શાસ્ત્રના રચનાર ગણધર હેય તે અંગપ્રવિષ્ટ અને જેના રચનાર અન્ય આચાર્ય હોય તે અંગબાણ.
પ્ર–બાર અંગે ક્યાં? અને અનેકવિધ અંગબાઇમાં મુખ્યપણે કયા કયા પ્રાચીન ગ્રંથ ગણાય છે?
ઉ – આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાધ્યયન, અંતકશા, અનુત્તરીપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ એ ૧૨ અંગ છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યક તથા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, કલ્પ,
Page #213
--------------------------------------------------------------------------
________________
તરવાથસૂત્ર વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિત આદિ શાસ્ત્રને અંગબાહ્યમાં સમાવેશ થાય છે.
પ્ર–આ જે ભેદ બતાવ્યા છે તે જ્ઞાનને વ્યવસ્થિત રૂપે સંગૃહીત કરવાવાળાં શાસ્ત્રના ભેદ થયા; તે પછી શું શા આટલાં જ છે?
ઉ–નહિ, શાસ્ત્ર અનેક હતાં, અનેક છે, અનેક બને છે અને આગળ પણ અનેક થશે. તે બધાં શ્રુતજ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીયાં ફક્ત એટલાં જ ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનને આધાર છે. પરંતુ બીજા અનેક શાસ્ત્ર બન્યાં છે અને બનતાં જાય છે એ બધાંને અંગબાહમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્ર શુદ્ધ બુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલાં હોવાં જોઈએ.
પ્ર–આજકાલ જે વિવિધ વિજ્ઞાનવિષયક શાસે તથા કાવ્ય, નાટકાદિ લૌકિક વિષયના ગ્ર બને છે, તે પણ શું શ્રુત કહેવાય ?
ઉ–અવશ્ય, તે શ્રુત કહેવાય.
પ્ર–તે તે પછી એ પણ ધ્રુતજ્ઞાન હોવાથી મેક્ષને માટે ઉપયોગી થઈ શકે ?
ઉ–મેક્ષમાં ઉપયોગી થવુ અગર ન થવું એ કે શાસ્ત્રને નિયત સ્વભાવ નથી; પણ એને આધાર અધિકારીની ચોગ્યતા ઉપર છે. જે અધિકારી એગ્ય અને મુમુક્ષુ હોય, તે લૌકિક શાસ્ત્રને પણ મેક્ષ માટે ઉપયોગી બનાવી શકે
૧. પ્રત્યેકબુદ્ધ આદિ ઋષિઓએ કહેલું હોય છે તે ઋષિભાષિત. જેમ કે, ઉત્તરાધ્યયનનું આઠમું કપિલીય અધ્યયન વગેરે. -
Page #214
--------------------------------------------------------------------------
________________
અધયાય ૧- સૂત્ર ૨૧ ૨૨
૪૭ છે, અને અધિકારી યોગ્ય ન હોય, તે તે આધ્યાત્મિક કોટિનાં શાસ્ત્રોથી પણ પોતાને નીચે પાડે છે. છતાં વિષય અને પ્રણેતાની યેગ્યતાની દષ્ટિએ લત્તર શ્રતનુ વિશેષતા અવશ્ય છે.
પ્ર–કૃત એ જ્ઞાન છે તે પછી ભાવાત્મક શાસ્ત્રોને અને જેના ઉપર તે લખાય છે તે કાગળ વગેરેને પણ શ્રુત કેમ કહે છે?
ઉ–ઉપચારથી. મૂળમાં મૃત તે જ્ઞાન જ છે, પરંતુ એવું જ્ઞાન પ્રકાશિત કરવાનું સાધન ભાષા છે, અને ભાષા પણ એવા જ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. કાગળ વગેરે પણ એ ભાષાને લિપિબદ્ધ કરી વ્યવસ્થિત રાખવાનું સાધન છે; આ કારણથી ભાષા અથવા કાગળ વગેરેને પણ ઉપચારથી મૃત કહેવામાં આવે છે. રિ]
હવે અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી કહે છે: જિવિષsafe * તક વાચો ના જવાના રરો
૧, જે. ગ્રામાં આ સત્રની ઉપર “વિપ્રત્યયઃ સચોપરાનાને એટલું ભાષ્ય છે. પરંતુ દિ ગ્રંથમાં આ અશ સુત્ર
એ નથી તે પણ ઉક્ત ભાખ્ય સહિત આ અશ, સૂત્ર ૨૧ની ઉત્થાનિકાના સૂપમાં “સવાર્થસિદ્ધિ મા મળે છે.
૨. આ સૂત્ર દિગગ્રંથમાં આ પ્રમાણે છે: મવઝs
वधिदेवनारकाणाम् ।
Page #215
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર
ચો નિમિત્તઃ વિપક્ષેપાળ ૧ | ૨રૂ | અવધિજ્ઞાન એ પ્રકારનું છે.
એ પ્રેમાંથી ભવપ્રત્યય, નારક અને દેવાને થાય છે.
યથાક્ત નિમિત્તોથી ઉત્પન્ન થતું (ક્ષયાપશમજન્ય) અવધિજ્ઞાન છ પ્રકારનું છે જે શેષ એટલે બાકી રહેલ તિર્યંચ તથા મનુષ્ચાને થાય છે.
r
અવધિજ્ઞાનના ભત્રપ્રત્યય અને ગુણપ્રત્યય એવા એ ભેદ થાય છે. જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે જ પ્રગટ થાય છે, તે ‘ ભવપ્રત્યય '; અર્થાત્ જેના આવિર્ભાવને માટે વ્રત, નિયમ આદિ અનુષ્ઠાનની અપેક્ષા નથી એવુ જન્મસિદ્ધ અધિજ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. અને જે અવિજ્ઞાન જન્મસિદ્ધ નથી કિન્તુ જન્મ લીધા આાદ વ્રત, નિયમ આદિ ગુણાના અનુખ્ખાનના બળથી પ્રગટ થાય છે, તે ‘ગુણુપ્રત્યય ’ અથવ ક્ષયેાપશમજન્ય કહેવાય છે.
પ્ર॰~~શું ભવપ્રત્યય અવધિજ્ઞાન ક્ષચેાપશમ સિવાય જ ઉત્પન્ન થાય છે?
~~~નહિ. એને માટે પણુ ક્ષચેાપશમ તે અપેક્ષિત છે જ.
૧. આ સૂત્રના સ્થાનમા દિ ગ્રંથામાં યોપણમનિમિત્ત નવિજ્ય. રોપાળામ એવા પાઠ છે. આ પાઠમાં યોપણમનિમિત્ત એટલા જે અશ છે તે Àગ્નશમાં ભાષ્યરૂપે છે. જેમ કે, यथोक्तनिमित्तः क्षयोपशमनिमित्त इत्यर्थः ।
Page #216
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૨૩ પ્ર ત્યારે તે ભવપ્રત્યય પણ ક્ષયપસમજન્ય જ છું. તે પછી ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એ બન્નેમાં શે . તફાવત છે?
ઉ–કેઈ પણ જાતનુ અવધિજ્ઞાન કેમ ન હોય પણ તે એગ્ય પશમ સિવાય થઈ શકતું જ નથી. એ રીતે અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયે પશમ તે સર્વ અવધિજ્ઞાનનું સાધારણું કારણ છે જ; એમ હોવા છતાં પણ કઈક અવધિજ્ઞાનને ભવપ્રત્યય અને કેઈકને ક્ષપશમ જન્ય – ગુણપ્રત્યય કહેલ છે તે ક્ષાપશમના આવિભવના નિમિત્તાની વિવિધતાની અપેક્ષાએ જાણવું. દેહધારીઓની કેટલીક જાતિઓ એવી છે કે જેમાં જન્મ-ભવ લેતાં જ ચગ્ય ક્ષપશમન આવિભૉવ અને તે દ્વારા અવધિજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. અર્થાત એ જાતિવાળાઓને અવધિજ્ઞાનને યોગ્ય ક્ષપશમ માટે એ જન્મમાં કાંઈ તપ આદિ અનુષ્ઠાન કરવાં પડતાં નથી. તેથી જ એવી જાતિવાળા બધા જીવોને જૂનાધિકરૂપમાં જન્મસિદ્ધ અવધિજ્ઞાન અવશ્ય થાય છે અને તે જીવન પર્યત રહે છે. એનાથી ઊલટું કેટલીક જાતિઓ એવી પણ છે કે જેમનામાં જન્મ લેતાંની સાથે જ અવધિજ્ઞાન પ્રાપ્ત થવાને નિયમ હોતા નથી. આવી જાતિવાળાઓને અવધિજ્ઞાન ક્ષયોપશમના આવિભવને માટે તપ આદિ ગુણેનું અનુષ્ઠાન કરવું આવશ્યક છે. તેથી એવી જાતિવાળા બધા માં અવધિજ્ઞાનને સંભવ હેતે નથી. ફક્ત જેઓએ એ જ્ઞાનને એગ્ય ગુણ પ્રાપ્ત કર્યો હોય તેમનામાં જ સંભવે છે. તેથી ક્ષયપશમરૂ૫ અંતરંગ કારણ સમાન હોવા છતાં પણ
એને માટે કઈક જાતિમાં ફક્ત જન્મની અને કાઈક જાતિમાં તે ૪
Page #217
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર તપ આદિ ગુણેની અપેક્ષા હોવાને લીધે સરળતાની દૃષ્ટિએ અવધિજ્ઞાનનાં ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવાં બે નામ રાખ્યાં છે.
દેહધારી છના ચાર વર્ગ કર્યો છે? નારક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. આમાંથી પહેલા બે વર્ગવાળા છવામાં ભવપ્રત્યય એટલે કે જન્મસિદ્ધ અવધિજ્ઞાન થાય છે; અને પછીના બે વગીમાં ગુણપ્રત્યય એટલે કે ગુણેથી અવધિજ્ઞાન થાય છે.
પ્ર–જે બધા અવધિજ્ઞાનવાળા દેહધારી જ છે, તે પછી એમ કેમ છે કે કેટલાકને પ્રયત્ન વિના જ તે જન્મથી પ્રાપ્ત થાય છે અને બીજાને એને માટે ખાસ પ્રયત્ન કર પડે છે?
ઉ–કાર્યની વિચિત્રતા અનુભવસિદ્ધ છે. એ કેણુ જાણતું નથી કે પક્ષી જાતિમાં માત્ર જન્મ લેવાથી આકાશમાં ઊડવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને મનુષ્યજાતિમાં માત્ર જન્મ લેવાથી કેઈ આકાશમાં ઊડી શકતું નથી; સિવાય કે તે વિમાન આદિની મદદ લે. અથવા જેમ કેટલાકમાં કાવ્યશક્તિ જન્મસિદ્ધ દેખાય છે તો બીજા કેટલાકમાં તે પ્રયત્ન વિના આવતી જ નથી.
તિર્યંચ અને મનુષ્યમાં મળી આવતા અવધિજ્ઞાનના છે ભેદ બતાવ્યા છે. ૧. આનુગામિક ૨, અનાનુગામિક ૩. વર્ધમાન ૪. હીયમાન ૫. અવસ્થિત અને ૬. અનવસ્થિત.
૧. જેમ કોઈ એક સ્થાનમાં વસ્ત્ર આદિ કઈ વસ્તુને રંગ લગાવ્યા હોય અને પછી એ સ્થાન ઉપરથી એ વસ્ત્રને
Page #218
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ સૂત્ર ર૩ લઈ લેવામાં આવે તે પણ એને – વસ્ત્રને રંગ કાયમ જ રહે, તે પ્રમાણે જે અવધિજ્ઞાન એની ઉત્પત્તિના ક્ષેત્રને છેડીનેબીજી જગ્યા ઉપર જવા છતાં પણ કાયમ રહે છે, તે આનુગામિક”.
૨. જેમ કેઈનું જ્યોતિષજ્ઞાન એવું હોય છે કે જેથી તે અમુક સ્થાનમાં જ પ્રશ્નોને ઠીક ઠીક ઉત્તર આપી શકે છે બીજા સ્થાનમાં નહિ, તે જ પ્રમાણે જે અવધિજ્ઞાન પિતાનું ઉત્પત્તિસ્થાન છુટી જતાં કાયમ રહેતું નથી, તે અનાનુગામિક
૩. જેમ દીવાસળી અથવા અરણિ આદિથી ઉત્પન્ન થતી દેવતાની ચિનગારી બહુ નાની હોવા છતાં પણ અધિક અધિક સૂકાં લાકડાં આદિને પ્રાપ્ત કરી ક્રમથી વધતી જાય છે, તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિકાળમાં અલ્પવિષયક હેવા છતાં પણ પરિણામશુદ્ધિ વધવાની સાથે જ કમપૂર્વક અધિક અધિક વિષયવાળું થતું જાય છે, તે “વર્ધમાન.”
૪. જેમ પરિમિત દાહ્ય વસ્તુઓમાં લાગેલી આગ નવુ બાળવાનુ ન મળવાથી ક્રમપૂર્વક ઘટતી જ જાય છે, તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયમાં અધિક વિષયવાળુ હેવા છતાં પણ પરિણામશુદ્ધિ કમી થતાં ક્રમશઃ અલ્પ અલ્પ વિષયવાળું થઈ જાય છે, તે “હીયમાન'
૫. જેમ કેઈ પ્રાણીને એક જન્મમાં પ્રાપ્ત થયેલ પુરુષ આદિ વેદ યા બીજા અનેક પ્રકારના શુભ અશુભ સંસ્કારે એની સાથે બીજા જન્મમાં જાય છે, અથવા જિંદગી સુધી કાયમ રહે છે, તેમ જ જે અવધિજ્ઞાન બીજો જન્મ થવા છતાં
૧. જુઓ અધ્યાય ૨ સૂર ૬
Page #219
--------------------------------------------------------------------------
________________
પૂર
તત્ત્વાર્થ સૂત્ર
આત્મામાં ાયમ રહે છે અથવા કેવળજ્ઞાનની ઉત્પત્તિ પ"ત કિંવા જીવન પર્યંત સ્થિર રહે છે, તે અવસ્થિત,’
૬. જળતર્ગની માકૅ જે અવિધાન કદી મટે છે, કદી વધે છે, કદી પ્રગટ થાય છે અને કદી તિાહિત થાય છે, તે ‘અનવસ્થિત.’
જો કે તી કરમાત્રને તથા કાઈ કાઈ અન્ય મનુષ્યોને પણ અવધિજ્ઞાન જન્મસિદ્ધ પ્રાપ્ત થાય છે, તથાપિ એ ગુણુપ્રત્યય સમજવું જોઈએ. કૅમ કે યેાગ્ય ગુણુ ન રહે તે એ અર્વાધિજ્ઞાન જિંદગી સુધી પ્રાયમ રહેતુ નથી; જેવી રીતે દૈવ અથવા નરકગતિમાં રહે છે. [૨૧-૨૭]
હવે મન પર્યોચના ભેદો અને તેમના તફાવત કહે છે: ઋતુવિપુલમસી મનીયઃ । ર૪ । વિષ્ણુસુચત્તિપાતામ્યાં સદિશેષઃ | ૨૦ | ઋનુમતિ અને વિપુલમતિ એ એ મન:પર્યાય છે. વિશુદ્ધિથી અને પુનઃપતનના અભાવથી તે. અનેમાં તફાવત છે.
મનવાળાં સંગી પ્રાણીએ કાઈ પણ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિંતનના સમયે ચિતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાય માં પ્રવર્તેલું મન ભિન્ન ભિન્ન આટ્ટતિઓને ધારણ કરે છે. એ આકૃતિ જ મનના પર્યાય છે. અને એ માનસિક આકૃતિઓને સાક્ષાત્ જાણવાવાળું નાન મનાઁય જ્ઞાન છે. એ જ્ઞાનના બળથી ચિંતનશીલ મનની આકૃતિઓ જણાય છે, પરંતુ ચિતનીય વસ્તુ જાણી શકાતી નથી.
Page #220
--------------------------------------------------------------------------
________________
અચાય ૧-સૂત્ર ૨૪૨૫ પ્ર–તે પછી શુ ચિંતનીય વસ્તુઓને મન પયયજ્ઞાની જાણું શક નથી ?
ઉ–જાણી શકે છે, પરંતુ પછીથી અનુમાન દ્વારા. પ્ર–એ કેવી રીતે?
ઉ –જેમ કેઈ કુશલ ભાણસ કેઈને ચહેરા અથવા હાવ-ભાવ પ્રત્યક્ષ જોઈ એના ઉપરથી એ વ્યક્તિના મનેગત ભાવ અને સામર્થનું જ્ઞાન અનુમાનથી કરી લે છે, તે જ પ્રમાણે મન:પર્યાયજ્ઞાની મન પર્યાયજ્ઞાનવડે કોઈને મનની આકૃતિઓને પ્રત્યક્ષ જોઈ પછીથી અભ્યાસને લીધે એવું અનુમાન કરી લે છે કે આ વ્યક્તિએ અમુક વસ્તુનું ચિંતન કર્યું, કેમ કે એનું મન એ વસ્તુના ચિંતનના સમયે અવશ્ય થનારી અમુક પ્રકારની આકૃતિઓથી યુક્ત છે.
પ્ર –ઋજુમતિ અને વિપુલમતિને શું અર્થ છે ?
ઉ –વિષયને જે સામાન્યરૂપે જાણે છે તે “આજુમતિ મન:પર્યાય અને જે વિશેષરૂપથી જાણે છે તે વિપુલમતિ મન પર્યાય.'
પ્ર–જે ઋજુમતિ સામાન્યગ્રહી છે તે તે તે દર્શન જ થયુ કહેવાય, એને જ્ઞાન શા માટે કહે છે ?
ઉતે સામાન્યગ્રાહી છે એને અર્થ એટલો જ છે કે તે વિશેષ જાણે છે પરંતુ વિપુલમતિ જેટલા વિશેષોને જાણતું નથી.
જુમતિની અપેક્ષાએ વિપુલમતિ મન પયયજ્ઞાન વિશુદ્ધતર હેય છે, કેમ કે તે ઋજુમતિ કરતાં સૂક્ષ્મતર અને અધિક વિશેષને સ્કુટ રીતે જાણી શકે છે. એ સિવાય એ બનેમાં એ પણ તફાવત છે કે આજુમતિ ઉત્પન્ન થયા
Page #221
--------------------------------------------------------------------------
________________
તાવાર્થસૂત્ર પછી કદાચિત ચાલ્યુ પણ જાય છે, પરંતુ વિપુલમતિ ચાલ્યું જતું નથી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે.
દિગં ગ્રંથમાં ૨૪મા સૂત્રમાં “મા ” શબ્દ છે, “મના ' નહિ. [૨૪-૨૫]. - હવે અવધિ અને મન પર્યાય તફાવત કહે છે? विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोंः ।२६ ।
વિશુદ્ધિ ક્ષેત્ર, સ્વામી અને વિષય દ્વારા અવધિ અને મનઃ પર્યાયને તફાવત જાણી જોઈએ. - જો કે અવધિ અને મન:પર્યાય એ બન્ને પારમાર્થિક વિકલ-અપૂર્ણ પ્રત્યક્ષરૂપે સમાન છે, છતાં એ બન્નેમાં કેટલીક રીતે તફાવત છે. જેમ કે વિશુદ્ધિકૃત, ક્ષેત્રકૃત, સ્વામિકૃત અને વિષયકૃત. ૧. મન:પર્યાયજ્ઞાન, અવધિજ્ઞાનની અપેક્ષાએ પોતાના વિષયને બહુ સ્પષ્ટરૂપે જાણે છે એથી તે વિશુદ્ધતર છે. ૨. અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસખ્યાતમાં ભાગથી તે આખા લેક સુધી છે, જ્યારે મન પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર તે માનુષેત્તર પર્વત પર્યત જ છે. ૩ અવધિજ્ઞાનને સ્વામી ચારે ગતિવાળે હોઈ શકે છે પરંતુ મન પર્યાયને સ્વામી ફક્ત સંયત મનુષ્ય હોઈ શકે છે. ૪. અવધિને વિષય કેટલાક પર્યાયે સાથે સંપૂર્ણ રૂપી દ્રવ્ય છે, પરંતુ મને પર્યાયન વિષય તે ફક્ત એને અનંતમે ભાગ (જુઓ સૂત્ર ર૮) છે; અર્થાત માત્ર મને દ્રવ્ય છે.
પ્ર–વિષય ઓછો હોવા છતાં પણ મન ૫ર્યાય અવધિથી વિશુદ્ધતર મનાયું છે તેનું શું કારણ?
Page #222
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૨૭-૩૦
પય ઉ–વિશુદ્ધિને આધાર વિષયની જૂનાધિકતા ઉપર નથી, કિંતુ વિષયમાં રહેલી જૂનાધિક સૂક્ષ્મતાઓને જાણવા ઉપર છે. જેમાં બે વ્યક્તિઓમાંથી એક એવી હોય કે જે અનેક શાસ્ત્રને જાણે છે, અને બીજી ફક્ત એક શાસ્ત્રને જાણે છે. હવે જે અનેક શાસ્ત્રજ્ઞ કરતાં એક શાસ્ત્ર જાણતી વ્યક્તિ પોતાના વિધયની સૂક્ષ્મતાઓને અધિક જાણતી હોય, તે એનું જ્ઞાન પહેલી વ્યક્તિ કરતાં વિશુદ્ધ કહેવાય. એવી રીતે વિષય અલ્પ હોવા છતાં પણ એની સમતાઓને વિશેષ પ્રમાણમાં જાણતુ હોવાથી મન પર્યાય, અવધિ કરતાં વિશુદ્ધતર કહેવાય છે. [૨]
હવે પાંચે જ્ઞાનના ગ્રાહ્ય વિષયે કહે છે: નતિશતનિgષઃ સર્વદળે વપડુ ર૭૧ રgિgવારા तदनन्तभागे मनःपर्यायस्य । २९ । सर्वद्रव्यपर्यायेषु केवलस्य ।३०।
મતિ અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ – ગ્રાહાતા સર્વપર્યાયરહિત અર્થાત પરિમિત પોથી યુક્ત સર્વ દ્રામાં હોય છે.
અવધિજ્ઞાનની પ્રવૃત્તિ સર્વપર્યાયરહિત ફક્ત રૂપી – મૂર્ત દ્રામાં હોય છે. | મન ૫ર્યાયજ્ઞાનની પ્રવૃત્તિ એ રૂપી દ્રવ્યના સર્વપર્યાયરહિત અનંતમા ભાગમાં હોય છે.
કેવલજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્યોમાં અને બધા પામાં હેય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર
મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા રૂ. અરૂપી બધાં વ્યે જાણી શકાય છે, પરંતુ એના પર્યાય ા કેટલાક જ જાણી શકાય છે; અધા નહિ
પ્ર~ઉપરના કથનથી એમ સમજાય છે કે મતિ અને શ્રુતના ગ્રાહ્ય વિષયેમાં ન્યૂનાધિકતા છે જ નહિ એ ખરું છે ?
ઉદ્રવ્યરૂપ ગ્રાહ્યની અપેક્ષાએ તે બંનેના વિષયેામાં ન્યૂનાધિકતા નથી. પરંતુ પર્યાયરૂપ ત્રાલની અપેક્ષાએ અનેના વિષયેામાં ન્યૂનાધિકતા અવશ્ય છે. ગ્રાહ્ય પર્યાયામાં એછાવત્તાપણું હાવા છતાં પણ ફક્ત ઍટલી સમાનતા છે કે તે અને જ્ઞાન ક્યેાના પરિમિત પર્યાયાને જ જાણી શકે છે, સપૂ` પાંચાને નહિ. મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી ઇંદ્મિની શક્તિ અને આત્માની યેાગ્યના પ્રમાણે યેાના કેટલાક વર્તમાન પર્યાયાને જ ગ્રહણ કરી શકે છે; પરંતુ શ્રુતજ્ઞાન ત્રિકાળગ્રાહી ર્હાવાથી ત્રણે કાળના પોચાને થાડાઘણા પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે.
પ્ર—મતિજ્ઞાન ચક્ષુ આદિ ઇંદ્રિયાથી પેદા થાય છે અને ચિામાં ફક્ત મૃ બ્યાને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય છે, તા પછી બધાં દ્રવ્યા મતિજ્ઞાનનાં ગ્રાહ્ય કેવી રીતે ગણાય ? ઉમતિજ્ઞાન ઈંદ્રિયેટની માફક મનથી પણ થાય છે. અને મન, સ્વાનુભૂત અથવા શાસ્રવ્રુત અધાં મૂર્ત, અમૂ દ્રવ્યેાનું ચિંતન કરે છે. આથી મનેાજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રવ્યેશને મતિજ્ઞાનનાં ગ્રાહ્ય માનવામાં કાંઈ વિરોધ નથી. જે કે, દિગ॰ ગ્રંથામાં ૨૭મા સૂત્રમાં સર્વદ્રવ્ય તે ખલે માત્ર
એવું જ છે.]
વ્યે
...
Page #224
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ સૂત્ર ર૭-૩૦ પ્ર–સ્વાનુભૂત અથવા શાસ્ત્રબુત વિષયમાં મનની દ્વારા મતિજ્ઞાન પણ થાય છે અને શ્રુતજ્ઞાન પણ થાય છે. તે બન્નેમા ફરક છે રહ્યો?
ઉ–જ્યારે માનસિક ચિંતન શબ્દેલ્લેખસહિત હેય ત્યારે શ્રુતજ્ઞાન, અને જ્યારે એનાથી રહિત હોય ત્યારે મતિજ્ઞાન, - પરમ પ્રકીને પહેલા જે પરમાવધિજ્ઞાનનું અલોકમાં પણ પ્રમાણ અસંખ્યાત ખંડને જોવાનું સામર્થ્ય છે, તે પણ ફક્ત મૂર્ત દ્રવ્યોને સાક્ષાત્કાર કરી શકે છે, અમૂર્તીને નહિ. તેમ જ તે મૂર્ત દ્રવ્યના પણ સમગ્ર પયીને જાણી શકતું નથી.
મન પર્યાયજ્ઞાન પણ મૂર્ત દ્રવ્યને જ સાક્ષાત્કાર કરે છે, પરંતુ અવધિજ્ઞાન એટલે નહિ. કેમ કે અવધિજ્ઞાન દ્વારા સર્વપ્રકારનાં પુલવ્ય ગ્રહણ કરી શકાય છે, પરંતુ મન:પર્યાયજ્ઞાન દ્વારા તે ફક્ત મનરૂપ બનેલા પુલ અને તે પણ માનુષોત્તરક્ષેત્રની અંતર્ગત જ ગ્રહણ કરી શકાય છે. તેથી મનપીયજ્ઞાનને વિષય અવધિજ્ઞાનના વિષયને અને તમે ભાગ કહ્યો છે. મનપર્યાયજ્ઞાન ગમે તેટલું વિશુદ્ધ હોય છતાં પિતાના ગ્રાહ્ય દ્રવ્યના સંપૂર્ણ પર્યાને જાણી શકતું નથી. જો કે મનઃપયૌવજ્ઞાન દ્વારા સાક્ષાત્કાર તે ફક્ત ચિંતનશીલ મૂર્ત મન થાય છે, છતાં પછી થનાર અનુમાનથી તે એ મન દ્વારા ચિંતન કરેલાં મૂર્તિ અમૂર્ત બધાં દ્રવ્ય જાણી શકાય છે.
મતિ આદિ ચારે જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય છતાં તે ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપે હોવાથી એક પણ વસ્તુના સમગ્ર ભાવેને જાણવામાં અસમર્થ હોય છે. એ નિયમ છે કે જે જ્ઞાન કેઈ એક વસ્તુના સંપૂર્ણ ભાવને
Page #225
--------------------------------------------------------------------------
________________
૫૮ - તત્ત્વાર્થસૂત્ર જાણી શકે, તે બધી વસ્તુઓના સ પૂર્ણ ભાવને પણ ગ્રહણ કરી શકે અને એ જ જ્ઞાન પૂર્ણ કહેવાય છે. એ જ કેવળજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન ચેતનાશક્તિના સંપૂર્ણ વિકાસ વખતે પ્રકટ થાય છે, તેથી એના અપૂર્ણતાજન્ય ભેદપ્રભેદ થતા નથી. કોઈ પણ એવી વસ્તુ નથી અથવા એ ભાવ પણ નથી કે જે એની દ્વારા પ્રત્યક્ષ જાણું ન શકાય. એ કારણથી કેવળજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્ય અને બધા પર્યાયમાં મનાઈ છે. [...]
એક આત્મામાં એકી સાથે પ્રાપ્ત થતાં જ્ઞાનેનું વર્ણન પ્રજાતિનિ મચારિ ગુપરિન્ના વતુર્થ: રૂ.
એક આત્મામાં એક સાથે એકથી લઈ ચાર સુધી જ્ઞાન, ભજનાથી – અનિયત રૂપે થાય છે.
કાઈ આત્મામાં એક વખતે એક, કેટલાકમાં બે, કેટલાકમાં ત્રણ અને કેટલાકમાં એક સાથે ચાર સુધી જ્ઞાન સંભવે છે, પરંતુ પાંચે જ્ઞાન એકી સાથે કઈમાં હેતાં નથી. જ્યારે એક હેય ત્યારે કેવળજ્ઞાન સમજવું જોઈએ, કેમ કે કેવળજ્ઞાન પરિપૂર્ણ હોવાથી એ સમયે અન્ય અપૂર્ણ બીજા જ્ઞાનેને સભવ જ નથી. જ્યારે બે હોય છે ત્યારે મતિ અને મૃત; કેમ કે પાંચ જ્ઞાનમાંથી નિયત સહચારી એ બે જ્ઞાન જ છે. બાકીનાં ત્રણ એક બીજાને છેડીને પણ હોઈ શકે છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય છે ત્યારે મતિ, મૃત અને અવધિજ્ઞાન અથવા મતિ, મૃત અને મન પર્યાયજ્ઞાન હોય છે; કેમકે ત્રણ જ્ઞાનને સંભવ અપૂર્ણ અવસ્થામાં જ હોય છે અને એવે સમયે ભલે અવધિજ્ઞાન હેય અથવા તે મન:પર્યાયજ્ઞાન હોય પણ મતિ અને શ્રુત બને અવશ્ય હોય છે. જ્યારે
Page #226
--------------------------------------------------------------------------
________________
પ૯
અધ્યાય ૧-સૂત્ર ૩૧ ચાર જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય હોય છે. કેમ કે એ ચારે જ્ઞાન અપૂર્ણ અવસ્થામાં થતાં હેવાથી એકી સાથે હોઈ શકે છે. કેવળજ્ઞાનનું અન્ય કે પણ જ્ઞાનની સાથે સાહચર્ય એટલા માટે નથી કે તે પૂર્ણ અવસ્થામાં પ્રકટે છે, અને બીજા બધાં અપૂર્ણ અવસ્થામાં. પૂર્ણતા તથા અપૂર્ણતાને પરસ્પર વિરોધ હેવાથી બન્ને અવસ્થાઓ એકી સાથે આત્મામાં હતી નથી.
બે, ત્રણ અથવા ચાર જ્ઞાનેને એકી સાથે સંભવ કહ્યો છે તે શક્તિની અપેક્ષાઓ, પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ.
પ્ર–એને અર્થ શુ?
ઉ–જેમ મતિ, મૃત એ બે જ્ઞાનવાળો અથવા અવધિજ્ઞાન સહિત ત્રણ જ્ઞાનવાળે કોઈ આત્મા જે સમયે મતિજ્ઞાનની દ્વારા કેઈ વિષયને જાણવામાં પ્રવૃત્ત થાય છે, તે સમયે તે આત્મા પોતાનામાં શ્રતની શક્તિ અથવા અવધિની શક્તિ હોવા છતાં પણ એને ઉપયોગ કરીને તે દ્વારા એમના વિષયોને જાણી શકતો નથી એવી જ રીતે તે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિને સમયે મતિ અથવા અવધિશક્તિને પણ કામમાં લઈ શકતા નથી. એ જ હકીકત મન:પર્યાયની શક્તિના વિષયમા સમજવી જોઈએ. સારાંશ એ છે કે, એક આત્મામાં એકી સાથે વધારેમાં વધારે ચાર જ્ઞાનશક્તિઓ હેાય તે પણ એક સમયમાં કોઈ એક જ શક્તિ પિતાનું જાણવાનું કામ કરે છે, અન્ય શક્તિઓ એ સમયે નિષ્ક્રિય રહે છે.
કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાન હતાં નથી. આ સિદ્ધાંત સામાન્ય હોવા છતા પણ એની ઉપપત્તિ બે રીતે કરવામાં આવે છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર કેટલાક આચાર્યો કહે છે કે કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ હોય છે, પરંતુ તે સૂર્યના પ્રકાશ સમયે ગ્રહ, નક્ષત્ર આદિના પ્રકાશની માફક કેવળજ્ઞાનની પ્રવૃત્તિથી દબાઈ જવાને લીધે પિતાપિતાનું જ્ઞાનરૂપ કાર્ય કરી શકતી નથી. તેથી શક્તિઓ હોવા છતાં પણ કેવળજ્ઞાનના સમયે મતિ આદિ જ્ઞાનપયા હોતા નથી.
બીજા આચાર્યોનું કથન એવું છે કે મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ આત્મામાં સ્વાભાવિક નથી, પરંતુ કર્મના ક્ષયપશભરૂ૫ હેવાથી ઔપાધિક અર્શીત કર્મસાપેક્ષ છે, એથી જ્ઞાનાવરણીય કર્મને સર્વથા અભાવ થઈ ગયા બાદ એટલે કે જ્યારે કેવળજ્ઞાન પ્રકટ થાય છે ત્યારે તે ઔપાધિક શક્તિએને સંભવ જ હોતું નથી. એને લીધે કેવળજ્ઞાન વખતે કૈવલ્યશક્તિ સિવાય નથી હોતી અન્ય કઈ જ્ઞાનશક્તિઓ, કે નથી હોતુ તેઓનું મતિ આદિ જ્ઞાનપર્યાયરૂપ કાર્ય. [૩૧].
વિપર્યય જ્ઞાનનું નિર્ધારણ અને વિપર્યયતાનાં નિમિત્તોઃ વિતાવો વિપર્યય રૂરી सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् । ३३ ।
મતિ, શ્રત અને અવધિ એ ત્રણ વિપર્યય– અજ્ઞાનરૂપ પણ હોય છે.
વાસ્તવિક અને અવાસ્તવિક તફાવત ન જાણવાથી ચપલબ્ધિ – વિચારશન્ય ઉપલબ્ધિના કારણથી ઉન્મત્તની પેઠે જ્ઞાન પણ અજ્ઞાન જ છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૩૨-૩૩ મતિ, મૃત આદિ પાંચે, ચેતનાશક્તિના પર્યાય છે. એમનું કાર્ય પોતપોતાના વિષયને પ્રકાશિત કર એ છે. એથી તે બધાં જ્ઞાન કહેવાય છે, પરંતુ એમાંથી પહેલાં ત્રણ, જ્ઞાન અને અજ્ઞાન રૂપ મનાયાં છે; જેમ કે, મતિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિઅજ્ઞાન – વિર્ભાગજ્ઞાન.
પ્ર–મતિ, કૃત, અને અવધિ એ ત્રણ પર્યાય પિતાના વિષયને બંધ કરાવતા હોવાથી જે તેઓ જ્ઞાન કહેવાય છે, તે પછી તેમને અજ્ઞાન કેમ કહેવામાં આવે છે? કેમ કે જ્ઞાન અને અજ્ઞાન એ બન્ને શબ્દ પરસ્પર વિરુદ્ધ અર્થના વાચક હેવાથી એક જ અર્થમાં પ્રકાશ અને અંધકાર શબ્દની માફક લાગુ પડી શકે નહિ.
ઉ૦–અલબત્ત એ ત્રણે પર્યાય લૌકિક સંકેત પ્રમાણે જ્ઞાન તે છે જ; પરંતુ અહીંયાં એમને જ્ઞાન અને અજ્ઞાનરૂપ કહ્યા છે તે શાસ્ત્રીય સંકેત પ્રમાણે આધ્યાત્મિક શાસ્ત્રને એ સંકેત છે કે મિથ્યાદષ્ટિના મતિ, કૃત અને અવધિ એ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયે અજ્ઞાન જ છે, અને સમ્યગ્દષ્ટિના ઉકત ત્રણે પર્યાયો જ્ઞાન જ માનવા જોઈએ.
પ્ર–એ અસંભવિત છે કે ફકત સમ્યગ્દષ્ટિ આત્મા જ પ્રામાણિક વ્યવહાર ચલાવે છે અને મિથ્યાષ્ટિ ચલાવતા નથી. એ પણ અસંભવિત છે કે સમ્યગ્દષ્ટિને સંશય તેમ જ બ્રહ્મસ્વરૂપ મિથ્યાજ્ઞાન બિલકુલ ન જ હોય અને મિથ્યાષ્ટિને તે હંમેશાં હેય જ, એ પણ બરાબર નથી કે ઈકિયાદિ સાધન સમ્યગ્દષ્ટિનાં તે પૂર્ણ તથા નિર્દોષ જ હોય અને મિથ્યાદષ્ટિનાં અપૂર્ણ તથા દુષ્ટ જ હેય. એ પણ કોણ કહી શકે
Page #229
--------------------------------------------------------------------------
________________
તવાથસૂત્ર એમ છે કે વિજ્ઞાન, સાહિત્ય આદિ વિષય ઉપર અપૂર્વ પ્રકાશ નાખનારા અને એને યથાર્થ નિર્ણય કરનારા બધા સમ્યગ્દષ્ટિ છે ? તેથી એ પ્રશ્ન થાય છે કે અધ્યાત્મશાસ્ત્રના પૂર્વોક્ત જ્ઞાન અજ્ઞાન સંબંધી સકેતન શે આધાર છે?
ઉ–આધ્યાત્મિક શાસ્ત્રને આધાર આપ્યાત્મિક દૃષ્ટિ છે; લૌકિક દૃષ્ટિ નથી. છવ બે પ્રકારના છે. કેટલાકમેક્ષાભિમુખ અને કેટલાક સંસારાભિમુખ. મેક્ષાભિમુખ આત્માઓમાં સમભાવની માત્રા અને આત્મવિવેક હોય છે, એથી તે પિતાના બધા જ્ઞાનને ઉપગ સમભાવની પુષ્ટિમાં જ કરે છે; સાંસારિક વાસનાની પુષ્ટિમાં નહિ. એ કારણથી લૌકિક દૃષ્ટિએ એમનું જ્ઞાન ગમે તેટલું અલ્પ હોય તે પણ તે જ્ઞાન કહેવાય છે. એનાથી ઊલટું સંસારાભિમુખ આત્માઓનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોય છતાં તે સમભાવનું પષક ન હોવાથી જેટલા પરિમાણમાં સાંસારિક વાસનાનુ વિક હોય છે એટલા પરિમાણમાં અજ્ઞાન કહેવાય છે. જેમ કે ઉન્મત્ત મનુષ્ય સેનાને સોનું અને લેઢાને લેટું સમજી યથાર્થ જ્ઞાન મેળવી લે છે, પરંતુ ઉન્માદના કારણથી તે સત્ય અસત્યને તફાવત જાણવામાં અસમર્થ હોય છે, આથી એનું સાચું જાઉં બધુ જ્ઞાન વિચારશન્ય અથવા અજ્ઞાન જ કહેવાય છે, તેમ સંસારાભિમુખ આત્માં ગમે તેટલા અધિક જ્ઞાનવાળો હોય છતાં એ આત્માના વિષયમાં આંધળે હેવાથી એનું બધુ લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે.
સારાંશ કે, ઉન્મત્ત મનુષ્યને અધિક વિભૂતિ પણ મળી આવે અને કદાચિત વસ્તુને યથાર્થ બોધ પણ થઈ જાય તે એને ઉન્માદ વધ્યા જ કરે છે; એ રીતે જ
Page #230
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૩૪-૩૫ મિથાદષ્ટિવાળે આત્મા રાગદ્વેષની તીવ્રતા અને આત્મા વિષેના
અજ્ઞાનને લીધે પિતાના વિશાળ જ્ઞાનરાશિનો ઉપગ પણ ફક્ત સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરે છે; એથી એના જ્ઞાનને અજ્ઞાન કહે છે. એનાથી ઉલટું સમ્યગ્દષ્ટિવાળે આત્મા રાગદેશની તીવ્રતા ન હોવાથી અને આત્મજ્ઞાન હોવાથી પિતાના છેડા પણ લૌકિક જ્ઞાનનો ઉપયોગ આત્માની તૃપ્તિમાં કરે છે; એથી એના જ્ઞાનને જ્ઞાન કહે છે. આનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ. [૩ર-૩૩] .
હવે નયના ભેદ કહે છે: ' મિણાપત્તાશા ના 1 રૂક!
માઘરાણી જિરિયો ! રૂ.
નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ એ પાંચ નય છે.
આદ્ય એટલે નૈગમના બે અને શબ્દના ત્રણ ભેદ છે.
નયના ભેદેની સંખ્યા વિષે કોઈ એક જ પરંપરા નથી. એની ત્રણ પરંપરાઓ જોવામાં આવે છે. એક પરંપરા સીધી રીતે પહેલેથી જ સાન ભેદ વર્ણવે છે. જેમ કે ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુત્ર ૫. શબ્દ ૬. સમભિરૂઢ અને ૭. એવ ભૂત આ પરંપરા આગમાં અને દિગંબરીય ગ્રામાં છે. બીજી પરપરા સિદ્ધસેન દિવાકરની છે. તે નગમને છેડી બાકીના છ ભેદો સ્વીકારે છે. ત્રીજી પરંપરા પ્રસ્તુત સૂત્રે અને તેના ભાષ્યમાં છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર તે પ્રમાણે નયના મૂળ પાંચ ભેદે અને પછી પાંચમા શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવં ભૂત એવા ત્રણ ભેદે છે.
નોનું શિક્ષણ પ્રત્યે ?: કોઈ એક કે અનેક વસ્તુ વિષે એક જ કે અનેક મનુષ્ય અનેક પ્રકારના વિચારે કરે છે. એ બધા વિચારે વ્યક્તિરૂપે જોતાં અપરિમિત છે. તેથી તે બધાનું એક એક લઈને ભાન કરવું અશક્ય હેવાથી તેનું અતિટૂંકાણ કે અતિલંબાણ છેડી મધ્યમ માર્ગે પ્રતિપાદન કરવું એ જ નોનું નિરૂપણ છે. નાનુ નિરૂપણ એટલે વિચારોનું વર્ગીકરણ. નયવાદ એટલે વિચારેની મીમાંસા. આ વાદમાં માત્ર વિચારોનાં કારણે, તેનાં પરિણામો કે તેના વિષેની જ ચર્ચા નથી આવતી, પણ એમાં પરસ્પર વિરોધી દેખાતા અને છતાં વાસ્તવિક રીતે જોતાં અવિધી એવા વિચારોના અવિરેધીપણના કારણનું ગષણ મુખ્યપણે હોય છે. તેથી ટૂંકામાં નયવાદની વ્યાખ્યા એમ આપી શકાય કે વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારે સમન્વય કરનાર શાસ્ત્ર. દાખલા તરીકે એક આત્માના જ વિષયમાં પરસ્પર વિરોધી મતો મળે છે. ક્યાંક “આત્મા એક છે' એવું કથન છે, તે ક્યાંક “અનેક છે એવું કથન છે. એકપણું અને અનેકપણું પરસ્પર વિરોધી દેખાય છે. એવી સ્થિતિમાં આ વિધ વાસ્તવિક છે કે નહિ અને જે વાસ્તવિક ન હોય તે તેની સંગતિ શી છે? એની શોધ નયવાદે કરીને એ સમન્વય કર્યો છે કે વ્યક્તિની દષ્ટિએ આત્મતત્ત્વ અનેક છે, પણ શુદ્ધચૈતન્યની દૃષ્ટિએ તે એક જ છે. આવો
Page #232
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ સૂત્ર-૩૪૩૫ સમન્વય કરી નયવાદ પરસ્પર વિરેાધી દેખાતાં વાક્યોને અવિરોધ–એકવાક્યતા સાધે છે. એ જ રીતે આત્માના વિષયમાં નિત્યપણું અને અનિત્યપણુ તેમ જ કર્તાપણું અને અકર્તાપણાના મતને અવિધ પણ નયવાદ ઘટાવે છે. આવા અવિરોધનું મૂળ વિચારકની દષ્ટિ – તાત્પર્યમાં રહેલું હોય છે. એ દષ્ટિને પ્રસ્તુત શાસ્ત્રમાં “અપેક્ષા' નામથી ઓળખવામાં આવે છે, તેથી નયવાદ, અપેક્ષાવાદ પણ કહેવાય છે.
नयवादनी जुदी जुदी देशना शा माटे अने तेने , लीधे વિરોષ શા માટે?: પ્રથમ કરવામાં આવેલા જ્ઞાનનિરૂપણમાં શ્રુતની ચર્ચા આવી જાય છે. શ્રત એ વિચારાત્મક જ્ઞાન છે અને નય પણ એક જાતનું વિચારાત્મક જ્ઞાન જ છે. તેથી નય એ શ્રુતજ્ઞાનમાં સમાઈ જાય છે. માટે જ પહેલે પ્રશ્ન ઉદ્દભવે છે કે શ્રુતનું નિરૂપણ કર્યા પછી નયને તેથી જુદા પાડી નયવાદની જુદી દેશના શા માટે કરવામાં આવે છે? જૈન તત્વજ્ઞાનની એક વિશેષતા નયવાદને લીધે માનવામાં આવે છે; પણ નયવાદ એટલે તે શ્રત અને શ્રત એટલે આગમ પ્રમાણ, જૈનેતર દર્શનેમાં પણ પ્રમાણચર્ચા અને તેમાંયે વળી આગમ પ્રમાણનું નિરૂપણ છે જ. એટલે બીજો પ્રશ્ન સહજ રીતે જ ઉદ્દભવે છે કે જ્યારે ઇતર દર્શનેમાં આગમ પ્રમાણને સ્થાન છે ત્યારે આગમ પ્રમાણમાં સમાવેશ પામતા નયવાદની ફક્ત જુદી દેશનાને કારણે જૈન તત્ત્વજ્ઞાનની વિશેપતા કેમ માની શકાય? અથવા એમ કહો કે જૈન દર્શનના
૧. જુઓ અધ્યાય ૧, સૂ૦ ૨૦
Page #233
--------------------------------------------------------------------------
________________
તાવાર્થસૂત્ર પ્રવર્તકેએ મૃત પ્રમાણુ ઉપરાંત નયવાદની જુદી સ્વતંત્ર દેશના કરી તે શા ઉદ્દેશથી ?
શ્રત અને નય બને વિચારાત્મક જ્ઞાન છે ખરાં, છતાં બનેમાં તફાવત છે; અને તે એ કે કોઈ પણ વિષયને સર્વીશે સ્પર્શ કરનાર અથવા તેને સર્વશે સ્પર્શવાને પ્રયત્ન કરનાર વિચાર તે મૃત; અને તે વિષયને માત્ર એક અંશે જ સ્પર્શ કરી બેસી રહેનાર વિચાર તે નય આ કારણથી નયને સ્વતંત્ર રીતે પ્રમાણુ ન કહી શકાય; છતાં તે અપ્રમાણ પણ નથી જ. જેમ આગળીનું ટેરવું એ આંગળી ન કહેવાય તેમ આંગળી નથી એમ પણ ન કહેવાય, છતાં એ અંગુલીને અંશ તે છે જ, તેમ નય પણ મૃત પ્રમાણને અંશ છે. વિચારની ઉત્પત્તિને ક્રમ અને તેનાથી થતે વ્યવહાર એ બને દૃષ્ટિએ નયનું નિરૂપણ શ્રત પ્રમાણુથી છુટું પાડી કરવામાં આવેલું છે. કેઈ પણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થઈને જ છેવટે તે વિશાળતા કે સમગ્રતામાં પરિણમે છે. જે ક્રમે વિચાર ઉત્પન્ન થાય છે તે જ ક્રમે તત્વબોધના ઉપાય તરીકે તેનું વર્ણન કરવું જોઈએ, એમ માનતાં સ્વાભાવિક રીતે જ નયનું નિરૂપણ શ્રુત પ્રમાણથી જુદું કરવાનું પ્રાપ્ત થાય છે. વળી કઈ પણ એક વિષયમાં ગમે તેટલું સમગ્ર જ્ઞાન હોય છતાં વ્યવહારમાં તેને ઉપયોગ તે અંશે અંશે જ થવાને, તેથી પણ સમગ્રવિચારાત્મક શ્રુત કરતાં અંશવિચારાત્મક નયનું નિરૂપણ જુદું કરવાનું પ્રાપ્ત થાય છે.
જે કે જૈનેતર દર્શનમાં આગમ પ્રમાણુની ચર્ચા છે. છતાં તે જ પ્રમાણમાં સમાઈ જતા નયવાદની જુદી પ્રતિષ્ઠા જૈન દર્શને કરી તેનું કારણ નીચે પ્રમાણે છે, અને એ જ
Page #234
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫
19
કારણ તેની વિશેષતા માટે બસ છે. મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે અને અસ્મિતા – અભિનિવેશ સામાન્ય રીતે વિશેષ હેાય છે તેથી જ્યારે કાઈ પણ બાબતમાં તે અમુક વિચાર કરે છે ત્યારે તે વિચારને છેવટના અને સપૂર્ણ માનવા તે પ્રેરાય છે. આ પ્રેરણાથી તે બીજાના વિચારને સમજવાની ધીરજ ખાઈ બેસે છે અને છેવટે પેાતાના આંશિક જ્ઞાનમાં સપૂર્ણતાને આરેપ કરી લે છે. આવા આરેપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદા જુદા વિચાર ધરાવનારાઓ વચ્ચે અથડામણી ઊભી થાય છે અને તેને લીધે પૂર્ણ અને સત્ય જ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે.
એક દર્શન આત્મા વગેરે કાઈ પણ વિષયમાં તે માન્ય રાખેલ પુરુષના એકદેશીય વિચારને જ્યારે સપૂર્ણ માની લે છે, ત્યારે તે જ વિષયમાં વિરાધી પણ યથાર્થ વિચાર ધરાવનાર ખીજા દનને તે અપ્રમાણુ કહી અવગણે છે. આ જ રીતે ખીજી દર્શીન પહેલાને અને એ જ રીતે એ બન્ને ત્રીજાને અવગણે છે. પરિણામે સમતાની જગાએ વિષમતા અને વિવાદ ઊભાં થાય છે. તેથી સત્ય અને પૂર્ણ જ્ઞાનનુ દ્વાર ઉઘાડવા અને વિવાદ દૂર કરવા નયવાદની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને તે દ્વારા એમ સૂચવવામા આવ્યું છે કે દરેક વિચારક પેાતાના વિચારને આગમ પ્રમાણ કહ્યા પહેલાં તપાસી જુએ કે તે વિચાર પ્રમાણની કાટિએ મુકાય તેવા સર્વાંશી છે કે નહિ. આવું સૂચન કરવુ એ જ એ નયવાદ દ્વારા જૈન દર્શનની વિશેષતા છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
Fe
તત્ત્વાર્થસૂત્ર
સામાન્ય ક્ષળ : કાઈ પણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણુ
કરનાર વિચાર એ નય.
નયના ટ્રેકમાં એ ભેદ પાડવામાં આવે છે ઃ ૧. વ્યાર્થિંક અને ૨. પર્યાયાર્થિક.
જગતમાંની નાની મેાટી બધી વસ્તુઓ એક ખીજાથી છેક જ અસમાન નથી જણાતી. તેમ જ એ બધી છેક જ એકરૂપ પણ નથી અનુભવાતી. એમાં સમાનતા અને અસમાનતાના અન્ને અંશા દેખાય છે. તેથી જ વસ્તુમાત્રને સામાન્યવિશેષ ઉભયાત્મક કહેવામાં આવે છે. માનવી બુદ્ધિ પણ ઘણી વાર વસ્તુએસના માત્ર સામાન્ય અશ તર ઢળે છે, તે ઘણી વાર વિશેષ અંશ તરફ જ્યારે તે સામાન્યઅંશગામી હેાય ત્યારે તેને તે વિચાર ‘દ્રવ્યાર્થિ કનય' અને જ્યારે વિશેષઅશગામી હેાય ત્યારે તેને તે વિચાર પર્યાયાકિનય કહેવાય છે. અધી સામાન્ય દૃષ્ટિએ કે બધી વિશેષ દૃષ્ટિએ પણ એકસરખી નથી હેાતી, તેમાં પણ અંતર હેાય છે. એ જણાવવા ખાતર
આ એ દૃષ્ટિઓના પણ ટૂંકમાં ભાગ પાડવામાં આવ્યા છે. દ્રવ્યાર્થિકના ત્રણ અને પપૈયાર્થિકના ચાર એમ એક’દર સાત ભાગા પડે છે, અને તે જ સાત નય છે. દ્રવ્યદૃષ્ટિમાં વિશેષ કે પર્યાયષ્ટિમા દ્રવ્ય નથી આવતું એમ તે! નથી જ; પણુ એ દૃષ્ટિવિભાગ ગૌણુપ્રધાનભાવની અપેક્ષાએ સમજવા જોઈ એ. પ્ર—ઉપર કહેલ અને નચેાને સરળ દાખલાથી
સમજાવે.
ઉ——ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે સ્થિતિમાં રહી દરિયા તરફ નજર ફૂંકતાં જ્યારે પાણીના રંગ, સ્વાદ, તેનુ ઊંડાણુ કે છીછરાપણુ, તેને વિસ્તાર કે સીમા વગેરે તેની
'
Page #236
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સુર ૩૩૫ કઈ પણ વિશેષતા તરફ જ ધ્યાન ન જાય અને માત્ર પાણું પાણી તરફ ધ્યાન જાય, ત્યારે તે માત્ર પાણીને સામાન્ય વિચાર કહેવાય; અને તે જ, પાણુ વિષે દ્રવ્યાર્થિકાય છે. આથી ઊલટું જ્યારે રંગ, સ્વાદ વગેરે વિશેષતાઓ તરફ ધ્યાન જાય, ત્યારે તે વિચાર પાણીની વિશેષતાઓને હોવાથી તેને પાણી વિષે પયયાકિય કહી શકાય. જેમ પાણુમાં, તેમ જ બીજી ભૌતિક વસ્તુઓમાં પણ એ જ પ્રમાણે ઘટાવી શકાય. જુદા જુદા સ્થળ ઉપર ફેલાયેલ એક જાતની પાણી જેવી બીજી અનેક વસ્તુઓ વિષે જેમ સામાન્યગામી અને વિશિષગામ વિચારે સભવે છે, તેમ જ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રિકાળરૂપ અપાર પટ ઉપર પથરાયેલ કેઈ એક જ આત્માદિ વસ્તુ વિષે સામાન્યગામી અને વિશેષગામી વિચાર સંભવે છે. કાળ અને અવસ્થાભેદનાં ચિત્રો તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે, તે વિષયને દ્રવ્યાર્થિકનય કહેવાય અને એ ચેતના ઉપરની દેશકાળાદિકૃત વિવિધ દશાઓ તરફ ધ્યાન જાય ત્યારે તે, તે વિષયને પયયાર્થિની સમજ.
વિશેષ મેવોનું સ્વાદ ૧. જે વિચાર, લૌકિક રૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મે છે, તે જોગમાય.
૨. જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યક્તિઓને કેઈ પણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાને એકરૂપે સકેલી લે છે, તે सग्रहनय
૩. જે વિચાર સામાન્ય તત્વ ઉપર એકરૂપે ગોઠવાવાચેલી વસ્તુઓના વ્યાવહારિક પ્રયજન પ્રમાણે ભેદ પાડે છે,
Page #237
--------------------------------------------------------------------------
________________
રહે છે “આગળના નાની
વધારે સ્પષ્ટ કરે
વવિ
તરવાથસૂત્ર તે અહાના. આ ત્રણે નયને ઉતમ વ્યાર્થિકની ભૂમિકામાં રહેલો છે તેથી એ ત્રણ વ્યાર્થિક પ્રકૃતિકહેવાય છે
પ્ર—આગળના નોની વ્યાખ્યા આપ્યા પહેલાં ઉપરના ત્રણ નયને દાખલાઓ આપી વધારે સ્પષ્ટ કરે.
ઉ–દેશકાળના અને સ્વભાવના ભેદની વિવિધતાને લીધે લોકરઢિઓ તેમ જ તજજન્ય સંસ્કારો અનેક જાતના હોય છે. તેથી તેમાંથી જન્મેલે નિગમનાય પણ અનેક પ્રકારના હોઈ તેના દાખલાઓ વિવિધ પ્રકારના મળી આવે છે, અને બીજા પણ તેવા જ કલ્પી શકાય. કઈ કામ કરવાના સંકલ્પથી જતા કોઈ માણસને પૂછીએ કે તમે ક્યાં જાઓ છે? તે ઉત્તરમાં તે કહે છે કે, હું કુહાડે હોવા કે કલમ લેવા જાઉ છું. આ ઉત્તર આપનાર ખરી રીતે હજી કુહાડાના હાથા માટેનું લાકડું લેવા અને કલમ માટે બરુ લેવા જ હોય છે, ત્યારે પણ ઉપર પ્રમાણે જવાબ આપે છે; અને પૂછનાર એ ઉત્તર વગર વાધે સમજી લે છે. આ એક લોકઢિ છે. ન્યાત જાત છેડી ભિક્ષુ બનેલ કેઈ વ્યક્તિને જ્યારે પૂર્વાશ્રમના બ્રાહ્મણ વર્ણથી ઓળખવામાં આવે છે ત્યારે પણ આ બ્રાહ્મણશ્રમણ છે એ કથન વગર વાધે સ્વીકારી લેવાય છે ચિત્ર શુક્લ નવમી કે ત્રાદશીને દિવસ આવતાં હજાર વર્ષ અગાઉ વ્યતીત થઈ ગયેલ રામચંદ્ર કે મહાવીરના જન્મદિવસ તરીકે લેકે એ દિવસેને ઓળખે છે, અને જન્મદિવસ માની તે પ્રમાણે વ્યવહાર કરે છે એ પણ એક જાતની લોકરૂઢિ છે. જ્યારે કેઈ અમુક અમુક માણસે ટોળાબંધ થઈ લડતાં હેય ત્યારે કે તે માણસની નિવાસભૂમિને લડનાર તરીકે ઓળખાવતાં ઘણી વાર કહે છે
Page #238
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૩૪૭૫ કે, “હિંદુસ્તાન લડે છે” “ચીન લડે છે' ઇત્યાદિ, અને એ કથનને ભાવ સાંભળનાર સમજી લે છે. આ પ્રમાણે વિવિધ
કઢિામાંથી પડેલા સંસ્કારને પરિણામે જે વિચારે જન્મે છે, તે બધા નિગમનને નામે પહેલી શ્રેણીમાં મૂકવામાં આવે છે.
જડ, ચેતન રૂપ અનેક વ્યક્તિઓમા જે સરૂપ સામાન્યતત્વ રહેલું છે તે તત્વ ઉપર નજર રાખી બીજા વિશેષને લક્ષ્યમાં ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપે સમજી એમ વિચારવામાં આવે કે વિશ્વ બધુ સરૂપ છે, કારણ કે સત્તા વિનાની કઈ વસ્તુ જ નથી, ત્યારે તે સંગ્રહનય થયો કહેવાય. એ જ પ્રમાણે કપડાંની વિવિધ જાતે અને વ્યક્તિઓને લક્ષમાં ન લઈ માત્ર કપડાપણાનું સામાન્ય તત્ત્વ નજર સામે રાખી વિચારવામાં આવે કે આ સ્થળે એક કાપડ જ છે, ત્યારે તે સંગ્રહનય થયો કહેવાય. સંગ્રહનયના સામાન્ય તત્ત્વ પ્રમાણે ચડતા ઊતરતા અનત દાખલાઓ કલ્પી શકાય. સામાન્ય જેટલું વિશાળ તેટલે તે સંગ્રહનય વિશાળ, અને સામાન્ય જેટલું નાનું એટલે તે સગ્રહનય ટ્રકો પણ જે જે વિચારે સામાન્ય તત્વને લઈ વિવિધ વસ્તુઓનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય, તે બધા જ સંગ્રહનયની શ્રેણિમાં મૂકી શકાય.
વિવિધ વસ્તુઓને એકરૂપે સાંકળી લીધા પછી પણ જ્યારે તેમની વિશેષ સમજ આપવાની હોય છે કે તેમને વ્યવહારુ ઉપયોગ કરવાનો પ્રસંગ આવે છે, ત્યારે તેમને વિશેષરૂપે ભેદ કરી પૃથક્કરણ કરવું પડે છે. કપડું કહેવાથી જુદી જુદી જાતનાં કપડાઓની સમજ નથી પડતી અને માત્ર ખાદી લેવા
Page #239
--------------------------------------------------------------------------
________________
તરવાથસૂત્ર ઈચ્છનાર, કપડાંને વિભાગ કર્યા સિવાય તે મેળવી નથી શકતો, કેમકે કપડું અનેક જાતનું છે. તેથી ખાદીનું કપડું, મિલનું કપડું એવા ભેદે કરવા પડે છે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં સરૂપ વસ્તુ જડ અને ચેતન એમ બે પ્રકારની છે અને ચેતન તત્વ પણ સંસારી અને મુક્ત એમ બે પ્રકારનું છે વગેરે પૃથક્કરણ કરવું પડે છે. આ જાતના પૃથકકરણમુખ બધા વિચારે વ્યવહારનયની શ્રેણિમાં મૂકવામાં આવે છે.
ઉપર જણાવેલ દાખલાઓ ઉપરથી જોઈ શકાશે કે નૈગમનય એ કરૂઢિ ઉપર આધાર રાખતું હોવાથી અને લોકરૂઢિ આરોપ ઉપર નભતી હોવાથી તેમ જ આરોપ એ સામાન્ય તત્વાશ્રયી હેવાથી નૈગમનયામાં સામાન્યગામીપણું સ્પષ્ટ છે. સંગ્રહનય તો સીધી રીતે જ એકીકરણ રૂપ બુદ્ધિવ્યાપાર હોવાથી સામાન્યગામી જ; વ્યવહારનય એ પૃથક્કરણોન્મુખ બુદ્ધિ વ્યાપાર હોવા છતાં તે ક્રિયા સામાન્યની ભિત્તિ ઉપર થતી હોવાથી તે પણ સામાન્યગામી જ. આમ હોવાથી જ એ ત્રણે નયને દ્રવ્યાર્થિકનયના ભેદ તરીકે વર્ણવવામાં આવે છે.
પ્રા–ઉક્ત ત્રણે નામાં અંદરોઅંદર તફાવત કે તેમને સબંધ શું છે?
ઉ–નૈગમનયને વિષય સૌથી વધારે વિશાળ છે; કારણ કે તે સામાન્ય વિશેષ બનેને લોકરૂઢિ પ્રમાણે કયારેક ગૌણભાવે તે કયારેક મુખ્યભાવે અવલંબે છે. સંગ્રહને વિષય નૈગમથી એછે છે, કારણ તે માત્ર સામાન્યલક્ષી છે. અને વ્યવહારને વિષય તો સંગ્રહથી પણ ઓછો છે, કેમ કે તે સંગ્રહન સંકલિત કરેલા વિષય ઉપર જ અમુક વિશેષતાઓને
Page #240
--------------------------------------------------------------------------
________________
અદાચ ૧-સૂત્ર ૩૪૩૫
GE આધારે પૃથક્કરણ કરતે હેવાથી માત્ર વિશેષગામી છે. આ રીતે ત્રણેનું વિષયક્ષેત્ર ઉત્તરોત્તર ટૂંકાતું જતું હોવાથી તેમને અંદર અંદર પૌવપર્ય સંબંધ છે જ. સામાન્ય, વિશેષ અને તે ઉભયના સંબંધનું ભાન નૈગમનય કરાવે છે. એમાંથી જ સગ્રહનથ જન્મ લે છે અને સંગ્રહની ભીત ઉપર જ વ્યવહારનું ચિત્ર ખેંચાય છે.
પ્ર–ઉપરની બે બાકીના ચાર નાની વ્યાખ્યા, તેના દાખલાઓ અને બીજી સમજાતી આપે.
ઉ૦–૧. જે વિચાર ભૂત અને ભવિષ્ય કાળને બાજુએ મૂકી માત્ર વર્તમાનને સ્પર્શ કરે, તે ઝનય.
૨વિચાર શબ્દપ્રધાન બની કેટલાક શાબ્દિક ધર્મો તરફ ઢળી તે પ્રમાણે અર્થભેદ કલ્પે, તે શાન.
૩. જે વિચાર શબ્દની વ્યુત્પત્તિને આધારે અર્થભેદ કલ્પે, તે સમમિનિ.
૪. જે વિચાર, શબ્દથી ફલિત થને અર્થ ઘટતે હોય ત્યારે જ તે વસ્તુને તે રૂપે સ્વીકારે; બીજી વખતે નહિ, તે एवभूतनय.
જે કે માનવી કલ્પના ભૂત અને ભવિષ્યને છેક જ છોડી નથી ચાલી શકતી, છતાં ઘણી વાર મનુષ્યબુદ્ધિ તાત્કાલિક પરિણામ તરફ ઢળી માત્ર વર્તમાન તરફ વલણ પકડે છે. આવી સ્થિતિમાં તે એમ માનવા પ્રેરાય છે કે જે ઉપસ્થિત છે તે જ સત્ય છે, તે જ કાર્યકારી છે અને ભૂત કે ભાવી વસ્તુ અત્યારે કાર્યસાધક ન હોવાથી શૂન્યવત છે. વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધન થતી હોવાથી તેને સમૃદ્ધિ કહી શકાય, પણ ભૂત સમૃદ્ધિનું સ્મરણ કે ભાવી સમૃદ્ધિની કલ્પના એ
Page #241
--------------------------------------------------------------------------
________________
૭૪
તત્વાર્થસૂત્ર વર્તમાનમાં સુખ સગવડ પૂરાં ન પાડતી હોવાથી એને સમૃદ્ધિ કહી ન શકાય. એ જ રીતે જે છેક હયાત હાઈ માતાપિતાની સેવા કરે, તે પુત્ર છે, પણ જે કરે ભૂત કે ભાવી હોઈ આજે નથી, તે પુત્ર જ નથી. આ જાનના માત્ર વર્તમાનકાળ પૂરતા વિચારે જુસૂત્રનયની કોટિમાં મૂકવામાં આવે છે.
જ્યારે વિચારના ઊંડાણમાં ઊતરનાર બુદ્ધિ એક વાર ભૂત અને ભવિષ્ય કાળને છેદ ઉડાડવા તૈયાર થાય છે ત્યારે તે બીજી વાર તેથીયે આગળ વધી બીજો પણ છેદ ઉડાડવા માંડે છે. તેથી જ કઈ વાર તે શબ્દને સ્પર્શી ચાલે છે અને એમ વિચાર કરે છે કે જે વર્તમાનકાળ ભૂત કે ભાવથી જુદે હોઈ માત્ર તે જ સ્વીકારાય તે એક અર્થમાં વપરાતા ભિન્ન ભિન્ન લિંગ, કાળ, સંખ્યા, કારક, પુરૂ, ઉપસર્ગવાળા શબ્દના અર્થો પણ જુદા જુદા શા માટે માનવામાં ન આવે? જેમ ત્રણે કાળમાં સૂત્રરૂપ એક વસ્તુ કેઈ નથી પણ વર્તમાનકાળસ્થિત જ વસ્તુ એકમાત્ર વસ્તુ છે, તેમ ભિન્ન ભિન્ન ભિગવાળા, ભિન્ન ભિન્ન સંખ્યાવાળા અને ભિન્ન ભિન્ન કાળાદિવાળા શબ્દો વડે કહેવાતી વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ માનવી ઘટે, આમ વિચારી બુદ્ધિ, કાળ અને લિંગ આદિ ભેદે અર્થભેદ માને છે. જેમ કે, શાસ્ત્રમાં એવું વાક્ય મળે છે કે “રાજગૃહ નામનું નગર હતું.” આ વાક્યને અર્થ સ્થૂળ રીતે એમ થાય છે કે એ નામનુ નગર ભૂતકાળમાં હતું, પણ અત્યારે નથી. જ્યારે ખરી રીતે એ લેખકના સમયમાં પણ રાજગૃહ છે જ. હવે જે વર્તમાનમાં છે તો તેને ‘હતું એમ લખવાને શો ભાવ ? એ સવાલનો જવાબ
Page #242
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫
ઉપ
શબ્દનય આપે છે. તે કહે છે કે વર્તમાન રાજગૃહ કરતાં ભૂતકાળનું રાજગૃહ જુદું જ છે; અને તેનુ જુદું જ છે; અને તેનુ જ વર્ણન પ્રસ્તુત હેાવાથી * રાજગૃહ હતું' એમ કહેવામા આવે છે. આ કાળભેદે અભેદના દાખàા થયા. હવે લિંગભેદમાં અભેદ: જેમ કે, કૂવા, સૂઈ. અહી પહેલા શબ્દ નરજાતિ અને ખીજો નારીજાતિમા છે, એ બન્નેને કપાયેલા અભેદ પણ વ્યવહારમાં જાણીતા છે. કેટલાક તારાઓને નક્ષત્રને નામે ઓળખાવવામાં આવે છે, પરંતુ આ નય પ્રમાણે ‘ અમુક તારાઓ નક્ષત્ર છે' એવા અગર તેા ‘આ મઘા નક્ષત્ર છે’ એવા વ્યવહાર નહિ કરી શકાય. કારણ કે તે નય લિંગભેદે અર્થભેદ સ્વીકારતા હેાવાથી તારા અને નક્ષત્ર તેમ જ ભવા અને નક્ષત્ર એ બન્ને શબ્દાને એકસાથે એક અર્થ માટે નહિ વાપરી શકે. સંસ્થાન, પ્રસ્થાન, ઉપસ્થાન તથા તે જ પ્રમાણે આરામ, વિરામ વગેરે શબ્દોમાં એક જ ધાતુ હોવા છતાં જે અર્થભેદ દેખાય છે, તે જ આ શબ્દનયની ભૂમિકા તૈયાર કરે છે. પ્રકારના વિવિધ શાબ્દિક ધર્મીને આધારે જે અય ભેદની અનેક માન્યતાઓ ચાલે છે, તે બધી શબ્દનયની શ્રેણિમાં સમાય છે. શાબ્દિક ધર્મના ભેદને આધારે અભેદ કલ્પવા તૈયાર થયેલ બુદ્ધિ તેથી આગળ વધી વ્યુત્પત્તિભેદ તરફ્ ઢળે છે, અને એમ માનવા પ્રેરાય છે કે જ્યાં અનેક જુદા જુદા શબ્દોને એક અર્થ માનવામાં આવે છે ત્યા પણ ખરી રીતે એ બધા શબ્દોના એક અર્થ નથી, પણ જાદા જાદા અથ છે. દલીલમા તે એમ કહે છે કે, જો લિંગભેદ અને સંખ્યાભેદ વગેરે અ ભેદ માનવા માટે બસ હેાય, તે શુદભેદ પણ અભેદક પ્રેમ ન મનાય ? એમ કહી તે, રાજા, ન્રુપ, ભૂપતિ
આ
Page #243
--------------------------------------------------------------------------
________________
s
તરવાથસૂત્ર આદિ એકાર્થક મનાતા શબ્દને વ્યુત્પત્તિ પ્રમાણે જુદે જુદે અર્થ કહ્યું છે, અને કહે છે કે, રાજચિહ્નોથી શોભે તે રાજા, મનુષ્યનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન-સંવર્ધન કરે તે ભૂપતિ. આ પ્રમાણે ઉક્ત ત્રણે નામેથી કહેવાતા એક જ અર્થમાં વ્યુત્પતિ પ્રમાણે અર્થભેદની માન્યતા ધરાવનાર વિચાર “સમભિરૂઢનય' કહેવાય છે. પર્યાયભેદે કરવામાં આવતી અર્થભેદની બધી જ કલ્પનાઓ આ નયની શ્રેણિમાં આવી જાય છે.
ઊંડાણમાં સવિશેષ ટેવાયેલી બુદ્ધિ હવે છેવટના ઊંડાણમાં ઘૂસે છે અને કહે છે કે જે વ્યુત્પત્તિભેદથી અર્થભેદ માનવામાં આવે તો એમ પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દનો તે અર્થ સ્વીકાર અને તે શબ્દ વડે તે અર્થનું પ્રતિપાદન કરવુ, બીજી વખતે નહિ. આ કલ્પના પ્રમાણે રાજચિહોથી ક્યારેક ભવાની ચગ્યતા ધરાવવી કે ક્યારેક મનુષ્યરક્ષણની જવાબદારી રાખવી
એટલું જ “રાજા” અને “નૃપ' કહેવડાવવા માટે બસ નથી, પણ તેથી આગળ વધી, જ્યારે ખરેખર રાજદંડ ધારણ કરી તે વડે શભા પમાતી હેય, અગર ખરેખર મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલી જ વાર રાજા અને નૃપ, કહેવડાવી શકાય; અર્થાત ત્યારે જ તેવી વ્યક્તિ વિષે રાજા અને નૃપ શબ્દનો પ્રયોગ વાસ્તવિક ઠરે છે. આ જ રીતે જ્યારે કઈ ખરેખરી સેવામાં લાગેલો હોય ત્યારે જ અને તેટલી જ વાર તે સેવક નામ ધરાવી શકે. જ્યારે ખરેખરું કામ થતું હોય ત્યારે જ તેને લગતું વિશેષણ કે વિશેષ્ય નામ વાપરવાની એ જાતની માન્યતાઓ “એવંભૂતનયાની શ્રેણિમાં આવે છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૩૪૩૫ ઉપર કહેલ ચારે પ્રકારની વિચારશ્રેણિઓમાં જે તફાવત છે તે દાખલાઓ ઉપરથી સ્પષ્ટ થઈ શકે તેમ હોવાથી તેને જુદે જણાવવાની જરૂર નથી. અને એ પણ જાણી લેવું જોઈએ કે પૂર્વ પૂર્વ નય કરતાં પછી પછી નય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોવાથી ઉત્તરોત્તર નયના વિષયને આધાર પૂર્વ પૂર્વ નયના વિષય ઉપર રહેલો છે. આ ચારે નાનું મૂળ પર્યાયાર્થિક નયમાં છે એમ જે કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે, જુસત્ર વર્તમાનકાળ સ્વીકારી ભૂત અને ભવિષ્યને ઈનકાર કરે છે. અને તેથી તેને વિષય સ્પષ્ટપણે એકદમ સામાન્ય મટી વિશેષરૂપે ધ્યાનમાં આવે છે; એટલે જુસૂત્રથી જ પયયાર્થિકનયને (વિશેષગામી દષ્ટિનેઆરંભ માનવામાં આવે છે. જુસૂત્ર પછીના ત્રણ ના તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિશેષગામી થતા જતા હેવાથી પર્યાયાર્થિક સ્પષ્ટપણે છે જ. પણ અહીં એટલું સમજી લેવું જોઈએ કે આ ચાર નામાં પણ જ્યારે ઉત્તર પૂર્વ કરતાં સૂક્ષ્મ કહેવામાં આવે છે ત્યારે તે પૂર્વ તેટલે અંશે ઉત્તર કરતાં સામાન્યગામી તો છે જ. એ જ રીતે વ્યાર્થિકનયની ભૂમિકા ઉપર ગોઠવાયેલા નૈગમ આદિ ત્રણ નોમાં પણ પૂર્વ કરતા ઉત્તર સૂક્ષમ હેવાથી તેટલે અંશે તે પૂર્વ કરતાં વિશેષગામી છે જ. તેમ છતાં પ્રથમના ત્રણને વ્યાર્થિક અને પછીના ચારને પર્યાયાર્થિક કહેવામાં આવે છે તેને અર્થ એટલે જ સમજવો ઘટે કે પ્રથમના ત્રણમાં સામાન્ય તત્ત્વ અને તેને વિચાર વધારે સ્પષ્ટ છે, કારણ કે તે ત્રણ વધારે સ્થૂલ છે. ત્યાર પછીના ચાર ન વિશેષ સૂક્ષ્મ હેઈ તેમાં વિશેષ તત્ત્વ અને તેને વિચાર વધારે સ્પષ્ટ છે. આટલી જ સામાન્ય અને વિશેષની
Page #245
--------------------------------------------------------------------------
________________
૭૮
તાવાર્થસૂત્ર સ્પષ્ટતા કે અસ્પષ્ટતાને લીધે, તથા તેમની મુખ્યતા-ગૌણતા ધ્યાનમાં રાખી સાત નેને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે ભાગમાં વહેચી નાખવામાં આવ્યા છે. પણ ખરી રીતે વિચારવા જતાં સામાન્ય અને વિશેષ એ બંને એક વસ્તુની અવિભાજ્ય બે બાજુઓ હેવાથી એકાંતિકપણે એક નયના વિષયને બીજા નયના વિષયથી તદ્દન છૂટે પાડી શકાય જ નહિ.
નથદષ્ટિ, વિચારસરણું અને સાપેક્ષ અભિપ્રાય એ બધા શબ્દને એક જ અર્થ છે. ઉપરના વર્ણન ઉપરથી એટલું જાણી શકાશે કે કોઈ પણ એક જ વિષય પર વિચારસરણીઓ અનેક હોઈ શકે. વિચારસરણુઓ ગમે તેટલી હેય પણ તેમને ટૂંકાવી અમુક દૃષ્ટિએ સાત ભાગમાં ગઠવી કાઢવામાં આવેલી છે. તેમાં એક કરતાં બીછમાં અને બીજી કરતાં ત્રીજીમાં ઉત્તરોત્તર વધારે ને વધારે સૂક્ષ્મપણ આવતું જાય છે. છેવટની એવંભૂત નામની વિચારસરણીમાં સૌથી વધારે સૂમપણું દેખાય છે. આ કારણથી ઉક્ત સાત વિચારસરણીઓને બીજી રીતે પણ બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છે. ચહાય અને નિશ્ચયનય. વ્યવહાર એટલે સ્થૂલગામી અને ઉપચારપ્રધાન, તથા નિશ્ચય એટલે સૂમગામ અને તત્તરપી. ખરી રીતે એવંત એ જ નિશ્ચયની પરાકાષ્ઠા છે. વળી ત્રીજી રીતે પણ ઉક્ત સાત નને બે ભાગમાં વહેચી નાખવામાં આવે છે: ની અને નય જેમા અર્થની વિચારણા પ્રધાનપણે હેાય તે અર્થનય અને જેમા શબ્દનું પ્રાધાન્ય હોય તે શબ્દનય. સજુસુત્ર પર્યત પહેલા ચાર અર્થનય છે અને બાકીના ત્રણ શબ્દનય છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫
ve
ઉપર કહેલ દષ્ટિએ ઉપરાંત ખીજી પણ ઘણી દાષ્ટ છે. જીવનના એ ભાગ છે. એક સત્ય જોવાને અને ખીજો તે સત્યને પચાવવાને, જે ભાગ માત્ર સત્યના વિચાર કરે છે અર્થાત્ તત્ત્વને સ્પર્શે છે, તે જ્ઞાનદષ્ટિ-જ્ઞાનનય. અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણુતા લેખે છે, તે ક્રિયાદષ્ટિ – મિયાનની ઉપર વર્ણવેલા સાત નયેા તત્ત્વવિચારક હેાવાથી જ્ઞાનનયમાં આવે, અને તે નયને આધારે જે સત્ય શાષાયુ હેાય તે જીવનમાં મૂર્તિમંત કરવાની તરફેણ કરનાર દૃષ્ટિ તે ક્રિયાદષ્ટિ. ક્રિયા એટલે છત્રનને સત્યમય બનાવવું. [૩૪-૩૫]
Page #247
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ પહેલા અધ્યાયમાં સાત પદાર્થોને નામનિર્દેશ કર્યો છે. આગળના નવા અધ્યાયમાં કમપૂર્વક એમને વિશેષ વિચાર કરવાનું છે તેથી સૌથી પહેલાં આ અધ્યાયમાં જીવ પદાર્થનું તત્વ – સ્વરૂપ બતાવવા સાથે એના અનેક ભેદ, પ્રભેદ આદિ વિષયનુ વર્ણન ચેથા અધ્યાય સુધી કરે છે.
જીવને પાંચ ભાવે, એમના ભેદ અને ઉદાહરણઃ
औपशमिकक्षायिको भावौ मिश्रश्च जीवस्य स्वतत्वमौदयिकपारिणामिकौ च ।१।
द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् ।२। सम्यक्त्वचारित्रे ।३।। ज्ञानदर्शनदानलामभोगोपभोगवीर्याणि च । ४।
ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुचित्रिपञ्चभेदा: यथाक्रम सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।५।
गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुरुध्येकैकैकैकषड्भेदाः ।६।
जीवभव्याभव्यत्वादीनि च ।७।
Page #248
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨-સૂત્ર ૧-૭
ઔપશમિક, ક્ષાયિક અને મિશ્ર (ક્ષાયાપશમિક) એ ત્રણ, તથા ઔદયિક અને પારિણામિક એ એ એમ કુલ પાંચ ભાવે છે; તે જીવનું સ્વરૂપ છે. ઉપરના પાંચ ભાવાના અનુક્રમે એ, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભેદ થાય છે.
સમ્યક્ત્વ અને ચારિત્ર એ બંને ઔપશમિક છે. જ્ઞાન, દર્શીન, દાન, લાભ, ભાગ, ઉપભાગ, વીય તથા સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક છે.
2
ચાર જ્ઞાન, ત્રણુ અજ્ઞાન, ત્રણ દન, દાનાદિ પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, ચારિત્ર - સવિરતિ અને સંયમાસયમ – દેશવિરતિ એ અઢાર ક્ષાયૈાપશિમક છે. ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિ'ગ – વેદ, એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસ'ચમ, એક અસિદ્ધત્વ અને છ વેશ્યાએ એ એકવીસ ઔયિક છે.
જીવત્વ, ભવ્ય અને અભવ્યત્વ એ ત્રણ તથા ખીજા પણ પારિામિક ભાવે છે.
આત્માના સ્વરૂપની બાબતમાં જૈન દર્શનના અન્ય નાની સાથે શા મતભેદ છે એ બતાવવા માટે પ્રસ્તુત સૂત્ર છે. સાંખ્ય અને વેદાંત દન આત્માને ફૂટસ્થંનિત્ય માની એમાં કાઈ જાતના પરિણામ માનતાં નથી. જ્ઞાન, સુખદું ખાદિ પરિણામેાને તે પ્રકૃતિના જ માને છે. વૈરોષિક અને નૈયાયિક દર્શન જ્ઞાન આદિને આત્માને ગુણ
મૈં ક્
Page #249
--------------------------------------------------------------------------
________________
લવાર્થ સૂત્ર માને છે ખરાં, પણ તેઓ આત્માને એકાંત નિત્ય-અપરિણમી માને છે. નવીન મીમાંસને મત વૈશેષિક અને નૈયાયિક જે જ છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંત ક્ષણિક અર્થાત નિરન્વયપરિણામોને પ્રવાહ માત્ર છે. જૈન દર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક – જડ-પદાર્થોમાં કુટસ્થનિત્યતા નથી. તેમ જ એકાંત ક્ષણિકતા પણ નથી; કિન્તુ પરિણમી નિત્યતા છે, તે પ્રમાણે આત્મા પણ પરિણામી નિત્ય છે. એથી જ જ્ઞાન, સુખ, દુઃખ આદિ પયો આત્માના જ સમજવા જોઈએ.
આત્માના બધા પયી એક જ અવસ્થાવાળા નથી હતા. કેટલાક પચે કોઈ એક અવસ્થામાં તે બીજા કેટલાક બીજી કઈ અવસ્થામાં મળી આવે છે. પર્યાની તે ભિન્નભિન્ન અવસ્થા માવ કહેવાય છે. આત્માના પર્યાય અધિકમાં અધિક પાંચ ભાવવાળા હોઈ શકે છે. તે પાંચ ભાવે આ પ્રમાણેઃ ૧. ઔપશમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાપશમિક, ૪. ઔદયિક અને ૫. પારિણુમિક.
૧ ભિન્ન ભિન્ન ક્ષણમાં સુખ, દુખ, એgવ ભિન્ન વિષયનું જ્ઞાન આદિ જે પરિણામે અનુભવાય છે, તે પરિણામે માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સૂત્રરૂપ કઈ સ્થિર તત્તવનુ ન હોવું તે જ નિરન્વયપરિણામેને પ્રવાહ,
૨. ગમે તેટલા હાડાના ઘા પડે છતા જેમ એરણ સ્થિર રહે છે, તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફાર થવા છતા જેમાં જરાયે ફેરફાર નથી થતા એ ફૂટસ્થનિત્યતા.
૩. મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતા દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે એ પરિણામી નિત્યતા.
Page #250
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨-સૂત્ર ૧-૭ માવોનું વહY: ૧. કર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ ઔપથમિક' કહેવાય છે ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કચરો નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે સત્તાગત કર્મને ઉદય તદ્દન રેકાઈ જતાં ઉત્પન્ન થાય છે. ૨. કર્મના ક્ષયથી પેદા થાય તે “ક્ષાયિક ભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સર્વથા કચરે કાઢી નાખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કમને સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ૩ ક્ષય અને ઉપશમથી પેદા થાય એ “ક્ષાપશમિક ભાવ છે. ક્ષપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, કે જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે એ વિશુદ્ધિ, ધેવાને લીધે માદકશક્તિ કાંઈક નાશ પામવાથી અને કાંઈક રહી જવાથી કેદરાઓની વિશુદ્ધિની જેમ મિશ્રિત હોય છે. ૪. ઉદયથી પેદા થાય તે “ઔદયિક ભાવ. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મને વિપાકનુભવથી ઉત્પન્ન થાય છે. ૫. પરિણામિક' ભાવ દ્રવ્યને એક પરિણામ છે, જે ફક્ત દ્વિવ્યના અસ્તિત્વથી જ પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે અર્થાત કેઈપણુ દ્રવ્યનુ સ્વાભાવિક સ્વરૂપપરિણમન જ પારિણામિક ભાવ કહેવાય.
એ જ પાંચ ભાવે આત્માનું સ્વરૂપ છે, અર્થાત સંસારી , અથવા મુક્ત કઈ પણ આત્મા હેય એના સર્વ પર્યા ઉક્ત પાંચ ભાવોમાંથી કઈને કઈ ભાવવાળા અવશ્ય હેવાના. અજીવમાં ઉક્ત પાંચ ભાવવાળા પર્યાને સંભવ નથી.
Page #251
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર તેથી એ પાંચે અછવનું સ્વરૂપ થઈ શકતા નથી. ઉપરના પાંચ ભાવ એકી સાથે બધા જીવમાં હોય છે એવો નિયમ નથી. સમસ્ત મુક્ત જીવોમાં ફક્ત બે ભાવ હોય છે. ક્ષાયિક અને પરિણામિક. સંસારી જીવોમાં કેઈ ત્રણ ભાવવાળા, કઈ ચાર ભાવવાળા અને કોઈ પાંચ ભાવવાળા હોય છે; પરંતુ બે ભાવવાળું કઈ હોતું નથી. અર્થાત મુક્ત આત્માના પયએ ઉક્ત બે ભામાં અને સંસારીના પય ત્રણથી પાંચ ભાવોમાં પ્રાપ્ત થાય છે. એથી જ પાંચ ભાવોને જીવનું સ્વરૂપ કહ્યા છે. એ કથન છવરાશિની અપેક્ષાએ કે કઈ જીવવિશેષમાં સંભવની અપેક્ષાએ સમજવું.
જે પર્યા ઔદયિક ભાવવાળા છે તે “વૈભાવિક અને બાકીના ચારે ભાવવાળા પર્યાયે “સ્વાભાવિક છે.
ઉક્ત પાંચ ભાના કુલ ૫૩ ભેદ આ સૂત્રમાં ગણાવ્યા છે. કયા કયા ભાવવાળા કેટકેટલા પર્યાય છે અને તે કયા કયા, તે આગળ બતાવવામાં આવે છે.
સર્વોપશમ માત્ર મેહનીયને જ થાય છે. દર્શનમેહનીય કર્મના ઉપશમથી સમ્યકત્વ પ્રક્ટ થાય છે અને ચારિત્રમેહનીય કર્મના ઉપશમથી ચારિત્ર પ્રકટ થાય છે. માટે જ સમ્યકત્વ અને ચારિત્ર એ બન્ને પર્યાયે ઔપશમિક ભાવવાળા સમજવા જોઈએ.
કેવલજ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન, કેવલદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, પંચવિધ અંતરાયના ક્ષયથી દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ, દર્શન મેહનીય કર્મના ક્ષયથી સમ્યફત અને ચારિત્રમેહનીય કર્મના ક્ષયથી
Page #252
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨- સૂત્ર ૧-૭ ચારિત્ર પ્રકટ થાય છે. માટે કેવલજ્ઞાનાદિ નવ પ્રકારના પર્યાયે ક્ષાયિક કહેવાય છે.
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણુ, અને મન પર્યાયજ્ઞાનાવરણના ક્ષયે પશમથી મતિ, કૃત, અવધિ અને મન પર્યાય જ્ઞાન પ્રગટ થાય છે. મિથ્યાવયુક્ત મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અને અવધિજ્ઞાનાવરણના ક્ષપશમથી મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પ્રગટ થાય છે. ચક્ષુદ્ર્શનાવરણ, અચલ્ફર્શનાવરણ અને અવધિદર્શનાવરણના ક્ષાપશમથી ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન અને અવધિદર્શન પ્રગટ થાય છે. પંચવિધ અંતરાયના ક્ષપશમથી દાન, લાભ આદિ ઉક્ત પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. અનતાનુબંધી ચતુષ્ક તથા દર્શનમોહનીયના ક્ષાપશમથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષપશમથી દેશવિરતિ પ્રગટ થાય છે. અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયાપશમથી સર્વવિરતિ ચારિત્ર પ્રગટ થાય છે. માટે જ્ઞાન આદિ ઉપરના અઢાર પ્રકારના પય ક્ષાપથમિક છે.
ગતિનામ કર્મના ઉદયનું ફળ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ છે. કપાયમેહનીયના ઉદયથી ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય પેદા થાય છે. વેદમહનીયના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુસક વેદ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વમેહનીયના ઉદયથી મિથ્યાદર્શન– તત્વ વિષે અશાહ – થાય છે. અજ્ઞાન-જ્ઞાનાભાવ જ્ઞાનાવરણીય તથા દેશનાવરણીયનું ફળ છે. અસંયતત્વવિરતિને સર્વથા અભાવ અનતાનુબંધી આદિ બાર પ્રકારનાં ચારિત્રમેહનીયના ઉદયનું ફળ છે. અસિત્વ-શરીરધારણ વેદનીય, આયુ,
Page #253
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર નામ અને નેત્ર કર્મના ઉદયથી થાય છે. કૃષ્ણ, નીલ, કાપિત, તેજ, પદ્મ અને શુક્લ એ છ પ્રકારની લેસ્યાઓકષાદયરંજિત યુગપ્રવૃત્તિ કે રોગપરિણામ-કષાયના ઉદયનુ અથવા રોગજનક શરીરનામ કર્મના ઉદયનું ફળ છે, તેથી જ ગતિ આદિ ઉપરના ૨૧ પર્યાયે ઔદયિક કહેવાય છે.
જીવત્વ ચેતન્ય), ભવ્યત્વ (મુક્તિની રેગ્યતા), અભવ્યત્વ (મુક્તિની અયોગ્યતા), એ ત્રણ ભાવો સ્વાભાવિક છે. અર્થાત તે, કર્મના ઉદયથી કે ઉપશમથી કે ક્ષયથી કે ક્ષપશમથી પેદા થતા નથી; કિન્તુ અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે, તેથી તે પારિણમિક છે.
પ્ર–શું પરિણામિક ભાવો ત્રણ જ છે? ઉ–નહિ. બીજા પણ છે. પ્ર—તે કયા?
ઉ૦ –અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભક્તત્વ, ગુણવત્તા પ્રદેશવત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, અસર્વગતત્વ, અરૂષત્વ આદિ અનેક છે.
પ્ર–તે પછી ત્રણ જ કેમ ગણાવ્યા ?
ઉ–અહીંયાં જીવનું સ્વરૂપ બતાવવું છે અને તે એના અસાધારણ ભાવથી બતાવી શકાય. માટે ઔપથમિક આદિની સાથે પારિમિક ભાવે એવા જ બતાવ્યા છે કે જે જીવન અસાધારણ છે. અસ્તિત્વ આદિ ભાવો પારિણામિક છે ખરા, પરંતુ તે જીવની માફક અછવમાં પણ છે; તેથી તે જીવન અસાધારણ ભાવ ન કહેવાય. માટે જ અહીંયાં એમને નિર્દેશ કર્યો નથી. તેમ છતાં છેવટે જે આદિ શબ્દ
Page #254
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨-સૂત્ર ૮ રાખ્યા છે તે, એ જ વસ્તુ સૂચન કરવાને માટે છે. દિગંબર સંપ્રદાયમાં આ જ અર્થ “ચ' શબ્દથી લીધા છે. [૧–૭]. હવે જીવનું લક્ષણ કહે છેઃ
उपयोगी लक्षणम् 101 ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
જીવ કે જેને આત્મા અને ચેતન પણ કહે છે, તે અનાદિસિદ્ધ (સ્વતંત્ર) દ્રવ્ય છે. તાત્વિક દષ્ટિએ અરૂપી હેવાથી એનું જ્ઞાન ઇ િદ્વારા થતું નથી, પરંતુ સ્વસંવેદન પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી કરી શકાય છે. એમ હવા છતાં પણ સાધારણ જિજ્ઞાસુઓ માટે એક એવું લક્ષણ બતાવવું જોઈએ કે જેનાથી આત્માની પિછાન કરી શકાય. એ અભિપ્રાયથી પ્રસ્તુત સૂત્રમાં તેનુ લક્ષણ બતાવ્યું છે. આત્મા લક્ષ્ય-ય છે; અને ઉપર લક્ષણ - જાણવાને ઉપાય છે. જગત અનેક જડ ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનને વિવેકપૂર્વક નિશ્ચય કર હોય. તે ઉપયોગ દ્વારા થઈ શકે છે, કેમ કે તરતમભાવથી ઉપયોગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે, જ્યારે જડમાં તે બિલકુલ હૈ નથી.
પ્ર–ઉપયોગ એટલે શું? ઉ––ઉપયોગ એટલે બેધરૂપ વ્યાપાર
પ્ર–આત્મામાં બંધની ક્રિયા થાય છે અને જડમાં કેમ થતી નથી?
Page #255
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર ઉ – બેધનું કારણ ચેતનાશકિત છે કે જેમાં હોય તેમાં બેધક્રિયા થઈ શકે છે, બીજામાં નહિ. ચેતનાશક્તિ આત્મામાં જ છે, જડમાં નહિ.
પ્રવ–આત્મા સ્વતંત્ર વ્ય છે એથી એમાં અનેક ગુણ હોવા જોઈએ, તે પછી ઉપગને જ લક્ષણ કેમ કહ્યું?
ઉ ––સાચે જ આત્મામાં અનંત ગુણપર્યાય છે, પરંતુ તે બધામાં ઉપગ જ મુખ્ય છે. કેમ કે સ્વપરપ્રકાશરૂપ હેવાથી તે ઉપગ જ પિતાનું તથા ઇતર પર્યાનું જ્ઞાન કરાવી શકે છે. એ સિવાય આત્મા જે કાંઈ અસ્તિ-નાસ્તિ જાણે છે, નવું– ૨ કરે છે, સુખ દુઃખને અનુભવ કરે છે તે બધુ ઉપયોગને લીધે જ. એથી જ ઉપગ એ બધા પર્યમાં મુખ્ય છે.
પ્ર–શુ લક્ષણ, સ્વરૂપથી ભિન્ન છે? ઉ –નહિ
પ્ર—તે તે પહેલા પાંચ ભાવને જીવનું સ્વરૂપ કહ્યું છે એથી તે પણ લક્ષણ થયુ, તે પછી બીજું લક્ષણ બતાવવાનુ શુ પ્રજન?
ઉ–અસાધારણ ધર્મ પણ બધા એકસરખા હતા નથી. કેટલાક તે એવા હેય છે કે જે લક્ષ્યમાં હોય છે ખરા, પણ તે કઈક વાર હોય છે અને કોઈક વાર નહિ; કેટલાક એવા પણ હોય છે કે જે સમગ્ર લક્ષ્યમાં રહેતા નથી; જ્યારે બીજા કેટલાક એવા હોય છે કે જે ત્રણે કાળમાં સમગ્ર લયમાં રહે છે. સમગ્ર લક્ષ્યમાં ત્રણે કાળમાં મળી આવે એ અસાધારણ ધર્મ ઉપગ જ છે. એથી લક્ષણરૂપે એનું પૃથફ કથન કર્યું છે અને તદ્વારા એવુ સૂચિત
Page #256
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨- સૂત્ર ૯ કર્યું છે કે ઔપશમિક આદિ ભાવો જીવનું સ્વરૂપ તે છે; પરંતુ તે. બધા આત્માઓમાં મળતા નથી અને ત્રિકાળવર્તી પણ નથી. ત્રિકાળવતી અને બધા આત્માઓમાં પ્રાપ્ત થાય એ એક જીવત્વરૂપ પરિણામિક ભાવ છે; જેને ફલિત અર્થ ઉપચાગ જ થાય છે. એથી એને અલગ કરી લક્ષણરૂપે કહ્યો છે. બીજા બધા ભાવે કદાચિક – ક્યારેક મને એવા અને ક્યારેક ન મળે એવા, કેટલાક લક્ષ્યાંશમાં જ રહેનારા અને કર્મસાપેક્ષ હોવાથી જીવના ઉપલક્ષણરૂપ થઈ શકે છે, લક્ષણ નહિ. ઉપલક્ષણ અને લક્ષણમાં તફાવત એ છે કે, જે પ્રત્યેક લક્ષ્યમાં સર્વાત્મભાવે ત્રણે કાળમાં પ્રાપ્ત થાય, તે લક્ષણ; જેમ કે, અમિમાં ઉષ્ણત્વ. અને જે કઈક લક્ષ્યમાં હેય અને કેઈકમાં ન હોય, કદાચિત હોય અને કદાચિત ન હોય અને સ્વભાવાસદ ન હોય, તે ઉપલક્ષણ. જેમ કે, અગ્નિનું ઉપલક્ષણ ધુમાડે. છેવત્વને છોડીને ભાવના બાવન ભેદ આત્માના ઉપલક્ષણરૂપ જ છે. [૮] હવે ઉપયોગની વિવિધતા કહે છે?
a fasgagવ. ૧ તે અથત ઉપયોગ બે પ્રકાર છે, તથા આઠ પ્રકારને અને ચાર પ્રકાર છે.
જ્ઞાનની શક્તિ-ચેતના – સમાન હોવા છતાં પણ જાણુવાની ક્રિયા-બોધવ્યાપાર અથવા ઉપયોગ – બધા આત્માઓમાં સમાન દેખાતી નથી. આ ઉપગની વિવિધતા બાહ્ય-આત્યંતર કારણેના સમૂહની વિવિધતા ઉપર અવલંબિત છે. વિષયભેદ, ઇકિય આદિ સાધનભેદ, દેશકાળભેદ ઇત્યાદિ વિવિધતા
Page #257
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર બાહ્ય સામગ્રીની છે. આવરણની તીવ્રતામંદતાનું તારતમ્ય આંતરિક સામગ્રીની વિવિધતા છે. એ સામગ્રીવૈચિત્ર્યને લીધે એક જ આત્મા ભિન્નભિન્ન સમયમાં ભિન્નભિન્ન પ્રકારની બેધક્રિયા કરે છે અને અનેક આત્મા એક જ સમયમાં ભિન્નભિન્ન બંધ કરે છે. આ બોધની વિવિધતા અનુભવસિદ્ધ છે, એને સંક્ષેપમાં વગીકરણ દ્વારા બતાવવી એ જ આ સૂત્રને ઉદ્દેશ છે. ઉપયોગરાશિના સામાન્યરૂપથી બે વિભાગ કરવામાં આવે છે એક સારા અને બીજે નિરર. વિશેષરૂપથી સાકારઉપગના આઠ અને નિરાકારઉપગના ચાર વિભાગ કરવામાં આવે છે. આ રીતે ઉપયોગના કુલ બાર ભેદ થાય છે.
સાકારના આઠ ભેદ આ પ્રમાણે છે. મતિજ્ઞાન, કુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
નિરાકારઉપયોગના ચાર ભેદ આ પ્રમાણે છેઃ ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.
પ્ર–સાકાર અને નિરાકારને શું અર્થ છે?
ઉ૦–જે બેધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકારઉપયોગ.” અને જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે “નિરાકારઉપયાગ.” સાકારને “જ્ઞાન” અથવા સવિકલ્પક બેધ કહે છે અને નિરાકારને દર્શન અથવા નિર્વિકલ્પક બોધ કહે છે.
પ્રવ—ઉપરના બાર ભેમાંથી કેટલા ભેદ પૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કાર્ય છે અને કેટલા અપૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કાર્ય છે?
Page #258
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨-સૂત્ર ૯ ઉ–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બન્ને પૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે અને બાકીના બધા અપૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે.
પ્ર–વિકાસની અપૂર્ણતા વખતે અપૂર્ણતાની વિવિધતાને લીધે ઉપગના ભેદ સંભવે છે; પરંતુ વિકાસની પૂર્ણતા વખતે ઉપયોગમાં ભેદ કેવી રીતે સંભવે ?
ઉ–વિકાસની પૂર્ણતાને સમયે પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપથી જે ઉપગના ભેદે મનાય છે, તેનું કારણ ફક્ત ગ્રાહ્ય વિષયની દ્વિરૂપતા છે; અર્થાત પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષ રૂપે ઉભયસ્વભાવ છે એથી એને જાતે ચેતનાજન્ય વ્યાપાર પણ જ્ઞાનદર્શનરૂપથી બે પ્રકારને થાય છે
પ્ર–સાકારના આઠ ભેદમાં જ્ઞાન અને અજ્ઞાનમાં શું તફાવત છે?
ઉ–બીજે કાંઈ જ નહિ, ફક્ત સમ્યકત્વના સહભાવ કે અસહભાવને તફાવત છે.
પ્ર–તે પછી બાકીનાં બે જ્ઞાનનાં પ્રતિપક્ષી અજ્ઞાન અને દર્શનનાં પ્રતિપક્ષી અદર્શન કેમ નહિ ?
ઉ–મનઃપયાય અને કેવળ એ બે જ્ઞાન સમ્યકત્વ વિના થઈ જ શકતા નથી; આથી એમના પ્રતિપક્ષીને સંભવ નથી. દર્શનમાં કેવળદર્શને સમ્યક્ત્વ સિવાય થતું નથી; પરંતુ બાકીનાં ત્રણ દર્શને સમ્યકત્વને અભાવ હોય તે પણ થાય છે, છતાં એમનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન ન કહેવાનું કારણ એ છે કે, દર્શન એ માત્ર સામાન્યને બેધ છે, એથી
Page #259
--------------------------------------------------------------------------
________________
લા
તત્વાર્થસૂત્ર સમ્યકત્વી અને મિથ્યાત્વીનાં દર્શને વચ્ચે કાંઈ પણ ભેદ વ્યવહારમાં બતાવી શકાતો નથી.
પ્ર–ઉપરના બાર ભેદની વ્યાખ્યા શી છે?
ઉ–જ્ઞાનના આઠ ભેદનું સ્વરૂપ પહેલાં જ બતાવ્યું છે. દર્શનના ચાર ભેદનું સ્વરૂપ આ પ્રમાણે છે: ૧. જે સામાન્ય બંધ નેત્રજન્ય હેય તે “ચક્ષુદર્શન, ૨. નેત્ર સિવાય બીજી કોઈ પણ ઈધિય અથવા મનથી થતે સામાન્ય બોધ તે “અચક્ષુર્દર્શન, ૩. અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થોને સામાન્ય બેધ તે “અવધિદર્શન' અને ૪. કેવળલબ્ધિથી થતે સમસ્ત પદાર્થોને સામાન્ય બેધ તે “કેવળદર્શન કહેવાય છે. [૯]. હવે જીવરાશિના વિભાગ કહે છે:
સંપાળિો હુરચા ૨૦ સંસારી અને મુક્ત એવા બે વિભાગ છે.
જીવ અનંત છે. ચૈતન્યરૂપે તે બધા સમાન છે. અહીંયાં એમના બે વિભાગ કરવામાં આવ્યા છે તે અમુક વિશેષની અપેક્ષાએ; અથત એક સંસારરૂપ પર્યાયવાળા અને બીજા સંસારરૂપ પયયવિનાના. પહેલા પ્રકારના છ સંસારી અને બીજા પ્રકારના મુક્ત કહેવાય છે.
પ્ર–સંસાર' શી વસ્તુ છે?
ઉ–ઝવ્યબંધ અને ભાવબંધ એ જ સંસર છે. કર્મદલને વિશિષ્ટ સંબંધ દિવ્યબંધ છે અને રાગદ્વેષ આદિ વાસનાઓને સંબંધ ભાવબંધી છે. [૧]
૧. જુઓ અધ્યાય ૧, સૂવ ૯ થી ૩૩,
Page #260
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨- સૂત્ર ૧૧-૧૪ હા હવે સંસારી જીવના ભેદપ્રભેદ કહે છે:
समनस्काऽमनस्काः । ११ । संसारिणखताः स्थावराः । १२ । पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः । १३ । तेजोवायू बीन्द्रियादयश्च प्रसा. । १४ ।
મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવ હોય છે.
તેવી જ રીતે તે ત્રસ અને સ્થાવર છે.
પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એ ત્રણ સ્થાવર છે.
તેજ કાય, વાયુકાય અને હીન્દ્રિય આદિ ત્રસ છે.
સંસારી છે પણ અનત છે. સંક્ષેપમાં એમના બે વિભાગ કર્યો છે અને તે પણ બે રીતે. પહેલો વિભાગ મનના સબંધ અને અસંબધને લઈને છે; અર્થાત મનવાળા અને મનવિનાના એવા બે વિભાગ કર્યો છે, જેમાં સકળ સંસારીઓને સમાવેશ થઈ જાય છે. બીજો વિભાગ ત્રીસત્ય અને સ્થાવરત્વના આધાર ઉપર કર્યો છે, અર્થાત એક રસ અને બીજા સ્થાવર આ વિભાગમાં પણું બધા સંસારીઓને સમાવેશ થઈ જાય છે.
પ્ર–“મન” કેને કહે છે?
ઉ–જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિ તે મન છે અને એ શક્તિ વડે વિચાર કરવામાં સહાયક
Page #261
--------------------------------------------------------------------------
________________
હક
તત્વાર્થસૂત્ર થનાર એક પ્રકારનાં સૂક્ષ્મ પરમાણુ પણ મન કહેવાય છે. પહેલું ભાવમન અને બીજું દ્રવ્યમન કહેવાય છે.
પ્ર–ત્રસત્વ અને સ્થાવરત્વને અર્થશે?
ઉ---ઉદેશપૂર્વક એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જવાની અથવા હાલવાચાલવાની શક્તિ એ ત્રત્વ અને એવી શકિત ન હોવી તે થાવવિ.
પ્ર–જે જીવ મનરહિત ગણાયા છે તેમને શું દ્રવ્ય કે ભાવ કઈ પ્રકારનું મન નથી હેતુ?
ઉ–-ફક્ત ભાવમન હેય છે. *
પ્ર–ત્યારે તે બધા જ મનવાળા થયા, પછી મનવાળા અને મનરહિત એ વિભાગ કઈ રીતે?
ઉ–દ્રવ્યમનની અપેક્ષાએ. અર્થાત જેમ બહુ ઘર માણસ પગ અને ચાલવાની શક્તિ હોવા છતાં પણ લાકડીના ટકા સિવાય ચાલી શકતો નથી,એ રીતે ભાવમન હેવા છતાં પણ છવ, દિવ્યમન સિવાય સ્પષ્ટ વિચાર કરી શકો નથી. એ કારણથી દ્રવ્યમનની પ્રધાનતા માની એના ભાવ અને અભાવની અપેક્ષાએ મનવાળા અને મનરહિત એ વિભાગ કર્યો છે.
પ્ર–બીજો વિભાગ કરવાને શુએ તે અર્થ નથી કે બધા ત્રસ સમનસ્ક અને બધા સ્થાવર અમનક છે?
ઉ–નહિ. ત્રસમાં પણ કેટલાક સમનસ્ક હોય છે, પણ બધા નહિ, જ્યારે સ્થાવર તે બધા અમનસ્ક જ હોય છે.
સ્થાવરના પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એવા ત્રણ ભેદ છે અને ત્રસના તેજ કાય અને વાયુકાય એવા
Page #262
--------------------------------------------------------------------------
________________
૯
અહિયાય ૨-સૂત્ર ૧૧-૧૪ બે ભેદ તથા ઠયિ, ત્રીદિય, ચતુરિંદ્રિય અને પચે દિય એવા પણ ચાર ભેદો છે.
પ્ર–ત્રસ અને સ્થાવરને અર્થ છે, છે?
ઉ–જેને ત્રણ નામ કમને ઉદય થયે હેય અર્થાત જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે તે “સ', અને જેને સ્થાવરનામ કમને ઉદય થયો હોય અર્થાત ત્રાસ પામવા છતાં જે ગતિ ન જ કરી શકે તે “સ્થાવર'.
પ્રવે–ત્ર નામ કર્મના ઉદયની અને સ્થાવરનામ કર્મના ઉદયની પિછાન શી રીતે થાય?
ઉ–દુઃખને છોડી દેવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ જ્યાં સ્પષ્ટ દેખાય, ત્યાં ત્રણનામ કર્મને ઉદય સમજે અને જ્યાં એ ન દેખાય ત્યા સ્થાવરનામ કમેને ઉદય સમજ.
પ્રશું કીદિયાદિની માફક તેજ કાયિક અને વાયુકાયિક જીવે પણ ઉપરની પ્રવૃત્તિ કરતા સ્પષ્ટ દેખાય છે કે જેનાથી એમને બસ મનાય
ઉ–નહિ. - પ્ર—તે પછી પૃથ્વીકાયિક આદિની માફક એમને સ્થાવર કેમ ન કહ્યા?
ઉ–ઉક્ત લક્ષણ પ્રમાણે તે ખરી રીતે સ્થાવર જ છે. અહીંયાં દીડિયાદિની સાથે ફક્ત ગતિનું સારશ્ય જોઈ એમને ત્રસ કહ્યા છે. અર્થાત ત્રસ બે પ્રકારના છે? “લબ્ધિત્રસ' અને “ગતિવ્યસ.” જેમને ત્રસનામ કમને ઉદય થયા છે તે લબ્ધિત્રસ કહેવાય છે. એ જ મુખ્ય ત્રસ છે. જેમ કે, દિયથી લઈને પંચેયિ સુધીના છો. સ્થાવરનામ
Page #263
--------------------------------------------------------------------------
________________
લવાથસૂત્ર કર્મને ઉદય હોવા છતાં પણ ત્રસના સરખી ગતિ હોવાથી બસ કહેવાય છે તે ગતિસ. એ કેવળ ઉપચારથી જ ત્રસ કહેવાય છે. જેમ કે, તેજ કાયિક અને વાયુકાયિક. [૧૧-૧૪]
હવે ઈયિની સંખ્યા, એમના ભેદપ્રભેદ અને નામ
ક્રિયાબિા ૨૦ વિના ૧૬ निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् । १७ । કશુપની માલિકીન્ા ૨૮ - उपयोगः स्पर्शादिषु । १९ । स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि । २० । ઇંદ્રિયો પાંચ છે. તે પ્રત્યેક બબ્બે પ્રકારની છે. દ્રવ્યેક્રિય, નિર્વત્તિ અને ઉપકરણ રૂપ છે. ભાવેદ્રિય, લબ્ધિ અને ઉપયોગ રૂપ છે. ઉપચાગ સ્પશદિ વિષયોમાં થાય છે.
સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એ ઇદ્રિયોના નામ છે.
અહીંયાં ઈકિની સંખ્યા બતાવવાને ઉદેશ એ છે કે ઇદ્રિ ઉપરથી સંસારી જીના વિભાગ કરવા હોય તે માલૂમ પડી શકે કે તેમના કેટલા વિભાગ થાય. ઈદિ પાચ છે. બધા સંસારીઓને પાંચે ઈદિ હોતી નથી. કેટલાકને એક, કેટલાકને બે, એ રીતે એક એક વધતાં વધતાં કેટલાકને પાંચ સુધી હોય છે. જેને એક ઇકિય હોય છે તે એકિય,
Page #264
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨- સુત્ર ૧૫૦ જેને બે ઈદિ હોય છે તે દ્વાકિય આ રીતે ત્રીકિય, ચતુરિંદ્રિય, અને પચંદ્રિય એવા પાંચ ભેદ સંસારી જીવના થાય છે.
પ્ર –ઇયિ એટલે શું? ઉ –જેનાથી જ્ઞાનને લાભ થઈ શકે તે ક્રિય. પ્ર–શું પાચથી અધિક ઈદ્રિયો નથી હોતી?
ઉ–નહિ. જ્ઞાને િપાંચ જ હોય છે. જો કે સાંખ્ય આદિ શાસ્ત્રોમાં વાફ, પાણિ, પાદ, પાયુ (ગુદા) અને ઉપસ્થ (લિંગ – જનનેંદ્રિયોને પણ ઈદ્રિય કહી છે, પરંતુ તે ‘કર્મેન્દ્રિ છે. અહીંયા ફક્ત નાનંદિને જ બતાવી છે, કે જે પાંચથી અધિક નથી. પ્રજ્ઞાનેન્દ્રિય અને કર્મેષ્યિને અર્થ શો ?
ઉ–જેનાથી મુખ્યતયા જીવનયાત્રાને ઉપાગી જ્ઞાન થઈ શકે તે “જ્ઞાનેંદિય’, અને જેનાથી જીવનયાત્રાને ઉપયોગી આહાર, વિહાર, નિહાર આદિ ક્રિયાઓ થઈ શકે તે કર્મપ્રિય.”
પાંચે ઈદ્રિયોના દ્રવ્ય અને ભાવ રૂપે બબ્બે ભેદ થાય છે. પુલમય જડ ઇકિય “ દ્રવ્ય દિય” છે, અને આત્મિક પરિણામરૂપ ઈદ્રિય “ભાવેકિય' છે.
દ્રવ્ય ક્રિય નિર્વત્તિ' અને “ઉપકરણ રૂપથી બે પ્રકારની છે. શરીર ઉપર દેખાતી ઈનિી આકૃતિએ જે પુલકની વિશિષ્ટ રચનાઓ છે, તે “નિવૃત્તિકિય'; અને નિવૃત્તિઈયિની બહાર અને અંદરની પૌલિક શક્તિ કે જેના વિના નિર્ણસિક્રિય જ્ઞાન પેદા કરવાને અસમર્થ છે, તે ઉપકરણેદિય” છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
• તવાર્થસૂત્ર ભાકિય પણ “લબ્ધિ” અને “ઉપગ રૂપે બે પ્રકારની છે. મતિજ્ઞાનાવરણીય કર્મ આદિનો ક્ષયોપશમ જે એક પ્રકારને આત્મિક પરિણામ છે, તે “લબ્ધિઈદ્રિય' છે. અને લબ્ધિ, નિવૃતિ તથા ઉપકરણ એ ત્રણેના મળવાથી જે રૂપ આદિ વિષને સામાન્ય અને વિશેષ બોધ થાય છે તે “ઉપયોગદકિય, છે. ઉપગદિય, મતિજ્ઞાન તથા ચક્ષુ, અચક્ષુ દર્શન આદિ રૂપ છે.
મતિજ્ઞાનરૂપ ઉપગ જેને ભાકિય કહેલ છે તે અરૂપીઅમૂર્ત – પદાર્થને જાણી શકતા નથી; રૂપી પદાર્થોને જાણે છે ખરે, પરંતુ એના બધા ગુણપર્યાને જાણું શકતા નથી; ફક્ત સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પર્યાને જ જાણી શકે છે.
- પ્ર–પ્રત્યેક ઈદ્રિયના દ્રવ્ય તથા ભાવ રૂપથી બળે અને દ્રવ્યના તથા ભાવના પણ અનુક્રમે નિર્ધ્વત્તિ અને ઉપકરણ રૂ૫ તથા લબ્ધિ અને ઉપગ રૂ૫ બે બે ભેદ બતાવ્યા છે. તે હવે એ કહો કે એમને પ્રાપ્તિકમ કેવો છે?
ઉ–લબ્ધિઈકિય હોય ત્યારે જ નિવૃત્તિને સંભવ છે. નિવૃત્તિ વિના ઉપકરણઈકિય હેતી નથી, અર્થાત લબ્ધિ પ્રાપ્ત થયે છતે જ નિર્વત્તિ, ઉપકરણ અને ઉપયોગ હોઈ શકે છે. એ જ રીતે નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે જ ઉપકરણ અને ઉપગ તથા ઉપકરણ પ્રાપ્ત થયે છતે જ ઉપગને સંભવ છે. સારાંશ એ છે કે, પૂર્વ પૂર્વ ઈતિ પ્રાપ્ત થયે છતે જ ઉત્તરઉત્તર ઈદ્ધિ પ્રાપ્ત થવાનો સંભવ છે. પરંતુ એવો નિયમ, નથી કે ઉત્તરઉત્તર ઈદ્ધિની પ્રાપ્તિ થયે છને જ પૂર્વ પૂર્વ ઈતિ પ્રાપ્ત થાય.
Page #266
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨-સૂત્ર ૨૧-૨૨
૯૯
કિંચેાનાં નામ૧: ૧, સ્પર્શનેંદ્રિય – ત્વચા, ૨. રસનેંદ્રિય – જીભ, ૩. ધ્રાણેંદ્રિય નાક, ૪. ચક્ષુરિદ્રિય – આંખ, ૫. શ્રોત્રક્રિય’– કાન આ પાંચે લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયાગ રૂપ ચાર ચાર પ્રકારની છે અર્થાત્ આ ચાર ચાર પ્રકારની સમષ્ટિ એ જ સ્પાદિ એક એક પૂર્ણ ઇંદ્રિય છે. એ સમષ્ટિમાં જેટલી ન્યૂનતા તેટલી જ ઇંદ્રિયની અપૂણું તા. •ઉપયાગ તા જ્ઞાનવશેષ છે અને તે ચિાનું કુળ છે. એને ઇન્દ્રિય કેવી રીતે કહી ?
ઉજો ક્રુ વાસ્તવિક રીતે ઉપયેાગ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સમષ્ટિનું કાર્ય છે, પરંતુ અહીંયાં ઉપચારથી અર્થાત્ કામા કારણને આરેાપ કરી એને પણ ઇન્દ્રિય કહી છે. [૧૫-૨૦ ] હવે ઇંદ્રિયાનાં નેચા — વિષયે કહે છે स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः । २१ । શ્રુતમનિન્દ્રિયણ્ય । રર ।
"
-
સ્પર્શ, રસ, ગંધ, વણુ (રૂપ) અને શબ્દ એ પાંચ ક્રમથી એમના અર્થાત્ પૂર્વોક્ત પાંચ ઇંદ્રિયાના મથોય છે.
અનિંદ્રિય – મન – ના વિષય શ્રુત છે.
જગતના બધા પદાર્થી એકસરખા નથી. કેટલાક મૂર્ત છે અને કેટલાક અમૂત. જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પ આદિ હેાય તે મૂ. મૂત પદાર્થ જ ઇંદ્રિયાથી જાણી શકાય
હિંદી
·
૧. આના વિશેષ વિચાર માટે જીએ ચેાથેા, પૃ॰ ૩૬ ઇન્દ્રિયશ*વિષયક પરિશિષ્ટ,
f
કર્મ ગ્રંથ '
Page #267
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર છે, અમૂર્ત નહિ. પચે ઈતિના વિપ જે જુદા જુદા બતાવ્યા છે, તે એકબીજાથી સર્વથા ભિન્ન અને મૂળ તત્ત્વ-દવ્યરૂપ નહિ, પણ એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન અંશે-પર્યા છે, અથત પાંચે ઈકિયો એક જ દ્રવ્યની પરસ્પર ભિન્ન ભિન્ન અવસ્થાઓને જાણવામાં પ્રવૃત્ત થાય છે. એથી જ આ સૂત્રમાં પાંચ ઈકિયેના જે પાંચ વિષય બતાવ્યા છે, તે સ્વતંત્ર અલગ અલગ વસ્તુ ન સમજતાં એક જ મૂર્ત –પૌલિક દ્રવ્યના અંશ સમજવા જોઈએ. જેમ કે, એક લાડુ છે, એને ભિન્ન ભિન્ન પ્રકારે પાંચે ઈદ્રિ જાણી શકે છે. આંગળી સ્પર્શ કરી એને શીતઉષ્ણાદિ સ્પર્શ બતાવી શકે છે; જીભ ચાખીને એને ખાટ, મીઠ આદિ રસ બતાવે છે, નાક સૂંઘીને એની સુગંધ અથવા દુર્ગધ બતાવે છે; આંખ જોઈને એને લાલ, સફેદ આદિ રંગ બતાવે છે; કાન એ લાડુને ખાતાં ઉત્પન્ન થતે અવાજ બતાવે છે. એમ પણ નથી કે એ એક જ લાડુમાં સ્પર્શ, રસ, ગધ આદિ ઉક્ત પાંચે વિયેનું સ્થાન અલગ અલગ હોય, કિન્તુ તે બધા એના બધા ભાગમાં એક સાથે રહે છે; કેમ કે તે બધા એક જ દ્રવ્યના અવિભાજ્ય પર્યાય છે. એમને વિભાગ ફક્ત બુદ્ધિ દ્વારા કરી શકાય છે, જે ઇન્દ્રિયોથી થાય છે. ઇકિયેની શક્તિ જુદી જુદી છે. તે ગમે તેટલી ટુ હોય તે પણ પિતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષને જાણવામાં સમર્થ થતી નથી. આ કારણથી પાંચે ઈકિયેના પાંચે વિષય અસંકીર્ણ –પૃથક પૃથફ છે.
પ્ર–સ્પર્શ આદિ પાંચે વિષય સહચરિત છે તે પછી એમ કેમ કે કઈ કઈ વસ્તુમાં એ પાચેની ઉપલબ્ધિ ન હોઈ
Page #268
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨-સૂત્ર ર ર ૧૦ ફક્ત એક અથવા બેની જ હોય છે જે પાણી પ્રભાનું રૂપ માલૂમ પડે છે પરંતુ સ્પર્શ, રસ, વકતા નહિ; એ રીતે પુષ્પાદિથી અમિશ્રિત વાયુને સ્પર્શ માલૂમ પડતે હેવા છતાં પણ રસ, ગંધ આદિ માલૂમ પડતાં નથી.
ઉ–પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્શ આદિ ઉપરના બધા પર્યાય હોય છે, પરંતુ જે પર્યાય ઉત્કટ હેય તે તે ઈદ્રિયગ્રાહ્ય થાય છે. કેટલાકમાં સ્પર્શ આદિ પાંચે પર્યાય ઉત્કટ રીતે અભિવ્યક્ત થાય છે અને કેટલાકમાં એક, છે. બાકીના પર્યાયે અનુત્કટ અવસ્થામાં હોવાથી ઈતિથી જાણી શકાતા નથી, પરંતુ તેમાં હોય છે અવશ્ય. ઇદિવ્યાની પટુતા-ગ્રહણશક્તિ-પણ બધી જાતનાં પ્રાણીઓની એકસરખી હોતી નથી. એક જાતનાં પ્રાણુઓમાં પણ ઇત્રિોની પટુતા વિવિધ પ્રકારની દેખાય છે. આથી સ્પર્શ આદિની ઉત્કટતા અનુત્કટતાને વિચાર ઇયિની પટુતાના તરતમભાવ ઉપર નિર્ભર છે.
ઉપરની પાંચ ઈદિ ઉ૫સંત એક બીજી પણ ઇધ્યિ છે, જેને મને કહે છે. મન એ જ્ઞાનનું સાધન છે. પરંતુ સ્પર્શન આદિની માફક બાહ્ય સાધન ન હોઈ એ આંતરિક સાધન છે; એથી તેને અંતઃકરણ પણ કહે છે. મનને વિષય બાહ્ય ઇન્દ્રિયોની માફક પરિમિત નથી. બાહ્ય ઘડિયે ફક્ત મૂર્ત પદાર્થોને ગ્રહણ કરે છે, અને તે પણ અંશરૂપે મન મૂર્ત, અમૂર્ત, બધા પદાર્થોનું તેમનાં અનેકરૂપ સાથે ગ્રહણ કરે છે. મનનું કાર્ય વિચાર કરવાનું છે. છતિ દ્વારા ગ્રહણ કરાયેલા અને નહિ કરાયેલા વિષયમાં વિકાસ–ગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. આ વિચાર એ જ બુત છે. એથી
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૦૨
તત્ત્વાર્થસૂત્ર
'જ
જ એમ કહેવામાં આવ્યુ છે કે અનિશ્ચિને વિષય શ્રુત છે; અર્થાત્ ભૂત, અમૂર્ત અધાં તત્ત્વાનુ સ્વરૂપ મનનું પ્રવૃત્તિક્ષેત્ર છે.
પ્ર—જેને શ્રુત કહે છે તે જો મનનુ કાર્ય હોય અને તે એક પ્રકારનુ સ્પષ્ટ તથા વિશેષગ્રાહી જ્ઞાન હાય તે। પછી શુ મનથી મતિજ્ઞાન ન થાય ?
'
ઉ॰~~થાય; પરંતુ મનની દ્વારા પહેલવહેલું જે સામાત્યરૂપે વસ્તુનું ગ્રહણ થાય છે અને જેમાં શબ્દાસ બલ, પૌર્વોપય – આગળપાછળનુ અનુસંધાન – અને વિકલ્પરૂપ વિશેપતા ન હૈાય તે · મતિજ્ઞાન' છે. એની પછી થનારીઉક્ત વિશેષતાવાળી વિચારધારા તે ‘શ્રુતજ્ઞાન' છે. તાપય કે મનેાજન્ય જ્ઞાનવ્યાપારની ધારામાં પ્રાથમિક અલ્પ અશ • મતિજ્ઞાન' છે, અને પછીના અધિક અશ ‘ શ્રુતજ્ઞાન' છે. સારાંશ એ છે કે સ્પર્શોન આદિ પાંચ ઇંદ્રિયાથી ફક્ત મતિજ્ઞાન થાય છે, પરંતુ મનથી મતિ અને શ્રુત બને થાય છે. એમાં પણ મતિ કરતાં શ્રુત જ પ્રધાન છે, એથી અહીંયાં મનને વિષય શ્રુત કહ્યો છે.
પ્ર——મનને નંદ્રિય કેમ કહ્યું છે?
ઉ॰—જો કે તે પણ જ્ઞાનનું સાધન હેાવાથી ઈંદ્રિય છે જ; પરંતુ રૂપ આદિ વિષયેામાં પ્રવૃત્ત થવા માટે તેને નેત્ર આદિ ઇંદ્રિયાના આશ્રય લેવા પડે છે. આ પરાધીનતાના કારણે એને અનિદ્રિય અથવા નાઇદ્રિય – Jઇન્દ્રિય જેવુ કહ્યું છે.
પ્ર—શું મન પણ નેત્ર આદિની માક શરીરના ક્રાઈ ખાસ સ્થાનમાં જ રહે છે કે સર્વાંત્ર?
Page #270
--------------------------------------------------------------------------
________________
ગાય
વર્તારમાં શી
અધ્યાય ૨- સૂત્ર ૨૩-રપ ૧૦૩ ઉ–તે શરીરની અંદર સર્વત્ર વર્તમાન છે, કોઈ ખાસ સ્થાનમાં નથી, કેમ કે શરીરનાં ભિન્ન ભિન્ન સ્થાનમાં વર્તમાન ઇકિયે દ્વારા ગ્રહણ કરેલા બધા વિષયમાં મનની ગતિ થાય છે, જે તેને આખા દેહમાં માન્યા સિવાય ઘટી શકતી નથી; એથી એમ કહ્યું છે કે, “ચત્ર પવનતંત્ર મન.” [૨૧-૨૨]
હવે ઇનિા સ્વામી કહે છે, वाय्वन्तानामेकम् । २३ । મિપિટિઝમામનુષ્યાવીનાના રજા ાિર રમનારા
વાયુકાય સુધીના છાને એક ઇંદ્રિય હેાય છે.
કૃમિ-કરમિયાં, પિપીલિકા–કીડી, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમે ક્રમે એક એક ઇંદ્રિય અધિક હોય છે.
સંજ્ઞી મનવાળાં હોય છે. •
તેરમા અને ચૌદમા સૂત્રમા સંસારી જીના સ્થાવર અને ત્રસ એવા બે વિભાગ બતાવ્યા છે, એમાં નવ નિકાયજાતિઓ છે. જેમ કે, પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, તેજસકાય અને વાયુકાય એ પાંચ તથા કીદિયાદિ ચાર. એમાથી વાયુકાય સુધીના પાચ નિકાને ફક્ત એક દિયા હોય છે. અને તે પણ સ્પર્શનઈક્રિય.
એક ઇધિ
હે જગેરેનો , જિ
૧, આ તાર પરંપરાને મત છે; દિગંબર પરંપરા પ્રમાણે દ્રવ્યમનનું સ્થાન સંપૂર્ણ શરીર નથી, કિન્તુ ફક્ત
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૦૪
તત્વાર્થસૂત્ર કૃમિ, જળ, આદિને બે ઈ િહેાય છે: એક સ્પર્શન અને બીજી રસન. કીડી, કંથવા, માંકડ આદિને ઉક્ત બે અને ઘાણ એ ત્રણ ઈ િહેય છે. ભમરા, માખી, વીછી, મચ્છર આદિને ઉક્ત ત્રણ તથા આંખ એ ચાર દિયે હેય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા નારકને ઉપરની ચાર અને કાન એ પાંચ ઈદ્રિયો હોય છે.
પ્ર–શુ આ સંખ્યા દ્રવ્યઇદિની, ભાવઈ દિયની કે ઉભયઈદ્રિયની સમજવી?
ઉ –ઉપરની સંખ્યા ફક્ત દ્રવ્ય ઈદ્રિયની સમજવી જોઈએ. કેટલાકમાં દ્રક્રિય ઓછી હોવા છતાં ભાવઈકિય તે પાચે હોય છે.
પ્ર–ો શુ કૃમિ આદિ જંતુઓ ભાવથિના બળથી જેઈ અથવા સાંભળી શકે?
ઉ –નહિ. કેવળ ભાવઈયિ કામ કરવામાં સમર્થ નથી; એને કામ કરવામાં દ્રવ્યઈયિની મદદની જરૂર છે. એથી બધી ભાવઈદ્રિયો હોવા છતાં કૃમિ તથા કીડી આદિ જંતુઓ નેત્ર તથા કાન રૂપ દ્રવ્યઈદ્રિય ન હોવાથી જેવા કે સાંભળવાના કામમાં અસમર્થ છે; તોયે તેઓ પિતપિતાની દ્રવ્ય ઈદ્રિયની પટુતાના બળથી જીવનયાત્રાનો નિવાહ તે કરી જ લે છે.
પૃથ્વીકાયથી ચતુરિંદ્રિય સુધીના આઠ નિકાને તે મન હોતું જ નથી. પચેદિયને મન હોય છે, પરંતુ બધાને નહિ. પદ્રિયના ચાર વર્ગો છેઃ દેવ, નારક, મનુષ્ય અને તિર્યચ. આમાંથી પહેલા બે વર્ગોમાં તે બધાને મન હોય છે, અને પાછલા બે વર્ગોમાં તે ફક્ત જેઓ ગÊત્પન્ન હોય
Page #272
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨- સૂત્ર ૨૩-૨૫ તેઓને જ હોય છે. તાત્પર્ય એ છે કે, મનુષ્ય અને તિર્યંચ ગÊત્પન્ન તથા સંપૂર્ણિમ એમ બબ્બે પ્રકારના હોય છે, જેમાં સંમિશ્ન મનુષ્ય અને તિર્યંચને મન હેતું નથી એકંદર જોતાં પંચેનિયામાં દેવ, નાક અને ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ તિર્થને જ મન હોય છે
પ્ર–અમુકને મન છે અને અમુકને નથી એ જાણવું શી રીતે?
ઉ– સંજ્ઞા' હોય અથવા ન હોય એ ઉપરથી તે જાણી શકાય છે.
પ્ર–સંજ્ઞા,” વૃત્તિને કહે છે અને વૃત્તિ તે જૂનાધિક રૂપે કેઈ અને કોઈ પ્રકારની બધામાં દેખાય છે. જેમ કે, કૃમિ, કીડી આદિ જતુઓમાં પણ આહાર, ભય, આદિની વૃત્તિઓ દેખાય છે. તે પછી એ છોમાં મન છે એમ કેમ મનાતું નથી?
ઉ–અહીયાં “સંજ્ઞાને અર્થ સાધારણ વૃત્તિ નથી; પરતુ વિશિષ્ટ વૃત્તિ એવો છે. વિશિષ્ટ વૃત્તિ એટલે ગુણદેષની વિચારણા કે જેનાથી હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર થઈ શકે છે. એ વિશિષ્ટ વૃત્તિને શાસ્ત્રમાં “સંપ્રધારણ સંજ્ઞા' કહે છે. એ સંજ્ઞા મનનું કાર્ય છે, જે દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચમાં જ સ્પષ્ટરૂપે દેખાય છે. એથી જ તેમને મનવાળા માન્યા છે.
જ અર્થ માટે જુઓ આગળ અ. ૨, સૂત્ર ૩૨
૧. વિશેષ ખુલાસામાટે જુઓ હિંદી " કર્મગ્રંથ” , પૃ. ૩૮, “સંજ્ઞા” શબ્દનું પરિશિષ્ટ.
Page #273
--------------------------------------------------------------------------
________________
તાવાર્થસૂત્ર પ્ર–શું કૃમિ, કીડી આદિ છે પિતાના ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કરવાનો પ્રયત્ન નથી કરતા?
ઉ૦–કરે છે.
પ્ર—તે પછી એમનામાં સંપ્રધારણ સંજ્ઞા અને મન કેમ નથી માન્યું?
ઉ–કૃમિ આદિમાં પણ અત્યંત સૂક્ષ્મ મન હોય છે અને તેથી તેઓ ઈઝ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ કરે છે; પરંતુ તેઓનું તે કાર્ય ફક્ત દેહયાત્રાને જ ઉપયોગી છે, તેથી અધિક નથી. અહીયાં એવા પુષ્ટ મનની વિવેક્ષા છે કે નિમિત્ત મળતાં જેનાથી દેહયાત્રા ઉપરાંત બીજે પણ વિચાર કરી શકાય. તાત્પર્ય કે જેનાથી પૂર્વજન્મનું
સ્મરણ સુધ્ધાં થઈ શકે એટલી વિચારની ગ્યતા તે “સંપ્રધારણ સંજ્ઞા' કહેવાય છે. આ સંજ્ઞાવાળા દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ જ હોય છે; એથી જ એમને અહીયાં સમનક કહ્યા છે. [૩–૨૫]
હવે અંતરાલગતિ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ બાબતેનું વર્ણન કરે છેઃ
વિગત : રદ્દા માજિક નિા ર૭. વિઘણ ના ૨૮ી.
૧. જુઓ “જ્ઞાનબિંદુ પ્રકરણ, (યશવિજય જૈન ગ્રંથમાળા) પૃ૦ ૧૪૪,
૨. આ વિષયને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે જુઓ હિંદી કર્મગ્રંથ ચોથે, ૫. ૧૪૩, “અનાહારકરાબ્દી ઉપરનું પરિશિષ્ટ,
Page #274
--------------------------------------------------------------------------
________________
૧બઈ)
અચાય ૨- સૂત્ર ૨-૩૧ विग्रहवती च संसारिणः प्राक् चतुभ्यं । २९। પાસમયsવાર રૂe! પર્વ ઊંૌ વાજપઃ | રૂા. વિગ્રહગતિમાં કર્મચાગ- કામણગ જ હોય છે. ગતિ, શ્રેણિ– સરળ રેખા પ્રમાણે થાય છે.
જીવની–મોક્ષમાં જતા આત્માની–ગતિ વિગ્રહરહિત જ હોય છે.
સંસારી આત્માની ગતિ અવિગ્રહ અને સવિગ્રહ હેાય છે. વિગ્રહ ચારથી પહેલાં સુધી અથત ત્રણ સુધી હેઈ શકે છે.
એક વિગ્રહ એક જ સમય હોય છે. એક અથવા બે સમય સુધી જીવ અનાહારક રહે છે.
પુનર્જન્મ માનતા દરેક દર્શનની સામે અંતરાલગતિ સંબધી નીચે લખેલા પાચ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
૧. જન્માંતર માટે અથવા મેક્ષ માટે જ્યારે જીવ ગતિ કરે છે ત્યારે, અર્થાત અંતરાલગતિના સમયે, સ્થૂલ શરીર ન હોવાથી છવ કેવી રીતે પ્રયત્ન કરે છે?
૨. ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે કયા નિયમથી ?
૩. ગતિક્રિયાના કેટલા પ્રકાર છે અને કયા કયા? જીવ કઈ કઈ ગતિક્રિયાના અધિકારી છે?
૪ અંતરાલગતિનુ જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું છે? તે કાલમાન કયા નિયમ ઉપર અવલંબિત છે?
૫. અંતરાલગતિના સમયે જીવ આહારગ્રહણ કરે છે કે નહિ? અને જે નથી કરે તે જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કેટલા
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૦૮
તત્વાર્થસૂત્ર સમય સુધી ? અને અનાહારક સ્થિતિનું કાલભાન કયા નિયમ ઉપર અવલંબિત છે?
આત્માને વ્યાપક માનનારાં દર્શને પણ આ પાંચ પ્રશ્નો ઉપર વિચાર કરવો જરૂરને છે, કેમ કે તેઓને પણ પુનર્જન્મની ઉપપતિ માટે છેવટે સૂક્ષ્મશરીરનું ગમન અને અંતરાલગતિ માનવાં પડે છે, પરંતુ જૈન દર્શનને તે પે દેહવ્યાપી આત્મા માનનું હેવાથી ઉપરના પ્રશ્નો ઉપર અવશ્ય વિચાર કરે પડે છે. તે જ વિચાર અહીયાં ક્રમશઃ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે
ચો • અંતરાલગતિ બે પ્રકારની છેઃ અજુ અને વક્ર, અજુગતિથી સ્થાનાંતરે જતા જીવને નવા પ્રયત્ન કરવો પડતો. નથી, કેમ કે જ્યારે તે પૂર્વશરીર છોડે છે ત્યારે તેને તે પૂર્વશરીરજન્ય વેગ મળે છે, તેનાથી તે બીજા પ્રયત્ન સિવાય જ ધનુષથી છૂટેલા બાણની માફક સીધો જ નવા સ્થાન ઉપર પહોંચી જાય છે. બીજી ગતિ વ-વાંકી હોય છે. આ ગતિથી જનાર છવને નવા પ્રયત્ન કરવો પડે છે, કેમ કે પૂર્વ શરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે; વળવાનું સ્થાન આવતાં જ પૂર્વદેહજનિત પ્રયત્ન મંદ પડે છે, માટે ત્યાંથી સૂક્ષ્મ શરીર કે જે જીવની સાથે એ સમયે પણ હોય છે, તેનાથી પ્રયત્ન થાય છે. એ સૂક્ષ્મશરીરજન્ય પ્રયત્ન જ “કાશ્મણગ' કહેવાય છે. એ આશયથી મત્રમાં કહ્યું છે કે વિગ્રહગતિમાં કાણુગ જ છે. સારાંશ એ છે કે વક્રગતિથી જીતે જીવ માત્ર પૂર્વશરીરજન્ય પ્રયત્નથી નવા સ્થાને પહોંચી શકતો નથી; એને માટે ના પ્રયત્ન કામણ-સૂક્ષ્મ શરીરથી જ સાધ્ય છે, કેમ કે એ સમયે એને
Page #276
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨-સૂત્ર ૨૧૩૧ ૧૦૯ બીજુ કઈ-સ્કૂલ- શરીર હેતુ નથી. સ્થૂલ શરીર ન હોવાથી એ સમયે એને મગ અને વચનાગ પણ નથી. [૬]
નિયમઃ ગતિશીલ પદાર્થ બે જ પ્રકારના છે? જીવ અને પુતલ. એ બન્નેમાં ગતિક્રિયાની શક્તિ છે. એથી તેઓ નિમિત્ત મળતાં ગતિક્રિયામાં પરિણત થઈ ગતિ કરવા લાગે છે. તેઓ બાહ્ય ઉપાધિથી ભલે વાંકી ગતિ કરે, પરંતુ એની સ્વાભાવિક ગતિ તે સીધી જ છે. સીધી ગતિને અર્થ એ છે કે પહેલાં જે આકાશક્ષેત્રમાં છવ અથવા પરમાણુ સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં કરતાં તે એ જ આકાશક્ષેત્રની સરળ રેખામાં ઊંચે, નીચે અથવા તીરછ ચાલ્યા જાય છે. આ સ્વાભાવિક ગતિને લઈને સૂત્રમાં કહ્યું છે કે ગતિ અનુણિ હોય છે. શ્રેણિને અર્થ પૂર્વ સ્થાન જેટલી – ઓછી કે વધારે નહિ એવી – સરળ રેખા-સમાનાતર સીધી લીટી છે. આ સ્વાભાવિક ગતિના વર્ણનથી સુચિત થાય છે કે કઈ પ્રતિઘાતકારક કારણ હોય ત્યારે જીવ અથવા પુકલ એણિ-સરળ રેખા -ને છેડીને વકરેખાએ પણ ગમન કરે છે. સારાંશ એ છે કે ગતિશીલ પદાર્થોની ગતિક્રિયા પ્રતિઘાતકઅટકાયત કરનાર- નિમિત્ત ન હોય ત્યારે પૂર્વ સ્થાન પ્રમાણુ સરળ રેખાથી થાય છે, અને પ્રતિઘાતક નિમિત્ત હોય ત્યારે વકરેખાથી થાય છે. રિ૭
જતિના પ્રવર: પહેલાં કહ્યું છે કે ગતિ ઋજુ અને વાકી બે પ્રકારની છે. ઋજુગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન તરફ જતાં સરળરેખાને ભંગ ન થાય, અર્થાત એક પણ વાંક ન લેવું પડે, વક્રગતિ એ છે કે જેમાં
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૧૦
તત્ત્વાર્થ સૂત્ર
P
પૂર્વ સ્થાનથી નવા સ્થાન સુધી જતાં સરળરેખાના ભંગ થાય; અર્થાત્ એછામાં એક એક વાંક તા અવશ્ય લેવા પડે. એ પણુ ઉપર કહેવામાં આવ્યુ છે કે જીવ અને પુદ્ગલ અને ગતિના અધિકારી છે. અહીંયાં મુખ્ય પ્રશ્ન જીવનેા છે. પૂર્વશરીર છેડી ખીજે સ્થાને જતા વે! એ પ્રકારના છે : ૧. સ્થૂલ અને સૂક્ષ્મ શરીરને સદાને માટે છેડી સ્થાનાંતર કરનારા જીવે. તેઓ ‘મુચ્યમાન' – મેાસે જતા – કહેવાય છે. અને ૨. જે પૂર્વ સ્થૂલ શરીરને છેડી નવા સ્થૂલ શરીરને પ્રાપ્ત કરે છે તે જીવે. તેઓ અંતરાલગતિના સમયે સૂક્ષ્મ શરીરથી અવશ્ય વીટાયેલા હૈાય છે. એવા જીવા સસારી કહેવાય છે. મુચ્ચમાન જીવ મેક્ષના નિયત સ્થાન ઉપર ૠજુગતિથી જ જાય છે, વક્રગતિથી નહિ; કેમ કે તે પૂર્વ સ્થાનની સરળરેખાવાળા મેાક્ષસ્થાનમાં ઉત્પન્ન થાય છે, જરા પણ આધા પાછા નહિ. પરંતુ સ`સારી જીવના ઉત્ત્પત્તિસ્થાન માટે કાઈ નિયમ નથી. કાઈક વાર તે! જે નવા સ્થાનમાં એને ઉત્પન્ન થવાનુ છે તે પૂર્વ સ્થાનની બિલકુલ સરળ રેખામાં હેાય છે; અને ક્યારેક વક્રરેખામાં પશુ. આનું કારણ એ છે કે પુનઃમના નવીન
સ્થાનને આધાર પૂર્વે કરેલાં કર્મ ઉપર છે; અને કમ વિવિધ પ્રકારનાં હાય છે, એથી સસારી જીવ ઋજી અને વક્ર બન્ને ગતિના અધિકારી છે, સારાંશ એ છે કે, મુક્તિસ્થાનમાં જતા આત્માની જ માત્ર એક સરળતિ હોય છે, અને પુનજ મને માટે સ્થાનાંતર કરતા જીવાની સરળ તથા વક્ર બન્ને ગતિ હાય છે. શ્રુતિનું ખીજું નામ ‘ğગતિ' પણ છે, કેમ કે તે ધનુષના વેગથી પ્રેરાયેલા માણુની ગતિની માફક પૂર્વશરીરનિત વેગથી માત્ર સીધી હેાય છે. વક્રગતિનાં ‘પાણિમુક્તા’,
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૧
અધ્યાય ૨-સૂત્ર ૨૬૩૧ લાંગલિકા અને ગેમત્રિકા એવાં ત્રણ નામ છે. જેમાં એક વાર સરળરેખાને ભંગ થાય તે પણિમુક્તા', જેમાં બે વાર થાય તે લાંગલિકા અને જેમાં ત્રણ વાર થાય તે ગામત્રિકા. જીવની કઈ પણ એવી વક્રગતિ નથી હોતી કે જેમાં ત્રણથી અધિક વાંક લેવા પડે, કેમ કે જીવનુ નવુ ઉત્પત્તિસ્થાન ગમે તેટલું વિશ્રેણિપતિત-વક્રરેખાસ્થિત – હેય તે પણ તે ત્રણ વાકમા તે અવશ્ય જ પ્રાપ્ત થઈ જાય છે. પુલની વક્રગતિમાં વાંકની સંખ્યાને કશોયે નિયમ નથી; એને આધાર પ્રેરક નિમિત્ત ઉપર છે. [૨૮–૨૯]
૪. ગરિનું માન અંતરાલગતિનું કાલમાન જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ ચાર સમયનું છે. જ્યારે જુગતિ હોય ત્યારે એક જ સમય અને જ્યારે વક્રગતિ હેાય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવા. સમયની સંખ્યાની વૃદ્ધિને આધાર વાકની સંખ્યાની વૃદ્ધિ ઉપર અવલંબિત છે. જે વક્રગતિમાં એક વાંક હોય એનુ કાલમાન બે સમયનું, જેમાં બે હોય તેનું કાલમાન ત્રણ સમયનુ અને જેમાં ત્રણ હોય તેનું કાલમાન ચાર સમયનું સમજવુ. સારાંશ એ છે કે એક વિગ્રહની ગતિથી ઉત્પત્તિસ્થાનમાં જ્યારે જવાનું હેય છે, ત્યારે પૂર્વ સ્થાનથી વાંકવાળા સ્થાન ઉપર પહોંચવા માટે એક સમય, અને વાંકવાળા સ્થાનથી ઉત્પત્તિસ્થાન સુધી જતાં બીજો સમય લાગે છે. આ નિયમ પ્રમાણે બે વિગ્રહની ગતિમાં ત્રણ સમય અને ત્રણ વિગ્રહની ગતિમાં ચાર સમય લાગે છે. અહીંયાં એ પણ જાણી લેવું જોઈએ કે આજુ- ૧. આ પાણિમુક્તા આદિ નામે દિગંબરીય ટીકાગ્રથિમાં પ્રસિદ્ધ છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર ગતિથી જન્માન્તર કરતા જીવને પૂર્વ શરીર ત્યાગતી વેળાએ જ નવીન આયુષ, અને ગતિકર્મને ઉદય થઈ જાય છે, અને વક્રગતિવાળા જીવને પ્રથમ વક્ર સ્થાને નવીન આયુ, ગતિ અને આનુપૂર્વી નામકર્મને યથાસંભવ ઉદય થઈ જાય છે, કારણ કે, પ્રથમ વક્રસ્થાન સુધી જ પૂર્વભવીય આયુ વગેરેનો ઉદય રહે છે. [૩]
રામાનઃ સુચ્ચમાન જીવને માટે તે અંતરાલગતિમાં આહારને પ્રશ્ન જ નથી; કેમ કે તે સૂમ, સ્કૂલ બધાં શરીરથી રહિત છે; પરંતુ સંસારી જીવને માટે એ આહારને પ્રશ્ન છે, કેમ કે એને અંતરાલગતિમાં પણ સૂક્ષ્મ શરીર અવશ્ય હાય છે. આહારને અર્થ એ છે કે સ્કૂલ શરીરને ગ્ય પુ ગ્રહણ કરવાં. એવો આહાર સંસારી છમાં અંતરાલગતિના સમયે હોય છે પણ ખરે અને નથી પણ હેતિ. જે ઋજુગતિથી અથવા બે સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર હોય છે, તે અનાહારક નથી હોતા, કેમકે જુગતિવાળા છે જે સમયે પૂર્વ શરીર છોડે છે, તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે, તેમાં સમયાંતર થતો નથી. એથી એઓને જુગતિને સમય ત્યાગ કરેલ પૂર્વભવના શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને સમય છે, અથવા તે નવીન જન્મસ્થાનના ગ્રહણ કરેલ આહારને સમય છે. એ જ સ્થિતિ એક વિગ્રહવાળી ગતિની છે; કેમ કે એના બે સમયમાંથી પહેલે સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહાર છે અને બીજો સમય નવા ઉત્પત્તિસ્થાનમાં પહોંચવાનું છે, જેમાં નવીન શરીરધારણ કરવા માટે આહાર કરવામાં આવે છે. પરંતુ ત્રણ સમયની
Page #280
--------------------------------------------------------------------------
________________
અદિયાય ૨- સૂત્ર ર૧૩૧
૧૧૩ બે વિગ્રહવાળી અને ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિમાં અનાહારક સ્થિતિ મળી આવે છે; તે એટલા માટે કે એ બને ગતિઓના ક્રમપૂર્વક ત્રણ અને ચાર સમયેમાંથી પહેલે સમય ત્યક્ત શરીર દ્વારા કરેલા આહારને અને અતિમ સમય ઉત્પત્તિસ્થાનમાં લીધેલા આહારને છે પરંતુ એ પ્રથમ તથા અંતિમ બે સમાને છેડીને વચલે કાલ આહારશૂન્ય હોય છે, એથી જ ડિવિગ્રહગતિમાં એક સમય અને ત્રિવિગ્રહગતિમાં બે સમય સુધી જીવ અનાહારક માનવામાં આવે છે. એ જ ભાવ પ્રસ્તુત સૂત્રમાં પ્રગટ કર્યો છે. સારાશ એ છે કે, જુગતિ અને એક વિગ્રહગતિમાં આહારક દશા જ રહે છે, અને દિવિગ્રહ તથા ત્રિવિગ્રહગતિમાં પ્રથમ અને ચરમ બે સમયને છોડીને અનુક્રમે મધ્યવર્તી એક તથા બે સમય પર્યત અનાહારક દશા રહે છે કઈ કઈ સ્થળે ત્રણ સમય પણ અનાહારક દશાના માનવામાં આવે છે, તે પાંચ સમયની ચાર વિગ્રહવાળી ગતિના સંભવની અપેક્ષાએ સમજવું
પ્ર–અંતરાલ ગતિમાં શરીરપષક આહારરૂપે સ્કૂલ પુલના ગ્રહણને અભાવ તે સમજાય, પરંતુ એ સમયે કર્મપુદ્ગલનું ગ્રહણ કરાય છે કે નહિ ?
ઉ–કરાય છે. પ્ર–કેવી રીતે?
ઉ–અંતરાલગતિમાં પણ સંસારી જીવોને કાશ્મણ શરીર અવશ્ય હોય છે, એથી એ શરીરજન્ય આત્મપ્રદેશનું કંપન, જેને કામણગ કહે છે, તે પણ અવશ્ય હોય છે જ.
જ્યારે વેગ હોય છે ત્યારે કર્મપુતલનું ગ્રહણ પણ અનિવાર્ય હોય છે, કેમ કે યોગ જ કર્મવર્ગણાના આકર્ષણનું કારણ છે. ત ૮
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૧૪
તવાથસૂત્ર જેમ પાણીની વૃષ્ટિના સમયે ફેકેલું સંતપ્ત બાણ જલકણોનું ગ્રહણ કરે છે અને તેમને શેષતું ચાલ્યું જાય છે, તેવી જ રીતે અંતરાલગતિના સમયે કામણગથી ચચલ જીવ પણ કર્મવર્ગણાઓનું ગ્રહણ કરે છે, અને એમને પોતાની સાથે મેળવી લઈને સ્થાનાંતર કરે છે. [૧]
હવે જન્મ અને યોનિના ભેદ તથા એમના સ્વામી વિષે કહે છે : संमूर्छनगोपपाता जन्म । ३२ । सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तधोनयः ॥३३॥ કરાઇeતાનાં રૂકા नारकदेवानामुपपातः । ३५। . शेषाणां संमूर्छनम् । ३६ ।
સંભૂમિ, ગર્ભ અને ઉ૫પાત ભેદથી ત્રણ પ્રકારના જન્મ છે.
સચિત્ત, શીત, અને સંવૃત એ ત્રણ તથા એ ત્રણના પ્રતિપક્ષભૂત અચિત્ત ઉષ્ણ અને વિકૃત તથા મિશ્ર અર્થાત્ સચિત્તાચિત્ત, શીતાણું અને સંવૃતવિવૃત એમ કુલ નવ એની – જન્મની ચાનિઓ છે.
જરાયુજ, અંડજ અને પિતજ પ્રાણીઓને ગર્ભજન્મ હેય છે.
નારકે અને દેવેને ઉપવાતજન્મ હોય છે. બાકીનાં બધાં પ્રાણીઓને સંમૂર્ણિમજમ હોય છે.
મેમેરઃ પૂર્વભવ સમાપ્ત થતાં જ સંસારી જીવ નો ભવ ઘારણ કરે છે, એથી એને જન્મ લેવો પડે છે. પરંતુ
Page #282
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ સૂત્ર ૩ર-૩૬ બધાને જન્મ એક સરખા હોતા નથી એ વાત જ અહીયાં બતાવી છે. પૂર્વભવનું સ્થૂલ શરીર છોડ્યા પછી અંતરાલગતિથી ફક્ત કામણશરીરની સાથે આવીને નવીન ભવને યોગ્ય સ્થૂલ શરીરને માટે એગ્ય પુનું પહેલવહેલાં ગ્રહણ કરવું એ “જન્મ' છે. એના સમૃમિ, ગર્ભ અને ઉપપાત એવા ત્રણ ભેદ છે. સ્ત્રીપુરુષના સબધ સિવાય જ ઉત્પત્તિસ્થાનમાં સ્થિત ઔદારિક પુલેને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ “સંમિજન્મ' છે. ઉત્પત્તિસ્થાનમાં રહેલાં શુક્ર અને શાણિતનાં પુને પહેલવહેલાં શરીરને માટે ગ્રહણ કરવાં એ “ગર્ભજન્મ” છે. સ્ત્રીપુરુષના સબંધ સિવાય ઉત્પત્તિસ્થાનમાં રહેલાં ક્રિય પુલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણુત કરવાં એ “ઉપપાતજન્મ” છે. [૩૨]
યોનિમેદ્ર જન્મને માટે કોઈ સ્થાન તે જોઈએ જ. જે સ્થાનમાં પહેલવહેલાં સ્કૂલ શરીરને માટે ગ્રહણ કરેલાં પુતલ, કામણશરીરની સાથે તપેલા લોઢામાં પાણીની જેમ સમાઈ જાય છે, તે સ્થાન નિ' કહેવાય છે. નિના નવ પ્રકાર છે: સચિત્ત, શીત, સંવૃત, અચિત્ત, ઉષ્ણ, વિકૃત, સચિત્તાચિત્ત. શીતોષ્ણ અને સંવૃતવિવૃત. ૧. જે યોનિ જીવપ્રદેશથી અધતિ-વ્યાપ્ત હોય તે “સચિત્ત', ૨. જે અધિણિત ન હોય તે “અચિત, ૩. જે કેટલાક ભાગમાં અધિછિત હેય અને કેટલાક ભાગમાં ન હોય તે મિશ્ર', ૪. જે ઉત્પત્તિસ્થાનમા શીત સ્પર્શ હોય તે “શીન', ૫. જેમાં ઉષ્ણુ સ્પર્શ હેય તે “ઉષ્ણુ” ૬. જેના કેટલાક ભાગમાં શીત તથા કેટલાક ભાગમાં દુષ્ય સ્પર્શ હેય તે “મિશ્ર', ૭. જે ઉત્પત્તિસ્થાન ઢંકાયેલું અથવા દબાયેલું હોય તે
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૧૧
તરવાથસૂત્ર સંત”, ૮. જે ઢંકાયેલું ન હોય પણ ખુલ્લું હોય તે વિવૃત', અને ૯. જેને થોડો ભાગ ઢંકાયેલો હોય તથા છેડે ખુલ્લો હોય તે “મિશ્ર'.
કઈ કઈ નિમાં કયા કયા જીવ ઉત્પન્ન થાય છે તેને કાઠે નીચે મુજબ છે – જીવ
નિ નારક અને દેવ
અચિત્ત ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ મિશઃ સચિત્તાચિત્ત બાકીના બધા, અથત પાંચ સ્થાવર, } ત્રિવિધઃ સચિત્ત, ત્રણ વિકલે ક્રિય અને અગર્ભજ પંચે કિય તિર્યંચ અને મનુષ્ય
ઈ અચિત્ત અને મિશ્ર ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ તથા દેવ મિત્રઃ શીતાણું તેજ કાયિક – અગ્નિકાય
ઉષ્ણુ બાકીના સર્વ અથત ચાર સ્થાવર, ત્રણ વિકલે કિય, અગર્ભજ ''
ત્રિવિધ : શીત, ઉષ્ણુ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ અને શીતોષ્ણુ તથા નારક નારક, દેવ અને એકેન્દ્રિય સંસ્કૃત ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ મિશ્રઃ સંતવિવૃત બાકીના સર્વ અર્થાત ત્રણ , ). વિકલે દિય, અગભ જ પંચેન્દ્રિય વિવ્રત મનુષ્ય અને તિર્યંચ ).
: ૧, હિંગ બરીય ટીકાગ્રંશમા શીત અને ઉષ્ણુ પેનિના સ્વામી દેવ અને નારક માન્યા છે. તે પ્રમાણે ત્યાં શીત, ઉષ્ણ આદિ ત્રિવિધ નિઓના સ્વામીઓમાં નારકને ન ગણી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ આદિને ગણવા જોઈએ,
Page #284
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ સૂત્ર ૩૨-૩૧
પ્રÀાનિ અને જન્મમાં શે! ભેદ છે ?
ઉમેશનિ આધાર છે અને જન્મ આધેય છે, અર્થાત સ્થૂલ શરીરને માટે ચેાગ્ય પુÀાનું પ્રાથમિક ગ્રહણુ તે જન્મ; અને તે ગ્રહણ જે જગ્યા ઉપર થાય તે ચેનિ
પ્ર—Àાનિએ તે! ચેારાસી લાખ કહી છે તેા પછી
નવક્રમ
૩૦—ચેારાસી લાખનુ કથન છે તે વિસ્તારની દૃષ્ટિએ. પૃથ્વીકાય આદિમાં જે જે નિકાયને વ, ગ ંધ, રસ અને સ્પર્શેનાં તરતમભાવવાળા જેટલાં જેટલાં ઉત્પત્તિસ્થાને હાય તેટલી તેટલીયેાનિએ ચેારાસી લાખમાં તે તે નિકાયની ગણાય છે.
૧૧૭
અહીંયાં તે ચેારાસી લાખના સચિત્તાદિપે સક્ષેપમાં વિભાગ કરી નવ ભેદ ખતાન્યા છે. [૩૩]
જ્ઞન્મના સ્વામીઓ • ઉપર કહેલા ત્રણ પ્રકારના જન્મમાંથી કયા કયા જન્મ કા કયા વેમા હોય છે એને વિભાગ નીચે લખ્યા પ્રમાણે છેઃ
•
જરાયુજ, અડજ અને 'પાતજ પ્રાણીઓને ગજન્મ હાય છે. દેવ અને નારકને ઉપપાતજન્મ હોય છે. બાકીના બધા અર્થાત્ પાચ સ્થાવર, ત્રણ વિકલે'પ્રિય અને અગજ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને સમૂર્છાિમજન્મ હેાય છે
જે જરાયુથી પેદા થાય તે જરાયુજ, જેમ કે : મનુષ્ય, ગાય, ભેંસ, અકરી આદિ જાતિના જીવ. જરાયુ એક પ્રકારની જાળ જેવુ આવરણ હોય છે, જે માંસ અને લેહીથી ભરેલુ હાય છે, અને જેમાં પેદા થનારું બચ્ચુ લપેટાઈ રહેલું હેાય છે. જે ઈંડામાંથી પેદા થાય તે અંડજ,
Page #285
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર જેમ કેઃ સાપ, મેર, કીડીઓ, કબૂતર આદિ જાતિના છે. જે કઈ પણ પ્રકારના આવરણથી વીંટાયા વિના જ પેદા થાય છે તે પોતજ. જેમ કે: હાથી, સસલું, નોળિયે, ઉદર આદિ જાતિના છે. આ છો જરાયુથી લપેટાઈને કે ઈડામાંથી પેદા થતા નથી; કિન્તુ ખુલ્લા અંગે પેદા થાય છે. દેવો અને નારમાં જન્મને માટે ખાસ નિયત સ્થાન હોય છે; તે ઉપપાત કહેવાય છે. દેવશયાને ઉપર ભાગ જે દિવ્ય વસ્ત્રથી ઢંકાયેલું રહે છે તે દેવેનુ ઉ૫પાતક્ષેત્ર છે; અને વિજય ભીતનો ગેખ જ નારકેનું ઉ૫પાતક્ષેત્ર છે. કેમ કે તેઓ તે શરીરને માટે એ ઉપપાતક્ષેત્રમાં રહેલાં વૈક્રિય પુલને ગ્રહણ કરે છે. [૩૪-૩૬]
હવે શરીરને લગતું વર્ણન કરે છે: औदारिकवैकियाहारकतैजसकार्मणानि शरीराणि । ३७ । પર જ સૂમી રૂ૮. प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् । ३९ । अनन्तगुणे परे । ४० । સાત્તિ સે ! કર !
નાદિર શા કર ! સર્વચ ! કર ! तदादीनि भाज्यानि युगपदेकस्या चतुर्व्यः । ४४ । निरुपभोगमन्त्यम् । ४५ ।
૧. અહીંયા પ્રદેશ શબ્દનો અર્થ “અનન્તાપુરપએવો ભાગ્યની વૃત્તિમાં કર્યો છે, પરંતુ સર્વાર્થસિદ્ધિ આદિમાં પરમાણુ અર્થ લીધે છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
અયાય ૨-સુર ૩૭-૪૯
૧૧૯
गर्भसम्मूर्छनजमाधम् । ४६ । वैक्रियमौपपातिकम् । ४७ ।
शुभं विशुद्धमन्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव । ४९।
ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કામણું એ પાંચ પ્રકારનાં શરીરે છે.
ઉપરના પાંચ પ્રકામાં જે શરીર પછી પછી આવે છે તે, પૂર્વ કરતાં સૂક્ષમ છે.
તેજસના પૂર્વવતી ત્રણ શરીરે પૂર્વ પૂર્વનાં કરતાં ઉત્તરોત્તર શરીરના પ્રદેશો – સ્કવડે અસંખ્યાતગુણ હોય છે.
અને પછીના બે અર્થાત તેજસ અને કાર્પણ શરીર પ્રદેશ વડે અનંતગુણ હોય છે. - તેજસ અને કામણ મનને શરીર પ્રતિઘાતરહિત છે.
આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. અને બધાયે સંસારી છને એ હોય છે.
૧ “તૈનસમપિ' દિ. ૫૦. “સર્વાર્થસિદ્ધિ આદિમા એને અર્થ આ પ્રમાણે છેઃ તેજસશરીર પણ લબ્ધિજન્ય છે, અર્થાત્ જેમ ક્રિયશરીર લબ્ધિથી ઉત્પન્ન કરી શકાય છે, એવી જ રીતે લબ્ધિથી તેજસશરીર પણ બનાવી શકાય છે. આ અર્થથી એવું ફિલિત થતું નથી કે તેજસશરીર લબ્ધિજન્ય જ છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૧પ૦
તત્વાર્થસૂત્ર એકી સાથે એક જીવને તૈજસ અને કાર્મણથી લઈને ચાર સુધી શરીર, વિકલ૫થી હેાય છે.
અંતિમ-કામણશરીર જ ઉપભેગ-સુખદુઃખાદિના અનુભવ – રહિત છે.
- પહેલું અથત દારિક શરીર સંમૂછિમજન્મથી અને ગર્ભજન્મથી જ પેદા થાય છે.
વકિયશરીર ઉપપાત જન્મથી પિદા થાય છે. તથા તે લબ્ધિથી પણ પેદા થાય છે.
આહારકશરીર શુભ – પ્રશસ્ત પુદ્ગલદ્રવ્યજન્ય, વિશુદ્ધ – નિષ્પાપકાર્યકારી અને વ્યાઘાત – બાધા રહિત હોય છે તથા તે ચૌદપૂર્વ ધારી મુનિને જ પ્રાપ્ત થાય છે.
જન્મ એ જ શરીરને આરંભ છે. એથી જન્મની પછી શરીરનું વર્ણન કર્યું છે, જેમાં એની સાથે સબંધ રાખતા અનેક પ્રશ્ન વિષે નીચે લખ્યા પ્રમાણે ક્રમથી વિચાર કર્યો છે?
શરીરના ઘર અને તેમની ચાહ્યિાઃ દેહધારી છે અનંત છે; એમનાં શરીર પણ ભિન્નભિન્ન હોવાથી વ્યક્તિશ. અનંત છે. પરંતુ કાર્યકારણ આદિના સદશ્યની દૃષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી એમના પાંચ પ્રકાર બતાવ્યા છે. જેમ કેઃ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્માણ
જીવનું ક્રિયા કરવાનું સાધન તે શરીર. ૧. જે શરીર બાળી શકાય અને જેનું છેદનભેદન થઈ શકે, તે શકિ .
Page #288
--------------------------------------------------------------------------
________________
૧૨૧
અધ્યાય ૨ સુત્ર ૩૭-૪૯ ૨. જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મોટુ, ક્યારેક પાતળું, કયારેક જાડું, કયારેક એક, ક્યારેક અનેક ઇત્યાદિ વિવિધ રૂપને- વિક્રિયાને ધારણ કરી શકે, તે વૈવિચ ૩. જે શરીર ફક્ત ચતુર્દશપૂર્વધારી મુનિથી જ રચી શકાય છે, તે મારા ૪. જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થાય છે, તે સૈન ૫. કર્મસમૂહ એ જ વર્ષનરીર છે. [૩૭.
* ચૂઢ અને રૂમ માવ • ઉપરનાં પાચ શરીરમાં સૌથી અધિક પૂલ ઔદારિક શરીર છે; વૈક્રિય એનાથી સૂક્ષમ છે; આહારક વૈશ્યિથી પણ સૂક્ષ્મ છે. એ રીતે આહારકથી તૈજસ અને તૈજસથી કામણ અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મતર છે.
પ્ર–અહીંયાં સ્કૂલ અને સૂક્ષ્મ અર્થ શું છે?
ઉ–સ્કૂલ અને સૂક્ષ્મ અર્થ રચનાની શિથિલતા અને સઘનતા એ છે, પરિમાણ નહિ. ઔદારિકથી વૈક્રિય સૂક્ષ્મ છે, પરંતુ એ આહારકથી સ્થૂલ છે આ રીતે જ આહારક આદિ શરીર પણ પૂર્વ પૂર્વની અપેક્ષાએ સૂક્ષ્મ અને ઉત્તરઉત્તરની અપેક્ષાએ ભૂલ છે અથત આ સ્થૂલ અને સૂમ ભાવ અપેક્ષાથી સમજ જોઈએ. એને ભાવાર્થ એ છે કે, જે શરીરની રચના બીજા શરીરની રચનાથી શિથિલ હોય છે, તે તેનાથી સ્થૂલ અને બીજું તેનાથી સૂક્ષ્મ રચનાની શિથિલતા અને સઘનતાને આધાર પૌલિક પરિણતિ ઉપર છે પુલેમાં અનેક પ્રકારનાં પરિણામે પામવાની શક્તિ છે. એથી તે પરિમાણમાં થોડાં હોવા છતાં પણ જ્યારે શિથિલરૂપમાં પરિણત થાય છે, ત્યારે સ્કૂલ કહેવાય છે; અને પરિમાણમાં બહુ હેવા છતાં પણ જેમ જેમ
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૨૨
તરવાથસૂત્ર ગાઢ થતાં જાય છે તેમ તેમ તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર કહેવાય છે. જેમ કે ભીડે અને હાથીને દાંત એ બને બરાબર પરિમાણવાળા લઈને તપાસો. ભીંડાની રચના શિથિલ છે અને હાથીના દાંતની રચના એનાથી ગાઢ છે. એથી પરિમાણુ બરાબર હોવા છતાં પણ ભીંડાની અપેક્ષાએ દાંતનું પૌલિક દ્રવ્ય અધિક છે. [૩૮]
ગામ – ૩પવાન - ગુ રિમાણ : સ્કૂલ અને સૂક્ષ્મપણની ઉપરની વ્યાખ્યા પ્રમાણે ઉત્તર-ઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય પૂર્વ-પૂર્વ શરીર કરતાં પરિમાણમાં અધિક હોય છે એ વાત ભાલુમ પડી જ જાય છે; છતાં તે પરિમાણુ જેટજેટલું સંભવિત છે, એ બે સૂત્રમાં બતાવ્યું છે.
પરમાણુઓથી બનેલા જે સ્કધથી શરીરનું નિર્માણ થાય છે, તે જ રકધે શરીરનું આરંભક દ્રવ્ય છે. જ્યાં સુધી એક એક પરમાણુ અલગ અલગ હોય, ત્યાં સુધી એનાથી શરીર બનતું નથી. પરમાણુપુજ જે સ્કંધ કહેવાય છે, એનાથી જ શરીર બને છે. તે સ્કંધ પણ અનંત પરમાણુઓને બનેલો હોવો જોઈએ. ઔદારિક શરીરના આરંભક સ્કોથી વૈક્રિયશરીરના આરંભક સ્કધે અસંખ્યાતગુણ છે, અર્થાત્ ઔદારિક શરીરના આરંભક સ્કધ અનત પરમાણુઓના બનેલા હોય છે અને ક્રિયશરીરના આરંભક સક પણ અનંત પરમાણુઓના બનેલા હોય છે; છતાં પણ વૈક્રિયશરીરના સ્કધગત પરમાણુઓની અનંત સંખ્યા ઔદારિક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી અસંખ્યાતગુણી અધિક હોય છે. એ જ અધિકતા વૈક્રિય અને આહારક શરીરનાં સ્કધગત પરમાણુઓની અનંત સંખ્યામાં
Page #290
--------------------------------------------------------------------------
________________
અચાય ૨- સૂત્ર ૩૭-૩૯
૧૩ સમજવી જોઈએ. આહારકના ધગન પરમાણુઓની અનંત સંખ્યાથી તૈજસના સ્કધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણ હેય છે. આ રીતે તૈજસથી કાશ્મણના
ધગત પરમાણુ પણ અનતગુણ અધિક હોય છે. એ રીતે જોતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પૂર્વ-પૂર્વ શરીર કરતાં ઉત્તરઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય અધિક જ હોય છે; છતાયે પરિણમનની વિચિત્રતાને લીધે ઉત્તર-ઉત્તર શરીર નિબિડ, નિબિડતર અને નિબિડતમ બનતું જાય છે, જે સૂમ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કહેવાય છે.
પ્ર–ઔદારિકના સ્કંધ અનત પરમાણુવાળા અને વૈક્રિય આદિના સ્કધ પણ અનત પરમાણુવાળા છે, તો પછી એ સ્કમાં ઓછાવત્તાપણુ શી રીતે સમજવું?
ઉ–અનત સંખ્યા અનંત પ્રકારની છે. એથી અનતરૂપે સમાનતા હેવા છતાં પણ ઔદ્યારિક આદિના સ્કધથી વૈક્રિય આદિના કૉનુ અસંખ્યાતગુણ અથવા અનતગુણ અધિકહેવું અસંભવિત નથી. [૩૯-૪૦)
છેલ્લા શારીરોના વમેવ, રાજા અને હવામીઃ ઉપરનાં પાંચ શરીરમાંથી પહેલાં ત્રણ કરતાં પછીના બે શરીરમાં જે કાંઈક ભિન્નતા છે, તે અહીં ત્રણ બાબતો દ્વારા બતાવી છેઃ
તેજસ અને કાર્યણ એ બંને શરીરે આખા લેકમાં ક્યાંય પણ પ્રતિઘાત પામતાં નથી; અથત વિજ જેવી કડિન વરતુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી, કેમ કે તે અત્યંત સૂક્ષ્મ છે. જો કે એક મૂર્ત વસ્તુને બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતો દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતને નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે, સુમમાં નહિ સૂક્ષ્મ
Page #291
--------------------------------------------------------------------------
________________
૧૨૪
તત્વાર્થસૂત્ર વસ્તુ કાયા વિના જ દરેક સ્થાને પ્રવેશ કરે છે, જેમ હપિંડમાં અગ્નિ.
– પછી સૂક્ષ્મ હોવાથી વૈક્રિય અને આહારક પણ અપ્રતિઘાતી છે એમ કહેવું જોઈએ?
ઉ–અવશ્ય. તે પણ પ્રતિઘાત વિના પ્રવેશ કરી શકે છે, પરંતુ અહીયાં અપ્રતિવાતને અર્થ લેકાંતપર્યત અવ્યાહત – અખલિત –ગતિ છે. વૈક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે, પરંતુ તેજસ અને કાશ્મણની માફક આખા લેકમાં અવ્યાહત ગતિવાળાં નથી, કિંતુ એકના ખાસ ભાગ- સનાડી –માં અવ્યાહત ગતિવાળા છે. - તેજસ અને કાર્મણને સંબંધ આત્માની સાથે પ્રવાહ જેવો અનાદિ છે, તે પહેલાં ત્રણ શરીરને નથી; કેમ કે એ ત્રણે શરીરે અમુક સમય પછી કાયમ રહી શક્તાં નથી. એથી ઔદારિક આદિ ત્રણ શરીર કદાચિક–અસ્થાયી સંબંધવાળાં–કહેવાય છે; અને તૈજસ, કાર્મણ અનાદિ સંબંધવાળાં.
પ્ર---જે તેમને જીવની સાથે અનાદિ સંબંધ છે, તે પછી એમને અભાવ કદી પણ ન થવો જોઈએ.
ઉ––ઉપરનાં બને શરીરે વ્યક્તિની અપેક્ષાએ નહિ, પરનું પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, એથી જ એમને પણ અપચય, ઉપચય થયા કરે છે. જે ભાવાત્મક પદાર્થ વ્યક્તિરૂપે અનાદિ હોય, તે જ નાશ નથી પામત. જેમ કેઃ પરમાણુ.
તેજસ અને કાશ્મણ શરીરને બધા સંસારીઓ ધારણ કરે છે; પરંતુ ઔદારિક, વૈક્રિય અને આહારને નહિ. એથી
Page #292
--------------------------------------------------------------------------
________________
૧૨૫
અધ્યાય ૨- ચુત્ર ૩૭૪૯ જ તેજસ અને કામણના સ્વામી બધા સંસારીઓ છે અને ઔદારિક આદિના સ્વામી કેટલાક જ હોય છે.
પ્ર–તૈજસ અને કાશ્મણની વચ્ચે કેટલે તફાવત છે તે સમજાવો.
ઉ૦–કામણ એ બધાંય શરીરનું મૂળ છે, કેમ કે તે કર્મસ્વરૂપ છે. અને કર્મ એ જ સર્વ કાર્યોનું નિમિત્તકારણ છે. તેવી જ રીતે તેજસ બધાનુ કારણ નથી. તે સૌની સાથે અનાદિસંબદ્ધ રહીને ભુક્ત – લીધેલા – આહારના પાચન આદિમાં સહાયક થાય છે. [૪૧-૪૩]
एक साथे लभ्य शरीरोनी जघन्य तथा उत्कृष्ट संख्या : તૈજસ અને કાર્મણ એ બન્ને શરીરે સર્વ સંસારી જીવોને સસરકાળ પર્યરત અવશ્ય હોય છેપરંતુ ઔદારિક આદિ શરીર બદલાતાં રહે છે, એથી તે કયારેક હૈય છે અને ક્યારેક નહિ, એથી જ એ પ્રશ્ન થાય છે કે પ્રત્યેક જીવને ઓછામાં ઓછાં અને અધિકમાં અધિક શરીર કેટલાં હોઈ શકે ? આને ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આપ્યો છે. એકી સાથે એક સંસારી જીવને ઓછામાં ઓછા બે અને અધિકમાં અધિક ચાર સુધી શરીર હોઈ શકે છે, પાંચ ક્યારે પણ હેતાં નથી. જ્યારે બે હોય છે ત્યારે તેજસ અને કાશ્મણ હોય છે, કેમ કે એ બને યાવસંસારભાવી - જીવને સંસાર હેય ત્યાં સુધી રહેનારાં – છે. એવી સ્થિતિ અંતરાલગતિમાં જ પ્રાપ્ત થાય છે, કેમ કે એ સમયે અન્ય કઈ પણ શરીર હેતું નથી. જ્યારે ત્રણ હેય છે ત્યારે તૈજસ, કાર્માણ અને ઔદારિક અથવા તે તૈજસ, કાર્મણ અને વૈક્રિય હોય છે. પહેલે પ્રકાર મનુષ્ય અને તિર્યમાં
Page #293
--------------------------------------------------------------------------
________________
૧૨૬
તરવાથસૂત્ર અને બીજો પ્રકાર દેવ અને મારામાં જન્મકાળથી લઈ મરણ પર્યત હોય છે. જ્યારે ચાર હોય છે, ત્યારે તૈજસ, કાર્મણ,
દારિક અને વૈક્રિય અથવા તે તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક હોય છે. પહેલો વિકલ્પ વૈક્રિયલબ્ધિના પ્રયોગના સમયે કેટલાંક મનુષ્યો તથા તિર્યામાં મળી આવે છે; જ્યારે બીજો વિકલ્પ આહારકલબ્ધિના પ્રયોગના સમયે ચતુર્દશપૂર્વ મુનિમાં જ હોય છે. પાંચ શરીર એકી સાથે કેઈને પણ હતાં નથી; કેમ કે વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિને પ્રયોગ એકી સાથે સંભવ નથી.
પ્ર–ઉક્ત રીતે ત્રણ અથવા ચાર શરીર જ્યારે હોય ત્યારે તેમની સાથે એક જ સમયમાં એક જીવને સંબંધ કેવી રીતે ઘટી શકે ?
ઉ–જેમ એક જ પ્રદીપને પ્રકાશ એક સાથે અનેક વસ્તુઓ ઉપર પડી શકે છે, તેમ એક જ જીવના પ્રદેશ અનેક શરીરની સાથે અખંડપણે સંબદ્ધ હેઈ શકે છે.
પ્ર–શું કઈ વાર કોઈને એક જ શરીર હોતું નથી?
ઉ–ના. સામાન્ય સિદ્ધાંત એ છે કે, તૈજસ અને કાશ્મણ એ બને શરીર ક્યારે પણ અલગ હતાં નથી, એથી જ કોઈ એક શરીરને ક્યારે પણ સંભવ હેતિ નથી. પરંતુ કેટલાક આચાર્યોને એ મત છે કે તૈજસશરીર કામણની માફક યવત્સ સારભાવી નવી; કિન્તુ તે આહારકની માફક લબ્ધિજન્ય જ છે. એ મત પ્રમાણે અતરાલ
૧. આ મત ભાષ્યમા નિર્દિષ્ટ છે જુઓ આ ૨, સૂર ૪૪.
Page #294
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨-સુર ૩૭-૪૯
૧૨૭ ગતિમાં ફક્ત કામણશરીર હોય છે, તેથી એ સમયે એક જ શરીર હેવાને સંભવ છે.
પ્ર–જે એમ કહ્યું કે વૈક્તિ અને આહારક એ બે લબ્ધિઓને યુગપત –એકી સાથે –પ્રયોગ થતો નથી તેનું કારણ શું?
ઉ–વૈક્રિયલબ્ધિના પ્રયોગ સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી નિયમથી પ્રમત્તદશા હોય છે, પરતુ આહારકના વિષયમાં એમ નથી, કેમ કે આહારકલબ્ધિને પ્રયોગ તે પ્રમત્તદશામાં હોય છે, પરંતુ એનાથી શરીર બનાવી લીધા પછી શુદ્ધ અજ્યવસાયને સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ પેદા થાય છે, જેથી ઉપરની બન્ને લબ્ધિએને પ્રવેગ એકી સાથે થે એ વિરુદ્ધ છે. સારાંશ છે, એકી સાથે પાચે શરીર ન હોવાનું કહ્યું છે, તે આવિર્ભાવની અપેક્ષાએ, શક્તિરૂપે ને એ પાચે હોઈ શકે છે, કેમ કે આહારલબ્ધિવાળા મુનિને વૈક્રિયલબ્ધિને પણ સંભવ છે. [૪]
કયોનઃ પ્રત્યેક વસ્તુનું કઈ ને કંઈ પ્રયજન તે હેય છે જ, એથી શરીર પણ સપ્રયજન હોવું જોઈએ. તેથી એનુ મુખ્ય પ્રયેાજન શું છે અને તે બધા શરીરે માટે સમાન છે કે કોઈ વિશેષતા છે, એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર અહીયાં આપે છે. શરીરનુ મુખ્ય પ્રયોજન ઉપભેગ છે. પહેલાં ચારે શરીરમાં તે સિદ્ધ થાય છે, ફક્ત અતિમકાશ્મણ – શરીરમાં તે સિદ્ધ થતો નથી, માટે તેને નિરૂપભેગઉપગ રહિત – કહ્યું છે.
૧. આ વિચાર અર ૨, સૂર ૪૪ ની ભાષ્યવૃત્તિમા છે
Page #295
--------------------------------------------------------------------------
________________
૧૨૮
તત્વાર્થસૂત્ર પ્ર–ઉપભેગને અર્થ છે?
ઉ–કાન આદિ ઇકિયેથી શુભ, અશુભ શબ્દ આદિ વિષયગ્રહણ કરી, સુખદુઃખને અનુભવ કરવો; હાથ પગ આદિ અવયથી દાન, હિંસા આદિ શુભ અશુભ ક્રિયા દ્વારા શુભ-અશુભ કર્મરૂપી બંધ કરે, બહ કર્મના શુભ, અશુભ વિપાકને અનુભવ કરવો, અને પવિત્ર અનુદાન દ્વારા કર્મની નિર્જરા – ક્ષય – કરવી એ બધા ઉપભોગ કહેવાય છે.
પ્ર–ઔદારિક. વૈક્રિય અને આહારક શરીર સેંદ્રિય તથા સાવચવ છે, આથી ઉક્ત પ્રકારને ઉપભેગ એમનાથી સાધ્ય થઈ શકે; પરંતુ તૈજસશરીર સેંદ્રિય પણ નથી અને સાવયવ પણ નથી, તે તેનાથી ઉક્ત ઉપગ હેવાને સંભવ શી રીતે હેઈ શકે? આ ઉ–જો કે તૈજસશરીર સેંકિય અને સાવયવ – હસ્ત પાદાદિ યુક્ત – નથી. તથાપિ એને ઉપગ પાચન આદિ એવા કાર્યમાં થઈ શકે છે કે જેનાથી સુખદુઃખના અનુભવ આદિરૂપ ઉક્ત ઉપભેગ સિદ્ધ થાય છે, તેનું અન્ય કાર્ય શાપ અને અનુગ્રહ પણ છે. અર્થાત અજપાચનાદિ કાર્યોમાં તેજસ શરીરને ઉપગ તે બધા કરી શકે છે, પરંતુ જે વિશિષ્ટ તપસ્વી તપસ્યાજન્ય ખાસ લબ્ધિ પ્રાપ્ત કરે છે, તે કુપિત થઈ એ શરીર દ્વારા પિતાના કા૫પાત્રને બાળી પણ શકે છે, અને પ્રસન્ન થઈ તે શરીર દ્વારા પિતાના અનુગ્રહપાત્રને શાંતિ પણ આપી શકે છે. આ રીતે તૈજસ શરીરને શાપ અનુગ્રહ આદિમાં ઉપયોગ થઈ શકવાથી, સુખદુખને અનુભવ, શુભાશુભ કમને બધ આદિ ઉપરના ઉપભેગે એના મનાયા છે
Page #296
--------------------------------------------------------------------------
________________
૧૨૯
અસ્થાય સૂત્ર ૩૭૪૯ પ્ર–એવી બારીકીથી જોઈએ તે કાર્મણશરીર કે જે તૈજસની જેમ સેંદ્રિય અને સાવયવ નથી, તેને પણ ઉપભેગ ઘટી શકે; કેમ કે તે જ અન્ય સર્વ શરીરનું મૂળ છે. આથી અન્ય શરીરના ઉપગ ખરું જોતાં કાર્મણના જ ઉપભેગ માનવા જોઈએ; તે પછી એને નિરુપગ કેમ કહ્યું?
ઉ૦-ડીક છે, એ રીતે જોતાં તે કાર્મણ પણ સોપગ છે જ. અહીયાં એને નિરુપગ કહેવામાં અભિપ્રાય એટલો જ છે કે, જ્યાં સુધી અન્ય શરીર સહાયક ન હોય, ત્યાં સુધી એકધુ કાશ્મણશરીર ઉપભોગને સાધી શકતું નથી. અર્થાત્ ઉક્ત વિશિષ્ટ ઉપભોગને સિદ્ધ કરવામાં સાક્ષાત સાધન ઔદારિક આદિ ચાર શરીર છે. આથી તે ચાર સોપાગ – ઉપભોગ સહિત – કહેવાય છે; અને પર પરાથી સાધન હોવાને લીધે કાશ્મણને નિરૂપભેગ કહેવામાં આવ્યું છે. [૪૫].
કસિત અને શત્રમતા : છેવટે એક એ પણ પ્રશ્ન થાય છે કે કેટલાં શરીર જન્મસિદ્ધ છે અને કેટલાં કૃત્રિમ છે? તથા જન્મસિદ્ધમાં કયું શરીર કયા જન્મથી પેદા થાય છે અને કૃત્રિમનું કારણ શું છે? આને ઉત્તર ચાર સૂત્રમાં આવે છે. - તેજસ અને કાર્મણ એ છે તે જન્મસિદ્ધ પણ નથી, અને કૃત્રિમ પણ નથી; અર્થાત તે જન્મની પછી પણ થાય છે, છતાં છે અનાદિસંબદ્ધ. ઔદારિક જન્મસિદ્ધ જ છે, એ ગર્ભ તથા સંછિમ એ બને જન્મમાં પેદા થાય છે. તેને સ્વામી મનુષ્ય અને તિર્યંચ જ છે. વૈશ્ચિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું છે. જે જન્મસિદ્ધ છે તે ઉ૫પાત
त ६
Page #297
--------------------------------------------------------------------------
________________
૩૦
તત્ત્વાર્થસૂત્ર
જન્મ દ્વારા પેદા થાય છે, અને એ દેવા તથા નારાને જ હેાય છે. કૃત્રિમ વૈયિનું કારણ ‘ લબ્ધિ' છે. ‘લબ્ધિ' એક પ્રકારની તપાજન્ય શક્તિ છે; જેને સંભવ કેટલાક જ ગજ મનુષ્ય અને તિય"ચમાં હોય છે. આથી એવી લબ્ધિથી થનાર વૈયિશરીરના અધિકારી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ હોઈ શકે છે. કૃત્રિમ વૈક્રિયની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવે છે, એ તપેાજન્ય ન હોઈ જન્મથી જ મળે છે. આવી લબ્ધિ. કેટલાક આદરવાયુકાયિક છવામાં જ માનવામાં આવે છે. આથી તે પણ લબ્ધિજન્ય — કૃત્રિમ – વૈક્સિશરીરના અધિકારી છે. આહારશરીર કૃત્રિમ જ છે. એનું કારણુ વિશિષ્ટ લબ્ધિ જ છે; જે મનુષ્ય સિવાય અન્ય જાતિમાં રહેતી નથી; અને મનુષ્યમાં પણ એ વિશિષ્ટ મુનિને જ હોય છે.
પ્ર—વિશિષ્ટ મુનિ કયા ? ઉ॰ —ચતુર્દ શપૂ
પાડી.
પ્ર—તેઓ તે લબ્ધિના પ્રયાગ કથારે અને શેના માટે કરે છે?
ઉ—જ્યારે તેઓને કાઈ સૂક્ષ્મ વિષયમાં સદેહ હોય છે, ત્યારે સંદેહ નિવારણને માટે તેઓ તેના ઉપયાગ કરે છે. અર્થાત્ જ્યારે કાઈ ચતુર્દશપૂર્વીને ગહન વિષયમાં સહ થાય અને સનનું સનિધાન ન હોય ત્યારે તે ઔદારિકશરીર વડે અન્ય ક્ષેત્રમાં જવુ અસંભવિત સમજી પેાતાની વિશિષ્ટ લબ્ધિને પ્રયાગ કરે છે. અને તે દ્વારા હાથ જેવડું નાનુ સરખુ શરીર ખનાવે છે. તે શુભ પુલેથી ઉત્પન્ન થયેલુ હોવાથી સુંદર હેાય છે, પ્રશસ્ત ઉદ્દેશથી ખનાવેલું
Page #298
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨-સૂત્ર પુરુષ
હાવાથી નિરવા હોય છે, અને અત્યંત અવ્યાધાતી હોય છે, એટલે કે કાઇને શકે રાકાય એવુ હેતું નથી. આવા શરીરથી તે સજ્ઞની પાસે જઈ એમની પાસે સદેહ દૂર કરે શરીર વીખરાઈ જાય છે. આ કા ક્ક્ત
થઈ જાય છે.
૧૩૧
સૂક્ષ્મ હોવાથી એવું કે કાઈથી
અન્ય ક્ષેત્રમાં
પ્ર—બીજું કાઈ શરીર લબ્ધિજન્મ નથી ? ઉ—નહિ.
છે, પછી એ માં
અંત
પ્ર—શાપ અને અનુગ્રહ દ્વારા તૈજસના જે ઉપક્ષેાગ બતાવ્યા, તેથી તેા તે લબ્ધિજન્ય સ્પષ્ટ માલૂમ પડે છે, તે પછી ખીજાં કાઈ શરીર લબ્ધિજન્મ નથી એ કથન કેવી રીતે ઘટે ?
હવે લિંગ વેદ – વિભાગ કહે છે
-
—અહી*યા લબ્ધિજન્યના અથ ઉત્પત્તિ છે, પ્રયાગ નહિ. વૈક્સિ અને આહારની જેમ વૈજસની ઉત્પત્તિ લબ્ધિથી નથી, પરંતુ એને પ્રયાગકયારેક લબ્ધિથી કરી શકાય છે, એ આશયથી અહીં તૈજસને લબ્ધિજન્ય -~ કૃત્રિમ~કહ્યુ નથી. [૪૬-૪૯]
શરીરનુ વર્ણન થઈ ગયા પછી છે. એનેા ખુલાસે અહીયા કર્યાં છે.
नारकसम्मूर्छिनो नपुंसकानि । ५० । ન લેવા ! ? |
નારક અને સમૂર્ણિમ નપુંસક જ હાય છે.
દેવ નપુંસક હાતા નથી.
લિગાના પ્રશ્ન આવે લિગ ચિહ્નને કહે છે
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૩૨
તવાર્થ સૂત્ર તે ત્રણ પ્રકારનું છે, એ વાત પહેલાં ઔદયિકલ આદિ ભાવની સખા બતાવતી વખતે કહી છે. ત્રણ લિંગ આ પ્રમાણે છેઃ પુલ્લિગ. સ્ત્રીલિગ અને નપુંસકલિગ. લિંગાનું બીજું નામ “વેદ” પણ છે. એ ત્રણ વેદ દ્રવ્ય અને ભાવ રૂપે બબ્બે પ્રકારના છે. દ્રવ્યવેદને અર્થ ઉપરનું ચિહ્ન છે અને ભાવવેદને અર્થ અમુક અભિલાષા-ઇચ્છા -- છે. ૧. જે ચિહથી પુરુષની પિછાન થાય છે, તે દ્રવ્ય પુરુષ અને સ્ત્રીના સંસર્ગસુખની અભિલાષા એ ભાવ પુરુષવેદ છે. ૨. સ્ત્રીને પિછાનવાનું સાધન દ્રવ્ય સ્ત્રીવેદ; અને પુરુષના સંસર્ગસુખની અભિલાષા ભાવ સ્ત્રીવેદ છે. ૩. જેનામાં કાંઈક સ્ત્રીનું ચિહ્ન અને કાંઈક પુરુષનું ચિહ્ન હોય તે દ્રવ્ય નપુસકેદ; અને સ્ત્રીપુરુષ બન્નેના સંસર્ગસુખની અભિલાષા ભાવ નપુસકદ છે. દ્રવ્ય એ પૌલિક આકૃતિરૂપ છે, જે નામકર્મના ઉદયનું ફળ છે. આ એક પ્રકારને મનોવિકાર છે, જે મોહનીયકર્મના ઉદયનું ફળ છે. દ્રવ્યવેદ અને ભાવવંદની વચ્ચે સાધ્ય સાધન અથવા પિષ્ય પિષને સંબંધ છે.
વિમા. નારક અને સમૃમિ ને નપુસકવેદ હોય છે. દેવેને નપુંસક હેત નથી; અર્થાત બાકીના બે વેદ તેમનામાં હેય છે. બાકીના બધાઓને એટલે કે ગર્ભજ મનુષ્ય તથા તિયાને ત્રણે વેદ હોઈ શકે છે.
૧. જુઓ અ૦ ૨, સૂ૦ ૬.
૨. દ્રવ્ય અને ભાવ વેદનો પારસ્પરિક સંબંધ તથા અન્ય આવશ્યક બાબતે જાણવાને માટે જુઓ હિંદી કર્મગ્રંથ ચોથે, પૃ. ૫૩નું ટિપ્પણ.
Page #300
--------------------------------------------------------------------------
________________
૧૩૩
અધ્યાય ૨-સૂત્ર પર વિવારની રમત : પુરૂદને વિકાર સૌથી ઓછા સ્થાયી હોય છે, સ્ત્રીવેદને વિકાર એનાથી વધારે સ્થાયી, અને નપુસકવેદને વિકાર સ્ત્રીવેદના વિકારથી પણ અધિક સ્થાયી હોય છે. આ બાબત ઉપમા દ્વારા આ રીતે સમજાવવામાં આવે છે:
પુરુષવેદને વિકાર ઘાસમાં સળગતા અગ્નિ સમાન છે; જે તેની વિશિષ્ટ શરીરરચનાને લીધે જલદી પ્રગટ થતા દેખાય છે અને જલદી શાંત થતે પણ દેખાય છે. સ્ત્રીવેદને વિકાર અંગારાની સમાન છે, જે તેની વિશિષ્ટ રચનાને લીધે જલદી પ્રગટ થતો દેખાતા નથી અને જલદી શાંત પણ થતે દેખાતું નથી. નપુસકવેદને વિકાર તપેલી ઈટના જે છે, જે બહુ જ સમય પછી શાંત થાય છે. સ્ત્રીમાં કમળભાવ મુખ્ય છે, એથી તેને કહેર તત્ત્વની અપેક્ષા રહે છે, પુરુષમાં કઠોરભાવ મુખ્ય હેવાથી એને કમળ તત્ત્વની અપેક્ષા રહે છે, પરંતુ નપુસકમાં બને ભાનુ મિશ્રણ હેવાથી બને તત્તની અપેક્ષા રહે છે. [૫૦-૫૧] .
હવે આયુષ્યના પ્રકાર અને તેમના સ્વામી કહે છે?
औपपातिकवरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षाऽयुषोऽनपवायुषः । ५२।
૧ દિગબરીય પરંપરામાં “ટ્રિજોત્તમલેાસચવશુષો નવવધુઃ એવું સૂત્ર છે. “સવર્થસિદ્ધ આદિ ટીકાઓમાં “ હ” એવું પાઠાતર પણ આપ્યું છે, તદનુસાર મહોર એવા પાઠ પણું માન જોઈએ
Page #301
--------------------------------------------------------------------------
________________
તરવાથસૂત્ર ઓપપાતિક (નારક અને દેવ), ચરમશરીરી, ઉત્તમ પુરુષ અને અસંખ્યાતવર્ષ જીવી એ અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે.
યુદ્ધ આદિ વિપ્લવમાં હજારે હષ્ટપુષ્ટ નવયુવાનને મરતા જોઈ અને ઘરડા તથા જર્જર દેહવાળાઓને પણ ભયાનક આફતમાથી બચતા જોઈ એવો સંદેહ થાય છે કે શું અકાળ મૃત્યુ પણ છે કે જેનાથી અનેક વ્યક્તિએ એકી સાથે મરી જાય છે અને કેઈ નથી પણ ભરતું? એને ઉત્તર હા અને ના બનેમાં અહીં આપ્યો છે.
આયુષના કે પ્રાર: આયુષ “અપવર્તનીય' અને અનાવર્તનીય” એ બે પ્રકારે છે. જે આયુષ બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જ શીધ્ર ભેગવી શકાય છે, તે “અપવર્તનીય'; અને જે આયુષ બંધકાળની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં સમાપ્ત થતું નથી, તે “અનાવર્તનીય.' તાત્પર્ય કે, જેનો ભાગકાળ બંધકાળની સ્થિતિની મયદાથી
હોય, તે અપવર્તનીય; અને જેનો ભાગકાળ એ મર્યાદાની બરાબર જ હોય, તે “અનપવર્તનીય” આયુષ કહેવાય છે. ,
અપવર્તનીય અને અનપવર્તનીય આયુષને બંધ સ્વાભાવિક નથી, કેમ કે તે પરિણામના તારતમ્ય ઉપર અવલંબિત છે. ભાવી જન્મના આયુષનું નિર્માણ વર્તમાન જન્મમાં થાય છે. તે સમયે જે પરિણામ મંદ હોય તે આયુષને બધા શિથિલ થઈ જાય છે, તેથી નિમિત્ત મળતાં અધકાળની કાળમર્યાદા ઘટી જાય છે. એનાથી ઊલટું જે
Page #302
--------------------------------------------------------------------------
________________
૧૩૫
અચાય ૨- સૂત્ર પર પરિણામ તીવ્ર હોય, તે આયુષને બંધ ગાઢ થાય છે, તેથી નિમિત્ત મળવા છતાં પણ બંધકાળની કાળમીંદા ઘટતી નથી અને આયુષ પણ એકી સાથે ભેગવાતું નથી. જેમ કે, અત્યંત દઢ બની ઊભેલા પુરુષની હાર અભેદ્ય – ભેદાય નહિ એવી, અને શિથિલ બની ઉભેલા પુરુષોની હાર ભેધ હોય છે, અથવા જેમ સઘન વાવેલાં બીજના છેડ પશુઓને માટે દુપ્રવેશ- પ્રવેશ ન થાય એવા, અને છૂટા છૂટાં વાવેલાં બીજેના છોડ એમને માટે સુપ્રવેશ થાય છે, તેવી જ રીતે તીવપરિણામથી ઉત્પન્ન થયેલ ગાઢ બધવાળું આયુષ શસ્ત્ર, વિશ્વ આદિને પ્રયાગ થયા છતાં પણ પોતાની નિયત કાળમર્યાદા પહેલાં પૂર્ણ થતુ નથી; અને મંદ પરિણામથી ઉત્પન્ન થયેલ શિથિલ બધવાળું આયુષ ઉપર કહેલા પ્રયોગ થતા જ પિતાની નિયત કાળમયદા સમાપ્ત થયા પહેલાં જ અતમુહૂર્ત માત્રામાં ભેરવાઈ જાય છે. આયુપના આ શીધ્ર ભેગને જ “અપવર્તના, અથવા અકાળ મૃત્યુ કહે છે; અને નિયતસ્થિતિવાળા ભાગને અનપવર્તના' અથવા કાળમૃત્યુ કહે છે. અપવર્તનીય આયુષ સેપક્રમ – ઉપક્રમસહિત જ હોય છે. તીવ્ર શસ્ત્ર, તીવ્ર વિષ, તીવ્ર અગ્નિ આદિ જે નિમિતોથી અકાળ મૃત્યુ થાય છે, તે નિમિત્તનું પ્રાપ્ત થવું તે “ઉપક્રમ' છે; આ ઉપક્રમ અપવર્તનીય આયુષને અવશ્ય હોય છે, કેમ કે તે આયુષ નિયમથી કાળમર્યાદા પૂરી થયા પહેલાં જ ભેગવવાને યોગ્ય હોય છે. પરંતુ અનપવર્તનીય આયુષ સોપક્રમ અને નિષ્પક્રમ બે પ્રકારનું હોય છે, અર્થાત એ આયુષને અકાળ મૃત્યુ કરે એવાં ઉક્ત નિમિત્તે પ્રાપ્ત થાય પણ ખરાં અને ન પણ થાય; અને ઉક્ત નિમિત્તનું સંનિધાન
Page #303
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર હેવા છતા પણ અનપવર્તનીય આયુષ નિયત કાળમયદાની પહેલાં પૂર્ણ થતું નથી. સારાંશ એ છે કે અપવર્તનીય આયુષવાળાં પ્રાણીઓને શસ્ત્ર આદિ કોઈ ને કોઈ નિમિત્ત મળી જ રહે છે, જેથી તે અકાળ મૃત્યુ પામે છે, અને અનપવર્તનીય આયુષવાળાઓને ગમે તેવું પ્રબળ નિમિત્ત આવે તે પણ તેઓ અકાળ મૃત્યુ પામતા નથી.
અધિ : ઉપપાતજન્મવાળા નારક અને દેવ જ છે. ચરમદેહ તથા ઉત્તમ પુરુષ મનુષ્ય જ હોય છે. જન્માંતર લીધા વિના એ જ શરીરથી મેક્ષ મેળવનાર “ચરમદેહ” કહેવાય છે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ ઉત્તમ પુરુષ” કહેવાય છે. “અસંખ્યાતવર્ધજીવી' કેટલાક મનુષ્યો અને કેટલાક તિર્યંચ જ હોય છે. ઔપપાતિક અને અસંખ્યાતવર્ધજીવી, નિરુપક્રમ અનેપવર્તનીય આયુષવાળા જ હેય છે, ચરમદેહ અને ઉત્તમ પુરુષ, સેપક્રમ અનપવર્તનીય આયુષ અને નિરુપક્રમ અનાવર્તનીય આયુષવાળા હોય છે. એ સિવાય બાકીના બધા મનુષ્ય અને તિ અપવર્તનીય તથા અનપવર્તનીય આયુષવાળા હોય છે.
પ્ર–નિયત કાળમર્યાદાની પહેલાં આયુષને ભેગા થઈ જવાથી કૃતનાશ, અકૃતાગમ અને નિષ્ફળતાને દેષ લાગશે; જે શાસ્ત્રમાં ઈષ્ટ નથી એનું નિવારણ કેવી રીતે કરશો ?
૧. અસંખ્યાતવર્ધજીવી મનુષ્ય ત્રીસ અકર્મભૂમિ, છપ્પન અતરદ્વીપ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થતા યુગવિક જ છે; પરન્તુ અસંખ્યાતવર્ધજીવી તિર્યંચ તે ઉપરનાં ક્ષેત્ર ઉઘરાત અઢી કીપની બહારના હીપ-સમુદ્રોમા પણ મળી આવે છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
દેવામાં આવે બાજુએથી નથી. આ
અધ્યાય ૨- સુત્ર પર
૧૩૭ ઉ–શીઘ ભોગવી લેવામાં ઉપરનો દેપ નથી આવતો; કેમ કે જે કર્મ લાંબા કાળ સુધી ભોગવી શકાય છે તે જ એક સાથે ભેળવી લેવાય છે. એને કોઈ પણ ભાગ વિપાકનુભવ કર્યા વિના છૂટતા નથી; આથી કૃત કર્મને નાશ કે બદ્ધ કર્મની નિષ્ફળતા પ્રાપ્ત થતાં નથી. એ જ રીતે કર્માનુસાર આવનાર મૃત્યુ પણ આવે છે, એથી જ અક્ત કર્મના આગમને દેપ પણ આવતો નથી. જેમ ઘાસની ગાઢી ગંજીમાં એક બાજુએથી નાની સરખી ચિણગારી મૂકી દેવામાં આવે, તો તે ચિણગારી એક એક તૃણને ક્રમશઃ બાળતી બાળતી તે આખી ગંજીને વિલબથી બાળી શકે છે, તે જ ચિણગારી ઘાસની શિથિલ અને છૂટીછવાઈ ગંજીમાં ચારે બાજુથી મૂકવામાં આવે, તે એકી સાથે એને બાળી નાખે છે
આ વાતને વિશેષ સ્કુટ કરવા માટે શાસ્ત્રમાં બીજા બે દષ્ટાંત આપ્યાં છેઃ ૧. ગણિતક્રિયાનું અને ૨. વસ્ત્ર સૂકવવાનું. જેમ કેઈ વિશિષ્ટ સંખ્યાને લઘુતમ છેદ કાઢો હેય, તે તેને માટે ગણિત પ્રક્રિયામાં અનેક ઉપાય છે. નિપુણ ગણિતજ્ઞ જવાબ લાવવાને માટે એક એવી રીતને ઉપગ કરે છે કે જેથી બહુ જ ઉતાવળથી જવાબ નીકળી આવે છે, જ્યારે બીજે સાધારણ જાણનાર મનુષ્ય ભાગાકાર આદિ વિલબસાધ્ય ક્રિયાથી તે જવાબને ધીમે ધીમે લાવી શકે છે. પરિણામ સરખું હેવા છતાં પણ કુશળ ગણિતજ્ઞ એને શીદ્ય નિકાલ લાવી શકે છે, જ્યારે સાધારણ ગણિતજ્ઞ વિલંબથી નિકાલ લાવી શકે છે. એ જ રીતે સમાનરૂપે ભીનાં થયેલાં બે કપડાંમાથી એકને વાળીને અને બીજાને છૂટું
Page #305
--------------------------------------------------------------------------
________________
તરવાથત્ર કરીને સૂકવવામાં આવે, તે વાળેલું વિલંબથી અને છૂટું કરેલું જલદીથી સુકાઈ જશે. પાણીનું પરિમાણ અને શોષણક્રિયા સમાન હોવા છતાં પણ કપડાના સંકોચ અને વિસ્તારના કારણથી એના સુકાવામાં વિલંબ અને શીઘતાને ફરક પડે છે. એ જ રીતે સમાન પરિમાણના અપવર્તનીય અને અનપવર્તનીય આયુષને ભોગવવામાં પણ ફક્ત વિલંબ અને શીઘ્રતાને જ તફાવત છે; બીજું કાંઈ નહિ. એથી કૃતના આદિ ઉક્ત દોષો આવતા નથી. [૨]
Page #306
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩
બીજા અધ્યાયમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવના નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ એ ચાર પ્રકાર કહ્યા છે. સ્થાન, આયુષ અને અવગાહના આદિનું વર્ણન કરી તેમનું વિશેષ સ્વરૂપ ત્રીજા અને ચેાથા અધ્યાયમા બતાવવાનુ છે. ત્રીજા અધ્યાયમાં નારક, તિર્યંચ અને મનુષ્યનું વર્ણન છે અને ચેાથામાં દેવનું વર્ણન છે.
પ્રથમ નારીકાનુ વર્ણન કરે છે
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातम प्रभाभूमयो घनाम्बुवताकाशप्रतिष्ठाः सप्ताधोऽध. पृथुतराः । १ ।
તાજી નાo | ૨ |
नित्याशुभतरलेश्या परिणामदेह वेदनाविक्रियाः | ३ | परस्परोदीरितदुःखाः । ४ ।
संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः । ५। asaकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयत्रिंशत्साग
रोपमाः सत्त्वानां परा स्थितिः | ६ |
Page #307
--------------------------------------------------------------------------
________________
તરવાથસૂત્ર રત્નપ્રભા, શકરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને મહાતમપ્રભા એ સાત ભૂમિઓ છે, જે ઘનાંબુ, વાત અને આકાશ ઉપર સ્થિત છે, એકબીજાની નીચે છે; અને નીચેનીચેની, એકબીજાથી અધિક વિસ્તારવાની છે.
એ ભૂમિમાં નરક છે.
તે નરક નિત્ય-નિરંતર અશુભતર વૈશ્યા, પરિણામ, દેહ, વેદના, અને વિકિયાવાળાં છે.
તથા પરસ્પર ઉત્પન્ન કરેલા દુખવાળાં હોય છે.
અને ચોથી ભૂમિથી પહેલાં અથત ત્રણ ભૂમિઓ સુધી સંક્ષિણ અસુરે દ્વારા ઉત્પન્ન કરેલા દુખવાળાં પણ હોય છે. - એ નરકામાં વર્તમાન પ્રાણુઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમથી એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીસ સાગરેપમ પ્રમાણ છે.
લોકના અધે, મધ્યમ અને ઊર્ધ્વ એવા ત્રણ ભાગ છે. નીચેનો ભાગ મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચે નવસો.
જનના ઊંડાણ પછી ગણાય છે, જેને આકાર ઊંધા કરેલા શરાવ-શકરા જેવો છે; અર્થાત નીચે નીચે વિસ્તીર્ણ છે. સમતલની નીચે નવસો યેાજન તેમ જ તેની ઉપરના નવસે
જન અર્શીત કુલ અઢારસે એજનને મધ્યમ લેક છે, જેને આકાર ઝાલરની પેઠે બરાબર આયામવિષ્કભ– લંબાઈ
Page #308
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩- સૂત્ર ૧
૧૪૧ અને પહેળાઈવાળા છેમધ્યમ લેકની ઉપરને સંપૂર્ણ લેક ઊર્વ લોક છે, જેને આકાર પખાજ જેવો છે.
નારકેના નિવાસસ્થાનની ભૂમિઓ નરકભૂમિ કહેવાય છે, જે અપેકમાં છે. એવી ભૂમિઓ સાત છે. એ સાતે ભૂમિઓ સમશ્રેણિમાં ન હોઈ એક બીજાથી નીચે છે. એમનો આયામ-લબાઈ અને વિધ્વંભ– પહોળાઈ પરસ્પર સમાન નથી; પરન્તુ નીચેનીચેની ભૂમિની લંબાઈ-પહોળાઈ અધિક અધિક છે; અર્થાત પહેલી ભૂમિથી ખીજીની લંબાઈ-પહોળાઈ અધિક છે; બીજથી ત્રીજીની. આ રીતે છઠ્ઠીથી સાતમી સુધીની લંબાઈ-પહોળાઈ ધઅધિક સમજવી જોઈએ. - આ સાને ભૂમિઓ એક બીજાથી નીચે છે, પરંતુ એક બીજાને અડીને રહેલી નથી, અર્થાત એક બીજાની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ઘને દધિ. ઘનવાત, તનુવાત અને આકાશ ક્રમથી નીચેનીચે છે, અયોત પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ છે, ઘનેદધિની નીચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની
- ૧, ભગવતીસૂત્રમાં લોકસ્થિતિનું સ્વરૂપ સમજાવતા બહુ સ્પષ્ટ હકીક્ત નીચે પ્રમાણે આપેલી છે:
“સ, સ્થાવરાદિ પ્રાણીઓને આધાર પૃથ્વી છે; પૃથ્વીનો આધાર ઉદધિ છે; ઉદધિને આધાર વાયુ છે અને વાયુને આધાર આકાશ છે. વાયુને આધારે ઉદધિ અને તેને આધારે પૃથ્વી રહી જ કેમ શકે ? આ પ્રશ્નને ખુલાસે નીચે પ્રમાણે છે.
કેઈ પુરુષ પવન ભરીને ચામડાની મસકને ફુલાવે. પછી વાધરીની મજબુત ગાંથી સદનું મોઢું બાંધી લે. એ જ રીતે મસ
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૪૨
તરવાથસૂત્ર પછી બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પણ ઘને દધિ આદિન એ જ ક્રમ છે; આ રીતે સાતમી ભૂમિ સુધી બધી ભૂમિઓની નીચે એ ક્રમથી ઘનેદધિ આદિ વર્તમાન છે. ઉપરની અપેક્ષાએ નીચેના પૃથ્વીપિંડભૂમિની જાડાઈ અર્થાત ઉપરથી લઈ નીચેના તલ સુધીને ભાગ ઓછો ઓછો છે. જેમ કે પ્રથમ ભૂમિની જાડાઈ એક લાખ એંશી હજાર એજન, બીજની એક લાખ બત્રીસ હજાર, ત્રીજીની એક લાખ અઠ્ઠાવીશ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, છઠ્ઠીની એક લાખ સોળ હજાર તથા સાતમીની જાડાઈ એક લાખ આઠ હજાર યોજન છે. સાત ભૂમિઓની નીચે જે સાત ઘદધિવલય છે, એ બધાની જાડાઈ એકસરખી છે એટલે કે વીસ વીસ હજાર એજનની છે; અને જે સાત ઘનવાત તથા સાત તનુવાત વલયે છે એમની જાડાઈ સામાન્ય
કના વચલા ભાગને પણ વાધરીથી બાધી લે; એમ થવાથી મસામાં ભરેલા પવનના બે વિભાગ થઈ જશે અને મસકને આકાર ડાકલા જેવું લાગશે. હવે મસકનુ મેટું ઉધાડી ઉપલા ભાગને પવન કાઢી નાખે અને તે જગ્યાએ પાણી ભરી દે અને પાછુ મસનું મેટું બંધ કરે; અને પછી વચ્ચેનું બંધન છેડી નાખે, તે જણાશે કે જે પાણી મસકના ઉપલા ભાગમાં ભરેલું છે તે ઉપરના ભાગમાં જ રહેશે-વાયુની ઉપર જ રહેશે-નીચે નહિ જાય. કારણકે ઉપરના ભાગમા રહેલા પાણીને મસકની નીચેના ભાગમાં રહેલા પવનને આધાર છે. અર્થાત જેમ મસકમા પવનને આધારે પાણી ઉપર જ રડે છે, તેમ પૃથિવી વગેરે પણ પવનને આધારે પ્રતિષિત છે.” શતક ૧, ઉદેશક ૬.
Page #310
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ -સૂત્ર ૧-૩
રૂપથી અસંખ્યાત ચેન્જિન પ્રમાણ હેાવા છતાં પણ પરસ્પર તુલ્ય નથી, અર્થાત્ પ્રથમ ભૂમિની નીચેના ધનવાતવલય તથા તનુવાતવલયની અસંખ્યાત ચેાજન પ્રમાણુ જાડાઈથી બીજી ભૂમિની નીચેના બનવાતવલય તથા તનુવાતત્રલયની જાડાઈ વિશેષ છે. એ જ ક્રમથી ઉત્તરઉત્તર છઠ્ઠી ભૂમિના ધનવાત, તનુવાત વલયથી સાતમી ભૂમિના ધનવાત, તનુવાત વલયની જાડાઈ વિશેષ વિશેષ છે. એ રીતે આકાશનું પશુ સમજવું.
પહેલી ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે. એ રીતે શર્કરા એટલે કે કાંકરાની બહુલતાને લીધે ખીજી શર્કરાપ્રભા, વાલુકા એટલે કે રેતીની મુખ્યતાને લીધે ત્રીજી વાલુકાપ્રભા, પૈક એટલે કે કાદવની અધિકતાથી ચેાથી પકપ્રભા, ધૂમ એટલે કે ધુમાડાની અધિકતાથી પાચમી ધૂમપ્રભા, તમ- એટલે કે અધારાની વિશેષતાથી છઠ્ઠી તમઃપ્રભા અને મહાતમ. એટલે ધન અધકારની પ્રચુરતાથી સાતમી ભૂમિ મહાતમપ્રભા કહેવાય છે. એ સાતેનાં નામ ક્રમપૂર્વક ધર્માં, વંશા, શૈલા, અજના, રિષ્ટા, માધવ્યા અને માધવી છે.
રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ ભાગ છે. પહેલા ખરકાંડ રત્નપ્રચુર છે; જે સૌથી ઉપર છે. તેની જાડાઈ ૧૬ હજાર ચેાજન પ્રમાણ છે. એની નીચેના ખીજો કાંડ ૫ કખર્ડુલ કાવથી ભરેલે છે, જેની જાડાઈ ૮૪ હજાર યેાજન છે. એની નીચેના ત્રીજો ભાગ જલબહુલ – પાણીથી ભરેલા છે; જેની જાડાઈ ૮૦ હજાર ચેાજન છે. ત્રણે કાડાની જાડાઈના સરવાળા કરીએ તે એક લાખ એંશી હજાર યેાજન થાય છે.
-
આ પહેલી ભૂમિની જાડાઈ થઈ. ખીજીથી લઈ સાતમી ભૂમિ સુધીમાં આવા વિભાગ નથી. કેમ કે એમા શર્કરા વાલુકા
Page #311
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર આદિ જે જે પદાર્થો છે તે બધી જગ્યાએ એક સરખા છે. રત્નપ્રભાને પ્રથમ કાંડ બીજા ઉપર અને બીજો કાંડ ત્રીજા ઉપર સ્થિત છે; ત્રીજો કાંડ ઘનોદધિવલય ઉપર, ઘનેદધિ ધનવાતવલય ઉપર; ઘનવાત તનુવાતવલય ઉપર અને તનુવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે; પરન્તુ આકાશ કેાઈના ઉપર સ્થિત નથી, તે આત્મપ્રતિષ્ઠિત છે; કેમ કે આકાશનો સ્વભાવ જ એવો છે કે જેથી એને બીજા આધારની અપેક્ષા રહેતી નથી. બીજી ભૂમિને આધાર એને ઘનોદધિવલય છે તે વલય પિતાની નીચેના ઘનવાતવલય ઉપર આશ્રિત છે; ઘનવાત પોતાની નીચેના તનુવાતને આશ્રિત છે; તનુવાત નીચેના આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે અને આકાશ સ્વાશ્રિત છે. એ જ ક્રમ સાને ભૂમિઓ સુધી દરેક ભૂમિ અને એના ઘને દધિ આદિ વલયની સ્થિતિના સંબંધમાં સમજી લે. ઉપરઉપરની ભૂમિથી નીચેનીચેની ભૂમિનુ બાહલ્ય ઓછુ હોવા છતાં પણ એને વિધ્વંભ આયામ અધિકઆધક વધતું જ જાય છે. એથી એનું સ્થાન છત્રાતિછત્રની સમાન અર્થાત ઉત્તરોત્તર પૃથું – વિસ્તીર્ણ, પૃથુતર કહેવાય છે. [૧]
સાતે ભૂમિઓની જેટ જેટલી જાડાઈ પહેલાં કહી છે એની ઉપર તથા નીચેના એકએક હજાર યોજન છેડી દઈ બાકીના મધ્યભાગમાં નરકાવાસ છે. જેમ કે રત્નપ્રભાની એક લાખ એંશી હજાર યોજનની જાડાઈમાંથી ઉપર નીચેના એકએક હજાર જન છેડીને વચલા એક લાખ ચોતેર હજાર જન પ્રમાણ ભાગમાં નરક છે. એ જ ક્રમ સાતે ભૂમિ સુધી સમજી લેવો. નરનાં રૌરવ, રૌદ્ર, ઘાન, શેચન આદિ અશુભ નામ છે, જેમને સાંભળતાં જ ભય પેદા થાય
Page #312
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩- સૂત્ર -
૧૪૫ છે. રત્નપ્રભાગત સીમંતક નામના નરકાવાસથી લઈ મહાતમપ્રભાગત અપ્રતિષ્ઠાનનામક નરકાવાસ સુધીના બધા નરકાવાસ, વજના છરાના જેવાં તળવાળા છે; પણ બધાનાં સંસ્થાન – આકાર એક સરખા નથી. કેટલાક ગોળ, કેટલાક ત્રિકોણ, કેટલાક ચતુષ્કોણ, કેટલાક હાંલ્લાં જેવા, કેટલાક લેઢાના ઘડા જેવા, એ રીતે ભિન્નભિન્ન પ્રકારના હોય છે. પ્રસ્તર– પ્રતર જે માળવાળા ઘરના તળ સમાન છે, એમની સંખ્યા આ પ્રમાણે છે. રત્નપ્રભામાં તેર પ્રસ્તર છે અને શકરપ્રભામાં અગિયાર. આ પ્રકારે દરેક નીચેની ભૂમિમાં બબ્બે ઘટાડવાથી સાતમી મહાતમપ્રભા ભૂમિમા એક જ પ્રસ્તર છે. એ પ્રસ્તામાં નરક છે.
મૂપિઓમાં નવાવાસીની રહ્યા : પ્રથમ ભૂમિમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચેથીમા દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં પાંચ ઓછા એક લાખ (૯૯૯૮૫) અને સાતમી ભૂમિમાં ફક્ત પાંચ નરકાવાસ છે.
પ્ર–પ્રસ્તામાં નરક છે એમ કહેવાનું છે અર્થ?
ઉ –એક પ્રસ્તર અને બીજા પ્રસ્તરની વચ્ચે જે અવકાશ એટલે કે અંતર છે, એમાં નરક નથી; કિન્તુ દરેક પ્રસ્તરની જાડાઈ જે ત્રણ ત્રણ હજાર જનની માનવામાં આવે છે, એમાં એ વિવિધ સંસ્થાનવાળાં નરક છે.
પ્ર–નરક અને નારકનો શે સંબંધ?
ઉ–નારક એ છવ છે; અને નરક એના સ્થાનનું નામ છે. નરક નામના સ્થાનના સંબધથી જ તેઓ નારક
કહેવાય છે. રિ ત ૧૦
Page #313
--------------------------------------------------------------------------
________________
૧૪૩
તત્ત્વાર્થસૂત્ર પહેલી ભૂમિથી બીજી અને બીજીથી ત્રીજી એ રીતે સાતમી ભૂમિ સુધીનાં નરક અશુભ, અશુભતર અને અશુભતમ રચનાવાળાં છે. એ પ્રકારે એ નરકામાં રહેલ નારકની લેણ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયા પણ ઉત્તરઉત્તર અધિકઅધિક અશુભ છે.
સેરયાઃ રત્નપ્રભામાં કાપત લેસ્યા છે શર્કરામભામાં પણ કાપત છે; પરંતુ તે રત્નપ્રભાથી અધિક તીવ્ર સંક્ષેશવાળી છે. વાલુકાપ્રભામાં કાપત અને નીલ લેમ્યા છે; પંકપ્રભામાં નીલલેસ્યા છે; ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણલેસ્યા છે; તમામભામાં કૃણસ્યા છે, અને મહાતમા પ્રભામાં કૃણયેશ્યા છે; પરંતુ તે તમ પ્રભાથી તીવ્રતમ છે.
પરિણામ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ આદિ અનેક પ્રકારનાં પૌલિક પરિણામે સાતે ભૂમિમાં ઉત્તરોત્તર અધિકઅધક અશુભ હોય છે.
શરીરઃ સાતે ભૂમિઓના નારકનાં શરીર અશુભ નામકર્મના ઉદયથી ઉત્તરોત્તર અધકઅધિક અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનવાળાં તથા અધિકઅધિક અશુચિ અને બીભત્સ છે.
જેના: સાતે ભૂમિઓના નારકેની વેદના ઉત્તરોત્તર અધિક તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિઓમાં ઉષ્ણ વેદના, ચેથીમાં ઉષ્ણશીત, પાંચમીમાં શીતોષ્ણ, છઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વેદના હેાય છે. આ ઉષ્ણતાની અને શીતતાની વેદના એટલી સખત હોય છે કે એ વેદનાઓને ભોગવનારા નારકે જે અત્યલોકની સખત ગરમી અથવા
Page #314
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩- સૂત્ર ૧૧ - ૧૪૭ સખત શરદીમાં આવી જાય તે તેઓ ખૂબ આરામથી ઊંઘી શકે.
વિશિયાઃ એમની વિક્રિયા પણ ઉત્તરોત્તર અધિક અશુભ હેય છે. તેઓ દુઃખથી ગભરાઈને એનાથી છૂટવાને માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઊલટી જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સુખનું સાધન મેળવવા જતા એમને દુઃખનાં સાધન જ મળી જાય છે. તેઓ વૈક્રિયલબ્ધિથી બનાવવા જાય છે શુભ, પરંતુ બની જાય છે અશુભ.
પ્ર–લેસ્થા આદિ અશુભતર ભાવેને નિત્ય કહ્યા એને શો અર્થ?
ઉ–નિત્યને અર્થ નિરતર છે. ગતિ, જાતિ, શરીર અને અપાંગ નામકર્મના ઉદયથી નરકગતિમાં ક્યા આદિ ભાવે જીવન પર્યત અશુભ જ બની રહે છે; વચમાં એક પળને માટે ક્યારે પણ અંતર પડતું નથી, અને એક પળભર શુભ પણ થતા નથી. [૩].
પ્રથમ તે નરકમાં ક્ષેત્ર સ્વભાવથી જ શરદી–ગરમીનું ભયંકર દુખ તે હોય છે જ, પરંતુ ભૂખ અને તરસનું દુખ એનાથી પણ વધારે ભયકર હોય છે. ભૂખનુ દુખ એટલું અધિક હોય છે કે અગ્નિની માફક બધુ ખાતાં પણ શાંતિ થતી નથી, ઊલટુ ભૂખની જવાલા તેજ થતી જાય છે તરસનુ કષ્ટ એટલું અધિક છે કે ગમે તેટલું પાણી હોય તે પણ એનાથી તૃપ્તિ થતી જ નથી. આ દુખ ઉપરાંત વધારે મોટું દુખ તો એમને પરસ્પરમાં વૈર અને મારપીટથી થાય છે. જેમ બિલાડી અને ઉંદર તથા સાપ અને નેળિયે જન્મશત્રુ છે, તેમ જ નારક છો પણ જન્મશત્રુ છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
નારકાની ત્રણ
પરજન્યવિદોને પહેલા બે
૧૪૮
તાવાર્થસૂત્ર આથી તેઓ એક બીજાને જોઈને કૂતરાની માફક પરસ્પર લડે છે. કરડે છે, અને ગુસ્સાથી બળે છે; આથી તેઓ પરસ્પરાજનિત દુખવાળા કહેવાય છે. [૪]
નારકેની ત્રણ પ્રકારની વેદના મનાય છે; એમાંથી સેત્રસ્વભાવજન્ય અને પરસ્પરજન્ય વેદનાનું વર્ણન પાછળ કર્યું છે. ત્રીજી વેદના પરમાધાર્મિક જનિત છે. પહેલા બે પ્રકારની વેદનાઓ સામે ભૂમિમાં સાધારણ છે, પરંતુ ત્રીજા પ્રકારની વેદના ફક્ત પહેલી ત્રણ ભૂમિમાં હોય છે, કેમ કે એ ભૂમિમાં પરમધામિક છે. પરમાધાર્મિક એક પ્રકારના અસુર દેવે છે, જે ઘણું જ દૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. એમની અંબ, અંબરીષ આદિ પંદર જાતિઓ છે. તે સ્વભાવથી એટલા નિર્દય અને કુતુહલી હોય છે કે એમને બીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે, આથી તેઓ નારકેને અનેક પ્રકારના પ્રહારથી દુઃખી કર્યા જ કરે છે. તેઓ કૂતરા, પાડા અને મલ્હોની માફક તેમને પરસ્પર લડાવે છે, અને તેઓને અંદરઅંદર લડતા કે મારપીટ કરતા
ઈને તેઓ બહુ ખુશી થાય છે. જો કે આ પરમાધાર્મિક એક પ્રકારના દેવ છે, અને તેઓને બીજું પણ સુખનાં સાધન છે, તેપણુ પૂર્વજન્મકૃત તીવ્ર દેવના કારણથી તેઓ બીજાને સતાવવામાં જ પ્રસન્ન રહે છે. નારકે પણ બિચારા કર્મવશ અશરણ હેઈને આખું જીવન તીવ્ર વેદનાઓના અનુભવમાં જ વ્યતીત કરે છે. વેદના કેટલીયે હોય પરંતુ નારકોને કેઈનું શરણું પણ નથી અને અનપવર્તનીય વચમાં ઓછું નહિ થનાર આયુષના કારણથી તેમનું જીવન પણ જલદી સમાપ્ત થતુ નથી. [૫]
Page #316
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩- સૂત્ર ૧
૧૪૯ Rારની સ્થિતિ. દરેક ગતિના જીવની સ્થિતિ આયુમર્યાદા જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની બતાવવામાં આવી છે. જેનાથી ઓછું ન હોઈ શકે તે જધન્ય અને જેનાથી અધિક ન હોઈ શકે તે ઉત્કૃષ્ટ. આ જગ્યાએ નારકેની ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે. જઘન્ય સ્થિતિ આગળ બતાવવામા આવશે. પહેલીમાં એક સાગરેપની, બીજીમાં ત્રણની, ત્રીછમાં સાતની, ચોથીમાં દસની, પાંચમીમાં સત્તરની, છઠ્ઠીમાં બાવીસની અને સાતમીમા તેત્રીસ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
અહીં સુધી સામાન્ય રીતે અલેકનું વર્ણન પૂરું થાય છે. એમા બે બાબતે ખાસ જાણી લેવી જોઈએ ? ગતિઆગતિ અને દ્વીપસમુદ્ર આદિન સભવ.
mતિઃ અસંશી પ્રાણુ ભરીને પહેલી ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે, આગળ નહિ, ભુજપરિસર્ષ પહેલી બે ભૂમિ સુધી, પક્ષી ત્રણ ભૂમિ સુધી, સિહ ચાર ભૂમિ સુધી, ઉરગ પાંચ ભૂમિ સુધી, સ્ત્રી છે ભૂમિ સુધી અને મત્સ્ય તથા મનુષ્ય મરીને સાત ભૂમિ સુધી જઈ શકે છે. સારાંશ કે તિર્યંચ અને મનુષ્ય જ નરક ભૂમિમાં પેદા થઈ શકે છે, દેવ અને નારક નહિ; કારણ કે એમનામાં એવા અધ્યવસાયનો અભાવ છે. નારક મરીને ફરી તરત જ નરક ગતિમાં પેદા થતો નથી; અને તરત જ દેવગતિમાં પણ પેદા થતો નથી, એ ફક્ત તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પેદા થઈ શકે છે.
૧ જુઓ અ. ૪ સૂ૦ ૪૩-૪૪,
Page #317
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર
આપત્તિ: પહેલી ત્રણ ભૂમિએના નારા મનુષ્યજન્મ પ્રાપ્ત કરી તીર્થંકરપદ સુધી પહોંચી શકે છે; ચાર ભૂમિએના નારા મનુષ્યત્વ પ્રાપ્ત કરી નિર્વાણુ પણ પ્રાપ્ત કરી શકે છે; પાંચ ભૂમિઓના નારા મનુષ્યગતિમાં સયમને લાભ કરી શકે છે; છ ભૂમિએમાંથી નીકળેલા નારા દેશવરતિ અને સાત ભૂમિમાંથી નીકળેલા સમ્યક્ત્વના લાભ મેળવી શકે છે.
દ્વીપ, સમુદ્ર આતિના સમવઃ રત્નપ્રભાને છેડીને બાકીની છ ભૂમિમાં નથી દ્વીપ, સમુદ્ર, પર્વત, સરેશવર, કે નથી ગામ, શહેર આદિ; નથી વૃક્ષ લતા આદિ ખાદર વનસ્પતિકાય ૐ નથી દીદ્રિયથી લઈને પચેયિ પર્યંત તિર્યંચ; નથી મનુષ્ય કે નથી કાઈ પ્રકારના દેવ. રત્નપ્રભા છેાડીને એમ કહેવાનું કારણ એ છે કે એની ઉપરના થાડે! ભાગ મધ્યક્ષાક – તિય ગલાકમાં સમિલિત છે, તેથી એ ભાગમાં ઉપર જણાવેલા દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય અને દૈવ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિએમાં ફક્ત નારક અને કેટલાક એકત્રિય જીવે હૈાય છે. આ સામાન્ય નિયમને અપવાદ પણ છે; કારણ કે એ ભૂમિએમાં ક્યારેક કાઈ સ્થાન ઉપર કેટલાક મનુષ્ય, દેવ, અને પચે'દ્રિય તિર્યંચતા પણ સભવ છે. મનુષ્યના સભત્ર તા એ અપેક્ષાએ છે કે કૅલિસમુદ્ધાત કરતા મનુષ્ય સત્રલેાકવ્યાપી હાવાથી એ ભૂમિઓમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. આ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્યા પણ એ ભૂમિ સુધી પહોંચે છે. તિર્યંચા પણ એ ભૂમિ સુધી પહેાચે છે, પરંતુ તે ફક્ત વૈક્સિલબ્ધિની અપેક્ષાએ જ માનવામાં આવે છે. ધ્રુવ ત્યાં સુધી પહોંચે છે એ વિષયમાં હકીકત આ
૫૦
Page #318
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩-સૂત્ર ૭-૧૮
૧૫૨ પ્રમાણે છે. કેટલાક દેવ ક્યારેક ક્યારેક પિતાના પૂર્વ જન્મના મિત્ર નારની પાસે એમને દુઃખમુક્ત કરવાના ઉદ્દેશથી જાય છે. એ રીતે જનારા દેવો પણું ફક્ત ત્રણ ભૂમિઓ સુધી જઈ શકે છે; આગળ નહિ. પરમાધાર્મિક જે એક પ્રકારના દેવ છે, અને નરકમાલ કહેવાય છે, તે તે જન્મથી જ પહેલી ત્રણ ભૂમિમાં હેય છે. બીજા દે सन्मथा ५४ पडेली सूभिभाय छे []
હવે મધ્યલેકનું વર્ણન કરે છે: जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः।७। द्विढिविष्कम्माः पूर्वपूर्वपरिक्षेपिणोवलयाकृतयः८
तन्मध्ये मेरुनाभिवृत्ती योजनशतसहस्रविष्कम्भी जम्बूद्वीपः । ९।
तत्र भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ।१०।
तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवनिषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः । ११ ।
द्विर्धातकीखण्डे । १२। पुष्कराधे च । १३॥ प्राङ् मानुषोत्तरान मनुष्याः । १४ । आर्या म्लेच्छाच । १५ ।
भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरुत्तरकुरुभ्यः । १६ ।
नृस्थिती परापरे विपल्योपमान्तर्मुहूर्ते । १७। तिर्यग्योनीनां च ।१८।
Page #319
--------------------------------------------------------------------------
________________
૧૫ર
તત્ત્વાર્થસૂત્ર જે ભૂદ્વીપ વગેરે શુભ નામવાળા દ્વીપ તથા લવણ વગેરે શુભ નામવાળા સમુદ્રો છે.
તે બધા દ્વીપ અને સમુદ્ર, વલય જેવી આકૃતિવાળા, પૂર્વ પૂર્વને વેષ્ટિત કરવાવાળા અને બમણું બમણું વિષ્કલ – વ્યાસ - વિસ્તારવાળા છે.
એ બધાની વચમાં જંબુદ્વીપ છે; જે વૃત્ત એટલે કે ગોળ છે, લાખ યોજન વિષ્કલવાળો છે અને જેની મધ્યમાં મેરુ પર્વત છે.
એમાં–જંબુદ્વીપમાં ભારતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્ય વર્ષ, રણ્યવતવર્ષ, ઐરાવતવર્ષ એ સાત ક્ષેત્રે છે. એ ક્ષેત્રને જુદા કરતા અને પૂર્વથી પશ્ચિમ લંબાયેલા એવા હિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ છ વર્ષધર– વંશધર પર્વતે છે.
ધાતકીખંડમાં પર્વત તથા ક્ષેત્રે જંબુદ્વીપથી બમણ છે.
પુષ્કરાઈ દ્વીપમાં પણ એટલાં જ છે. માનુષ્યોત્તર નામક પર્વતના પૂર્વભાગ સુધી મળે છે. તે આર્ય અને સ્વેચ્છ છે.
દેવકુ અને ઉત્તરકુરુ બાદ કરી ભરત, ઐરાવત, તથા વિદેહ એ બધી કર્મભૂમિઓ છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
ઉપs
અક્યાય ૩ - સૂત્ર ૭-૧૮ મનુષ્યની સ્થિતિ – આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પૂલ્યાપમ સુધી અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણુ હોય છે.
તથા તિર્યંચાની સ્થિતિ પણ એટલી જ છે.
જ અને સમુદોઃ મધ્યમલોકની આકૃતિ ઝાલરની સમાન કહેવાય છે, આ જ હકીકત હીપ-સમુદ્રના વર્ણન દ્વારા સ્પષ્ટ કરી છે. મધ્યમકમાં દ્વીપ અને સમુદ્ર અસખ્યાત છે. તે ક્રમથી દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દ્વીપ એ રીતે ગોઠવાયેલા છે. એ બધાનાં નામ શુભ જ છે. અહી કપિ-સમુદ્રના વિષયમાં વ્યાસ, રચના અને આકૃતિ એ ત્રણ બાબતે બતાવી છે, જેનાથી મધ્યમ લોકને આકાર માલૂમ પડે છે
ચાણઃ જબલીપને પૂર્વ–પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ લાખ જનને છે. લવણસમુદ્રને વિસ્તાર એનાથી બમણું છે ધાતકીખંડને લવણસમુદ્રથી બમણે, કાલોદધિને ધાતકીખડથી બમણું, પુષ્કરવરદીપને કાલોદધિથી , બમણું, અને પુષ્કરદધિસમુદ્રને પુષ્કરવરદીપથી બમણો વિસ્તાર છે. આ જ વિસ્તારને ક્રમ છેવટ સુધી સમજ જોઈએ, અર્થાત છેવટના દીપ સ્વયજૂરમણથી છેવટના સમુદ્ર સ્વયંભૂરમણને વિસ્તાર બમણ છે.
ના: દ્વીપસમુદ્રોની રચના ઘટીના પડ અને થાળાની સમાન છે; અર્થાત જંબૂલીપ લવણસમુદ્રથી લેખિત છે, લવણસમુદ્ર ધાતકીખંડથી, ધાતકીખંડ કાલેદધિથી, કાલોદધિ પુકવરકોપથી અને પુષ્કરિવર પુષ્કરદધિથી વેખિત છે આ જ ક્રમ અથ શ્રમણ સમુદ્ર પર્યત છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
વાર્થસૂત્ર સાતિઃ જમ્બુદ્વીપ થાળી જેવો ગેળ છે અને બીજા બધા હીપ-સમુદ્રોની આકૃતિ વલયના જેવી એટલે કે ચૂડીના જેવી છે. [૭-૮)
ચંદ્રક, પુજા ક્ષેત્રો અને પ્રધાન ર્વિતોઃ જંબુદ્વીપ એ દ્વીપ છે કે જે સૌથી પ્રથમ તથા બધા દ્વીપસમુદ્રોની વચમાં છે. અર્થાત એનાથી કઈ દ્વીપ અથવા સમુદ્ર વેખિત થયેલ નથી. જંબુપને વિસ્તાર લાખ જન પ્રમાણ છે. તે ગેળ છે; પરન્તુ લવણાદિકની જેમ તે ચૂડીના આકારનો નથી, પણ કુંભારના ચાકની સમાન છે. એની વચમાં મેરુ પર્વત છે. મેરૂનું વર્ણન સંક્ષેપમાં આ પ્રમાણે છેઃ મેરુની ઊંચાઈ એક લાખ જનની છે, જેમાં હજાર જન જેટલું ભાગ જમીનમાં અર્થાત અદશ્ય છે. નવ્વાણું હજાર એજન પ્રમાણ ભાગ જમીનની ઉપર છે. જે હજાર યોજન પ્રમાણ ભાગ જમીનમાં છે, એની લંબાઈ-પહોળાઈ દરેક જગ્યાએ દશ હજાર જન પ્રમાણ છે, પરંતુ બહારના ભાગનો ઉપરનો અંશ જેમાંથી ચૂલિકા નીકળે છે, તે હજાર હજાર એજન પ્રમાણુ લાંબે-પહેળો છે. મેરુના ત્રણ કાંડ છે. તે ત્રણે લોકમાં અવગાહિત થઈને રહે છે અને ચાર વનોથી ઘેરાચેલે છે. પહેલે કાંડ હજાર જન પ્રમાણ છે જે જમીનમાં છે, બીજો ગેસઠ હજાર જન અને ત્રીજો છત્રીસ હજાર જન પ્રમાણ છે.
પહેલા કાંડમાં શુદ્ધ પૃથ્વી તથા કાંકરા આદિ, બીજામાં ચાંદી, સ્ફટિક આદિ, અને ત્રીજામાં સેનું અધિક છે. ચાર વનનાં નામ ક્રમપૂર્વક ભદ્રશાલ, નદન, સૌમનસ, અને પાંડુક છે. લાખ જનની ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂલિકા
Page #322
--------------------------------------------------------------------------
________________
૧૫
અધ્યાય ૩-સૂત્ર ૧૮ –એટલી છે જે ચાલીસ જન ઊંચી છે; અને જે મૂળમાં બાર એજન, વચમાં આઠ જન અને ઉપર ચાર એજન પ્રમાણુ લાંબી-પહોળી છે.
જબૂદીપમાં મુખ્યતયા સાત ક્ષેત્ર છે. તે “વંશ', વર્ષ', અથવા “વાસ્થ' કહેવાય છે. તેમાં પહેલું ભરત છે તે દક્ષિણ તરફ છે. ભારતની ઉત્તરે હૈમવત, હેમવતની ઉત્તરે હરિ, હરિની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્યકની ઉત્તરે હરણ્યવત અને હેરણ્યવતની ઉત્તરે ઐરાવત છે. વ્યવહારસિદ્ધ દિશાઓના નિયમ પ્રમાણે મેરુ પર્વત સામે ક્ષેત્રોના ઉત્તર ભાગમાં રહે છે.
સાતે ક્ષેત્રને એક બીજાથી જુદાં પાડવા માટે તેમની વચમાં છ પર્વત છે, તે “વર્ષધર' કહેવાય છે. તે બધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભારત અને હૈમવત ક્ષેત્રની વચ્ચે હિમવાન પર્વત છે, હૈમવત અને હરિવર્ષને જુદા પાડનાર મહાહિમાવાન છે, હરિવર્ષ અને વિદેહને નિષધ પર્વત જુદા પાડે છે, વિદેહ અને રમ્યવર્ષની વચમાં નીલ પર્વત છે, રમ્યક અને હેરણ્યવતને રુકમી પર્વત ભિન્ન કરે છે, હરણ્યવત અને ઐરાવતને જુદા પાડનાર શિખરી પર્વત છે. [૯-૧૧]
૧. દિશાનો નિયમ સૂર્યના ઉદયાસ્ત ઉપર અવલંબિત છે. સૂર્યની તરફ મોઢું કરી ઊભા રહેતા ડાબી બાજુએ ઉત્તર દિશામાં મેરુ પર્વત છે ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે, તે ઐરાવતમાં સૂર્યોદયની છે તેથી ત્યાં પણ સૂર્યોદય તરક મોટું કરતા મેરુ ઉત્તર દિશામાં જ પડે છે. આ રીતે બીજે ક્ષેત્રમાં પણ મેરનું ઉત્તરવર્તિપણે સમજી લેવું.
Page #323
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થ સૂત્ર
વાતીલક અને પુરાવદીપ જમૂદ્રીપની અપેક્ષાએ ધાતકીખંડમાં મેરુ. વર્ષ અને વધરની સંખ્યા બમણી છે; અર્થાત્ એમાં બે મેરુ, ચૌદ વર્ષી અને ખાર વધર છે; પરન્તુ નામ એક સરખાં જ છે. તાત્પય કે જમૂદ્રીપમાં આવેલા મેરુ, વધર અને વના જે નામ છે, તે જ ધાતકીખંડમાં આવેલા મેરુ આદિનાં છે. વલયાકૃતિ ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમા એવા એ ભાગ છે. પૂર્વાદ અને પશ્ચિમાના વિભાગ એ પર્વતથી થઈ જાય છે; તે દક્ષિણથી ઉત્તર ફેલાયેલા છે અને ઈક્ષ્વાકાર ખાણુની સમાન સરળ છે. પ્રત્યેક ભાગમાં એક એક મેરુ, સાત સાત વર્ષોં અને છ છ વધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પત આદિ જે કાંઈ જમૂદ્રીપમાં છે, તે ધાતકીખંડમાં અમણાં છે, ધાતકીખંડને પૂર્વા અને પશ્ચિમા રૂપે વિભક્ત કરતા દક્ષિણથી ઉત્તર ફેલાયેલા ઈશ્વાકાર • ખાણના આકારના એ પર્વત છે, તથા પૂર્વો અને પશ્ચિમામાં પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છ છ વર્ષધર પતા છે, તે બધા એક આજીએ કાક્ષેાષિને સ્પર્શ કરે છે અને બીજી બાજુએ લવણાધિને સ્પર્શી કરે છે. પૂર્વી અને પશ્ચિમાદ્ધમાં રહેલા છ છ વધરાને પૈડાની નાભિમાં લાગેલા આરાની ઉપમા આપવામાં આવે, તે એ વધરાના કારણે વિભક્ત થયેલાં સાત ભરત આદિ ક્ષેત્રાને આરાની વચમાં રહેલા અંતરની ઉપમા આપવી જોઈએ.
―
•
૧૫
--
મેરુ, વ` અને વર્ષોંધરાની જે સંખ્યા ધાતકીખડમાં છે, તે જ પુષ્કરાીપમાં છે. એટલે કે એમાં પણ બે મેરુ, ચૌદ વર્ષ તથા ખાર વધર છે. તે ખાણાકાર પતાથી
Page #324
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩- સુઝ ૭-૧૮
૧૫૭ વિભક્ત થયેલા પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્દમાં રહેલા છે. આ રીતે સરવાળે કરતાં અઢીદીપમાં કુલ પાંચ મેરુ, ત્રીશ વર્ષધર, પાંત્રીસ ક્ષેત્ર, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ મહાવિદેહની એકસો સાઠ વિજય અને પાંચ ભરત તેમ જ પાંચ અિરાવતના બસો પચાવન “આર્યદેશ' છે. અતરકીપ ફક્ત લવણસમુદ્રમાં હેવાથી છપ્પન છે. પુષ્કરદ્વીપમા એક “માનુષેત્તર' નામને પર્વત છે, તે એની ઠીકઠીક મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગોળાકાર ઊભે છે અને મનુષ્યલોકને ઘેરે છે. જે મુદીપ, , ધાતકીખંડ અને અર્થે પુષ્કરદ્વીપ એ અહીદીપ તથા લવણ અને કાદધિ એ બે સમુદ્ર એટલો જ ભાગ “મનુષ્યલોક” કહેવાય છે. ઉક્ત ભાગનું નામ મનુષ્યલેક અને ઉકત પર્વતનું નામ માનુષત્તર એટલા માટે પડયું છે કે, એની બહાર કોઈ મનુષ્ય જન્મ લેતો નથી અને કોઈ મરતું નથી. ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિયલબ્ધિધારી કેાઈ મનુષ્ય અઢીદીપની બહાર જઈ શકે છે, પરંતુ એનાં પણ જન્મ, ભરણુ માનુષોત્તરની અંદર જ થાય છે. [૧૨-૧૩]
મનુષ્યજ્ઞાતિનું ફિનિક્ષેત્ર અને પ્રારઃ માનુષેત્તરની પૂર્વે જે અઢીકાપ અને બે સમુદ્ર કહ્યા છે, એમાં માણસની સ્થિતિ છે. પરંતુ એનો એવો અર્થ નથી કે તે દરેક જગ્યાએ છે. એને ભાવાર્થ એવો છે કે જન્મથી તે મનુષ્યજાતિનું સ્થાન ફક્ત અઢીકાપની અદર રહેલાં જે પાંત્રીસ ક્ષેત્રો અને છપન અતરદીપ કહ્યાં છે એમાં છે; પરંતુ સંહરણ, વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢીદીપના તથા બે સમુદ્રના કોઈ પણ ભાગમાં દેખાય છે. એટલું જ નહિ પણ મેરુપર્વતની ચૂલિકા-ચેટલી ઉપર પણ તે ઉક્ત નિમિત્તથી રહી શકે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૫૯
તત્ત્વાર્થ સૂત્ર
એમહાવા છતાં પણ તે ભારતીય છે, તેઓ હૈમવતીય છે ઇત્યાદિ વ્યવહાર તેમના ક્ષેત્રના સંબધથી અને તે જખૂદ્રીપીય છે, તેઓ ધાતકીખડીય છે ઇત્યાદિ દ્વીપના સંબધથી સમજવા જોઇ એ. [૧૪]
વ્યવહાર તેમના
મનુષ્યજાતિના મુખ્યપણે એ ભાગ છે:
‘આય' અને માનવામાં
• મ્લેચ્છ ' નિમિત્તભેદથી છ પ્રકારના
'
આ
આવે છે. જેમ કે, ક્ષેત્રથી, જાતિથી, કુલથી, કથી, શિલ્પથી અને ભાષાથી, ક્ષેત્રમ` ' તે છે જે પંદર ક ભૂમિએમાં અને એમાંયે પણ આ દેશામાં૧ પેદા થાય છે. જે ઇક્ષ્વાકુ, વિદેહ, હરિ, નાત, કુરુ, ઉ, આદિ વશામાં પેદા થાય છે, તે ‘જાનિઆય' કહેવાય છે. કુલકર, ચક્રવર્તી, ખળદેવ. વાસુદેવ, અને ખીજા પણ જે કુળવાળા છે, તે ‘ કુળઆ' છે. યજન, યાજન, પાન, કૃષિ, લિપિ, વાણિજ્ય આદિથી આજીવિકા કરનારા ૪ આ ' છે. વણકર, હજામ, કુંભાર આદિ જે અલ્પ આરંભવાળા અને અનિઘ્ર આજીવિકાથી જીવે છે, તે શિલ્પ' છે. જે શિષ્ટપુરુષમાન્ય ભાષામાં સુગમ
વિશુદ્
પાન,
(
'
૧ પાચ ભરત અને પાંચ ઐરાવતમા સાડીપચીસ સાડીપચીસ આ દેશ ગણાવ્યા છે. આ રીતે એ મસા પચાવન આ દેશ અને પાચ વિદેહની એસા સાઢ ચક્રવતી-વિજય જે આદેશ છે, તેમને છેડીને બાકીના પદર કર્મભૂમિના ભાગ આય દેશ પે માનવામાં આવતા નથી.
૨. તીર્થંકર, ગણધર આદિ જે અતિશયસ`પન્ન છે, તે શિષ્ટ તેમની ભાષા સસ્કૃત, અર્ધમાગધી ઇત્યાદિ.
Page #326
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ સૂત્ર ૭૧૮ ૧૫૯ રીતે બોલવા આદિને વ્યવહાર કરે છે, તે “ભાષાઆર્ય છે. એ છ પ્રકારના આથી ઊલટાં લક્ષણવાળા બધા સ્ટેચ્છ છે. જેમ કે, શક, યવન, કંબોજ, શબરપુલિંદ, આદિ. છપ્પન અંતરીપમાં રહેતા બધા અને કર્મભૂમિમાં પણ જે અનાયદેશાત્મન છે તે પણ ઓચ્છ જ છે. [૧૫]
કર્મભૂમિનો નિકા. જેમાં મેક્ષમાર્ગને જાણનારા અને તેને ઉપદેશ કરનારા તીર્થકર પેદા થઈ શકે છે, તે જ શર્મભૂમિ છે. અઢીદ્વીપમાં મનુષ્યની પેદાશવાળાં પાત્રીસ ક્ષેત્રે અને છપ્પન અંતરીપ કહેવાય છે; એમાંથી ઉક્ત પ્રકારની કર્મભૂમિઓ પંદર જ છે. જેમ કે, પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાચ વિદેહ. એમને બાદ કરીને બાકીનાં વીસ ક્ષેત્ર તથા બધા અતરાપ મર્મભૂમિ જ છે. જો કે દેવકુર અને ઉત્તરકુરુ એ બે વિદેહની અંદર જ છે, તે પણ તે કર્મભૂમિઓ નથી; કેમ કે એમાં યુગલધર્મ હોવાને કારણે ચારિત્રને સભવ ક્યારેય પણું હેત નથી, જેમ હૈમવત આદિ અકર્મભૂમિઓમાં નથી. [૧૬]
મનુષ્ય અને તિર્થની સ્થિતિઃ મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિજીવિતકાળ ત્રણ પાપમ અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ જ છે; તિર્યની પણ ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ મનુષ્યની બરાબર એટલે કે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત પ્રમાણુ જ છે.
૧, આ વ્યાખ્યા પ્રમાણે હેમવત આદિ ત્રીસ ભોગભૂમિએમાં અથત અકર્મભૂમિમાં રહેનારા હેઓ જ છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૧૦
તત્વાર્થસૂત્ર ભવ અને કાય ભેદથી સ્થિતિ બે પ્રકારની છે. કઈ પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જધન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે, તે “ભવસ્થિતિ"; અને વચમાં કેઈ બીજી જાતિમાં જન્મગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું, તે “કાયસ્થિતિ છે. ઉપર જે મનુષ્યની, તિર્યંચની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે એની ભવસ્થિતિ છે. કાયસ્થિતિને વિચાર આ પ્રમાણે છે: મનુષ્ય હોય અથવા તિર્યંચ એ બધાની જઘન્ય કાયસ્થિતિ તે ભવસ્થિતિની માફક અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠ ભવગ્રહણ પરિમાણુ છે; અર્થાત કોઈ પણ મનુષ્ય પોતાની મનુષ્યજાતિમાં લાગલગાટ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છોડી દે છે,
બધા તિયાની કાયસ્થિતિ અને ભવસ્થિતિ એક સરખી નથી. એથી એમની અને સ્થિતિનું વિસ્તારપૂર્વક વર્ણન આવશ્યક છે. તે આ પ્રમાણેઃ પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષ, જ્યકાળની સાત હજાર વર્ષ, વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને તેજ કાયની ત્રણ અહોરાત્ર ભવસ્થિતિ છે. એ ચારેયની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણ-ઉત્સર્પિણી પ્રમાણ છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ દશ હજાર વર્ષ અને કાયસ્થિતિ અનત ઉત્સર્પિણ અવસર્પિણું પ્રમાણ છે. કવિની ભવસ્થિતિ બાર વર્ષ, ત્રીદિયની ઓગણપચાસ અહેરાત્ર અને ચતુરવિની છ માસ પ્રમાણ ભવસ્થિતિ છે. એ ત્રણેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. પાકિય તિર્યમાં ગર્ભજ અને સમૃછિમની ભાવસ્થિતિ જુદી જુદી છે. ગર્ભજની
Page #328
--------------------------------------------------------------------------
________________
અહિયાય ૩- સૂત્ર ૭-૧૮ એટલે જળચર, ઉરગ અને ભુજગની કરેડ પૂર્વ, પક્ષીઓની પલ્યોપમને અસંખ્યાત ભાગ, અને ચારપગાં સ્થલચરની ત્રણ પલ્યોપમ ભવસ્થિતિ છે સંમછિમમાં જલચરની કરોડ પૂર્વ, ઉરગની ત્રેપન હજાર અને ભુજગની બેંતાલીસ હજાર વર્ષની ભવસ્થિતિ છે. પક્ષીઓની બોતેર હજાર અને સ્થલચરેની ચેરાશી હજાર વર્ષ પ્રમાણ ભવસ્થિતિ છે. ગર્ભજ પચેંદ્રિય તિર્યંચની કાયસ્થિતિ સાત અથવા આઠ જન્મગ્રહણ અને સંમૂછિમની સાત જન્મગ્રહણ પરિમાણ છે. [૧૭–૧૮]
Page #329
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪
ત્રીજા અધ્યાયમાં મુખ્યપણે નારક, મનુષ્ય અને તિર્યંચનું વર્ણન કર્યું છે. હવે આ અધ્યાયમાં મુખ્યપણે દેવનું વર્ણન કરે છે. પ્રથમ, દેના પ્રકાર કહે છે:
તેવાથgવાયા ? દેવ ચાર નિકાયવાળા છે.
નિકાયને અર્થ અમુક સમૂહ એટલે જાતિ છે. દેવના ચાર નિકાય છે; જેમ કે, ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. તિષ્ક અને ૪. વૈમાનિક. [૧] ત્રીજા નિકાયની વેશ્યા કહે છે?
pdીય તટરશઃ | ૨.
૧. દિગંબરીય પરંપરા ભવનપતિ, શ્વેતર અને ન્યાતિષ્ક એ ત્રણ નિકામા કૃષ્ણથી તેજઃ પર્યત ચાર લેશ્યાઓ માને છે, પરન્તુ વેતાંબરીય પરંપરા ભવનપતિ, વ્યંતર એ બે નિકામાં
Page #330
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪-સૂત્ર ૩ ત્રીજે નિકાચ પીતલેશ્યાવાળે છે.
પૂર્વોક્ત ચાર નિકામાં ત્રીજા નિકાયના દેવ તિષ્ક છે, એમાં ફક્ત પોત– તેજોલેસ્યા છે. અહીંયાં લેસ્થાને અર્થ વ્યસ્યા એટલે કે શારીરિક વર્ણ છે, અધ્યવસાયવિશેષરૂ૫ ભાવલેસ્યા નથી; કેમ કે ભાવલેશ્યા તો ચારે નિકાના દેવમાં છે હેય છે. [૨]
હવે ચાર નિકાયના ભેદ કહે છે: दशापष्टश्चबादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः१३॥
કલ્પપપન્ન દેવ સુધીના ચતુર્નિકાયિક દેવના અનુક્રમે દશ, આઠ, પાંચ અને કાર ભેદ છે.
ભવનપતિનિકાયના દશ, વ્યંતરનિકાયના આઠ, તિષ્કનિકાયના પાંચ અને વૈમાનિકનિકાયના બાર ભેદે છે. તે બધાનું વર્ણન આગળ કરે છે. વૈમાનિકનિકાયના બાર ભેદે કહ્યા છે તે કલ્પપપન્ન વૈમાનિકદેવ સુધીના સમજવા જોઈએ; કેમ કે કલ્પાતીત દેવ વૈમાનિકનિકાયના હેવા છતાં પણ ઉપરના બાર ભેદમાં આવતા નથી. સૌધર્મથી અશ્રુત સુધીના બાર સ્વર્ગ – દેવક છે, તે કલ્પ કહેવાય છે. [૩]
જ ઉપરની ચાર લેશ્યાઓ માને છે, અને જ્યોતિકનિકાયમાં ફક્ત તેજલેશ્યા માને છે. આ મતભેદના કારણે હવે પત્રમાં આ બીજું અને આગળનું સાતમું એ બન્ને સૂત્રે ભિન્ન છે; જ્યારે દિ. ૫૦ મા આ બે સૂત્રોના સ્થાનમાં ફક્ત એક સૂત્ર છે. જેમ કે, અતિત્રિપુ ઉતારચાર”
૧. લેહ્યાનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જુઓ હીદી ર્મગ્રંથ ચોથાનું લેસ્થાશબ્દવિષયક પરિશિષ્ટ પુ. ૩૩.
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૬૪
તત્ત્વાર્થસૂત્ર હવે ચતુનિકાયના અવાન્તર ભેદ કહે છે:
इन्द्रसामानिकत्रायशिपारिषधात्मरक्षलोकपालाજીજીમિયોશિવિવિ Iકા
त्रायस्त्रिंशलोकपालवा व्यन्तरज्योतिष्काः ।।
ચતુર્નિકાયના ઉપરના દશ આદિ એકેક ભેદ ઇંદ્ર, સામાનિક, ત્રાયશ્વિશ, પારિષઘ, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલિબષિક રૂપે છે.
વ્યંતર અને તિષ્ક ત્રાયશ્વિશ તથા લેપાલ રહિત છે.
ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવો છે, તે પ્રત્યેક દેવ ઈક, સામાનિક આદિ દશ ભાગમાં વિભક્ત છે. ૧. સામાનિક આદિ બધા પ્રકારના દેવોના સ્વામી શુક્ર કહેવાય છે. ૨. આયુષ આદિમાં ઈદની સમાન એટલે કે જે અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેનામાં ફક્ત છત્વ નથી, તે સામનિ કહેવાય છે. ૩. જે દે મંત્રી અથવા પુરોહિતનું કામ કરે છે, તે સાëિર કહેવાય છે. ૪. જે મિત્રનું કામ કરે છે, તે પરિણા છે. ૫. જે શસ્ત્ર ઉગામીને આત્મરક્ષકરૂપે પીઠની પછવાડે ઊભા રહે છે, તે આત્મરક્ષ કહેવાય છે. ૬. જે સરહદની રક્ષા કરે છે, તે
પારું છે. ૭. જે સૈનિકરૂપે અથવા સેનાધિપતિરૂપે છે, તે અની છે. ૮. જે નગરવાસી અને દેશવાસી જેવા છે, તે કોર્ગેજ કહેવાય છે. ૯ જે દાસની તુલ્ય છે, તે આમિયોગ્ય - સેવક અને ૧૦. જે અંત્યજ સમાન છે, તે શિિિષ.
Page #332
--------------------------------------------------------------------------
________________
૧૫
અધ્યાય ૪ સૂત્ર ક ખારે દેવસેકમાં અનેક પ્રકારના વૈમાનિક દેવ પણુ ઈંદ્ર, સામાનિક આદિ ભાગામાં વિભક્ત છે
વ્યંતરનિકાયના આ અને જ્યાતિષ્ટનિકાયના પાંચ ભેદા ફક્ત ઇંદ્ર આદિ આઠ વિભાગેામાં જ વિભક્ત છે, કેમ કે એ અને નિકાયામા ત્રાયસ્ત્રિશ અને લેકપાલની જાતિના વા હાતા નથી. [૪–૫]
ઇંદ્રોની સખ્યાને નિયમ કહે છેઃ
पूर्वयोर्बीन्द्राः । ६ ।
પહેલા એ નિકાયામાં એ એ કેંદ્ર છે.
પ્રકારના '
ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશે દેવામાં તથા વ્યંતરનિકાયના કિન્નર આદિ આઠે પ્રકારના દેવામાં એ બે ઇંદ્ર છે. જેમ કે, ચમર અને અલિ અસુરકુમારામા, ધરણ અને ભૂતાનદ નાગકુમારેામા, હિર અને હરિસહ વિદ્યુત્ક્રુમારામાં, વેણુદેવ અને વેદારી સુપ મારામાં, અગ્નિશિખ અને અગ્નિમાણુવ અગ્નિકુમારામાં, વેલબ અને પ્રભજન વાયુકુમારામાં, સુધાષ અને મહાધેય સ્તનિતકુમારામાં, જલકાંત અને જલપ્રભ ઉદધિકુમારામાં, પૂર્ણ અને વાસિષ્ઠ દ્વીપકુમારામાં તથા અમિતગતિ અને અભિતવાહન મારામાં છદ્ર છે. એ રીતે વ્યંતરનિકાયામાં પણુ, કિન્નરમાં કિન્નર અને કિપુરુષ, કિંપુરુષામાં સત્પુરુષ અને મહાપુરુષ, મહેારગમાં અતિકાય અને મહાકાય, ગાંધામાં ગીતતિ અને ગીતયશ, યક્ષોમાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસામાં ભીમ અને મહાભીમ, ભૂતામાં પ્રતિરૂપ અને અપ્રતિરૂપ તથા પિશાચામાં કાળ અને મહાકાળ એમ મે મે ઇંદ્રો છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થ સૂત્ર
ભવનપતિ અને વ્યંતર એ એ નિકાયામાં બે બે ઇંદ્ર કહેવાથી બાકીના નિકાયામા એ બે ઇંદ્રોને અભાવ સૂચિત કર્યો છે. જ્યાતિષ્કમાં ના ચદ્ર અને સૂર્ય જ ઈંદ્ર છે, ચંદ્ર અને સૂર્ય અસખ્યાત છે; એથી જ્યેાતિકનિકાયમાં ઈંદ્ર પશુ એટલા જ હાય છે. વૈમાનિકનિકાયમાં પ્રત્યેક કપમાં એક એક ઇંદ્ર છે. સાધČકપમાં શક્ર, ઐશાનમાં ઈશાન, અને સાનમારમાં સનત્કુમાર નામના ચંદ્ર છે, આ રીતે ઉપર જણાવેલ દેવલાકામાં તે તે દેવસેાકના નામવાળા એક એક ઇંદ્ર છે. વિશેષતા ફક્ત એટલી જ છે કે આનત અને પ્રાણત એ તેના ઇંદ્ર એક છે, અને તેનુ નામ પ્રાણુત છે. આરણ અને અચ્યુત એ છે કલ્પાના ઇંદ્ર પણ એક છે અને તેનુ નામ અચ્યુત છે. []
હવે પહેલા એ નિકાયેમા વેશ્યા કહે છેઃ
पीतान्तलेश्याः । ७ ।
પહેલા એ નિકાયના દેવ પીત-તેજો પર્યંત લેફ્સાવાળા છે.
૧૩
ભવનપતિ અને વ્યતર જાતિના વામાં શારીરિક વરૂપ દ્રવ્યક્ષેશ્યા ચાર જ મનાય છે. જેમ કે, કૃષ્ણ, નીલ, કાપેાત અને પીત – તેજ. [૭]
દેવાના કામસુખનું વર્ણન કરે છે . arerature आ ऐशानात् । ८ ।
शेषाः स्पर्श रूपशब्दमन. प्रवीचारा द्वयोर्द्वयोः । ९ । કડપ્રવીવાર: {{ !
Page #334
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪-સૂત્ર ૮-૧૦ ૧૭ ઈશાન સુધીના દેવો કાયપ્રવીચાર એટલે કે શરીરથી વિષયસુખ ભોગવવાવાળા છે.
બાકીના દેવે બે બે કપમાં ક્રમથી સ્પર્શ, રૂપ, શબ્દ અને સંકલ્પ દ્વારા વિષયસુખ ભેગવે છે.
બીજા બધા દેવ પ્રવીચારરહિત અર્થાત વૈષયિક સુખભોગથી રહિત હોય છે.
ભવનપતિ, વ્યતર, તિષ્ક અને પહેલા તથા બીજા સ્વર્ગના વૈમાનિક, આટલા દે મનુષ્યની માફક કામસુખને અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે.
ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિક દે મનુષ્યની સમાન સવાંગોના શરીરસ્પર્શ દ્વારા કામસુખ ભોગવતા નથી; કિન્તુ બીજીબીજી રીતે તેઓ વૈષયિક સુખને અનુભવ કરે છે. જેમ કે, ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવ તે દેવીઓના માત્ર સ્પર્શથી કામતૃષ્ણની શાંતિ કરી લે છે અને સુખને અનુભવ કરે છે; પાંચમા અને છઠ્ઠા સ્વર્ગના દેવ, દેવીઓના સુસજિત રૂપને જોઈને જ વિષયજન્ય સુખ સંતોષ મેળવી લે છે, સાતમા અને આઠમા સ્વર્ગના દેવેની કામવાસના દેવીઓના માત્ર વિવિધ શબ્દ સાંભળવાથી શાન્ત થઈ જાય છે, અને તેમને વિષયસુખના અનુભવને આનંદ મળે છે; નવમા અને દશમા, અગિયારમા અને બારમા એ બે જેડીએના અર્થત ચાર સ્વર્ગોના દેવની વૈષાયિક તૃપ્તિ ફક્ત દેવીઓના ચિન્તન માત્રથી જ થઈ જાય છે, આ તૃપ્તિને માટે એમને દેવીઓના સ્પર્શની કે રૂપ જેવાની કે ગીત આદિ સાંભળવાની અપેક્ષા રહેતી નથી. સારાંશ એ છે કે બીજા
Page #335
--------------------------------------------------------------------------
________________
૧૩૮
તત્ત્વાર્થસૂત્ર
સ્વર્ગ સુધી જ દેવીએની ઉત્પત્તિ છે, એની ઉપર નથી; એથી જ્યારે તેએ ત્રીજા આદિ ઉપરના સ્વર્ગમાં રહેતા દેવાને વિષયસુખને માટે ઉત્સુક અને તે માટે તેને પેાતા તરફ આદરશીલ જાણે છે, ત્યારે ઉપરના દેવાની પાસે પહેાંચી જાય છે. ત્યાં પહેાચતાંની સાથે જ એના હાથ આદિના માત્ર સ્પથી ત્રીજા-ચોથા સ્વર્ગના દેવાની કામતૃપ્તિ થઈ જાય છે; એમના શણગારસજ્જિત મનેાહર રૂપને જોઈને જ પાંચમા-છઠ્ઠા સ્વર્ગના દેવાની કાસલાલસા પૂર્ણ થઈ જાય છે, આ રીતે એમના સુંદર સંગીતમય શબ્દને સાંભળીને જ સાતમા-આઠમા સ્વર્ગના દેવા વૈષયિક આનંદના અનુભવ કરી લે છે. દેવીએ આઠમા સ્વર્ગ સુધી જ પહોંચી શકે છે, આગળ નહિ. નવમાથી ખારમા સ્વર્ગના દેવાની કામસુખતૃપ્તિ ફક્ત દેવીઓના ચિંતન માત્રથી જ થઈ જાય છે. બારમા સ્વથી ઉપરના દેવા શાંત અને કામલાલસારહિત હૈાય છે; એથી એમને દેવીએના સ્પ, રૂપ, શબ્દ અથવા ચિંતન દ્વારા કામસુખ ભાગવવાની અપેક્ષા રહેતી નથી; અને તેમ છતાંયે તે અન્ય દેવાથી અધિક સંતુષ્ટ અને અધિક સુખી હેાય છે. તેનું કારણ સ્પષ્ટ છે. જેમ જેમ કામવાસનાની પ્રબળતા, તેમ તેમ ચિત્તના ક્ષેશ અધિક; તથા જેમ જેમ ચિત્તના ક્લેશ અધિક તેમ તેમ તેને મટાડવા માટે વિષયભાગ પણ અધિકાધિક જોઈએ. ખીજા સ્વર્ગ સુધીના દેવાની અપેક્ષાએ ત્રીજા, ચેાથાની અને તેમની અપેક્ષાએ પાંચમા, છઠ્ઠાની એ રીતે ઉપરઉપરના સ્વર્ગના ટ્વેની કામવાસના મંદ હાય છે, એથી એમના ચિત્તસંક્લેશની માત્રા પણ કમ હેાય છે, તેથી જ એમના કામભાગનાં સાધન
Page #336
--------------------------------------------------------------------------
________________
અક્યાય ૪- સૂત્ર ૧૧-ર૦ પણ અલ્પ કહ્યાં છે. બારમા સ્વર્ગની ઉપરના દેવેની કામવાસના શાંત છે એથી એમને સ્પર્શ, રૂપ, શબ્દ, ચિંતન આદિમાંથી કઈ પણ ભાગની ઇચ્છા થતી નથી; સંતોષજન્ય પરમ સુખમાં તેઓ નિમગ્ન રહે છે. એ જ કારણથી નીચેનીચેના દેવાની અપેક્ષાઓ ઉપરઉપરના દેવનુ સુખ અધિકાધિક માનવામાં આવે છે. [૮-૧૦]
હવે ચતુર્નિકાયના દેવના પૂર્વોક્ત ભેદનું વર્ણન કરે છે:
भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितोયિદોહનારા / ૨૭
व्यन्तराः किन्नरकिम्पुरुषमहोरगगान्धर्वयक्षराक्षસતાવાર | ૨૨
ज्योतिषकाः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारશાશ્ચ રૂ.
मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके । १४ । તરત. વિમાનઃ ! ૨૬T વહિથિત | શા જૈનના ૭૫ વપપપm ઉપાય | ૨૮. ઉપશુરિ
धर्मेशानसानत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकम૧ શ્વેતાંબર સંપ્રદાયમાં બાર કલ્યું છે, પરંતુ દિગંબર સંપ્રદાય સેળ કને માને છે એમાં બ્રહ્માંતર, કાપિ૪, શુક્ર અને શતાર નામના ચાર અધિક કલ્પ છે; જે ક્રમપૂર્વક કહ્યું, આઠમ, નવમા અને અગિયારમા નંબર ઉપર આવે છે. દિગંબરીચ સૂત્રપાઠ માટે સૂનું તુલનાત્મક પરિશિષ્ટ જુઓ.
Page #337
--------------------------------------------------------------------------
________________
૧૭૦
તવાર્થસૂત્ર हाशुक्रसहस्रारेज्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु अवेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिद्ध च
અસુરકુમાર, નાગકુમાર, વિઘુસ્કુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિધુમાર, એ ભવનવાસિનિકાય છે.
કિનર, પુિરુષ, મહારગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ વ્યંતરનિકાય છે.
સૂર્ય, ચંદ્ર તથા ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા એ તિષ્કનિકાય છે.
તે મનુષ્યલોકમાં મેરુની ચારે બાજુએ પ્રદક્ષિણા કરવાવાળા તથા નિત્ય ગતિશીલ છે.
કાળને વિભાગ એ ચર જ્યોતિષ્ક દ્વારા કરાયા છે.
મનુષ્યલકની બહાર તિષ્ક સ્થિર રહેલા હાય છે.
ચતુર્થ નિકાયવાળા વૈમાનિક દેવો છે. તે કાપપન્ન અને કપાતીત રૂપ છે. અને ઉપર ઉપર રહે છે.
સૌધર્મ, ઐશાન, સાનકુમાર, માહેંદ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાકૃત અને આરણ, અય્યત તથા નવ પ્રિવેયક અને વિજય,
Page #338
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪- સૂત્ર ૧૫-૨૦
૧૭૧ વૈજયંત, જયંત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધમાં એમને નિવાસ છે.
રવિ ભવનપત્તિ. દશે પ્રકારના ભવનપતિ જંબૂપિમાં આવેલા સુમેરુ પર્વતની નીચે એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તીરછા અનેક કટાકોટિ લક્ષ જન સુધી રહે છે. અસુરકુમાર મેટે ભાગે આવાસોમાં અને કયારેક ભવનોમાં વસે છે, તથા નાગકુમાર આદિ બધા મેટે ભાગે ભવનમાં જ વસે છે. રત્નપ્રભાના પૃથ્વીપિંડમાંથી ઊચે, નીચે એક એક હજાર યોજન છેડી દઈને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર જનપરિમાણુ ભાગમાં આવાસો દરેક જગ્યાએ છે; પરતું ભવને તે રત્નપ્રભામાં નીચે નેવું હજાર જનપરિમાણુ ભાગમાં જ હોય છે. આવાસ મેટા મંડપ જેવા હોય છે અને ભવન નગર જેવા હોય છે. ભવન બહારથી ગાળ, અદરથી સમચતુષ્ક અને તળિયે પુષ્કરકર્ણિકા જેવાં હોય છે.
બધા ભવનપતિ, કુમાર એટલા માટે કહેવાય છે કે તેઓ કુમારની માફક જવામાં માહર તથા સુકુમાર હેય છે, અને મૃદુ, મધુરગતિવાળા તથા ક્રીડાશીલ હોય છે. દશે પ્રકારના ભવનપતિનાં ચિહ્ન આદિ સ્વરૂપ સંપત્તિ જન્મથી જ પિતતાની જાતિમાં જુદી જુદી હોય છે. જેમ કે અસુર કુમારેને મુકુટમાં ચૂડામણિનું ચિહ્ન હોય છે. નાગકુમારોને નાગનુ, વિશુકુમારોને વજનું, સુપર્ણકુમારને ગરુડનું, અગ્નિકુમારને ઘડાનું, વાયુકુમારને અશ્વનું, સ્વનિતકુમારોને
૧. “સગ્રહણમાં ઉદપિકુમારને અયન અને વાયુમારને મદરનું ચિફ લખ્યુ છે, ગા. ૨૬
Page #339
--------------------------------------------------------------------------
________________
કર
તત્વાર્થસૂત્ર વર્ધમાન–શરીરની જેડીનું. ઉધિકુમારેને મકર. દ્વીપકુમારે હિને અને ફિકુમારેને હાથીનું ચિહ્ન હેાય છે. નાગકુમાર આદિ બધાઓનાં ચિહ. એમના આભરણમાં હેવ છે. બધાનાં વસ્ત્ર, શત્ર. પણ આદિ વિવિધ દે છે. [ ૧૧ ]
નાના બ્ર: બધા વ્યંતર દેવે શિર્વ, તિરછા અને નીચે ત્રણ માં ભવન અને આવાસોમાં વસે છે. તે પિતાની ઇચ્છાથી અથવા બીજાની પ્રેરણાથી ભિન્નભિન્ન જાએ જાય છે. એમાંથી કેટલાક તે ચોની પણ સેવા કરે છે. તે વિવિધ પ્રકારના પહાડોમાં, ગુફાઓ તથા તેના આંતરાઓમાં વસવાના કારણી નર કહેવાય છે. એમાંથી કિનર નામના અંતરના દશ પ્રકાર છે. જેમકે, ર્ડિનર, કિ , કિધુત્તમ, નિરોત્તમ. હૃદયંગમ. રૂપશા. આનંદિત, મનોરમ, રતિપ્રિય અને રતિષ્ઠ. ડિપાવ નામના અંતરના દશ પ્રકાર છે. જેમ કે, પુ. સુર. મહાપુર, મુરુવ ભ. પુરુત્તમ, તિરુપ, મરૂદેવ. ત. મેકર અને ચશવાન. મારગના દશ પ્રકાર આ પ્રમાણે છેઃ ભુજગ, લેગશાલી, મહાકાય, અનિકાય, ઉધશાલી, મરમ, મહાવેગ. મહેલ, એકાંત, અને લારવાન. ગાંધર્વના બાર પ્રકાર આ પ્રમાણે છેઃ હાહા. દ૬. તુંબુર, નારદ, વિવાદિત. સૂતવાદક, કદંબ, મહાકાદંબ. રૈવત, વિશ્વાવસુ. ગતરતિ અને ગીતયશ.
સેના તેર પ્રકાર આ પ્રમાણે છેઃ પૂર્ણભક, માણિભદ, “તભાઇ, હરિભદ, સુમનામક, વ્યનિખનિકમક, સુભદ્ર, સર્વભક, મનુષ્યયક્ષ, વનાધિપતિ, વનાહાર. રૂપયક્ષ અને ચત્તમ. રાક્ષસેના સાત પ્રકાર આ પ્રમાણે છે લીમ, મહાભીમ, વિબ. વિનાયક, જીરાક્ષસ, રાક્ષસરાક્ષસ અને બ્રહ્મરાક્ષસ, ભૂતના
Page #340
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪-સૂત્ર ૧૧-૨૦
૧૯૩
નવ પ્રકાર આ પ્રમાણે છે : સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતાત્તમ, કકિ, મહારાદિક, મહાવેગ, પ્રતિષ્ઠા અને આકાશગ. પિશાચાના પદર ભેદ આ પ્રમાણે છે • કૂષ્માંડ, પટક, જોષ, આહ્વક, કાલ, મહાકાલ, ચૌક્ષ, અચૌક્ષ, તાપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૃષ્ણીક, અને વનપિશાચ, આઠ પ્રકારના વ્યતાનાં ચિહ્ન અનુક્રમે આ પ્રમાણે છેઃ અશાક, ચંપક, નાગ, તુબ ુ, વટ, ખાંગ (ચેાગીએ પાસેના ખાપરીવાળા દંડ ), સુલસ અને કબક, ખાંગ સિવાય બાકીનાં બધાં ચિહ્નો વૃક્ષ જાતિનાં છે, આ અષાં ચિહ્નો એમના આભૂષણ આદિમાં હોય છે. [૧૨]
યંત્રવિધ જ્યોતિન્દ્ર · મેરુના સમતલ ભૂમિભાગથી સાતસા તેવુ ચેાજનની ઊંચાઈ ઉપર ચૈાતિશ્ચક્રના ક્ષેત્રને આરંભ થાય છે; તે ત્યાંથી ઊંચાઈમાં એકસે! દશ ચેાજનપરમાણુ છે, અને તીરખું અસંખ્યાત દીપ-સમુદ્ર પરિમાણ છે. એમા દશ ચેાજનની ઊંચાઈ ઉપર અર્થાત્ ઉક્ત સમતલથી આસે યેાજનની ઊંચાઈ ઉપર સૂતુ વિમાન છે, ત્યાંથી એશી ચેાજનની ઊંચાઈ ઉપર અર્થાત્ સમતલથી આર્ટસે એંશી યેાજનની ઊંચાઈ ઉપર ચત્તુ વિમાન છે, ત્યાંથી વીશ ચેાજનની ઊંચાઈ સુધીમાં અર્થાત સમતલથી નવસા યેાજનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકીણ તારા છે. પ્રકાશ્ તારા કહેવાની મતલથ્ય એ છે કે ખીજા કેટલાક તારાઓ એવા પણ છે કે જે અનિયતચારી હાવાથી ચારેક સૂ - ચંદ્રનો નીચે પણ ચાલ્યા જાય છે અને ક્યારેક ઉપર પણ ચાલ્યા જાય છે. ચંદ્રની ઉપર વીશ ચેાજનની ઊંચાઈમાં પહેલા ચાર ચેાજનની ઊંચાઈ ઉપર નક્ષત્ર છે, એની પછી
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૭૪
તત્વાર્થસૂત્ર ચાર એજનની ઊંચાઈ પર બુધ ગ્રહ, બુધથી ત્રણ જના ઊંચે શુક્ર, શુક્રથી ત્રણ જન ઊંચે ગુરુ, ગુરુથી ત્રણ જન ઊંચે મંગળ અને મંગળથી ત્રણ જન ઊંચે શનૈશ્ચર છે. અનિયતચારી તારા જ્યારે સૂર્યની નીચે ચાલે છે, ત્યારે તે સૂર્યની નીચે દશ એજનપ્રમાણે જોતિષ ક્ષેત્રમાં ચાલે છે, જ્યોતિષ – પ્રકાશમાન વિમાનમાં રહેવાને કારણે સૂર્ય આદિ
તિષ્ક કહેવાય છે. એ બધાના મુકામાં પ્રભામંડલ જેવું ઉજજવલ સૂર્યાદિના મંડળ જેવું ચિહ્ન હોય છે. સૂર્યને સૂર્ય મંડળના જેવું, ચંદ્રને ચંદ્રમંડળના જેવું અને તારાને તારામંડળના જેવું ચિહ્ન હેાય છે. [૧] - રર તિ: માનુષોત્તર નામના પર્વત સુધી મનુષ્યલોક' છે, એ વાત પહેલા કહેવાઈ ગઈ છે. એ મનુષ્યલોકમાં જે તિષ્ક છે, તે સદા ભ્રમણ કરે છે. એમનું ભ્રમણ મેરુની ચારે બાજુએ થાય છે. મનુષ્યલોકમાં કુલ સૂર્ય અને ચંદ્ર એકસ બત્રીસ એકસો બત્રીસ છે. જેમ કે જમ્બુદ્વીપમાં બે બે, લવણુ સમુદ્રમાં ચાર ચાર, ધાતકીખંડમાં બાર બાર, કાલોદધિમાં બેંતાલીસ બેંતાલીસ અને પુષ્કરાહમાં બેર બેર સૂર્ય તથા ચંદ્ર છે. એક એક ચક્રને પરિવાર અઠ્ઠાવીશ નક્ષત્ર, અઠ્ઠયાશી ગ્રહ, અને છાસઠ હજાર નવસો ને પાર કટાકોટિ તારાઓ છે. જે કે લોકમયદાના સ્વભાવથી જ જ્યોતિષ્ક વિમાન સદાયે પિતાની જાતે જ ફરે છે, તથાપિ વિશિષ્ટ સમૃદ્ધિ પ્રગટ કરવાને માટે અને આભિયોગ્ય - સેવક નામકર્મના ઉદયથી ક્રિીડાશીલ કેટલાક દેવો એ વિમાનને ઉપાડીને ફરે છે. પૂર્વ
૧ જુઓ અo ૩, સૂ૦ ૧૪
Page #342
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪- સૂત્ર ૧૧૨૦ દિશામાં સિહાકૃતિ, દક્ષિણ દિશામાં ગજાકૃતિ, પશ્ચિમ દિશામાં બળદરૂપધારી અને ઉત્તર દિશામાં અશ્વરૂપધારી દેવ વિમાનની નીચે જોડાઈને ભ્રમણ કર્યા કરે છે. [૧૪]
મનુષ્યલેકમાં મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, આદિ; અતીત, વર્તમાન આદિ; તથા સંખ્યય, અસંખ્યય આદિ રૂપે અનેક પ્રકારને કાળવ્યવહાર થાય છે; એની બહાર નહિ. મનુષ્યલોકની બહાર જો કોઈ કાળવ્યવહાર કરવાવાળું હોય અને એ વ્યવહાર કરે તે પણ તે મનુષ્યલોકમાં પ્રસિદ્ધ વ્યવહાર પ્રમાણે જ; કેમ કે વ્યાવહારિક કાળવિભાગને મુખ્ય આધાર માત્ર નિયત યિા છે. આવી ક્રિયા સૂર્ય, ચંદ્ર આદિ જ્યાતિષ્કની ગતિ જ છે; ગતિ પણ સર્વ જ્યોતિષ્કામાં સર્વત્ર હોતી નથી, ફક્ત મનુષ્યલોકમાં વર્તતા જ્યોતિષ્કામાં જ હોય છે એથી માનવામાં આવે છે કે કાળને વિભાગ
તિષ્કાની વિશિષ્ટ ગતિ ઉપર જ નિર્ભર છે. દિન, રાત, પક્ષ આદિ જે સ્થૂલસ્થૂલ કાળવિભાગ છે તે સુર્ય આદિ
જ્યોતિષ્કની નિયત ગતિ ઉપર અવલંબિત હેવાથી એનાથી જાણી શકાય છે, સમય, આવલિકા આદિ સૂક્ષ્મ કાળવિભાગ એનાથી જાણી શકાતા નથી. અમુક નિયત સ્થાનમાં જે સૂર્યનું પ્રથમ દર્શન થાય છે અને અમુક સ્થાનમાં જે તેનું અદર્શન થાય છે તે ઉદયાસ્ત છે. એ ઉદયાસ્ત વચ્ચેની સૂર્યની ક્રિયાથી દિવસને વ્યવહાર થાય છે. આ રીતે જ સૂર્યના અસ્તથી તે ઉદય સુધીની ક્રિયાથી રાતને વ્યવહાર થાય છે. દિન અને રાતને ત્રીસમો ભાગ મુહૂર્ત છે, પંદર દિન, રાત એ પક્ષ કહેવાય છે, બે પક્ષને માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનુ અયન, બે અયનનું વર્ષ, પાંચ વર્ષને યુગ
Page #343
--------------------------------------------------------------------------
________________
૧૭૧
તાવાર્થ સૂત્ર ઈત્યાદિ અનેક પ્રકારને લૌકિક કાળવિભાગ સૂર્યની ગતિક્રિયાથી કરવામાં આવે છે. જે ક્રિયા ચાલુ હોય તે વર્તમાનકાળ, જે થવાની છે તે અનાગતકાળ અને જે થઈ ચૂકી છે તે અતીતકાળ. જે કાળ ગણતરીમાં આવી શકે તે સંય, જે ગણતરીમાં નથી આવી શકો પણ ફક્ત ઉપમાન દ્વારા જાણી શકાય છે તે અસંખ્યય, જેમ કે, પલ્યોપમ, સાગરેપમ આદિ; અને જેને અંત નથી તે અનંત. [૧૫]
ચિર નિદ: મનુષ્યલોકની બહારનાં સૂર્ય આદિ તિષ્ક વિમાને સ્થિર છે. કેમ કે એમના વિમાન સ્વભાવથી એક જગ્યાએ જ કાયમ રહે છે, અહી તહીં ભમતાં નથી. આ કારણથી એમની લેસ્યા અને એમને પ્રકાશ પણ એક રૂપે સ્થિર છે; અથત ત્યાં રાહુ આદિની છાયા ન પડવાથી જ્યોતિષ્કને સ્વાભાવિક પળે રંગ જેમને તેમ રહે છે, અને ઉદય અસ્ત ન હોવાથી લક્ષ યોજનપરિમાણુ પ્રકાશ પણ એકસરખો સ્થિર રહે છે. [૧૬]
સૈનિક સેવઃ ચતુર્થ નિકાયના દેવ વૈમાનિક કહેવાય છે. એમનું વૈમાનિક એ નામ માત્ર પારિભાષિક છે; કેમ કે વિમાનથી ચાલતા એવા તો બીજા નિકાયના દેવો પણ હોય છે.
વૈમાનિકના કોપપન્ન અને કલ્પાતીત એવા બે ભેદ હોય છે. જે કપમાં રહે છે તે કાપપન્ન અને જે કહ૫ની બહાર રહે છે તે કલ્પાતીત કહેવાય છે. આ બધા વૈમાનિક એક સ્થાનમાં લેતા નથી, કે તીરછા પણ હોતા નથી; કિન્તુ એક બીજાની ઉપર ઉપર રહેલા હોય છે.[૧૮–૧૯]
કલ્પના સૌધર્મ, ઐશાન આદિ બાર ભેદ છે. એમાંથી સૌધર્મ કલ્પ જ્યોતિશ્ચની ઉપર અસંખ્યાત જન ચડ્યા
Page #344
--------------------------------------------------------------------------
________________
અદાચ ૪-૦૪ ૨૧-રર
૧૭ પછી મેના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશપ્રદેશમાં રહેલો છે. એની ઉપર કિન્તુ ઉત્તરની બાજુએ ઐશાનકલ્પ છે. સૌધર્મક૯૫ની બહુ ઉપર સમશ્રેણીમાં સાનકુમાર કલ્પ છે, અને એશાનની ઉપર સમણુમાં માહેદ્ર કલ્પ છે. આ બેની વચ્ચે, કિન્તુ ઉપર બ્રહ્મલોક કલ્પ છે, એની ઉપર ક્રમથી લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ કે એક બીજાની ઉપરઉપર છે. એમની ઉપર સાધર્મ અને ઐશાનની માફક આનત અને પ્રાણત એ છે કલ્પ છે. એમની ઉપર સમર્ણમા સાનકુમાર અને માહેની માફક આરણ અને અચુત કા છે. આ કપની ઉપર અનુક્રમે નવ વિમાન ઉપરઉપર છે. તે પુરુષાકૃતિ લેકના ગ્રીવાસ્થાનીય ભાગમાં હેવાથી રૈવેયક કહેવાય છે. એમની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિમાન છે. તે સૌથી ઉત્તર–પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. સૌધર્મથી અમ્યુન સુધીના દેવ કલ્પપપન્ન અને એમની ઉપરના બધા દે કલ્પાતીત કહેવાય છે. ક૫૫ત્રમાં સ્વામી સેવકભાવ છે, પરંતુ કલ્પાતીતમાં નથી, ત્યાં તે બધા ઈ જેવા હેવાથી “અહમિદ્ર' કહેવાય છે. મનુષ્યલોકમાં કોઈ નિમિત્તથી જવાનું થાય તે કહયપન્ન દે જ જાય-આવે છે, કલ્પાનીત પિતાના સ્થાનને છોડીને ક્યાંય જતા નથી. રિટી
હવે કેટલીક બાબતોમાં દેવોની ઉત્તરોત્તર અધિકતા અને હીનતા કહે છેઃ
રિતિભાવપુલરિસાવાડાવિષયansfધજા ૨૫
गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः १२२॥
Page #345
--------------------------------------------------------------------------
________________
૧૭૮
૧૮
તત્વાર્થસૂત્ર સ્થિતિ, પ્રભાવ, સુખ, શુતિ, વેશ્યાની વિશુદ્ધિ, ઈન્દ્રિયવિષય અને અવધિવિષયમાં ઉપરઉપરના દેવે અધિક હોય છે.
ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનમાં ઉપરઉપરના દેવ હીન છે.
નીચેનીચેના દેથી ઉપરઉપરના દેવે સાત વાતમાં અધિક હોય છે. તે નીચે પ્રમાણે
૧. ચિતિઃ આને વિશેષ ખુલાસે આગળ તેવીસમાં સૂત્રમાં છે.
૨. કમાવઃ નિગ્રહ-અનુગ્રહ કરવાનું સામર્થ્ય અણિભા મહિમા આદિ સિધિનું સામર્થ્ય, અને આક્રમણ કરી બીજાઓ પાસે કામ કરાવવાનું બળ, આ બધાને પ્રભાવમાં સમાવેશ થાય છે. આવો પ્રભાવ જે કે ઉપરઉપરના દેવામાં અધિક હોય છે તે પણ તેઓમાં ઉત્તરોત્તર અભિમાન અને સંકલેશ ઓછા હોવાથી તેઓ પોતાના પ્રભાવને ઉપયોગ એ જ
૩૪. સુલ અને શુતિ ઇતિ દ્વારા ગ્રાહ્ય વિષયને અનુભવ કરવો એ સુખ છે. શરીર, વરત્ર અને આભરણ આદિનું તેજ એ શ્રુતિ છે. એ સુખ અને શુતિ ઉપરઉપરના દેવામાં અધિક હેવાનું કારણ ઉત્તરોત્તર ક્ષેત્રસ્વભાવજન્ય શુભ પગલપરિણામની પ્રકૃષ્ટતા જ છે.
૫. સેરાની વિશુદ્ધિઃ વેશ્યાનો નિયમ આગળ તેવીસમા સૂત્રમાં સ્પષ્ટ થશે. અહીંયાં એટલું જાણું લેવું જોઈએ કે જે દેવાની લેસ્યા સમાન છે તેમાં પણ નીચેની અપેક્ષાએ
Page #346
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ સૂત્ર ર૧ ૨૨
૧૯ ઉપરના દેવેની વેશ્યા, સંકેશના એછાપણના કારણથી ઉત્તરેતર વિશુદ્ધ, વિશુદતર જ હોય છે.
૬. વિષયઃ દૂરથી ઈષ્ટ વિષયનું ગ્રહણ કરવાનું જે ઈનુિં સામર્થ્ય તે પણ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ અને સલેશની ન્યૂનતાના કારણથી ઉપરઉપરના દેવામાં અધિક હેય છે. - ૭ અધિજ્ઞાનની વિકાઃ અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપરઉપરના દેવામાં વધારે જ હોય છે. પહેલા અને બીજા સ્વર્ગને દેવેને નીચેના ભાગમાં રત્નપ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ યોજન સુધી અને ઊંચા ભાગમાં પોતપોતાના વિમાન સુધી અવધિજ્ઞાનથી જાણવાનું સામર્થ્ય હેય છે. ત્રીજા અને ચોથા સ્વર્ગના દે નીચેના ભાગમાં શર્કરપ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ એજન સુધી અને ઊર્ધ્વ ભાગમાં પિતપોતાના ભવન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એ રીતે ક્રમશ વધતાં વધતાં અંતમાં અનુત્તરવિમાનવાસી દેવો સંપૂર્ણ લેકનાલીને અવધિજ્ઞાનથી જોઈ શકે છે. જે દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમાન હોય છે, તેમાં પણ નીચેની અપેક્ષાઓ ઉપરના દેવને વિશુદ્ધ, વિશુદ્ધતર જ્ઞાનનું સામર્થ્ય હેય છે. [૨૧]
ચાર બાબત એવી છે જે નીચેના દેવોની અપેક્ષાએ ઉપરઉપરના દેવામાં ઓછી હોય છે. જેમકેઃ
१. गमनक्रियानी शक्ति अने गमनक्रियामा प्रवृत्तिः मे બને ઉપરઉપરના દેવામાં ઓછા હોય છે, કેમ કે ઉપરઉપરના દેવામાં ઉત્તરોત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હેવાને કારણે દેશાતરવિષયક ક્રીડા કરવાની રતિ
Page #347
--------------------------------------------------------------------------
________________
૧૮૦'
તરવાથસૂત્ર ઓછીઓછી થતી જાય છે. સાનકુમાર આદિ દેવો જેમની જઘન્ય સ્થિતિ બે સાગરેપમ હેય છે, તે અધભાગમાં સાતમા નરક સુધી અને તીરછા ભાગમાં અસંખ્યાત હજાર છેડાડિ જન પર્યત જવાનું સામર્થ રાખે છે. એમની પછીના દેવને ગતિવિષય ઘટતાંઘટતાં એટલે બધો ઘટી જાય છે કે ઉપરના દેવો વધારેમાં વધારે ત્રીજા નરક સુધી જ જઈ શકે છે. શક્તિ ગમે તેટલી હોય તે પણ કોઈ દેવ નીચેના ભાગમાં ત્રીજા નરકથી આગળ ગયા નથી અને જશે નહિ.
૨. શરીરનું રિમાન: એ અનુક્રમે પહેલા-બીજા સ્વર્ગમાં સાત હાથનું; ત્રીજાચોથા સ્વર્ગમાં છ હાથનું; પાંચમા-છઠ્ઠા સ્વર્ગમાં પાંચ હાથનું, સાતમા-આઠમા સ્વર્ગમાં ચાર હાથનું; નવમાથી બારમા સ્વર્ગ સુધીમાં ત્રણ હાથનું; નવ ગ્રેવેયકમાં બે હાથનું અને અનુત્તર વિમાનમાં એક હાથનું હોય છે.
૩. દિ: પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ વિમાન, બીજામાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજામાં બાર લાખ, ચોથામાં આઠ લાખ, પાંચમામાં ચાર લાખ, છઠ્ઠામાં પચાસ હજાર, સાતમામાં ચાળીસ હજાર, આઠમામાં છ હજાર, નવમાથી બારમા સુધી સાતસો, અધેવત ત્રણ ગ્રેવેયકમાં એક અગિઆર, મધ્યમ ત્રણ ગ્રેવેયકમાં એક સે સાત, ઊર્ધ્વ ત્રણ રૈવેયકમાં છે અને અનુત્તરમાં પાંચ જ વિમાનને પરિગ્રહ છે.
૪. નિમનઃ એને અર્થ અહંકાર છે. સ્થાન, પરિવાર, શક્તિ, વિષય, વિભૂતિ, સ્થિતિ આદિમાં અભિમાન
Page #348
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪૨ સૂત્ર ૨૧ ૨૨ ૧૮૧ પેદા થાય છે; આવું અભિમાન, કવાય છે તેવાથી ઉપરઉપરના દેવામાં ઉત્તરોત્તર એાછું જ હોય છે.
સૂત્રમાં કહી નથી એવી બીજી પણ પાચ બાબતે દેવોના સંબંધમાં જાણવા જેવી છે. ૧. ઉસ, ૨. આહાર, ૩ વેદના, ૪. ઉપપાત અને પ. અનુભાવ
૧. સરવાણ? જેમ જેમ દેવની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ ઉછુસનુ કાલમાન પણ વધતું જાય છે. જેમ કે, દશ હજાર વર્ષના આયુષવાળા દેવને એક એક ઉચાસ સાત સાત સ્ટેમ્પરિમાણ કાળમાં થાય છે, એક પલ્યોપમના આયુષવાળા ને ઉસ એક દિવસમાં એક જ હોય છે, સાગરોપમના આયુષવાળા દેવના વિષયમા એ નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેને એક એક ઉસ તેટકેટલા પખવાડિયે થાય છે.
૨. આદ્ય: એના સંબંધમા એવો નિયમ છે કે દશ હજાર વર્ષના આયુષવાળા દે એક એક દિવસ વચમાં છેડીને આહાર લે છે; પલ્યોપમના આયુષવાળા દે દિનપૃથફત્વની પછી આહાર લે છે; સાગરોપમના આયુષવાળા દેવ માટે એવો નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તે તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે.
૩. વેનાઃ સામાન્ય રીતે દેને સાત-સુખ વેદના જ હોય છે; કયારેક અસાત-દુખ વેદના થઈ જાય તે તે, અંતર્મુહૂર્તથી વધારે સમય સુધી રહેતી નથી. સાત વેદના
સુધી
- ૧, પૃથકત્વ શબ્દને બેથી મારી નવની સ યા વ્યવહાર થાય છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
૧૨
તત્વાર્થસૂત્ર પણ લાગલગાટ છ મહિના સુધી એક સરખી રહીને પછી બદલાઈ જાય છે.
૪. ૩પપત્ત: એને અર્થ ઉત્પત્તિસ્થાનની ગ્યતા છે. અન્ય–જૈનેતરલિંગિક મિથ્યાત્વી બારમા સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે, સ્વ-જૈનલિગિક મિથ્યાત્વી ગ્રેવેયક સુધી જઈ શકે છે અને સમ્યગદષ્ટિ પહેલા સ્વર્ગથી સવર્થસિદ્ધ પર્યત પણ જઈ શકે છે. પરંતુ ચતુર્દશપૂર્વધારી સંયત પાંચમા સ્વર્ગથી નીચે ઉત્પન્ન જ થતા નથી.
૫. સમાવ: એને અર્થ લોકસ્વભાવ-જગહર્મ છે. એને લીધે બધાં વિમાન તથા સિદ્ધશિલા આદિ આકાશમાં નિરાધાર રહેલાં છે.
ભગવાન અરિહંતના જન્માભિષેક આદિ પ્રસંગે ઉપર દેવાના આસનનું કંપિત થવું એ પણ લોકાનુભાવનું જ કાર્ય છે. આસનકપની પછી અવધિજ્ઞાનના ઉપગથી તીર્થકરને મહિમા જાણે કેટલાક દેવ પાસે આવી એમની સ્તુતિ, વંદના, ઉપાસના આદિથી આત્મકલ્યાણ કરે છે. કેટલાક દે પિતાના સ્થાનમાં જ રહી પ્રત્યુત્થાન, અંજલિકમ, પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી તીર્થકરની અર્ચા કરે છે. આ પણ બધુ જ લોકાનુભાવનું જ કાર્ય છે. [૨]
હવે વૈમાનિકેમાં લેસ્થાને નિયમ કહે છે: पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु । २३ ।
બે, ત્રણ અને બાકીનાં સ્વર્ગોમાં ક્રમપૂર્વક પીત, પદ્ધ અને શુકલ વેશ્યાવાળા દે છે.
પહેલા બે સ્વર્ગના દેવોમાં પીત – તેજેયેસ્યા હોય છે, ત્રીજાથી પાંચમા સ્વર્ગ સુધીના દેવામાં પડ્યૂલેશ્યા અને છઠ્ઠાથી
Page #350
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪- સૂત્ર ૨૪-૨ સર્વાર્થસિદ્ધ પર્વતના દેશમાં શુક્લચ્છા હોય છે. આ નિયમ શરીરવર્ણરૂપ દ્રવ્યાને માટે જ છે, કેમ કે અધ્યવસાયરૂપ ભાવલેસ્યા તે બધાયે દેવામાં મળી આવે છે. [૨] હવે કોની પરિગણના કરે છે:
ગુજઃ રંપારકા રૈવેયકની પહેલાં કલ્પ છે.
જેમાં ઈદ, સામાનિક, ત્રાયશિ આદિ રૂપે દેના વિભાગની કલ્પના છે, તે “કલ્પ'. એવા કલ્પ ગ્રેવેયકની પહેલાં, અર્થાત સૌધર્મથી અય્યત સુધી બાર છે. રૈવેયકથી લઈ બધા કલ્પાતીત છે કેમ કે એમાં ઈક, સામાનિક, ત્રાયત્રિશ આદિ રૂપે દેના વિભાગની કલ્પના નથી, અર્થાત તે બધા બરાબરીવાળા હેવાથી અહમિ' કહેવાય છે. [૨૪]
હવે લોકાતિક દેવેનું વર્ણન કરે છે? શ્રાવિયા રાત્તિ. ૨૯ 1 सारस्वतादित्यवहधरणगर्दतोयतुषिताव्याबाधવોડgિra / રદ !
૧. રોયલ એશિયાટિક સાયટીના મુદ્રિત પુસ્તકમા દિવ્ય એ અંશ નિશ્ચતરૂપે સૂત્રમાં ન રાખતાં કોષ્ટકમા રાખ્યા છે, પરંતુ મ. ભ. ના મુદ્રિત પુસ્તકમાં તે અશ રિટાય” પાઠ સૂત્રગત જ નિશ્ચિતપે છાખે છે. જે કે તાંબર સંપ્રદાયના મૂળસત્રમાં sfટાચ એ પાઠ છે. છતાં પણ એ સૂત્રના ભાષ્યની ટીકામાં જે “ળિોપાતઃ ષ્ટિવિમાન તરિવર્તિમિ. ઇત્યાદિ ઉલલેખ છે, એમાં સટિ ના સ્થાને રિટ હોવાને પણ તર્ક થઈ શકે છે પરંતુ
Page #351
--------------------------------------------------------------------------
________________
૧૯૪
તત્વાર્થસૂત્ર બ્રહ્મલેક એ જ કાન્તિક દેવેનું આલય - નિવાસસ્થાન છે.
સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ, ગદતેય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એ લોકાતિક છે.
લોકાંતિક દેવો વિષયતિથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેઓ પરસ્પર નાના મોટા ન હોવાથી બધા સ્વતંત્ર છે અને તિર્થંકરના નિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગના સમયે એમની સામે ઊભા રહી “સુક્ષદ વુમદ શબ્દ દ્વારા પ્રતિબેધ કરવાના પિતાના આચારનું પાલન કરે છે. તે બ્રહ્મલોક નામના પાંચમા સ્વર્ગની ચારે બાજુની દિશાઓવિદિશાઓમાં રહે છે, બીજે ક્યાંય રહેતા નથી. તે બધા ત્યાંથી ચુત થઈ મનુષ્યજન્મ લઈમેક્ષ પ્રાપ્ત કરે છે
દરેક દિશા, દરેક વિદિશા અને મધ્યભાગમાં એકએક જાતિ વસવાના કારણે એમની કુલ નવ જાતિઓ છે. જેમ કે, પૂર્વોત્તર એટલે કે ઈશાન ખૂણામાં સારસ્વત, પૂર્વમાં આદિત્ય, પૂર્વદક્ષિણ એટલે અગ્નિ ખૂણામાં વહિ, દક્ષિણમાં અરુણ, દક્ષિણપશ્ચિમમાં એટલે નૈઋત્ય ખૂણામાં ગઈતોય, પશ્ચિમમાં તુષિત, પશ્ચિમોત્તર એટલે વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ, ઉત્તરમાં ભારત અને વચમાં અરિષ્ટ નામના કાંતિક દે રહે છે. એમનાં સારસ્વત આદિ નામ વિમાનના નામથી પ્રસિદ્ધ
દિગબર સંપ્રદાયમાં આ સૂત્રને અંતિમ ભાગ “ચાવાયાવિષ્ટાચ એ પાઠ છે તેથી અહીં સ્પષ્ટ રીતે અરિષ્ટ નામ જ કલિત થાય છે, રિષ્ઠ નહિ તેમ જ મરુતનું વિધાન પણ નથી.
Page #352
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪- સુત્ર ૨૭
૧૮૫ થયાં છે. અહીં એટલી વિશેષતા જાણી લેવી જોઈએ કે આ બન્ને સૂત્રોના મૂળ ભાષ્યમાં લોકાંતિક દેવના આઠ જ ભેદ બતાવ્યા છે; દિગબર સૂત્રપાઠ પ્રમાણે પણ આઠ જ સખા જણાય છે, તેમા ભરતને ઉલ્લેખ નથી. અલબત્ત, ઠાણુગ આદિ સૂત્રમાં નવ ભેદ દેખાય છે; (ઉત્તમ ચરિત્રમાં તે દશ ભેદેને પણ ઉલ્લેખ છે) તેથી એમ જણાય છે કે મૂળસૂત્રમાં હતો' પાઠ પ્રક્ષિપ્ત થયેલ છે. [૨૫-૨૬] - હવે અનુત્તર વિમાનના દેવેનુ વિશેષત્વ કહે છેઃ
વિલાઇ દિવરમઃ ૨૭ | વિજયાદિમાં દેવ, દ્વિચરમ - ફકત બે વાર મનુષ્ય જન્મ ધારણ કરવાવાળા – હોય છે.
અનુત્તર વિમાનના પાંચ પ્રકાર છે. એમાંથી વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનમાં જે દે રહે છે, તે દિચરમ હોય છે. અર્થાત તે અધિકમાં અધિક બે વાર મનુષ્યજન્મ ધારણ કરી મેક્ષ પામે છે. એને - ક્રમ આ પ્રમાણે છે: ચાર અનુત્તર વિમાનથી યુત થયા પછી મનુષ્યજન્મ, એ જન્મની પછી અનુત્તર વિમાનમાં દેવ જન્મ, ત્યાંથી પાછો મનુષ્ય જન્મ અને તે જ જન્મમાં મેક્ષ. પરંતુ સર્વાર્થસિહવિમાનવાસી દે ફક્ત એક જ વાર મનુષ્યજન્મ લે છે; ને એ વિમાનથી ચુત થયા પછી મનુષ્યત્વ ધારણ કરી એ જન્મમાં જ મેક્ષ પ્રાપ્ત કરે છે. અનુત્તરવિમાનવાસી સિવાય બીજા કેઈ પણ પ્રકારના દેવા માટે કાંઈ નિયમ નથી; કેમ કે કેઈક તે એક જ વાર મનુષ્ય જન્મ લઈ મેક્ષ પામે છે, કોઈ બે વાર, કેઈ ત્રણ વાર, કોઈ ચાર વાર અને કઈ એથી પણ અધિક વાર જન્મ ધારણ કરે છે. [૨૭] '
Page #353
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર હવે તિર્યનું સ્વરૂપ કહે છેઃ vપતિ મનુષ્ય રચઃ રારિયઃ ૨૮૫
ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જે જે બાકી રહ્યા છે તે તિર્યચનિવાળા છે. - તિર્યંચ કેણ કહેવાય છે એ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આપ્યો છે. ઔપપાતિક અર્થાત દેવ તથા નારક અને મનુષ્યને છેડીને બાકીના બધા સંસારી જીવ તિર્યંચ જ કહેવાય છે. દેવ, નારક અને મનુષ્ય ફક્ત પચેપ્રિય હોય છે; પરંતુ તિર્યંચમાં એકંથિથી પચેંદ્રિય સુધીના બધા પ્રકારના છે આવી જાય છે. જેમ દેવ, નારક અને મનુષ્ય, લોકના ખાસ ખાસ વિભાગમાં જ મળી આવે છે તેવુ તિર્યચે વિષે નથી; કેમ કે તેમનું સ્થાન લોકના બધા ભાગમાં છે. [૨૮] અધિકારસૂત્ર
રિતિઃ | રા. આયુષનું વર્ણન કરવામાં આવે છે.
મનુષ્ય અને તિર્યંચનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ બતાવ્યાં છે. દેવ અને નારકનાં બતાવવાના બાકી છે. તે આ અધ્યાયની સમાપ્તિ સુધી બતાવાશે. [૨૯]
ભવનપતિનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન: भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ।३०। શેષા પાને રૂા. असुरेन्द्रयोः सागरोपममधिकं च । ३२।
ભવનેમાં દક્ષિણાઈના ઈન્દ્રોની સ્થિતિ દેઢ પલ્યોપમની છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪- સૂત્ર ૩૩ ૩૬ શેષ ઇન્દ્રોની સ્થિતિ પણ બે પાપમની છે.
બે અસુરે કોની સ્થિતિ ક્રમથી સાગરેપમ અને કંઈક અધિક સાગરોપમની છે.
અહીંયાં ભવનપતિનિકાયની જે સ્થિતિ બતાવી છે, તે ઉત્કૃષ્ટ સમજવી જોઈએ; કેમ કે જધન્ય સ્થિતિનું વર્ણન આગળના પિસ્તાળીસમા સત્રમાં આવવાનું છે. ભવનપતિનિકાયના અસુરકુમાર, નાગકુમાર આદિ દશ ભેદે પહેલાં કહ્યા છે. દરેક ભેદના દક્ષિણાધના અધિપતિ અને ઉત્તરાર્ધના અધિપતિરૂપે બે બે ઈદ્ધ છે; તેમનું વર્ણન પહેલાં જ કરી દીધુ છે. એમાંથી દક્ષિણ અને ઉત્તરના બે અસુરેદોની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે: દક્ષિણાધના અધિપતિ અમર નામના અસુરેંદ્રની સ્થિતિ એક સાગરોપમની અને ઉત્તરાર્ધન અધિપતિ બલિ નામના અસુરેંદ્રની સ્થિતિ સાગરેપમથી કાંઈક અધિક છે. અસુરકુમારને છોડીને બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના ભવનપતિના દક્ષિણાર્ધના ધરણેન્દ્ર આદિ જે નવ હક છે, એમની સ્થિતિ દેઢ પલ્યોપમની અને જે ઉત્તરાર્ધના ભૂતાનંદ આદિ નવ ઇંદ્ર છે, એમની સ્થિતિ પણ બે પલ્યોપમની છે [૩૦-૩૨]. હવે વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરે છેઃ
सौधर्मादिषु यथाक्रमम् । ३३ । તાપ રૂછી अधिके च । ३५॥ રત રાહુમારે ! રૂા
Page #355
--------------------------------------------------------------------------
________________
૧૮૮
તત્વાર્થસૂત્ર विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिનિ રૂપે
आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषुविजयाવુિ નહિ દારૂ૮૫
સૌધર્મ આદિ દેવલોકમાં નીચે જણાવ્યા પ્રમાણે અનુક્રમે સ્થિતિ જાણવી.
સૌધર્મમાં બે સાગરેપમની સ્થિતિ છે.
ઐશાનમાં કાંઈક અધિક બે સાગરોપમની સ્થિતિ છે.
સાનકુમારમાં સાત સાગરેપમની સ્થિતિ છે.
માહેદ્રથી આરણાઠુત સુધીમાં અનુક્રમે કાંઈક અધિક સાત સાગરેપમ, ત્રણથી અધિક સાત સાગરોપમ, સાતથી અધિક સાત સાગરોપમ, દશથી અધિક સાત સાગરેપમ, અગિયારથી અધિક સાત સાગરોપમ, તેરથી અધિક સાત સાગરોપમ, પંદરથી અધિક સાત સાગરેપમ પ્રમાણ સ્થિતિ છે.
આરણ અય્યતની ઉપર નવ રૈવેયક, ચાર વિજય આદિ અને સર્વાર્થસિદ્ધમાં અનુક્રમે એક એક સાગરેપમ અધિક સ્થિતિ છે.
અહીંયાં વૈમાનિક દેવેની જે સ્થિતિ ક્રમથી બતાવવામાં આવી છે, તે ઉત્કૃષ્ટ છે. તેમની જધન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે. પહેલા સ્વર્ગમાં બે સાગરેપમની, બીજા સ્વર્ગમાં બે સાગરેપમથી કાંઈક અધિક, ત્રીજામાં સાત સાગરેપમની, ચેથામાં સાત સાગરોપમથી કાંઈક અધિક,
Page #356
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪- સૂત્ર ૧૯૪૨ પાંચમામાં દશ સાગરેપમની, છઠ્ઠામાં ચૌદ સાગરોપમની, સાતમામાં સત્તર સાગરોપમની, આઠમામાં અઢાર સાગરોપમની; નવમા-દશમામાં વીસ સાગરોપમની અને અગિયારમા-ગરમા સ્વર્ગમાં બાવીસ સાગરોપમની સ્થિતિ છે. નવ ગ્રેવેયકમાંના પહેલા વેયકમાં તેવીસ સાગરોપમની, બીજામાં ચોવીસ સાગરોપમની, એ રીતે એકએક વધતાં નવમા રૈવેયકમાં એકત્રીસ સાગરોપમની સ્થિતિ છે. પહેલા ચાર અનુત્તર વિમાનમાં બત્રીસ અને સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. [૩૩-૩૮] હવે વૈમાનિની જઘન્ય સ્થિતિ કહે છે?
अपरा पल्योपममधिकं च । ३९ । सागरोपमे । ४०। સપિ ા છા પરતઃ પુરતઃ પૂષો પૂડનારા કરી
અપરા– જઘન્ય સ્થિતિ પલ્યોપમ અને કાંઈક અધિક પલ્યોપમની છે.
બે સાગરોપમની છે. કાંઈક અધિક બે સાગરોપમની છે.
આગળઆગળની પૂર્વ પૂર્વની પરા – ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતરઅનંતરની જઘન્ય સ્થિતિ છે.
૧ દિગંબરની રાઠાઓમા અને કથાક કયા બેતાબર ગ્ર મા પણ વિજય આદિ ચાર વિમાનમા ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની માની છે. જુઓ આ અધ્યાયના સૂ ૪૨નું ભાષ્ય. સંગ્રહણી મા ૩૩ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૧૯૦
તાવાર્થસૂત્ર સૌધર્મદિની જધન્ય સ્થિતિ અનુક્રમે આ પ્રમાણે છેઃ પહેલા સ્વર્ગમાં એક પલ્યોપમની, બીજામાં પાપમથી કાંઈક અધિક, ત્રીજામાં બે સાગરોપમની, ચેથામાં બે સાગરેપમથી કાંઈક અધિક સ્થિતિ છે. પાંચમાથી આગળ બધા દેવલોકમાં જાન્ય સ્થિતિ તે જ છે જે પોતપોતાની અપેક્ષાએ પૂર્વ પૂર્વ દેવલેકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય. આ નિયમ પ્રમાણે ચેથા દેવલની કાંઈક અધિક સાત સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ એ જ પાંચમા દેવલેકમાં જઘન્ય સ્થિતિ છે; પાંચમાની દશ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ છઠ્ઠામાં જઘન્ય સ્થિતિ છે, છઠ્ઠીની ચૌદ સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાતમાની જઘન્ય સ્થિતિ છે. સાતમાની સત્તર સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ આઠમામાં જઘન્ય; આઠમાની અઢાર સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ નવમાદશમામાં જઘન્ય, નવમા-દશમાની વીશ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ અગિયારમા અરમાની જધન્ય; અગિયારમાબારમાની બાવીશ સાગરેપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રથમ રૈવેયકની જધન્ય સ્થિતિ છે એ રીતે નીચેનીચેના રૈવેયકની ઉત્કૃષ્ટ સ્થિતિને ઉપર ઉપરના રૈવેયકની જઘન્ય સ્થિતિ સમજવી. આ કમે નવમા ગ્રેવેયકની જધન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની થાય છે. ચાર અનુત્તર વિમાનની જઘન્ય સ્થિતિ એકત્રીસ 'સાગરેપની છે. સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમાં અંતર નથી; અર્થાત તેત્રીસ સાગરેપમની સ્થિતિ છે. [૩૯-૪૨] હવે નારકોની જઘન્યસ્થિતિ કહે છેઃ
नारकाणां च द्वितीयादिषु । ४३।
Page #358
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪-સૂત્ર ૪૪-૪૭ ૧૯૧ दशवर्षसहस्राणि प्रथमायाम् ॥४४॥
બીજી આદિ ભૂમિઓમાં નારકની જઘન્ય સ્થિતિ પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. - જેમ બેતાળીસમા સૂત્રમાં દેવોની જઘન્ય સ્થિતિને કેમ છે. તે જ બીજીથી લઈ સાતમી ભૂમિ સુધીના નારની જઘન્ય સ્થિતિને ક્રમ છે. એ નિયમ પ્રમાણે પહેલી ભૂમિની એક સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ એ બીછમાં જઘન્ય સ્થિતિ છે. બીજીની ત્રણ સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજીમાં જઘન્ય, ત્રીજીની સાત સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ ચોથીમાં જઘન્ય; ચોથીની દશ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચમીમાં જઘન્ય, પાંચમીની સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છઠ્ઠીમાં જઘન્ય, અને છઠ્ઠીની બાવીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમીમાં જધન્ય છે. પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ પ્રમાણ છે. [૪૩–૪૪ હવે ભવનપતિની જઘન્યસ્થિતિ કહે છેઃ
મg જ જવા ભવનમાં પણ દશ હજાર વર્ષ પ્રમાણની જઘન્ય સ્થિતિ છે. હવે તેની સ્થિતિ કહે છે:
व्यन्नराणां च ।१६। परा पल्योपमम् । १७ ।
Page #359
--------------------------------------------------------------------------
________________
૧૯૨
વાર્થસૂત્ર ચંતાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમ પ્રમાણ છે. [૪૬-૪૭] હવે તિષ્કાની સ્થિતિ કહે છે?
ज्योतिष्काणामधिकम् । ४८। ઘણા મેવામ . नक्षत्राणामर्धम् ॥५०॥ तारकाणां चतुर्भागः ॥५१॥ નવા સ્વરમાં /૨ चतुर्भागः शेषाणाम् । ५३।
તિષ્ક અથત સૂર્ય, ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક અધિક પલ્યોપમની છે.
ગ્રહની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમની છે.
તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમને ચોથો ભાગ છે. •
અને જઘન્ય સ્થિતિ તે પાપમને આઠમ ભાગ છે.
શેષ અર્થાત તારાઓને છેડીને બાકીના તિષ્ક એટલે કે ગ્રહ-નક્ષત્રોની જઘન્ય સ્થિતિ પલ્યોપમને ચોથો ભાગ છે. [૪૮-૫૩]
Page #360
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫
ખીજાથી ચેાથા અધ્યાય સુધીમાં જીવતત્ત્વનું નિરૂપણુ કર્યું છે. હવે આ અધ્યાયમાં અજીવતત્ત્વનું નિરૂપણુ થાય છે, પ્રથમ અજીવના ભેદો કહે છે :
अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः । १ । ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાયા છે.
નિરૂપણપદ્ધતિના નિયમ પ્રમાણે પહેલુ લક્ષણ અને પછી ભેદાનુ કથન કરવું જોઈએ; એમ છતાં પણ સૂત્રકારે અજીવતત્ત્વનું લક્ષણ બતાવ્યા વિના એના ભેદોનું કથન કર્યુ છે. એમ કરવાનુ કારણ એ છે કે, અવનું લક્ષણુ જીવના લક્ષણથી જ જાણી જવાય છે. એને જુદું કહેવાની ખાસ જરૂર નથી, કારણ કે અ + જીવ જે જીવ નહિ તે અજીવ. ઉપયેાગ એ જીવનું લક્ષણ છે, તેા જેમાં ઉપયાગ ન હેાય તે તત્ત્વ મળીય, અર્થાત્ ઉપયેાગના અભાવ અજીવનું લક્ષણ થયું.
7-૧૨
Page #361
--------------------------------------------------------------------------
________________
૧૯૪ : ' તત્વાર્થસૂત્ર
'અજીવ એ જીવનું વિરોધી ભાવાત્મક તત્ત્વ છે. તે માત્ર અભાવાત્મક નથી.
ધર્મ આદિ ચાર અજીવ તત્વોને શસ્તિ કહેવાને અભિપ્રાય એ છે કે, તે તત્વ માત્ર એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી કિન્તુ પ્રચય એટલે કે સમૂહરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે તે પ્રદેશપ્રચયરૂપ છે અને પુદ્ગલ અવયવરૂપ તથા અવયવપ્રચયરૂપ છે.
અજીવ તત્વના ભેમાં કાળની ગણના કરી નથી; કેમ કે કાળ તત્ત્વરૂપ છે કે નહિ એ વિષયમાં મતભેદ છે. જે આચાર્ય એને તત્ત્વ માને છે તે પણ તેને ફક્ત પ્રદેશાત્મક માને છે, પ્રદેશ પ્રચયરૂપ નહિ. એથી એમના મતે પણ અસ્તિકાની સાથે કાળને ગણવો યુક્ત નથી; અને જે આચાર્ય કાળને સ્વતંત્ર તત્ત્વ માનતા નથી તેમના મતે તે તત્વના ભેદમાં કાળની ગણના થાય જ શી રીતે?
પ્ર–શું ઉપરનાં ચારે અજીવતો બીજાં દર્શને પણ માન્ય છે?
ઉ–નહિ, આકાશ અને પુગલ એ બને તો તે વૈશેષિક, ન્યાય, સાંખ્ય આદિ દર્શને પણ માન્ય છે, પરંતુ
મૌસ્તિકાય અને અધમૌસ્તિકાય એ બને તો જૈનદર્શન સિવાય બીજું કોઈપણ દર્શન માનતું નથી. જૈનદર્શને જેને આકાશાસ્તિકાય કહે છે, તેને બીજા દર્શને આકાશ કહે છે. પગલાસ્તિકાય એ સંજ્ઞા પણ ફક્ત જૈનશાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. બીજા દર્શનેમાં એ તત્ત્વને સ્થાને પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોને ઉપયોગ થાય છે. [૧]
Page #362
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫-સૂત્ર ૨-જ' હવે મૂળ દ્રવ્યોનું કથન કરે છે?
કથા વા | ૨ ધર્માસ્તિકાય આદિ ઉક્ત ચાર અજીવ તત્વ અને જીવ એ પાંચ દ્રવ્યો છે.
જેનદષ્ટિ પ્રમાણે જગત માત્ર પર્યાય એટલે કે પરિવર્તનરૂપ જ નથી, કિન્તુ પરિવર્તનશીલ હોવા છતાંય તે અનાદિનિધન છે. આ જગતમાં જૈનમત પ્રમાણે મૂળ દ્રવ્ય પાંચ છે, તે જ આ સૂત્રમાં બતાવ્યાં છે.
આ સૂત્રથી લઈ આગળનાં કેટલાંક સૂાભા દ્રવ્યના સામાન્ય તથા વિશેષ ધર્મોનું વર્ણન કરીને એમનું પરસ્પરનું સાધમ્ય વૈધર્મે બતાવ્યું છે. સાધમ્ય અર્થ સમાનધર્મ -સમાનતા અને વૈધર્યને અર્થ વિરુદ્ધ ધર્મ – અસમાનતા.
આ સૂત્રમાં જે દ્રવ્યત્વનું વિધાન છે, તે ધર્માસ્તિકાય આદિ પાંચ પદાર્થોનું દ્રવ્ય તરીકે સાધમ્ય છે; અને જે તે વૈધર્મો હોઈ શકે છે તે માત્ર ગુણ અથવા પયયનુ જ હેઈ શકે; કેમ કે ગુણ અથવા પીય સ્વયં દ્રવ્ય નથી. [૨] હવે મૂળ દ્રવ્યોનું સામ્ય ધમ્મ કહે છે नित्यावस्थितान्यरूपाणि । ३।
પુજા / ક !
૧, ૨૦ પર પરામાં આ એક જ સૂત્ર ગણાય છે; પરંતુ દિગં૦ પર પરામા ચા િબલીવા” એવાં બે સૂત્ર અલગ અલગ મળે છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
તરવાથસૂત્ર आऽऽकाशादेकद्रयाणि । ५। निष्क्रियाणि च ।६। ઉક્ત દ્રવ્ય નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. પુદ્ગલ રૂપી એટલે કે મૂર્તિ છે.
ઉક્ત પાંચમાંથી આકાશ સુધીનાં દ્રવ્ય એક એક છે.
અને નિષ્ક્રિય છે.
ધમસ્તિકાય આદિ પાંચ દિવ્ય નિત્ય છે અથૉત તે પોતપોતાના સામાન્ય તથા વિશેષરૂપથી કદાપિ પણ ચુત થતાં નથી. પાંચે સ્થિર પણ છે; કેમ કે એમની સંખ્યામાં
ક્યારે પણ ઓછાવત્તાપણું થતું નથી. અરૂપી દિવ્ય તો ધર્મસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર જ છે; પરંતુ પુદ્ગલ દ્રવ્ય અરૂપી નથી. સારાંશ એ છે કે, નિત્યત્વ તથા અવસ્થિતત્વ એ બન્ને પાંચે વ્યાનું સાધમ્ય છે, પરંતુ અરૂપિત્ર પુકલને છેડીને બાકીનાં ચાર નું સાધમ્ય છે.
પ્ર-નિત્યત્વ અને અવસ્થિતત્વના અર્થમાં શે તફાવત છે?
ઉ–પિતપોતાના સામાન્ય તથા વિશેષ સ્વરૂપથી સ્મૃત ન થવું એ નિત્યત્વ છે, અને પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતા પણ બીજા તત્વના સ્વરૂપને પ્રાપ્ત ન
૧. ભાગમાં આ રીતુ એ સંધિરહિત પાઠ છે, દિગંબરીય પરંપરામાં તો સૂત્રમાં જ એ સંધિરહિત પાઠ છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
અધયાય ૫-સૂત્ર ૨
૧૯૭ કરવું તે અવસ્થિતત્વ છે. જેમ જીવતત્વ પિતાના દ્રવ્યાત્મક સામાન્યરૂપને અને ચેતનાત્મક વિશેષરૂપને ક્યારે પણ છેડતું નથી, એ તેનું નિત્યત્વ છે, અને ઉક્તસ્વરૂપને છોડયા વિના પણ તે અજીવતત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી એ એનું અવસ્થિતત્વ છે. સારાંશ એ છે કે પિતાના સ્વરૂપને ત્યાગ ન કરવો અને પારકાના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું એ બને અંશ – ધર્મ બધાં દ્રવ્યમાં સમાન છે; એમાંથી પહેલો અંશ નિત્યત્વ અને બીજો અંશ અવસ્થિતત્વ કહેવાય છે. દ્રવ્યના નિત્યત્વકથનથી જગતની શાશ્વતતા સૂચિત થાય છે અને
અવસ્થિતત્વના કથનથી એમને પરસ્પર સંકર – મિશ્રણ થત નથી એમ સૂચવાય છે, અર્થાત તે બધાં દ્રવ્ય પરિવર્તનશીલ હોવા છતાં પણ પિતાપિતાના સ્વરૂપમાં સ્થિત છે અને એક સાથે રહેતાં છતાં પણ એક બીજાના સ્વભાવ- લક્ષણ –થી અસ્પષ્ટ રહે છે. એથી જ આ જગત અનાદિનિધન પણ છે અને એનાં મૂળતત્વોની સંખ્યા પણ એકસરખી રહે છે.
પ્રવ–ધમસ્તિકાય આદિ અજીવ પણ જે દ્રવ્ય છે અને તત્વ પણ છે તો પછી એમનું કાઈ ને કોઈ સ્વરૂપ અવશ્ય માનવું પડશે, તે પછી એમને અરૂપી કેમ કહ્યાં ?
ઉ–અહીયાં અરૂપિત્વને અર્થ સ્વરૂપનિષેધ નથી, સ્વરૂપ તે ધર્માસ્તિકાય આદિ તને પણ અવશ્ય હોય છે; અને એમને જે કઈ સ્વરૂપ જ ન હોય તે તે તે અશ્વશગની માફક વસ્તુ તરીકે જ સિદ્ધ ન થાય. અહીયાં અપિત્વના કથનથી રૂ૫ એટલે કે મૂર્તિને નિષેધ કર્યો છે. રૂપને અર્થ અહીયાં મૂર્તિ જ છે. રૂપ આદિ સંસ્થાનપરિણામને અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સમુદાયને “મતિ કહે છે;
Page #365
--------------------------------------------------------------------------
________________
૧૯૮
તવાથસૂત્ર આવી મૂર્તિને ધર્માસ્તિકાય આદિ ચારતમાં અભાવ હોય છે. આ જ બાબત અરૂપી પદથી કહી છે. [૩]
રૂપ, મૂર્તત્વ, મૂર્તિ એ બધા શબ્દો સમાનાર્થક છે. રૂપ, રસ આદિ જે ગુણ છવ્યિો દ્વારા ગ્રહણ કરી શકાય છે, તે દિવ્યગ્રા ગુણ જ મૂર્તિ કહેવાય છે. પુલના ગુણ ઇશ્ચિગ્રાહ્ય છે; એથી પુદ્ગલ એ મૂર્ત એટલે કે રૂપી છે. પુલ સિવાય બીજું કંઈ પણ દિવ્ય મૂર્તિ નથી, કેમ કે તે ઈવ્યિથી ગૃહીત થતું નથી; એથી જ રૂપિ– એ જ પુલને ધર્માસ્તિકાય આદિ ચાર તોથી ભિન્ન કરતું વૈધમ્ય છે.
જો કે અતીદિય હેવાથી પરમાણુ આદિ અનેક સૂક્ષ્મ વ્યા અને એમના ગુણે દિવ્યગ્રાહ્ય નથી, છતાં પણ વિશિષ્ટ પરિણામરૂપ અમુક અવસ્થામાં તે જ ઈદિ દ્વારા ગ્રહણ થવાની ગ્યતા પ્રાપ્ત કરે છે; એ કારણથી તે અતીદિય હવા છતાં પણ રૂપી અથવા મૂર્ત જ છે. અરૂપી કહેવાતા ધર્મસ્તિકાય આદિ ચાર બેને તે ઇન્દ્રિયના વિષય બનવાની
ગ્યતા જ હેતી નથી. આ જ અતીથિ પુલ અને અતીબિ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં તફાવત છે. [૪]
ઉપરનાં પાંચ દ્રવ્યોમાંથી આકાશ સુધીનાં ત્રણ કવ્યો અર્થાત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયા એક એક વ્યક્તિ રૂપ છે. એમની બે અથવા બેથી અધિક વ્યક્તિઓ હેતી નથી. એ રીતે જ એ ત્રણે નિક્તિ એટલે ક્રિયારહિત છે. એકવ્યક્તિત્વ અને નિષ્ક્રિયત્વ એ બે ધર્મો ઉક્ત ત્રણ પ્રત્યેનું સાધમ્ય અને જીવાસ્તિકાય તથા પુલાસ્તિકાયનું વૈધમ્ય છે. જીવ અને પુતલકવ્યની અનેક વ્યક્તિઓ છે અને તે ક્યિાશીલ પણ છે. જૈનદર્શન વેદાંતની માફક
Page #366
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પસૂત્ર ૭-૧૧
૧૯૯
આત્મદ્રવ્યને એક વ્યક્તિરૂપ માનતું નથી અને સાંખ્ય, વૈશેષિક આદિ બધાં વૈશ્વિક દર્શનાની માફ્ક એને નિષ્ક્રિય પણ માનતું નથી.
પ્ર—જૈન મત પ્રમાણે બધાં દ્રવ્યેશમાં પર્યાયપરિણમન – ઉત્પાદ્દવ્યય માનવામાં આવે છે. આ પરિણમન ક્રિયાશીલ દ્રવ્યામાં જ થઈ શકે છે. ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યે ને જો નિષ્ક્રિય માનવામાં આવે, તે તેએમાં પર્યાયપરિણમન કેવી રીતે ઘટી શકે ?
ઉ॰—અહીં યાં નિષ્ક્રિયત્વથી ગતિક્રિયાના નિષેધ કરવામાં આવ્યા છે, ક્રિયામાત્રના નહિ. જૈન મત પ્રમાણે નિષ્ક્રિય દ્રવ્યના અર્થ ગતિશૂન્ય દ્રવ્ય એટલેા જ છે. ગતિશૂન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યેામાં પણ સદૃશ પરિણમનરૂપ ક્રિયા જૈનદર્શન માને જ છે. [૫-૬]
હવે પ્રદેશાની સખ્યાના વિચાર કરે છે असङ्ख्या प्रदेशा धर्माधर्मयोः । ७ । નીવય ૧૮૫
आकाशस्यानन्ताः । ९ । सङ्घयेयाऽसंख्येयाश्च पुद्गलानाम् । १० । નળોઃ । । ।
ધર્મ અને અધર્મના પ્રદેશ અસંખ્યાત છે.
એક જીવના પ્રદેશ અસખ્યાત છે.
આકાશના પ્રદેશ અનત છે.
પુદ્ગલદ્રવ્યના પ્રદેશ સખ્યાત, અસખ્યાત અને અનાત છે.
1
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૦૦
તત્વાર્થસૂત્ર અણુ-પરમાણુને પ્રદેશ હોતા નથી.
ધર્મ અધમ આદિ ચાર અજીવ અને જીવ એ પાંચ દ્રવ્ય માટે “કાય’ શબ્દ વાપરી પહેલાં એ સૂચિત કર્યું છે કે પાંચ દ્રવ્યો અસ્તિકાય અર્થાત પ્રદેશપ્રચયરૂપ છે; પરંતુ એ પ્રદેશની વિશેષ સંખ્યા પહેલાં બતાવી નથી. તે સંખ્યા અહીંયાં બતાવવામાં આવી છે.
ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ પ્રત્યેક દ્રવ્યના પ્રદેશ અસંખ્યાત છે. પ્રદેશને અર્થ એક એવે સૂક્ષ્મ અંશ છે કે, જેના બીજા અંશેની કલ્પના સર્વજ્ઞની બુદ્ધિથી પણ થઈ શકતી નથી; એવા અવિભાજ્ય સૂક્ષ્માંશને નિરશ અંશ પણ કહે છે. ધર્મ, અધર્મ એ બન્ને દ્રવ્ય એક એક વ્યક્તિરૂપ છે, અને એમના પ્રદેશ – અવિભાજ્ય અંશ અસંખ્યાત, અસંખ્યાત છે; એમ કહેવાથી એ ફલિત થાય છે કે ઉકા બને દ્રવ્ય એક એવા અખંડ સ્કધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય સૂક્ષ્મ અંશ ફક્ત બુદ્ધિથી કલ્પિત કરી શકાય છે, તે વસ્તુભૂત સધથી અલગ કરી શકાતા નથી.
જીવ દ્રવ્ય વ્યક્તિરૂપે અનત છે. પ્રત્યેક જીવ વ્યક્તિ એક અખંડ વસ્તુ છે, જે ધમૌરિતકાયની માફક અસંખ્યાત પ્રદેશપરિમાણ છે
આકાશ દ્રવ્ય બીજાં બધાં દ્રવ્યોથી મેટે કંધ છે; કેમકે તે અનંતપ્રદેશપરિમાણ છે.
પુતલદ્રવ્યના સ્કંધ ધર્મ, અધર્મ આદિ બીજા ચાર દ્રવ્યની માફક નિયતરૂપ નથી. કેમ કે કઈ પુલસ્કંધ સંખ્યાત પ્રદેશોને હોય છે, કેઈ અસંખ્યાત પ્રદેશને, કેઈ અને પ્રદેશ અને કેઈ અનંતાનંત પ્રદેશને પણ હોય છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫-સૂત્ર ૭-૧૧ - ૨૦૧ પુતલ અને બીજાં બેની વચમાં એટલે તફાવત છે , કે પુલના પ્રદેશ પિતાને સ્કધથી જુદા જુદા થઈ જાય છે પરંતુ બીજા ચાર દ્રવ્યના પ્રદેશ પિતપતાના સ્કધથી અલગ થઈ શકતા નથી; કેમ કે પુલથી ભિન્ન ચારે દ્રવ્ય અમૂર્ત છે, અને અમૂર્ત સ્વભાવ ખંડિત ન થવું એ છે. પુલદ્રવ્ય મૂર્ત છે, મૂર્તના ખંડ પણ હોઈ શકે છે, કેમ કે સંશ્લેષ અને વિષ દ્વારા ભેગા થવાની તથા છૂટા થવાની શક્તિ મૂર્ત દ્રવ્યમાં દેખાય છે. આ તફાવતના કારણથી પુલસ્ક ધના નાના મોટા બધા અંશને અવયવ કહે છે. અવયવને અર્થ જુદે થતા અંશ એ છે. - જો કે પરમાણુ પણ પુત્રલ દ્રવ્ય હેવાના કારણથી મૂર્ત છે તે પણ તેને વિભાગ થઈ શકતું નથી. કેમ કે તે આકાશના પ્રદેશની જેમ પુદ્ગલને નાનામાં નાને અંશ છે. પરમાણુનું જ પરિમાણ સૌથી નાનામાં નાનું પરિમાણ છે; એથી તે માત્ર અવિભાજ્ય અંશ છે.
અહીંયાં પરમાણુના ખંડ એટલે કે અંશ થતા નથી એમ જે કહ્યું છે, તે દ્રવ્ય વ્યક્તિરૂપે; પરંતુ પયયરૂપે નહિ. પર્યાયરૂપે તે એના પણ અંશની કલ્પના કરવામાં આવી છે; કેમ કે એક જ પરમાણુવ્યક્તિમાં વર્ણ, ગધ, રસ આદિ અનેક પર્યાય છે. તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશે જ છે. એથી એક પરમાણુવ્યક્તિના પણ ભાવપરમાણુ અનેક માનવામાં આવે છે.
પ્રધર્મ આદિના પ્રદેશ અને પુતલના પરમાણુ વચ્ચે શું તફાવત છે ?
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ૬ તત્વાર્થસૂત્ર
• ઉ૦-પરિમાણની દષ્ટિએ કાંઈ તફાવત નથી. જેટલા ક્ષેત્રમાં પરમાણું રહી શકે છે, એટલા ભાગને પ્રદેશ કહે છે. પરમાણુ અવિભાજ્ય અંશ હેવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય જ હોવું જોઈએ, એથી પરમાણુ અને પ્રદેશ નામનું તત્પરિમિત ક્ષેત્ર બનેય પરિમાણની દૃષ્ટિએ સમાન છે. તે પણ એમની વચમાં એટલો તફાવત છે કે પરમાણુ પિતાના અંશીભૂત સ્કંધથી અલગ થઈ શકે છે; પરંતુ ધર્મ આદિ દ્રવ્યના પ્રદેશ પોતાના સ્કંધથી અલગ થઈ શકતી નથી.
પ્ર–નવમા સૂત્રમાં અનંત પદ . એથી પુલ દ્રવ્યના અનેક અનંત પ્રદેશ હેવાને અર્થ તો નીકળી શકે છે; પરતુ અનંતાનંત પ્રદેશ હોવાને જે અર્થ ઉપર કાવ્યો છે તે કયા પદથી ?
ઉઅનતપદ સામાન્ય છે, તે બધા પ્રકારની અનાત સંખ્યાઓને બોધ કરાવી શકે છે. એથી જ એ પદથી અનંતાનંત અર્થ પણ કરી શકાય છે. [૭–૧૧]
હવે દ્રવ્યોના સ્થિતિક્ષેત્રને વિચાર કરે છે: ઢોડિયાદ ૨૨/ પષો જે રૂ પ રિપુ મા પુજારામ . ૨૪?
असंख्येयभागादिषु जीवानाम् । १५ । प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् । १६ ।
આપેચ – સ્થિતિ કરનારાં દ્રવ્યોની સ્થિતિ કાકાશમાં જ છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૩ ૨૦૩ ધર્મ અને અધર્મ દ્રવ્યની સ્થિતિ સમગ્ર લોકાકાશમાં છે.
પુદ્ગલની સ્થિતિ કાકાશના એક પ્રદેશઆદિમાં વિકલ્પ એટલે અનિયત રૂપે હોય છે.
જીની સ્થિતિ લેકના અસંખ્યાતમા ભાગા_દિમાં હોય છે.
કેમ કે પ્રદીપની માફક એમના પ્રદેશને સંકેચ અને વિસ્તાર થાય છે.
જગત પાંચ અસ્તિકાય રૂપ છે. એથી પ્રશ્ન થાય છે કે આ પાંચ અસ્તિકાને આધાર – સ્થિતિક્ષેત્ર શું છે? શું એમનો આધાર એમનાથી ભિન્ન એવું બીજું કોઈ દ્રવ્ય છે? અથવા એ પાંચમાંથી કોઈ એક દ્રવ્ય બાકીનાં દ્રવ્યને આધાર છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આકાશ એ જ આધાર છે અને બાકીના બધાં દિવ્ય આધેય છે. આ ઉત્તર વ્યવહારદષ્ટિએ સમજવો જોઈએ; નિશ્ચયદષ્ટિએ નહિ. બધાં દ્રવ્ય સ્વપ્રતિક અર્થાત પિતપતાના સ્વરૂપમાં સ્થિત છે; કેઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તાત્વિકદષ્ટિથી રહી શકતું નથી. હવે એ પ્રશ્ન થાય છે કે જેમ ધમદિ ચારે દિવ્યાને આધાર વ્યવહારદષ્ટિએ આકાશ માનવામાં આવે છે તે રીતે આકાશને આધાર શું છે ? આને ઉત્તર એ જ છે કે આકાશને કઈ બીજું દ્રવ્ય આધારરૂપ નથી કેમ કે એનાથી મોટા પરિમાણવાળું અથ એની બરાબર પરિમાણવાળું બીજું કઈ તત્વ જ નથી. એથી વ્યવહારદષ્ટિએ અને નિશ્રયદષ્ટિએ આકાશ સ્વપ્રનિશ જ છે. આકાશને બીજા
Page #371
--------------------------------------------------------------------------
________________
२०४
તાવાર્થસૂત્ર દાને આધાર કહેવાનું કારણ એ છે કે આકાશ તે વ્યથી મહાન છે.
આધેયભૂત ધર્મ આદિ ચાર દ્રવ્યો પણ સમગ્ર આકાશમાં રહેતાં નથી. તે આકાશના અમુક પરિમિત ભાગમાં જ સ્થિત છે. જેટલા ભાગમાં તે સ્થિત છે એટલે આકાશભાગ જોવા કહેવાય છે. લોકને અર્થ જ પાંચ અસ્તિકાય. આ ભાગની બહાર આસપાસ ચારે તરફ અનંત. આકાશ વિદ્યમાન છે; એમાં બીજાં વ્યોની સ્થિતિ ન હોવાને લીધે એ લોવારા કહેવાય છે. અહીંયાં અસ્તિકાયના આધારઆધેય સંબંધને જે વિચાર છે, તે કાકાશને લઈને જ સમજ જોઈએ.
ધર્મ અને અધર્મ એ બન્ને અસ્તિકાય એવા અખંડ સ્કંધરૂપ છે કે, તે સંપૂર્ણ કાકાશમાં જ સ્થિર છે. એ બાબતને આમ પણ કહી શકાયઃ વસ્તુતઃ અખંડ આકાશના પણ જે લેક અને અલેક એવા બે ભાગની કલ્પના બુદ્ધિથી કરવામાં આવે છે, તે ધર્મ, અધર્મ વ્યના સબંધથી છે.
જ્યાં એ દ્રવ્યને સંબંધ ન હોય તે અલેક અને જેટલા ભાગમાં તેમને સંબંધ હોય તે ક.
પુદ્ગલ દ્રવ્યને આધાર સામાન્ય રીતે કાકાશ જ નિયત છે. તથાપિ વિશેષરૂપે ભિન્ન ભિન્ન પુલવ્યના આધારક્ષેત્રના પરિમાણમાં તફાવત હોય છે. પુલવ્ય, કાંઈ ધર્મઅધર્મ વ્યની માફક માત્ર એક વ્યક્તિ તે છે જ નહિ કે જેથી તે માટે એકરૂપ ધારક્ષેત્ર હોવાની સંભાવના કરી શકાય. ભિન્નભિન્ન વ્યક્તિ હોવાથી પુલોના પરિમાણમાં વિવિધતા હોય છે, એકરૂપતા નથી. એથી અહીંયાં એના
Page #372
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પસૂત્ર ૧૨-૧૬
૧૫
આધારનું પરિમાણુ વિકલ્પે – અનેક રૂપે અતાવવામાં આવ્યું છે. કાઈ પુદ્રલ લેાકાકાશના એક પ્રદેશમાં, તા કાઈ એ પ્રદેશમાં રહે છે. એ રીતે કાઈક પુદ્ગલ અસંખ્યાતપ્રદેશપરિમિત યાકાકાશમાં પણ રહે છે. સારાંશ એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશેાની સંખ્યા આધેયભૂત પુદ્ગલદ્રવ્યના પરમાણુની સખ્યાથી ન્યૂન અથવા એની ખરાબર હેાઈ શકે છે, અધિક નહિ, એથી જ એક પરમાણુ એકસરખા આકાશપ્રદેશમાં સ્થિત રહે છે; પરંતુ ચણુક એક પ્રદેશમાં પણ રહી શકે છે અને એમાં પશુ. એ રીતે ઉત્તરાત્તર સંખ્યા વધતાં વધતાં ત્ર્યણુક, ચતુરક એમ સંખ્યાતાજીક કલ એક પ્રદેશ, એ પ્રદેશ, ત્રણ પ્રદેશ એમ સખ્યાત પ્રદેશ સુધીના ક્ષેત્રમાં રહી શકે છે; સંખ્યાતાણુક દ્રવ્યની સ્થિતિને માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા હૈતી નથી. અસખ્યાતાજીક ધ એક પ્રદેશથી લઈ અધિકમાં અધિક પેાતાની આરેાખરના અસંખ્યાત સખ્યાવાળા પ્રદેશાના ક્ષેત્રામાં રહી શકે છે. અનંતાણુક અને અનંતાનંતાણુક કે પશુ એક પ્રદેશ, એ પ્રદેશ ઇત્યાદિ ક્રમથી વધતાં વધતાં સખ્યાત પ્રદેશ અને અસખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એની સ્થિતિને માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની જરૂર નથી.
-
૧. એ પરમાણુઓના બનેલા સ્કંધ – અવયવી ~ “ દ્વષાણુક ’ કહેવાય છે ત્રણ પરમાણુએના સ્કંધ ગૃણૂક કહેવાય છે, એ
.
રીતે ચાર પરમાણુઓના ચતુરણક,' સખ્યાત પરમાણુઓના
*
“ સંખ્યાતાજીક, ́ અસંખ્યાતના 'અસ`ખ્યાતાણુક, અનંતના
..
અનતાણુક ' અને અનતાન'ત પરમાણુઓના બનેલા સ્કંધ * અન તાન તાણ્ક' કહેવાય છે.
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૦૬
તત્ત્વાર્થસૂત્ર પુલ દ્રવ્યને સૌથી મોટામાં મેસ્કધ જેને અચિત્તા મહાત્કંધ કહે છે અને જે અનંતાનંત અણુઓને બનેલ હેય છે, તે પણ અસંખ્યાત પ્રદેશ કાકાશમાં જ સમાય છે.
જૈનદર્શનમાં આત્માનું પરિમાણ આકાશની માફક વ્યાપક નથી અને પરમાણુની માફક અણું પણ નથી, કિન્તુ મધ્યમ પરિમાણુ માનવામાં આવે છે; જે કે બધા આત્માઓનું માધ્યમ પરિમાણુ પ્રદેશસંખ્યાની દષ્ટિએ સમાન છે, છતાં પણ બધાની લંબાઈ-પહોળાઈ આદિ એકસરખાં પણ નથી. એથી પ્રશ્ન થાય છે કે જીવ દ્રવ્યનું આધારક્ષેત્ર ઓછામાં ઓછું અને અધિકમાં અધિક કેટલું માનવામાં આવે છે? આ પ્રશ્નનો ઉત્તર અહીંયાં એ આવે છે કે એક જીવનું આધારક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશ સુધી હોઈ શકે છે. જો કે કાકાશ અસંખ્યાત પ્રદેશ પરિમાણ છે, તે પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકાર હોવાથી લોકાકાશના એવા અસખ્યાત ભાગની કલ્પના કરી શકાય છે કે જે અંગુલાસંખ્યય ભાગ પરિમાણું હોય છે. આટલો નાને એક ભાગ પણ અસંખ્યાતપ્રદેશાત્મક જ હોય છે. એ એક ભાગમાં કોઈ એક જીવ રહી શકે છે. એટલા એટલા બે ભાગમાં પણ રહી શકે છે. એ રીતે એક એક ભાગ વધતાં વધતાં આખરના સર્વ લોકમાં પણ એક જીવ રહી શકે છે. અથત છવ દ્રવ્યનું નાનામાં નાનું આધારક્ષેત્ર અંગુલાસંખ્યય ભાગ પરિમાણ લોકાકાશને ખંડ હોય છે, જે સમગ્ર લેકાકાશને એક અસંખ્યાતમો ભાગ જ હોય છે. એ જીવનું કાળાન્તરે, અથવા એ જ સમયે બીજા જીવનું, કંઈક મેટું
Page #374
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૩ ૨૦૭ આધારક્ષેત્ર એ ભાગથી બમણું પણ માનવામાં આવે છે. આ રીતે એ છવાનું અથવા છવાન્તરનું આધારક્ષેત્ર ત્રણગણું, ચારગણ, પાંચગણુ આદિ ક્રમથી વધતાં વધતાં ક્યારેક અસંખ્યાતગણું અથત સર્વ કાકાશ થઈ શકે છે. એક જીવનું . આધારક્ષેત્ર સર્વ લોકાકાશ ત્યારે જ થઈ શકે છે જ્યારે તે જીવ કેવલિસમુઘાતની દશામાં હોય છે. જીવન પરિમાણની જૂનાધિતાને લીધે એના આધારક્ષેત્રના પરિમાણની જે જૂનાધિકતા ઉપર કહી છે, તે એક જીવની અપેક્ષાએ સમજવી જોઈએ; સર્વ જીવરાશિની અપેક્ષાએ તે જીવતત્વનું આધારક્ષેત્ર સંપૂર્ણ કાકાશ જ છે.
હવે પ્રશ્ન એ થાય છે કે, તુલ્ય પ્રદેશવાળા એક છવ દ્રવ્યના પરિમાણમાં કાળભેદથી જે જૂનાધિક્તા દેખાઈ આવે છે, અથવા ભિન્નભિન્ન છના પરિમાણમાં એક જ સમયમાં જે જૂનાધિકતા દેખાય છે, એનું કારણ શું છે? એને ઉત્તર અહીંયાં એ આપ્યા છે કે, કર્મ, જે અનાદિ કાળથી જીવની સાથે લાગેલાં છે અને જે અનંતાનંત અણુપ્રચયરૂપ હોય છે, એમના સંબંધથી એક જ છવના પરિમાણમાં અથવા વિવિધ જીને પરિમાણમાં વિવિધતા આવે છે. કર્મો સદા એકસરખાં રહેતાં નથી. એમના સંબંધથી ઔદારિક આદિ જે અન્ય શરીર પ્રાપ્ત થાય છે, તે પણ કર્મ અનુસારે નાનામોટાં હોય છે. છવદ્રવ્ય વસ્તુત હોય છે તે અમૂર્ત, પરંતુ તે કર્મસંબંધને લીધે મૂર્તવત બની જાય છે. એથી જ્યારે જ્યારે જેટલું જેટલું ઔદારિકાદિ શરીર એને પ્રાપ્ત થાય છે, ત્યારે ત્યારે એનું પરિમાણ તેટલું જ હોય છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૨૦૮
તાથસૂત્ર ધમસ્તિકાય આદિ દ્રવ્યની માફક જીવ દ્રવ્ય પણ અમૂર્ત છે. તે પછી એકનું પરિમાણ વધતું-ઘટતું નથી અને બીજાનું કેમ વધે-ઘટે છે? આ પ્રશ્નનો ઉત્તર સ્વભાવભેદ સિવાય બીજો કાંઈ નથી. જીવતત્વનો સ્વભાવ જ એ છે કે તે નિમિત્ત મળતાં જ પ્રદીપની જેમ સકેચ અને વિકાસને પ્રાપ્ત કરે છે. જેમ ખુલ્લી જગ્યામાં રાખેલા પ્રદીપને પ્રકાશ અમુક પરિમાણ હોય છે, પરંતુ એને જ્યારે એક કોટડીમાં રાખવામાં આવે છે ત્યારે એનો પ્રકાશ કોટડીના જેટલો જ બની જાય છે, પછી એને એક કુડા નીચે રાખીએ તે તે કુંડાની અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે, લેટાની નીચે રાખીએ તે એને પ્રકાશ એટલે જ થઈ જાય છે, તેમ – એ પ્રદીપની માફક છવદ્રવ્ય પણ સંકોચ-વિકાસશીલ છે. એથી તે જ્યારે જ્યારે જે નાના અથવા મોટા શરીરને ધારણ કરે છે ત્યારે ત્યારે તે શરીરના પરિમાણુ પ્રમાણે એના પરિમાણમાં સ કે વિકાસ થાય છે.
અહીંયાં એ પ્રશ્ન થાય છે કે જે જીવ સંકોચસ્વભાવના કારણથી માને છે ત્યારે તે કાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના ભાગમાં અર્થાત આકાશના એક પ્રદેશ ઉપર અથવા બે, ચાર, પાંચ આદિ પ્રદેશ ઉપર કેમ સમાઈ શકતે નથી? એ જ રીતે જે એને સ્વભાવ વિકાસત થવાને હોય તે તે વિકાસ દ્વારા સંપૂર્ણ લેકકાશની માફક અકાકાશને વ્યાપ્ત કેમ નથી કરતે? એને ઉત્તર એ છે કે, સંકેચની મર્યાદા કાર્મણ શરીર ઉપર નિર્ભર છે. કઈ પણ કાર્મણ શરીર અંગુલાસખ્યાત ભાગથી નાનું થઈ શકતું નથી; એથી છવનું સંકેચકાય પણ ત્યાં સુધી જ
Page #376
--------------------------------------------------------------------------
________________
૨૦૯
અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૬ પરિમિત રહે છે. વિકાસની મર્યાદા કાકાશ સુધીની જ માનવામાં આવી છે, એનાં બે કારણે બતાવી શકાય છે. પહેલુ તે એ કે જીવના પ્રદેશ એટલા જ છે કે, જેટલા લોકાકાશના છે. અધિકમાં અધિક વિકાસદશામાં છવને એક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપીને રહી શકે છે, બે અથવા અધિકને નહિ. આથી સર્વોત્કૃષ્ટ વિકાસદશામાં પણ કાકાશના બહારના ભાગને તે વ્યાપ્ત કરી શક્તા નથી. બીજું કારણ એ છે કે વિકાસ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધમસ્તિકાય સિવાય હેઈ શકતી નથી. એ કારણથી કાકાશની બહાર જીવને કેલાવાને પ્રસંગ જ આવતા નથી.
પ્ર-અસંખ્યાત પ્રદેશવાળા કાકાશમાં શરીરધારી અનત છો કેવી રીતે સમાઈ શકે છે ?
ઉ–સૂમભાવમા પરિણમેલા હોવાથી નિગેહશરીરથી વ્યાપ્ત એક જ આકાશક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત છવા એક સાથે રહે છે. તથા મનુષ્ય આદિના એક ઔદારિક | શરીરની ઉપર તથા અંદર અનેક સંમૂર્ણિમ જીવોની સ્થિતિ જેવામા આવે છે. એ કારણે લોકાકાશમાં અનંતાનંત જીવોને સમાવેશ વિરુદ્ધ નથી.
જો કે પુતદ્રવ્ય અનતાનંત અને મૂર્ત છે; તથાપિ કાકાશમાં એ સમાવાનું કારણ એ છે કે પુલેમાં સૂક્ષ્મત્વરૂપે પરિણત થવાની શક્તિ છે. આવુ પરિણમને જ્યારે થાય છે ત્યારે એક જ ક્ષેત્રમાં એક બીજાને વ્યાઘાત કર્યા વિના અનતાનત પરમાણુ અને અનતાનંત આધ સ્થાન પ્રાપ્ત કરી શકે છેઃ જેમ એક જ સ્થાનમાં હજારો દીવાઓને પ્રકાશ વ્યાઘાત વિના જ સમાઈ શકે છે. પુતલદ્રવ્ય મૂર્તિ હોવા
त १४
Page #377
--------------------------------------------------------------------------
________________
૨૧૦
તત્વાર્થસૂત્ર છતાં પણ વ્યાઘાતશીલ ત્યારે જ થાય છે, જ્યારે સ્થૂલભાવમાં પરિણત થાય છે. સૂમવપરિણામ દશામાં તે કોઈને વ્યાઘાત પહોંચાડતાં નથી અને તે પણ કેઈથી વ્યાઘાત પામતાં નથી. [૧૨–૧૬]
હવે કાર્ય દ્વારા ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણનું કથન કરે છે: • તિથિ ઇષણપતા: ૨૭
સારાવ િ૨૮૫
ગતિ અને સ્થિતિમાં નિમિત્ત થવું, એ જ અનુક્રમે ધર્મ અધર્મ દ્રવ્યનું કાર્ય છે.
અવકાશમાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે.
ધર્મ, અધર્મ, અને આકાશ એ ત્રણે અમૂર્ત હેવાથી ઈયિગમ્ય નથી; એથી એમની સિદ્ધિ લૌકિક પ્રત્યક્ષ દ્વારા થઈ શકતી નથી. જો કે આગમ પ્રમાણથી એમનું અસ્તિત્વ મનાય છે, તે પણ આગમપષક એવી યુક્તિ પણ છે, કે જે ઉક્ત દ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે યુક્તિ એ છે કે, જગતમાં ગતિશીલ અને ગતિ પૂર્વક સ્થિતિશીલ પદાર્થ જીવ અને પુલ બે છે. જો કે ગતિ અને સ્થિતિ બન્ને ઉક્ત બે દ્રવ્યનું પરિણામ અને કાર્ય હોવાથી એમાંથી જ પેદા થાય
૧. જો કે રિસ્થિયુરી” એ પણ પાઠ ક્યાંક કયાંક દેખાય છે તો પણ ભાગ્ય જેવાથી “રિસ્થિપપ્ર”એ પાઠ વધારે સંગત જણાય છે. દિગબરીય પરંપરામાં તે રિચિત્યુપરહી” એ પાઠ જ નિર્વિવાદ સિદ્ધ છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ સૂત્ર ૧૭-૧૮
૨૧૧ છે, અથત ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ છવ અને પુલ જ છે, તે પણ નિમિત્તકારણ, જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે, તે ઉપાદાન કારણથી ભિન્ન હોવું જ જોઈએ. એથી જીવ-પુતલની ગતિમાં નિમિત્તરૂપે ધમસ્તિકાકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધમસ્તિકાયની સિદ્ધિ થઈ જાય છે. આ અભિપ્રાયથી શાસ્ત્રમાં ધર્માસ્તિકાયનું લક્ષણ જ “ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું અને અધમસ્તિકાયનું લક્ષણ સ્થિતિમાં નિમિત્ત થવુ” એટલું જ બતાવ્યું છે,
ધર્મ, અધર્મ, જીવ અને પુલ એ ચારે દ્રવ્ય ક્યાંક ને ક્યાક સ્થિત છે. અર્થાત આધેય થવું અથવા અવકાશ મેળવવો એ એમનું કાર્ય છે પરંતુ પોતાનામાં અવકાશ-સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. એથી જ અવગાહપ્રદાન એ જ આકાશનું લક્ષણ મનાય છે.
પ્ર–સાંખ્ય, ન્યાય, વૈશેષિક આદિ દર્શનેમાં આકાશ દ્રવ્ય માનવામાં આવ્યું છે, પરંતુ ધર્મ, અધર્મ દ્રવ્યને બીજા કોઈએ માન્યાં નથી, તે પછી જિનદર્શને એમને સ્વીકાર કેમ કર્યો છે?
ઉ–જડ અને ચેતન દ્રવ્ય જે દશ્ય અને અદશ્ય વિશ્વના ખાસ અંગ છે, એમની ગતિશીલતા તે અનુભવસિદ્ધ છે. જે કઈ નિયામક તત્વ ન હોય તે તે દ્રવ્ય પોતાની સહજ ગતિશીલતાના કારણથી અનત આકાશમાં ક્યાંય પણ ચાલી જઈ શકે છે જે એ ખરેખર અનંત આકાશમાં ચાલ્યાં જ જાય, તો આ દશ્યાદશ્ય વિશ્વનું નિયતસ્થાન જે સદા સામાન્ય
Page #379
--------------------------------------------------------------------------
________________
૨૧૨
* તત્વાર્થસૂત્ર રૂપે એકસરખું નજરે પડે છે, તે કોઈ પણ રીતે ઘટી નહિ શકે. કેમ કે અનંત પુકલ અને અનંત જીવ વ્યક્તિઓ પણ અનપરિમાણ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંચાર કરશે; તેથી તે એવાં પૃથક્ થઈ જશે કે એમનું ફરીથી મળવું અને નિયત સુષ્ટિરૂપે નજરે આવી પડવું અસંભવિત નહિ તે કઠિન તે જરૂર થશે. આ કારણથી ઉપરનાં ગતિશીલ દ્રવ્યની ગતિમયદાને નિયંત્રિત કરતા તત્વને સ્વીકાર જૈન દર્શન કરે છે. એ જ તત્ત્વ ધમસ્તિકાય કહેવાય છે. ગતિમર્યાદાના નિયામકરૂપે ઉપરના તત્વને સ્વીકાર કર્યો પછી પણ એ જ દલીલથી સ્થિતિમયદાના નિયામકરૂપે અધમસ્તિકાય તત્વનો સ્વીકાર પણ જૈનદર્શન કરે છે.
પૂર્વ, પશ્ચિમ આદિ વ્યવહાર જે દિગદ્વવ્યનું કાર્ય મનાય છે, તેની ઉપપત્તિ આકાશની દ્વારા થઈ શકવાને લીધે દિગદ્રવ્યને આકાશથી જુદું માનવાની જરૂર નથી. પરંતુ ધર્મઅધર્મ દ્રવ્યનુ કાર્ય આકાશથી સિદ્ધ થઈ શકતું નથી. કેમ કે આકાશને ગતિ અને સ્થિતિનું નિયામક માનતાં તે અનંત અને અખંડ હોવાથી જડ તથા ચેતન દ્રવ્યને પિતાનામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી નહિ શકે. અને એમ થવાથી નિયત દક્યાદસ્થ વિશ્વના સંસ્થાનની અનુપત્તિ થઈ જશે. એથી ધર્મ અધર્મ દ્રવ્યને આકાશથી જુદુ – સ્વતંત્ર માનવું એ ન્યાયપ્રાપ્ત છે. જ્યારે જડ અને ચેતન ગતિશીલ જ છે, ત્યારે મર્યાદિત આકાશ ક્ષેત્રમાં તેમની ગતિ નિયામક સિવાય જ પિતાના સ્વભાવથી માની શકાતી નથી. એથી ધર્મ અધર્મ દ્રવ્યનું અસ્તિત્વ યુક્તિસિદ્ધ છે. [૧૭–૧૮]
Page #380
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ સુત્ર ૧૯૨૦ હવે કાર્ય દ્વારા પુદગલનું લક્ષણ કહે છે: शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् । १९ । सुखदुःखजीवितमरणोपग्रहाश्च ।२०।
શરીર, વાણી, મન, નિઃશ્વાસ અને ઉક્સ એ પુદ્ગલેને ઉપકાર – કાર્ય છે.
તથા સુખ, દુઃખ, જીવન અને મરણ એ પણ પુદ્ગલેને ઉપકાર છે.
અનેક પૌલિક કાર્યોમાંથી કેટલાક કાર્ય અહીંયાં બતાવ્યાં છે, જે જીવો ઉપર અનુગ્રહ અથવા નિગ્રહ કરે છે. ઔદારિક આદિ બધાં શરીર પૌલિક એટલે પુલનાં જ બનેલાં છે; જે કે કાર્યણશરીર અતિક્રિય છે, તે પણ તે બીજા ઔદારિકાદિ મૂર્ત દ્રવ્યના સંબંધથી સુખદુખાદિ વિપાક આપે છે, જેમ પાણુ વગેરેના સબંધથી ધાન્ય કણ. એથી જ એને પણ પૌકલિક સમજવું જોઈએ.
બે પ્રકારની ભાષામાંથી ભાવભાષા એ વીર્યન્તરાય, મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષપશમથી તથા અગોપાંગનામકર્મના ઉદયથી પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ છે. તે પુતલસાપેક્ષ હોવાથી પૌલિક છે, અને એવા શક્તિવાળા આત્મા દ્વારા પ્રેરિત થઈને વચનરૂપમાં પરિણુત થતા ભાષાવર્ગણના સ્કંધ દ્રવ્ય ભાષા છે.
લબ્ધિ તથા ઉપગરૂપ ભાવમન પુલાવલંબિત હેવાથી પૌઢલિક છે. જ્ઞાનાવરણ તથા વિયોતરાયના ક્ષપશમથી અને અગાપાંગનામકર્મના ઉદયથી મને વર્ગણાના જે & ગુણદોષવિવેચન, સ્મરણ આદિ કાર્યમાં અભિમુખ
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૧૪
તત્ત્વાર્થસૂત્ર આત્માના અનુગ્રાહક અર્થાત એના સામર્થના ઉત્તેજક થાય છે ને દ્રવ્યમાન છે. એ રીતે આત્મા દ્વારા ઉદરમાંથી બહાર કાઢવામાં આવને નિશ્વાસ વાયુ – પ્રાણુ અને ઉદરની અંદર જો ઉસ વાયુ – અપાન એ બન્ને પૌલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહકારી છે.
ભાષા, મન, પ્રાણ અને અપાન એ બધાને વ્યાઘાત અને અભિભાવ દેખાય છે. એથી તે શરીરની માફક પૌલિક જ છે. જીવને પ્રીતિરૂપ પરિણામ એ સુખ છે, જે સાતવેદનય કર્મરૂપ અંતરગ કારણ અને દ્રવ્ય, ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થાય છે. પરિતાપ એ જ દુખ છે. તે અસાતવેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
આયુષકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણુ અને અપાનનું ચાલુ રહેવું એ જીવિત છે, અને પ્રાણાપાનને ઉચ્છેદ B એ મરણ છે. આ બધા સુખ, દુઃખ આદિ પયી છામાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તે પુલે દ્વારા ઉત્પન્ન થાય છે. એથી તે જીવોના પ્રતિ પુકલના ઉપકાર મનાય છે. [૧૯-૨૦] હવે કાર્ય દ્વારા જીવનું લક્ષણ કહે છે?
परस्परोपग्रहो जीवानाम् । २१ ।
પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીને ઉપકાર છે.
આ સૂત્રમાં છોના પારસ્પરિક ઉપકારનું વર્ણન છે. એક જીવ હિત અથવા અહિતના ઉપદેશ દ્વારા બીજા જીવ
Page #382
--------------------------------------------------------------------------
________________
અચાય પસૂત્ર ૨૨
૨૧૫ ઉપર ઉપકાર કરે છે. માલિક પૈસા આપી નેકરની પ્રતિ ઉપકાર કરે છે અને નોકર હિત અથવા અહિતનું કામ કરી માલિક ઉપર ઉપકાર કરે છે. આચાર્ય સત્કર્મને ઉપદેશ કરી એના અનુષ્ઠાન દ્વારા શિષ્યો ઉપર ઉપકાર કરે છે, અને શિષ્ય અનુકૂલ પ્રવૃત્તિ દ્વારા આચાર્ય ઉપર ઉપકાર કરે છે. [૧] * હવે કાર્ય દ્વારા કાળનું લક્ષણ કહે છે: वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य । २२ ।
વર્તન, પરિણામ, ક્રિયા અને પરવાપરત્વ એ કાળના ઉપકાર છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય માનીને અહીયાં એના ઉપકાર બતાવ્યા છે. પિતતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તન માન ધર્મ આદિ દ્રવ્યને નિમિત્તરૂપે પ્રેરણું કરવી એ વર્જના કહેવાય છે. પોતાની જાતિને ત્યાગ કર્યા વિના થતા દ્રવ્યને અપરિસ્પંદરૂપ પર્યાય જે પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિરૂપે છે, એને પરિણામ સમજવો આ પરિણામ છવમાં જ્ઞાનાદિ તથા ક્રોધાદિ, પુલમાં નીલ, પીત વર્ણાદિ અને ધર્માસ્તિકાય આદિ બાકીનાં દ્રવ્યમાં અગુરલા ગુણની હાનિ-વૃદ્ધિરૂપ છે. ગતિ (પરિસ્પદ) જ ક્રિયા છે. પરત્વ એટલે ચેષ્ઠ અને અપરત્વ એટલે કનિષ્ઠત્વ.
જો કે વર્તના આદિ કાર્ય યથાસ ભવ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યનું જ છે, તથાપિ કાળ બધામાં નિમિત્તકારણ હેવાથી અહીંયાં તેનું કાળના ઉપકારરૂપે વર્ણન કર્યું છે. [૨]
Page #383
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર હવે પુગલના અસાધારણ પર્યાય કહે છેઃ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः । २३ ।
शब्दबन्धसोक्षम्यस्थौल्यसंस्थानभेदतम छायाऽऽતqતરતગ્ર . ર !
- પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હેાય છે.
તથા તે શબ્દ, બંધ, સૂક્ષ્મતત્વ, થુલત્વ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા ૫ણ છે.
બૌદ્ધ લેકે પુકલને છ અર્થમાં વ્યવહાર કરે છે, તથા વૈશેષિક આદિ દર્શનેમાં પૃથિવી આદિ મૂર્ત વ્યોને સમાનરૂપે સ્પર્શ, રસ આદિ ચતુર્ગુણયુક્ત માન્યાં નથી, કિંતુ પૃથિવીને ચતુગુણ, જળને ગધરહિત ત્રિગુણ, તેજને ગધ–રસરહિત દ્વિગુણુ અને વાયુને માત્ર સ્પર્શગુણવાળો માન્ય છે. એ રીતે તેઓ મનમાં સ્પર્શ આદિ ચાર ગુણે માનતાં નથી. એથી એ બૌદ્ધ આદિથી મતભેદ બતાવે એ પ્રસ્તુત સુત્રને ઉદ્દેશ છે. આ સૂત્રથી એ સુચિત કરવામાં આવે છે કે, જૈનદર્શનમાં જીવ અને પુલતત્ત્વ ભિન્ન છે. એથી જ પુલ શબ્દને વ્યવહાર જીવતત્વને વિષે થતો નથી. એ રીતે પૃથિવી, જળ, તેજ અને વાયુ એ બધાં પુતલરૂપે સમાન છે. અર્થાત તે બધાં સ્પર્શીદિ ચતુર્ગુણયુક્ત છે. તે જ રીતે જૈનદર્શનમાં મન પણ પૌલિક હોવાથી સ્પર્શદિ ગુણ-- વાળું જ છે. સ્પર્શ આઠ પ્રકારનું માનવામાં આવે છે, જેમ કેઃ
Page #384
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫-સૂત્ર ૨૩-૨૪
૨૧૭ કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શિત, ઉષ્ણ, સ્નિગ્ધ એટલે ચીકણે અને રૂક્ષ એટલે લૂ. રસના પાંચ પ્રકાર છે. કડવો, તીખે, કષાય – તૂરે, ખાટ અને મીઠે સુગધ અને દુર્ગધ એ બે ગધ છે. વર્ણ પાંચ છેઃ કાળે, લીલે, લાલ, પાળે અને સફેદ. ઉક્ત પ્રકારથી સ્પર્શ આદિના કુલ વીણ ભેદ થાય છે. પરંતુ એમના પ્રત્યેકના સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદ તરતમભાવથી થાય છે. જે જે વસ્તુ મૃદુ હોય છે, તે બધાના મૃદુત્વમા કાઈ ને કાંઈ તારતમ્ય હોય છે જ. એ કારણથી સામાન્યરૂપે મૃદુત્વ સ્પર્શ એક હોવા છતાં પણ તેના તારતમ્ય પ્રમાણે સંખ્યાત, અસખ્યાત અને અનંત સુધી ભેદો થઈ શકે છે, એ જ રીતે કઠિન આદિ અન્ય સ્પર્શીના વિષયમાં તથા રસ આદિ અન્ય પર્યાયના વિષયમાં સમજવું જોઈએ.
શબ્દ એ કઈ ગુણ નથી; જેમ કે વૈશેષિક, નૈયાયિક આદિ માને છે. કિન્તુ તે ભાવાવર્ગણના પુને એક પ્રકારનો વિશિષ્ટ પરિણામ છે. નિમિત્તભેદથી એના અનેક ભેદ કરાય છે જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે, તે “પ્રાગજ', અને જે કંઈને પ્રયત્ન સિવાય જ ઉત્પન્ન થાય છે, તે “વૈસિક, વાદળાની ગર્જના વૈસિક છે. પ્રાગજ શબ્દના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે: ૧. “ભાષા': મનુષ્ય આદિની વ્યક્તિ અને પશુપક્ષી આદિની અવ્યક્ત, એવી અનેકવિધ ભાષાઓ, ૨. “તત ચામડું લપેટાયું હેય એવાં વાઘને એટલે કે મૃદંગ, પટ આદિને શબ્દ, ૩. “વિતત’: તારવાળાં વણ, સારંગી આદિ વાદ્યોને શબ્દ, જ “ધન': ઝાલર, ઘંટ આદિના શબ્દ, ૫. “સુષિર : મૂકીને
Page #385
--------------------------------------------------------------------------
________________
૨૧૮
તવાર્થસૂત્ર વગાડવાના શંખ, બસી આદિને શબ્દ, ૬. સંધર્ષઃ લાકડી આદિના સંઘર્ષણથી થતા શબ્દ.
પરસ્પર આક્ષેષરૂપ બંધના પણ પ્રાયોગિક અને વૈસિક એવા બે ભેદ છે. જીવ અને શરીરને સંબંધ તથા લાકડી અને લાખને સંબધ પ્રયત્નસાપેક્ષ હોવાથી પ્રાદેગિકબંધ છે; વીજળી, મેઘ, ઇન્દ્રધનુષ આદિને પ્રયત્નનિરપેક્ષ પૌલિક સષ વૈસિક બંધ છે.
સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વના અંત્ય તથા આપેક્ષિક એવા બે બે ભેદે છે. જે સૂક્ષ્મત્વ અને સ્કૂલત્વ બને એક જ વસ્તુમાં અપેક્ષાભેથી ઘટી ન શકે તે અંત્ય, અને જે ઘટી શકે તે આપેક્ષિક. પરમાણુઓનું સૂક્ષ્મત્વ અને જગદ્રવ્યાપી મહાત્કંધનું સ્થૂલત્વ અંત્ય છે, કેમ કે અન્ય પુદગલોની અપેક્ષાએ પરમાણુઓમાં સ્થૂલત્વ અને મહાકધમાં સૂમત્વ ઘટી શકતું નથી ચણુક આદિ મધ્યવતી સ્કનું સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ બને આપેક્ષિક છે; જેમ આંબળાનું સૂક્ષ્મત્વ અને બીલાનું ભૂલત્વ. આંબળું બીલાથી નાનું હોવાથી એનાથી સૂક્ષ્મ છે અને બીજું આંબળાથી સ્થૂલ છે, પરંતુ તે આંબળું બેરની અપેક્ષાએ સ્થૂલ પણ છે અને તે બીલું કેળા કરતાં સૂક્ષ્મ પણ છે. આ રીતે જેમ આપેક્ષિક હોવાથી એક જ વસ્તુમાં સ્થૂલત્વ અને સૂક્ષ્મત્વ અને વિરુદ્ધ પયી હોઈ શકે છે, તેમ અત્યસૂલમત્વ અને સ્થૂલત્વ એક વસ્તુમાં હઈ શકતાં નથી.
સસ્થાન ઇત્થવરૂપ અને અનિત્યંત્વરૂપ બે પ્રકારનું છે. જે આકારની કેઈની સાથે તુલના કરી શકાય તે ઇચૅવરૂપ; અને જેની કેઈની સાથે તુલના ન કરી શકાય તે અનિત્થ
Page #386
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫-સૂત્ર ૨૩-૨૪ ૨૧૯ ત્વરૂપ. મેઘ આદિનુ સંસ્થાન એટલે કે રચના અનિત્થવરૂપ છે કેમ કે અનિયતરૂપ હોવાથી કોઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતું નથી, બીજા પદાર્થોનું સસ્થાન ઇલ્ચસ્વરૂપ છે; જેમ કે દડે, શિગાડું આદિતુ. ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ઘ પરિમંડલ – વલયાકાર આદિ રૂપથી ઈત્યસ્વરૂપ સંસ્થાનના અનેક ભેદ છે.
એકત્વરૂપમાં પરિણત પુલપિડને વિશ્લેષ-વિભાગ થે એ ભેદ છે. એના પાચ પ્રકાર છે. ૧. “ઔત્કરિક: ચીરવાથી અથવા ફાડવાથી થતું લાકડાં, પથ્થર આદિનું ભેદન, ૨ “ચૌણિકઃ કણ કણ રૂપે ચૂર્ણ થવુ તે, જેમ જવા આદિને સાથ, આ ઇત્યાદિ, ૩. “ખંડ: ટુકડા ટુકડા થઈ છૂટી જવુ તેજેમ ઘડાનાં ઠીંકરા, ૪. “પ્રતર: પડતું નીકળવું તે, જેમ અબરખ, ભોજપત્ર આદિમાં, ૫. “અનુતટ’: છાલ નીકળવી, જેમ વાંસ, શેરડી આદિની.
તમ અંધકારને કહે છે, તે જોવામાં હરકત નાંખતે પ્રકાશને વિરોધી એક પરિણામ છે.
છાયા પ્રકાશના ઉપર આવરણ આવવાથી થાય છે. એના બે પ્રકાર છે. દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં મુખનું જે પ્રતિબિંબ પડે છે, જેમાં મુખને વણું, આકાર આદિ જેમના તેમ દેખાય છે તે વર્ણાદિવિકાર પરિણામરૂપ છાયા છે, અને અન્ય અસ્વચ્છ દ્રવ્યો ઉપર જે માત્ર પ્રતિબિંબ (પડછાયો) પડે છે તે પ્રતિબિંબરૂ૫ છાયા છે
સૂર્ય આદિને ઉsણુ પ્રકાશ આતપ અને ચંદ્ર આદિન અનુષ્ણ પ્રકાશ ઉઘાત કહેવાય છે
Page #387
--------------------------------------------------------------------------
________________
૨૨૦
તરવાર્થસૂત્ર સ્પર્શ આદિ તથા શબ્દ આદિ ઉપર્યુક્ત બધા પર્યાય પુલનું જ કાર્ય હેવાથી પૌલિકપર્યાય મનાય છે.
તેવીસમા અને ચાવીસમા સૂત્રને જુદાં કરીને એ સૂચિત કર્યું છે કે, સ્પર્શ આદિ પર્યાય પરમાણુ અને સ્કંધ બંનેમાં હોય છે, પરંતુ શબ્દ, બધ આદિ પયીય ફક્ત સ્કંધમાં હોય છે. જો કે સૂક્ષ્મત્વ પરમાણુ અને કંધ બંનેને પર્યાય છે, છતાં પણ એનું પરિગણુન સ્પશદિની સાથે ન કરતાં શબ્દાદિની સાથે કર્યું છે, તે પ્રતિપક્ષી સ્થૂલત્વ પર્યાયની સાથે એના કથનનું ઔચિત્ય સમજીને. [૨૩ – ૨૪]. હવે પુલના મુખ્ય પ્રકાર કહે છે: સળવા પાત્ર છે રજા પુદ્ગલ પરમાણુરૂપ અને સ્કંધરૂપ છે.
વ્યકિતરૂપે પુત્રલ દ્રવ્ય અનંત છે અને એની વિવિધતા પણુ અપરિમિત છે. તથાપિ આગળનાં બે સૂત્રમાં પૌલિક પરિણામની ઉત્પત્તિનાં ભિન્ન ભિન્ન કારણ બતાવવાને માટે અહીંયાં તદુપયોગી પરમાણુ અને કપ બંને પ્રકાર સક્ષેપમાં બતાવ્યા છે. સંપૂર્ણ પુકલરાશિ આ બે પ્રકારમાં સમાઈ જાય છે.
જે પુલવ્ય કારણરૂપ છે, અને કાર્યરૂપ નથી, તે અંત્ય દ્રવ્ય કહેવાય છે. એવું દ્રવ્ય પરમાણુ છે, તે નિત્ય છે, સૂક્ષ્મ છે અને કઈ પણ એક રસ, એક ગધ, એક વર્ણ અને બે સ્પર્શથી યુક્ત છે. એવા પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઈદિયોથી તે થઈ જ શકતું નથી. એનું જ્ઞાન આગમ અથવા અનુમાનથી સાધ્ય છે. પરમાણુનું અનુમાન કાર્યક્ષેતુથી માનવામાં આવે
Page #388
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-૦ ૨૧-૨૭
૧૧
છે. જે જે પૌલિક કાય દષ્ટિગાચર થાય છે, એ ધાં સકારણ હેય છે; એ રીતે જે અદૃશ્ય અંતિમ કા` હાય છે, એનું પણ કારણ હાવુ' જોઈ એ, તે કારણુ પરમાણુ દ્રવ્ય છે, એનું કારણુ ખીજુ કાઈ દ્રવ્ય ન હેાવાથી એને અતિમ કારણુ કહ્યું છે. પરમાણુ દ્રવ્યના કાઈ વિભાગ નથી અને થઈ પણ શકતા નથી, આથી તેનાં આદિ, મધ્ય અને અત તે પોતે જ છે, પરમાણુ દ્રવ્ય . અમદ્ – અસમુદૃાયરૂપ હાય છે.
Song
પુદ્ગલદ્રવ્યના બીજો પ્રકાર કધ છે. સ્કંધ બધા અદ્ સમુદાયરૂપ હોય છે, અને તે પેાતાના કારણુદ્રવ્યની અપેક્ષાએ કાય દ્રવ્યરૂપ તથા પેાતાના કાર્ય દ્રવ્યની અપેક્ષાએ કારણુદ્રવ્યરૂપ છે. જેમ ક્રિપ્રદેશ આદિ ધ એ પરમાણુ આદિનું કાય છે અને ત્રિપ્રદેશ આદિનુ કારણ પણ છે. [૨૫]
હવે અનુક્રમથી કંધ અને અણુની ઉત્પત્તિનાં કારણ કહે છે .
संघातभेदेभ्य उत्पद्यन्ते । २६ । મેવાળુ । ૨ ।
સધાતથી, ભેદથી અને સંઘાત-ભેદ ખન્નેથી સ્કંધ ઉત્પન્ન થાય છે.
અણુ ભેદથી જ ઉત્પન્ન થાય છે.
ક ધ – અવયવી - દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારની હેાય છે. કાઈ સ્કંધ સૌંધાત –એકત્વપરિણતિ–થી ઉત્પન્ન થાય છે; ક્રાઈ ભેદથી ખને છે, અને કાઈ એક સાથે ભેદ તેમ જ સધાત અને નિમિત્તથી અને છે, જ્યારે અલગ અલગ રહેલા એ પરમાણ્આના મળવાથી પ્રિદેશિક કધ થાય છે, ત્યારે તે
d
Page #389
--------------------------------------------------------------------------
________________
૨૨૨
તરવાથસૂત્ર સંઘાતજન્ય કહેવાય છે. એ રીતે ત્રણ, ચાર, સંખ્યાત, અસં
ખાત, અનંત અને અનંતાનંત સુધી પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશ, ચતુ પ્રદેશ, સંખ્યાતપ્રદેશ, અસંખ્યાતપ્રદેશ, અનતપ્રદેશ, અને અનંતાનંતપ્રદેશ સુધી ઔધ બને છે. તે બધા સંઘાતજન્ય છે. કેઈક મોટી કંધના તૂટવાથી જે નાના નાના સ્કંધ થાય છે, તે ભેદજન્ય છે. એ પણ બે પ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી હેઈ શકે છે. જ્યારે કઈ એક ધ તૂટતાં એના અવયવની સાથે એ સમયે બીજું કોઈ દ્રવ્ય મળવાથી ન સ્કધ બને છે, ત્યારે તે સ્કંધ, ભેદ તેમ જ સંઘાત બનેથી જન્ય છે. એવા સર્કલ પણ દિપ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી થઈ શકે છે. બેથી અધિક પ્રદેશવાળા સ્કંધોને માટે એ બાબત સમજવી જોઈએ કે ત્રણ, ચાર આદિ અલગ અલગ પરમાણુઓના મળવાથી પણ ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ આદિ કંધ થાય છે. અને ક્રિપ્રદેશ સ્કંધની સાથે એક પરમાણુ ભળવાથી ત્રિપ્રદેશ, તથા દિપ્રદેશ અથવા ત્રિપ્રદેશ સકંધની સાથે અનુક્રમે બે અથવા એક પરમાણુ મળવાથી ચતુષ્પદેશ સ્કંધ બની શકે છે.
અણુ દ્રવ્ય કેાઈ દ્રવ્યનું કાર્ય નથી. આથી એની ઉત્પત્તિમાં બે દિવ્યાના સઘાતને સંભવ જ નથી. એ રીતે પરમાણુ નિત્ય મનાય છે. તથાપિ અહીંયાં એની જે ઉત્પત્તિ બતાવી છે તે પયયદષ્ટિથી અર્થાત પરમાણુ દ્રવ્યરૂપે તો નિત્ય છે, પરંતુ પર્યાયદૃષ્ટિથી તે જન્ય પણ છે. ક્યારેક સ્કંધના. અવયરૂપ બની સામુદાયિક અવસ્થામાં પરમાણુઓનું રહેવું અને ક્યારેક સકંધથી અલગ થઈ વિશકલિત (છૂટીછવાઈ) અવસ્થામાં રહેવું એ બધા પરમાણુના પર્યાય – અવસ્થા – વિશેષ
Page #390
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫- સૂત્ર ૨૮
રર૩ જ છે. વિશકલિત અવસ્થા ઔધના ભેદથી જ ઉત્પન્ન થાય
છે. એથી અહીંયાં ભેદથી અણની ઉત્પત્તિના કથનને ' અભિપ્રાય એટલે જ છે કે વિશકલિત અવસ્થાવાળા પરમાણુ ભેદનું કાર્ય છે, શુદ્ધ પરમાણુ નહિ. રિ-૨૭] હવે અચાક્ષુષ સ્કધના ચાક્ષુષ બનવામાં હેતુ કહે છે:
મેરવાતાવ્યાં જાશુપા ૨૮ી. ભેદ અને સંઘાતથી ચાક્ષુષ ધ બને છે.
અચાક્ષુષ સ્કઇ પણ નિમિત્ત પ્રાપ્ત કરી ચાક્ષુષ બની શકે છે, એ બતાવવુ એ આ સૂત્રને ઉદ્દેશ છે.
પુલના પરિણામ વિવિધ છે, એથી જ કોઈ પુકલધ અચાક્ષુષ (ચક્ષુથી અગ્રાહ્ય) હેાય છે, તે કેાઈ ચાક્ષુષ (ચક્ષુથી ગ્રાહ) હેાય છે. જે સ્કંધ પહેલા સૂક્ષ્મ હોવાના કારણે અચાક્ષુષ હોય છે, તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વ પરિણામ છેડીને બાદર (સ્થૂલ) પરિણામવિશિષ્ટ બનવાથી ચાક્ષુષ થઈ શકે છે. એ સ્કને એમ થવામાં ભેદ તથા સંધાત બંને હેતુ અપેક્ષિત છે. જ્યારે કોઈ સ્કધમાં સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિ થઈ ચૂલત્વ પરિણામ ઉત્પન્ન થાય છે, ત્યારે કેટલાંક નવા અણુઓ તે સ્કંધમાં અવશ્ય મળી જાય છે. જ્યારે બીજા કેટલાંક અણુઓ એ સ્કંધમાંથી અલગ પણ થઈ જાય છે. સૂમત્વ પરિણામની નિવૃત્તિપૂર્વક પૂલત્વ પરિણામની ઉત્પત્તિ કેવળ સંઘાત એટલે અણુઓના મળવા માત્રથી જ થતી નથી, અને કેવળ ભેદ એટલે કે અણુઓના જુદા થવાથી પણ થતી નથી. સ્થૂલત્વબાદરવ–૨૫ પરિણામ સિવાય કોઈ સ્કધ ચાક્ષુષ તે થઈ શકો જ નથી. એથી અહીંયાં નિયમપૂર્વક કહ્યું છે કે ચાક્ષુષ સ્કંધ ભેદ અને સંઘાત બનેથી થાય છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૨૨૪
તરવાથસૂત્ર ભેદ શબ્દના બે અર્થ: (૧) સ્કંધનું તૂટવું અર્થાત એમાંથી અઓનું અલગ થવું, અને (૨) પૂર્વપરિણામ નિવૃત્ત થઈ બીજા પરિણામનું ઉત્પન્ન થવું. તે બંને અર્થોમાંથી પહેલે અર્થ લઈ ઉપરના સૂત્રાર્થ લખ્યો છે. બીજા અર્થ પ્રમાણે સૂત્રની વ્યાખ્યા આ રીતે થાયઃ જયારે કોઈ સૂક્ષ્મ કંધે નેત્રથી ગ્રહણ કરવા યોગ્ય બાદર પરિણામ પ્રાપ્ત કરે છે અર્થાત અચાક્ષુષ મટી ચાક્ષુષ બને છે, ત્યારે એના એમ થવામાં સ્થૂલ પરિણામ અપેક્ષિત છે, જેને વિશિષ્ટ – અનંતાણું - સંખ્યા (સંઘાત) ની અપેક્ષા છે. કેવળ સૂક્ષ્મત્વરૂપ પૂર્વ પરિણામની નિવૃત્તિપૂર્વક નવીન સ્થૂલ પરિણામ ચાક્ષુપ બનવાનું કારણ નથી અને કેવળ વિશિષ્ટ અનંત સંખ્યા પણ ચાક્ષુષ બનવામાં કારણ નથી, કિંતુ પરિણામ (ભેદ) અને ઉક્ત સખ્યારૂપ સંઘાત બનેય સ્કંધના ચાક્ષુષ બનવામાં કારણ છે.
જો કે સૂત્રગત ચાક્ષુષ પદથી તે ચક્ષુગ્રા સ્કંધને જ બંધ થાય છે, તે પણ અહીંયાં ચક્ષપદથી સમસ્ત ઈયિને લાક્ષણિક બોધ વિવક્ષિત છે. તે પ્રમાણે સૂત્રનો અર્થ એ થાય છે કે બધા અતીદિય ઔધોના ઐકિયક (ઈદ્રિયગ્રાહ્ય) બનવામાં ભેદ અને સઘાત બંને હેતુ અપેક્ષિત છે. પૌકલિક પરિણામની અમર્યાદિત વિચિત્રતાના કારણથી જેમ પહેલાંના અતીંદિય સ્કંધ પણ પછીથી ભેદ તથા સંઘાતરૂ૫ નિમિત્તથી ઍકિયક બની શકે છે, તે જ રીતે સ્થૂલ સ્કંધ સૂક્ષ્મ પણ બની જાય છે, એટલું જ નહિ પણ પરિણામની વિચિત્રતાના કારણથી અધિક ઇંદિથી ગ્રહણ કરાતે સ્કંધ અલ્પ ઈકિયગ્રાહ્ય બની જાય છે. જેમાં મીઠું, હિંગ આદિ પદાર્થ નેત્ર,
Page #392
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ સૂત્ર ૨૯
રહ્યું સ્પર્શન, રસન અને બ્રાણ ચારે ઈથિી ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે પાણીમાં ભળી જવાથી ફકત રસન અને ઘાણ બે ઈથિી ગ્રહણ કરી શકાય છે.
પ્રવે--કંધના ચાક્ષુષ બનવામાં બે કારણ બતાવ્યાં, પરંતુ અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિનું કારણ કેમ ન બતાવ્યું ?
ઉ૦-છવ્વીસમા સૂત્રમાં સામાન્ય રૂપથી સ્કંધમાત્રની ઉત્પતિના ત્રણ હેતુઓનું કથન કર્યું છે. અહીંયાં તે ફક્ત વિશેષ સ્કની ઉત્પત્તિના અર્થાત અચાક્ષુષથી ચાક્ષુષ બનવાના હેતુઓનુ વિશેષ કથન છે. એથી એ સામાન્ય વિધાન પ્રમાણે અચાક્ષુષ આંધની ઉત્પત્તિના હેતુ ત્રણ જ પ્રાપ્ત થાય છે. સારાંશ એ છે કે, છવ્વીસમા સૂત્રના કથન પ્રમાણે ભેદ, સંઘાત અને ભેદસંપાત એ ત્રણે હેતુઓથી અચાક્ષુષ ધ બને છે. [૨૮]
હવે “સત ' ની વ્યાખ્યા કહે છેઃ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।२९।
જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેથી યુક્ત અથતિ તદાત્મક છે તે સત્ કહેવાય છે.
સના સ્વરૂપ વિષે ભિન્ન ભિન્ન દર્શનોના ભિન્ન ભિન્ન મત છે. કેઈ દર્શન સંપૂર્ણ સત્ પદાર્થને (બ્રહ્મને) કેવળ
૧ દિગબરીય પરંપરામાં આ સૂત્ર ત્રીસમાં આક ઉપર છે. એમા ઓગણત્રીસમા નબર ઉપર “સ ત્રણગમ” એવું સૂત્ર છે, જે તાબરીય પરંપરામાં નથી. ભાષ્યમાં ફક્ત એને ભાવ આવી જાય છે. ૨. વેદાન્ત ઔપનિષદ શાકરમત
Page #393
--------------------------------------------------------------------------
________________
રરક
તત્વાર્થસૂત્ર ધ્રુવ (નિત્ય) જ માને છે. કેઈ દર્શને સત પદાર્થને નિરન્વય ક્ષણિક (માત્ર ઉત્પાદવિનાશશીલ) માને છે. કેઈ દર્શન ચેતનતત્ત્વ રૂપ સતને તે કેવળ ધ્રુવ (ફૂટસ્થ નિત્ય) અને પ્રકૃતિતત્વરૂપ સતને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે. કોઈ દર્શને અનેક સત પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત્તાને કુટસ્થનિત્ય અને ઘટ, વસ્ત્ર આદિ કેટલાંક સતને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે. પરંતુ જૈનદર્શનનું સતના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતથી ભિન્ન છે અને તે આ સૂત્રમાં બતાવ્યું છે.
જૈનદર્શનનું માનવું એ છે કે, જે સત – વસ્તુ છે તે ફક્ત પૂર્ણરૂપે ફૂટસ્થનિત્ય, અથવા ફક્ત નિરન્વય વિનાશ, અથવા એને અમુક ભાગ તૂટસ્થનિત્ય અને અમુક ભાગ પરિણામીનિય અથવા એને કઈ ભાગ તો ફક્ત નિત્ય અને કઈ ભાગ તે માત્ર અનિત્ય એમ હેઈ શકતી નથી. એના મત પ્રમાણે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂમ અથવા સ્કૂલ બધી સત કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ છે.
પ્રત્યેક વસ્તુમાં બે અંશ છે. એક અંશ એ છે કે જે ત્રણે કાળમાં શાશ્વત છે અને બીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક (સ્થિર) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદવ્યયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અશિમાંથી કઈ એક બાજુએ
૧. બૌદ્ધ. ૨. સાખ્ય. ૩. ન્યાય, વૈશેષિક.
Page #394
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫-સૂત્ર ૩૦
२२७ દષ્ટિ જવાથી અને બીજી બાજુએ ન જવાથી વસ્તુ ફક્ત સ્થિરરૂપ અથવા ફક્ત અસ્થિરરૂપ માલૂમ પડે છે, પરંતુ બંને અંશેની બાજુએ દષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂ૫ માલુમ પડે છે. એથી બંને દૃષ્ટિએને અનુસારે જ આ સૂત્રમાં સત – વસ્તુ - નું સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. [૨૯]
હવે વિરોધને પરિહાર કરી પરિણમી નિત્યત્વનું સ્વરૂપ દર્શાવે છે:
तभावाव्ययं नित्यम् ।३०।
જે એના ભાવથી (પિતાની જાતિથી) ચુત ન થાય તે નિત્ય છે.
પાછલા સૂત્રમાં કહ્યું છે કે, વસ્તુ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે, અર્થાત સ્થિરાસ્થિર ઉભયરૂપ છે, પરંતુ અહીંયાં પ્રશ્ન થાય છે કે આ કેવી રીતે ઘટી શકશે? જે સ્થિર છે તે અસ્થિર કેવી રીતે? અને જે અસ્થિર છે તે સ્થિર કેવી રીતે એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વ બને અંશ શીતઉષ્ણુની માફક પરસ્પર વિરુદ્ધ હોવાથી એક જ સમયમાં ઘટી ન શકે. એથી સતની ઉત્પાદ– વ્યય-ધ્રૌવ્યાત્મક એવી વ્યાખ્યા શું વિરુદ્ધ નથી? એ વિરોધને પરિહાર કરવા માટે જૈનદર્શનસમત નિત્યત્વનું સ્વરૂપ બતાવવું એ જ આ સૂત્રને ઉદ્દેશ છે
જે બીજા કેટલાંક દર્શનની માફક જૈનદર્શન વસ્તુનું સ્વરૂપ એવું માને કે કોઈ પણ પ્રકારથી પરિવર્તન પ્રાપ્ત કર્યા વિના જ સદા એક રૂપમાં વસ્તુ સ્થિર રહે,” તે એ ફૂટસ્થ નિત્યમાં અનિયત્વને સંભવ ન હોવાને લીધે એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વને વિરોધ આવે, એ રીતે જે જૈનદર્શન
Page #395
--------------------------------------------------------------------------
________________
૨૨૮
તાવાર્થ સૂત્ર વસ્તુને માત્ર ક્ષણિક માને અર્થાત પ્રત્યેક વસ્તુને ક્ષણક્ષણમાં ઉત્પન્ન થનારી તથા નષ્ટ થનારી માને અને એને કઈ સ્થિર આધાર ન માને, તે પણ ઉત્પાદવ્યયશીલ અનિત્ય પરિણામમાં નિત્યત્વને સંભવ ન હોવાના કારણે ઉપરને વિરોધ આવે. પરંતુ જૈનદર્શન કઈ વસ્તુને કેવળ કુટસ્થ નિત્ય અથવા કેવળ પરિણમી માત્ર ન માનતાં પરિણમી નિત્ય માને છે. એથી બધાં તો પિતપોતાની જાતિમાં સ્થિર રહ્યાં છતાં પણ નિમિત્ત પ્રમાણે પરિવર્તન ઉત્પાદ-વ્યય પ્રાપ્ત કરે છે. એથી જ પ્રત્યેક વસ્તુમાં મૂળજાતિ (કાવ્ય) ની અપેક્ષાએ ધ્રૌવ્ય, અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય એ બને ઘટિત થવામાં કઈ વિરોધ આવતો નથી. જૈનદર્શનને પરિણામી નિત્યત્વવાદ સાંખ્યની માફક ફક્ત જડ પ્રકૃતિ સુધી જ નથી; કિંતુ ચેતનતત્વમાં પણ તે લાગુ પડે છે.
બધાં તોમાં વ્યાપક રૂપે પરિણામી નિત્યત્વવાદને સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણ અનુભવ છે. સૂક્ષ્મદષ્ટિથી જોતાં કઈ એવું તત્ત્વ અનુભવમાં નથી આવતું કે જે ફક્ત અપરિણામી હોય, અથવા માત્ર પરિણામરૂપ હેય. બાહ્ય આવ્યંતર બધી વસ્તુઓ પરિણમી નિત્ય માલૂમ પડે છે. જો બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તો પ્રત્યેક ક્ષણમાં નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમ જ એને કઈ
સ્થાયી આધાર ન હોવાને લીધે એ ક્ષણિપરિણામપરંપરામાં સજાતીયતાને અનુભવ કયારે પણ ન થાય. અર્થાત પહેલાં કઈ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જે “આ તે જ વસ્તુ છે” એવુ પ્રત્યભિજ્ઞાન થાય છે, તે કોઈ પણ રીતે ન થાય. કેમ કે
Page #396
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ સૂત્ર ૩૦
૨૨૯ પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરત આવશ્યક છે, તેમ જ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે એ રીતે જડ અથવા ચેતન તત્વ માત્ર જે નિર્વિકાર હોય તો એ બંને તના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી વિવિધતા
ક્યારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિત્યત્વવાદને જૈન દર્શન યુક્તિગત માને છે.
હવે બીજી વ્યાખ્યા વડે, પૂર્વોક્ત સતના નિયંત્વનું વર્ણન કરે છે?
“તમારાઘવે નિત્ય” સત્ પિતાના સ્વભાવથી યુત થતું નથી માટે નિત્ય છે.
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે. આ સ્વરૂપ જ સત કહેવાય છે. સતસ્વરૂપ નિત્ય છે, અર્થાત તે ત્રણે કાળમાં એકસરખુ અવસ્થિત રહે છે. એવું નથી કે કઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ, વ્યય તથા ધાવ્ય ક્યારેક હોય અને ક્યારેક ન હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશ અવશ્ય થાય છે, એ જ સત નું નિયત્વ છે.
પિતાપિતાની જાતિને ન છેડવી એ જ બધાં દ્રવ્યાનું ધ્રૌવ્ય છે અને પ્રત્યેક સમયમાં ભિન્નભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમને ઉત્પાદવ્યય છે. દ્રાવ્ય તથા ઉત્પાદધ્યયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે.
આ ચક્રમાંથી ક્યારે પણ કઈ અંશ મુક્ત – લુપ્ત થતું નથી, એ જ આ સૂત્ર દ્વારા બતાવ્યું છે. પૂર્વ સૂત્રમાં
Page #397
--------------------------------------------------------------------------
________________
૨૩૦
તત્ત્વાર્થ સૂત્ર
દ્રવ્યના અન્વયી સ્થાયી અંશ માત્રને
પ્રૌવ્યનું કથન છે, તે લઈ ને છે; અને અહીયાં નિત્યત્વનું કથન છે તે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અશેાના અવિચ્છિન્નત્વને લઈને છે. આ જ પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અને આ સૂત્રમાં કથિત નિત્યત્વની વચ્ચે અંતર છે. [૩૦]
હવે અનેકાંતના સ્વરૂપનું સમન કરે છે : अर्पितानर्पितसिद्धेः । ३१ ।
પ્રત્યેક વસ્તુ અનેક ધર્માંત્મક છે; કેમ કે અર્પિત એટલે કે અપણા અર્થાત્ અપેક્ષાથી અને અનર્પિત એટલે કે, અનપણા અર્થાત્ મીજી અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે.
પરસ્પર વિરુદ્ધ કિન્તુ પ્રમાણસિદ્ધ ધમઁના સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે, એ ખતાવવું; તથા વિદ્યમાન અનેક ધર્મોંમાંથી કયારેક એકનું અને કયારેક ખીજાનું પ્રતિપાદન ક્રમ થાય છે એ બતાવવુ, એ આ સૂત્રને ઉદ્દેશ છે. આત્મા સત્ છે એવી પ્રતીતિ અથવા ઉક્તિમાં જે સત્ત્વનુ ભાન હેાય છે, તે અધી રીતે બિટત થતું નથી. જો એમ હોય તે। આત્મા, ચેતના આદિ સ્વ-રૂપની માફક ઘટાદિ પર–રૂપથી પણુ સત્ સિદ્ધ થાય, અર્થાત એમાં ચેતનાની માફક ઘટત્વ પણ ભાસમાન થાય, જેથી એનું વિશિષ્ટ • સ્વરૂપ સિદ્ધ જ ન થાય, વિશિષ્ટ સ્વરૂપને અર્થ જ એ છે કે તે સ્વરૂપથી સત્ અને પરરૂપથી સત્ નિહ અર્થાત્ અસત્ છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્ત્વ અને ખીજી અપેક્ષાએ અસત્ત્વ એ અને ધર્મ આત્મામાં સિદ્ધ થાય છે. જેમ સત્ત્વ
Page #398
--------------------------------------------------------------------------
________________
૨૩૧
અધ્યાય ૫-સૂત્ર ૩૧ અસત્યનું છે, તે જ પ્રમાણે નિત્ય-અનિત્યસ્વ ધર્મ પણ એમાં સિદ્ધ છે. દ્રવ્ય (સામાન્ય) દષ્ટિએ નિત્યત્વ અને પર્યાય (વિશેષ) દષ્ટિએ અનિત્યત્વ સિદ્ધ થાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા, પરંતુ અપેક્ષાદથી સિદ્ધ એવા બીજા પણ એકત્વ, અનેકવ આદિ ધર્મને સમન્વય આત્મા આદિ બધી વસ્તુઓમાં અબાધિત છે. આથી બધાય પદાર્થો અનેકધર્માત્મક માનવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા કહે છેઃ
તાજા સિમાં પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે, કેમ કે અર્પણ અને અનણાથી અથત વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાન ભાવે વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે.
અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ ક્યારેક કઈ એક ધર્મ દ્વારા અને ક્યારેક એના વિરુદ્ધ બીજા ધર્મ દ્વારા વસ્તુને વ્યવહાર થાય છે, તે અપ્રામાણિક અથવા બાધિત નથી, કેમ કે વિદ્યમાન પણ બધા ધમી એકી સાથે વિવક્ષિત હેતા નથી. પ્રયોજન પ્રમાણે ક્યારેક એકની તે કયારેક બીજાની વિવક્ષા હોય છે. જ્યારે જેની વિવક્ષા ત્યારે તે પ્રધાન અને બીજા અપ્રધાન થાય છે. જે કર્મને કતી છે તે જ એના ફળને ભોક્તા થઈ શકે છે. આ કર્મ અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવાને માટે આત્મામાં દિવ્યદૃષ્ટિએ સિદ્ધ એવા નિત્યવની અપેક્ષા કરાય છે. એ સમયે એનું પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વ વિવક્ષિત ન હોવાને
Page #399
--------------------------------------------------------------------------
________________
૨૩૨
તત્ત્વાર્થ સૂત્ર
કારણે ગૌણ છે; પરંતુ કતૃત્વકાળની અપેક્ષાએ ભાતૃત્વકાળમાં આત્માની અવસ્થા બદલાઈ જાય છે. આવા કર્મ અને ફળના સમયને અવસ્થાભેદ બતાવવાને માટે જ્યારે પર્યાયદૃષ્ટિસિદ્ધ અનિત્યત્વનું પ્રતિપાદન કરવામા આવે છે, ત્યારે દ્રવ્યદૃષ્ટિસિદ્ધ નિત્યત્વ મુખ્ય હોતું નથી. આ રીતે વિવક્ષા અને અવિવક્ષાના કારણે ક્યારેક આત્મા નિત્ય અને ક્યારેક અનિત્ય કહેવાય છે. જ્યારે બન્ને ધર્માંની વિવક્ષા એકી સાથે થાય છે, ત્યારે બન્ને ધર્મીનુ યુગપત્ પ્રતિપાદન કરે એવા વાચક શબ્દ ન હેાવાથી આત્માને અવક્તવ્ય કહે છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિવક્ષાને લીધે ઉપરની ત્રણ વાક્યરચનાએના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર વાયરચનાએ બને છે, જેમ કે નિત્યાનિત્ય, નિત્યઅવક્તવ્ય, અનિત્ય અવક્તવ્ય અને નિત્યઅનિત્ય અવક્તવ્ય. આ સાત વાયરચનાઓને સપ્તમની કહે છે. આમાં પહેલાં ત્રણ વાયો અને તેમાં પણ એ વાક્યો મૂળ છે. જેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્યત્વ અને અનિત્યત્વને લઈને વિવક્ષાના કારણે કાઈ એક વસ્તુમાં સપ્તભંગી ઘટાવી શકાય છે; તેમ ખીજા પણ ભિન્નભિન્ન દૃષ્ટિએ સિદ્ધ કિંતુ પરસ્પર વિરુદ્ધ દેખાતા સત્ત્વઅસત્ત્વ, એકવ–અનેકત્વ, વાચ્યત્વ અવાચ્યત્વ આદિ ધર્મયુગ્માને લઈને સરભંગી ઘટાવવી જોઈએ. આથી એક જ વસ્તુ અનેકધર્માંત્મક અને અનેક પ્રકારના વ્યવહારના વિષય મનાય છે. [૩૧]
:
હવે પૌલિક ખંધના હેતુનું કથન કહે છે. વિનયસાસ્વાદુત્ત્વ: ||ફર |
Page #400
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૩૩-૩૫ સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી બન્ધ થાય છે.
પૌલિક સ્કંધની ઉત્પત્તિ એના અવયવભૂત પરમાણુ આદિના પારસ્પરિક સંગમાત્રથી થતી નથી. એને માટે સંચાગ ઉપરાંત બીજું પણ કાંઈક અપેક્ષિત છે, એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે. અવયના પારસ્પરિક સંગ ઉપરાંત એમાં નિધત્વ – ચીકણપણુ, રૂક્ષ – લૂખાપણું એ ગુણ હવા પણ જરૂરી છે. જ્યારે નિગ્ધ અને રૂક્ષ અવયવ પરસ્પર મળે છે ત્યારે એમને બંધ એટલે કે એકત્વપરિણામ થાય છે. આ બંધથી દૂચણુક આદિ સ્કંધ બને છે.
સ્નિગ્ધ, રૂક્ષ અવયનો એષ બે પ્રકારે થઈ શકે છેઃ સદશ અને વિસદશ, સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અને રૂક્ષને રૂક્ષની સાથે શ્લેષ થવો એ સદણ કહેવાય છે. સ્નિગ્ધને રક્ષની સાથે સંગ થ એ વિસદશ એવું છે. [૨] હવે બંધના સામાન્ય વિધાનમાં અપવાદ બતાવે છે
न जघन्यगुणानाम् ।३३।। गुणसाम्ये सदृशानाम् ।३४।
द्वयधिकादिगुणानां तु |३५| જઘન્ય ગુણ – અંશ–વાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયને બંધ થતું નથી.
સમાન અંશ હોય તે સદશ અર્થાત્ સરખે સરખા સ્નિગ્ધ-સ્નિગ્ધ અવયને તથા સરખે સરખા રૂક્ષ-રૂક્ષ અવયવને બંધ થતો નથી.
બે અંશ અધિકવાળા આદિ અવયને તે બંધ થાય છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
૨૩૪
તાવાર્થસૂત્ર પ્રસ્તુત સૂત્રમાં પહેલું સૂત્ર બંધને નિષેધ કરે છે. તે પ્રમાણે, જે પરમાણુઓમાં સ્નિગ્ધ અથવા રૂક્ષત્વને અંશ જધન્ય હેય, એ જઘન્યગુણવાળા પરમાણુઓને પારસ્પરિક બંધ થત નથી. આ નિષેધથી એ ફલિત થાય છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા યુકત અંશવાળા સ્નિગ્ધ, રૂક્ષ બધા અવયને પારસ્પરિક બંધ થઈ શકે છે. પરંતુ એમાં પણ અપવાદ છે, જે આગલા સૂત્રમાં બતાવ્યું છે. એ પ્રમાણે સદશ અવયવ જે સમાન અંશવાળા હેય એમને પારસ્પરિક બંધ થઈ શકતો નથી. તેથી સમાન અંશવાળા સ્નિગ્ધ સ્નિગ્ધ પરમાણુઓના તથા રૂક્ષ રૂક્ષ પરમાણુઓના ધ બનતા નથી. આ નિષેધ પણ ફલિત અર્થ એ થાય છે કે, અસમાન ગુણવાળા સદશ અવયવન તે બંધ થઈ શકે છે. આ ફલિત અર્થનો સંકેચ કરી ત્રીજા સૂત્રમાં સદશ અવયના અસમાન અંશની બધેપગી મર્યાદા નિયત કરવામાં આવી છે. તે પ્રમાણે, અસમાન અંશવાળા પણ સદશ અવયવોમાં જ્યારે એક અવયવના નિધત્વ અથવા રૂક્ષત્વથી બીજા અવયવનું નિધત્વ અથવા રૂક્ષ બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હેય તે, એ બે સદશ અવયવોને બંધ થઈ શકે છે. તેથી જ જે એક અવયવના નિગ્ધત્વ અથવા રૂક્ષત્વની અપેક્ષાએ બીજા અવયવનું ધિત્વ અથવા રૂક્ષત્વ ફક્ત એક અંશ અધિક હોય તે તે બે સદશ અવયને બંધ થઈ શકતો. નથી.
શ્વેતાંબર અને દિગબર બંનેની પરંપરાઓમાં પ્રસ્તુત ત્રણ સુમાં પાઠભેદ નથી; પરંતુ અર્થભેદ છે. અર્થભેદમાય ત્રણ બાબતો ધ્યાન આપવા યોગ્ય છે: ૧. જધન્યગુણ પરમાણુ
Page #402
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫- સૂત્ર ૩૩-૩૫
૨૩૫ એક સંખ્યાવાળા હોય ત્યારે બંધ થ કે ન થવો, ૨. પાંત્રીસમા સૂત્રમાં આદિ પદથી ત્રણ આદિ સંખ્યા લેવી કે નહિ, ૩. પાંત્રીસમા સૂત્રનું બંધવિધાન ફક્ત સદશ સદશ અવયને માટે માનવું કે નહિ.
૧. ભાષ્યની વૃત્તિ પ્રમાણે બને પરમાણુઓ જ્યારે જઘન્યગુણુવાળા હોય છે, ત્યારે એમનો બંધ નિષિદ્ધ છે, અર્થાત એક પરમાણુ જઘન્યગુણવાળો હોય અને બીજે જઘન્યગુણવાળ ન હોય તે ભાષ્ય તથા વૃત્તિ પ્રમાણે એમને બંધ થઈ શકે છે. પરંતુ સર્વાર્થસિદ્ધિ આદિ બધી દિગંબરીય વ્યાખ્યાઓ પ્રમાણે જઘન્યગુણ યુક્ત બે પરમાણુઓના પારસ્પરિક બંધની માફક એક જધન્યગુણ પરમાણુને બીજા અજઘન્યગુણ પરમાણુની સાથે પણ બંધ થતા નથી.
૨. ભાષ્યની વૃત્તિ પ્રમાણે પાંત્રીસમા સૂત્રમાં આદિ પદને ત્રણ આદિ સંખ્યા અર્થ લેવાય છે. આથી જ એમાં કઈ એક અવયવથી બીજા અવયવમા સ્નિગ્ધત્વ અથવા રક્ષત્વના અંશ બે, ત્રણ, ચારથી તે સંખ્યાત, અસખ્યાત, અનંત સુધી અધિક હોય તે પણ બંધ માનવામાં આવે છે, ફકત એક અંશ અધિક હોય તે બધ માનવામાં આવતું નથી. પરંતુ દિગંબરીય બધી વ્યાખ્યાઓ પ્રમાણે ફકત બે અંશ અધિક હોય તે જ બધ માનવામાં આવે છે. અર્થાત એક અશની માફક ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનત અશ સુધી અધિક હોય તે પણ બંધ માનવામાં આવતું નથી.
૩. પાત્રીસમા સૂત્રમાં ભાષ્યની વૃત્તિ પ્રમાણે બે, ત્રણ આદિ અશ અધિક હોય તે પણ જે બંધનું વિધાન છે તે
Page #403
--------------------------------------------------------------------------
________________
૨૩૬
તરવાથસૂત્ર * સદશ અવયમાં જ લાગુ પડે છે, પરંતુ દિગબરીય વ્યાખ્યાઓમાં તે વિધાન સદશ સદશની માફક અસદશ પરમાણુઓના બધમાં પણ લાગુ પડે છે. આ અર્થભેદના કારણથી બને પરંપરામાં બંધવિષયક જે વિધિનિષેધ ફલિત થાય છે, તે નીચેના કઠામાં બતાવ્યા છે. : ભાષ્યવસ્થાનુસારી કેક સદશ વિસરશ ૧. જઘન્ય. + જઘન્ય
નથી. નથી. ૨. જધન્ય + એકાધિક
નથી. છે. ૩. જઘન્ય + ધિક ૪. જધન્ય + ગ્યાદિ અધિક ૫. જઘન્યતર + સમ જઘન્યતર નથી. છે. ૬. જધન્યતર + એકાધિક જધન્યતર નથી. ૭. જાતર + ધિક જઘન્યતર છે. છે. ૮. જઘન્યતર + વ્યાધિઅધિક જઘન્યતર છે. છે. સર્વાર્થસિદ્ધિ આદિના સદશ વિસદશ
અનુસારે છક ૧. જધન્ય + જઘન્ય
નથી. નથી. ૨. જઘન્ય + એકાધિક
નથી. • નથી. ૩. જઘન્ય + ઠરાધિક
નથી. નથી. ૪. જઘન્ય + વ્યાદિ અધિક ૫. જધન્યતર + સમ જધન્યતર નથી. નથી. ૬. જાન્યતર + એકાધિક જઘન્યતર નથી. ૭. જધન્યતર + વ્યધિક જઘન્યતર છે. છે. ૮. જાતર + વ્યાદિઅધિક જઘન્ચતર નથી. નથી.
તી. નથી.
નથી.
Page #404
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫-સૂત્ર ૩૩-૩૫ ર૩૭ સ્નિગ્ધત્વ, રૂક્ષત્વ ને સ્પર્શવિશેષ છે. તે તિપિતાની જાતિની અપેક્ષાએ એકએક રૂપ હેવા છતાં પણ પરિણમનની તરતમતાના કારણે અનેક પ્રકારના થાય છે. તરતમતા ત્યાં સુધી થાય છે કે નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ રૂક્ષત્વની વચમાં અનંતાનંત અંશેને તફાવત હોય છે. ઉદાહરણ તરીકે બકરી અને ઊંટડીના દૂધમાં સ્નિગ્ધત્વને તફાવત. બનેમાં સ્નિગ્ધત્વ હોય છે જ પરંતુ એકમાં ઘણું ઓછુ અને બીજામા ઘણુ જ વધારે. તરતમતાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્ર પરિણામોમા જે પરિણામ સૌથી નિકૃષ્ટ અર્થાત અવિભાજ્ય હેય, તે જઘન્ય અંશ કહેવાય છે, જઘન્યને છોડીને બાકીના બધા જઘન્યતર કહેવાય છે. જાજેતરમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા આવી જાય છે. જે સ્નિગ્ધત્વ પરિણામ સૌથી અધિક હેય તે ઉત્કૃષ્ટ, અને જઘન્ય તથા ઉત્કૃષ્ટની વચમાં હોય તે બધા પરિણામે મધ્યમ હોય છે. જઘન્ય સ્નિગ્ધત્વની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ અનતાનગુણુ અધિક હોવાથી જો જઘન્ય ચિનગ્ધત્વને એક અંશ કહેવામાં આવે તે ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વને અનામત અશપરિમિત સમજો જોઈએ. બે, ત્રણથી તે સંખ્યાત, અસંખ્યાત, અનત અને એક ઓછા ઉત્કૃષ્ટ સુધી બધા અંશે મધ્યમ સમજવા જોઈએ.
અહીંયાં સદશને અર્થ એ છે કે સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અથવા રૂક્ષને રૂક્ષની સાથે બંધ થવો અને વિસદશનો અર્થ એ છે કે સ્નિગ્ધને રૂક્ષની સાથે બંધ થવો. એક અશ જધન્ય અને એનાથી એક અધિક અર્થાત બે અંશે
Page #405
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થ સૂત્ર
એકાધિક છે. એ અંશ અધિક હોય તા દ્રષ્ટિક અને ત્રણ
અશ અષિક હોય તે વ્યધિક
આ રીતે ચાર અશ અધિક હાય તા ચતુરષિક, એ રીતે અનંતાનંત અધિક સુધી જાય છે. 'સમ'ના અર્થ સમસખ્યા છે; અને તરના અંશાની સખ્યા બરાબર હોય તા તે સમ છે. એ અંશ જધન્યેતરના સમ જધન્યેતર એ અંશ છે. એ અંશ જધન્યેતરના એકાધિક જધન્યેતર ત્રણ અંશ છે, ખે અશ જધન્યેતરના ચાર અંશ દ્વવ્યધિક જધન્યેતર છે, એ અંશ જધન્યેતરના ઋષિક જધન્યેતર પાંચ અંશ છે અને ચતુર્ષિક જધન્યેતર છ અંશ છે; આ રીતે ત્રણ આદિથી તે અનંતાંશ જધન્યેતર સુધીના સમ, એકાધિક, દ્રષિક અને ત્રિઆદિ અધિક જધન્યેતરને સમજી લેવા. [૩૩-૩૫]
હવે પરિણામનું સ્વરૂપ કહે છે : 'बन्धे समाधिको पारिणामिकौ । ३६ । અધના સમયે સમ અને અધિક ગુણુ, સમ અને હીનશુના પરિણમન કરાવવાવાળા હોય છે.
અધતા વિધિ અને નિષેધ ખતાવતાં પ્રશ્ન થાય છે કે જે સદૃશ પરમાણુઓને અથવા વિસદશ પરમાણુએના અધ થાય છે એમાં કાણુ ાને પરિણત કરે છે, એના ઉત્તર અહીંયાં આપ્યા છે.
૧. દિગ ંબરીચ પર પરામા સ્થેવિો ઉમિશો શ્વ' એવા સૂત્રપાઠ છે; તે પ્રમાણે એમા એક સમનું ખીજા સમને પેાતાના સ્વરૂપમાં મેળવવું ઇષ્ટ નથી; ફક્ત અધિક પેાતાના સ્વરૂપમા હીનને મેળવી લે એટલું જ ઈષ્ટ છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
અચાય ૫-સૂત્ર ૩૭
૨૭૯
સમાંશ સ્થલમાં સદશ બધ તે થતું જ નથી, વિસદશ થાય છે. જેમ કે, બે અંશ સ્નિગ્ધના બે અંશ રૂક્ષની સાથે અથવા ત્રણ અંશ નિધના ત્રણ અંશ રૂક્ષની સાથે. એવા સ્થળમાં કોઈ એક સમ બીજા સમને પિતાના રૂપમાં પરિણુત કરી લે છે. અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ક્યારેક સ્નિગ્ધત્વ જ રૂક્ષત્વને સ્નિગ્ધત્વરૂપમાં બદલી નાંખે છે અને કયારેક રૂક્ષત્વ, સ્નિગ્ધત્વને રૂક્ષત્વરૂપમાં બદલી નાખે છે; પરંતુ
અધિકાંશ સ્થળમાં અધિકાંશ જ હીનાશને પોતાના સ્વરૂપમાં “ બદલી શકે છે. જેમ પંચાંશ સ્નિગ્ધત્વે ત્રણ અંશ સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપમાં પરિણુત કરે છે અથૉત્ ત્રણ અંશ સ્નિગ્ધત્વ પણ પાંચ અંશ ચિનગ્ધત્વના સંબંધથી પાંચ અંશ પરિમાણુ થઈ જાય છે. આ રીતે પાંચ અશ સ્નિગ્ધત્વ ત્રણ અશ 'રૂક્ષત્વને પણ સ્વસ્વરૂપમાં મેળવી લે છે. અથીત રૂક્ષત્વ, સ્નિગ્ધત્વરૂપમાં બદલાઈ જાય છે, જ્યારે રૂક્ષત્વ અધિક હેય ત્યારે તે પણ પિતાનાથી ઓછા સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપ અર્થાત રક્ષત્વસ્વરૂપ બનાવી લે છે. [૩] હવે દ્રવ્યનું લક્ષણ કહે છે :
गुणपर्यायवद् द्रव्यम् । ३७ । દ્રવ્ય, ગુણપર્યાયવાળું છે.
દ્રવ્યને ઉલ્લેખ તે પહેલાં કેટલીયે વાર આવી ગયા છે તેથી એનું લક્ષણ અહીંયાં બતાવવામાં આવે છે.
જેમાં ગુણ અને પર્યાય હાય, તે દ્રશ્ય કહેવાય છે. પ્રત્યેક દ્રવ્ય પિતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્નભિન્ન રૂપમાં પરિણત રહે છે,
Page #407
--------------------------------------------------------------------------
________________
૨૪૦
તરવાર્થસૂત્ર અથત વિવિધ પરિણામેને પ્રાપ્ત કરે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ એને કુળ કહેવાય છે, અને ગુણજન્ય પરિણામ પર કહેવાય છે. ગુણુ કારણ છે અને પર્યાય કાર્ય છે. એક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણ છે; જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિભાજ્ય છે. પ્રત્યેક ગુણ-શક્તિના ભિન્ન ભિન્ન સમયમાં થતા કાલિક પગે અનંત છે. દ્રવ્ય અને એના અંશરૂપ શક્તિઓ ઉત્પન્ન તથા વિનષ્ટ ન થવાને કારણે નિત્ય અર્થાત અનાદિઅત છે. પરંતુ બધા પર્યાયે પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહેવાને કારણે વ્યક્તિ અનિત્ય અર્થાત સાદિસાત છે, અને પ્રવાહની અપેક્ષાએ પર્યાય પણ અનાદિઅનત છે. કારણભૂત એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતો સૈકાલિક પર્યાયપ્રવાહ સજાતીય છે. દ્રવ્યમાં અનંત શકિતઓથી તજજન્યપર્યાય પ્રવાહ પણ અનત જ એકી સાથે ચાલુ રહે છે. ભિન્નભિન્ન શતિજન્ય વિજાતીય પર્ય એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે, પરંતુ એક શક્તિજન્ય ભિન્નભિન્ન સમયભાવી સજાતીય પર્ય એક દ્રવ્યમાં એક સમયમાં હેતાનથી.
આત્મા અને પુલ દ્રવ્ય છે; કેમ કે એમનામાં ચેતના આદિ તથા રૂપ આદિ અનુક્રમે અનત ગુણ છે અને જ્ઞાન, દર્શનારૂપ વિવિધ ઉપગ આદિ તથા નીલપીતાદિ વિવિધ અનત પર્યાય છે. આત્મા ચેતનાશક્તિ દ્વારા ઉપયોગ રૂપમાં અને પુતલ રૂપશક્તિ દ્વારા ભિન્નભિન્ન નીલપીતઆદિ રૂપમાં પરિણત થયા કરે છે. ચેતનાશક્તિ આત્મદ્રવ્યથી અને આભગત અન્ય શક્તિઓથી અલગ થઈ શકતી નથી. આ રીતે રૂપશક્તિ પુદ્ગલ દ્રવ્યથી અને પુત્રલગત અન્ય શક્તિઓથી
Page #408
--------------------------------------------------------------------------
________________
અધયાય ૫ - સૂત્ર ૩૭
૨૪૧ પૃથફ થઈ શકતી નથી જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયવતી વિવિધ ઉપગના વૈકાલિકપ્રવાહની કારણભૂત એક ચેતનાશક્તિ છે અને એ શક્તિના કાર્યભૂત પર્યાયપ્રવાહ ઉપયાગાત્મક છે. પુલમાં પણ કારણભૂત રૂપશક્તિ છે, અને નીલપતિ આદિ વિવિધ વર્ણપયપ્રવાહ તે રૂપશક્તિનું કાર્ય છે. આત્મામાં ઉપગાત્મક પર્યાયપ્રવાહની માફક સુખદુઃખ વેદનાત્મક પયયપ્રવાહ, પ્રત્યાત્મક પર્યાયપ્રવાહ વગેરે અનંત પર્યાય પ્રવાહ એક સાથે ચાલુ રહે છે. આથી એમાં ચેતનાની માફક તે તે સજાતીય પર્યાયપ્રવાહની કારણભૂત આનંદ, વીર્ય આદિ એક એક શક્તિ માનવાથી અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આ રીતે પુકલમાં પણ રૂપપર્યાય પ્રવાહની માફક ગંધ, રસ, સ્પર્શ વગેરે અનત પર્યાયપ્રવાહ સદા ચાલુ રહે છે. આથી પ્રત્યેક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ માનવાથી એમાં રૂપશક્તિની માફક ગધ, રસ, સ્પર્શ આદિ અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આત્મામાં ચેતના, આનંદ, વીર્ય આદિ શક્તિઓના ભિન્ન ભિન્ન વિવિધ પર્ય એક સમયમાં થાય છે, પરંતુ એક ચેતનાશક્તિના અથવા એક આનંદશક્તિના વિવિધ ઉપગપયા અથવા વિવિધ વેદનાપર્યા એક સમયમાં થતા નથી; કેમ કે પ્રત્યેક શક્તિને એક સમયમાં એક જ પર્યાય વ્યક્ત થાય છે. આ રીતે પુલમાં પણ રૂ૫, ગંધ આદિ ભિન્ન ભિન્ન શકિતઓના ભિન્ન ભિન્ન પય એક સમયમાં થાય છે; પરંતુ એક રૂપશક્તિના નીલ, પીત આદિ વિવિધ પયા એક સમયમાં થતા નથી. જેમ આત્મા અને પુતલ દ્રવ્ય નિત્ય છે, તેમ એમની ચેતના આદિ તથા રૂપ આદિ
શક્તિઓ પણ નિત્ય છે. પરંતુ ચેતનાજન્ય ઉપગપર્યાય त
Page #409
--------------------------------------------------------------------------
________________
૨૪૨
તત્વાર્થસૂત્ર અથવા રૂપશક્તિજન્ય નીલપીતપર્યાય નિત્ય નથી, કિંતુ સદૈવ ઉત્પાદ-વિનાશશાલી હોવાથી વ્યક્તિશઃ અનિત્ય છે, અને ઉપગપર્યાયપ્રવાહ તથા રૂપપર્યાયપ્રવાહ સૈકાલિક હેવાથી નિત્ય છે.
અનંત ગુણેને અખંડ સમુદાય તે જ દ્રવ્ય છે. તથાપિ આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ પરિમિત ગુણ જ સાધારણ બુદ્ધિવાળા છદ્મસ્થની કલ્પનામાં આવે છે. બધા ગુણે આવતા નથી. આ રીતે પુલના પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ કેટલાક જ ગુણ કલ્પનામાં આવે છે, બધા નહિ. એનું કારણ એ છે કે આત્મા અથવા પુદગલ દ્રવ્યના બધા પ્રકારના પર્યાયપ્રવાહ વિશિષ્ટ જ્ઞાન સિવાય જાણી શકાતા નથી. જે જે પયયપ્રવાહ સાધારણ બુદ્ધિથી જાણી શકાય છે. એમના કારણભૂત ગુણેને વ્યવહાર કરાય છે. આથી તે ગુણે વિકસ્ય છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ ગુણે વિકમ્ય અર્થાત વિચાર અને વાણમાં આવી શકે છે, અને પુલના રૂપ આદિ ગુણે વિકય છે, બાકીના બધા અવિકય છે અને તે ફક્ત કેવળીગમ્ય છે.
સૈકાલિક અનંત પયીના એક એક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ (ગુણ), તથા એવી અનત શક્તિઓને સમુદાય દ્રવ્ય છે; આ કથન પણ ભેદસાપેક્ષ છે. અભેદ દૃષ્ટિથી પર્યાય પિતપતાના કારણભૂત ગુણસ્વરૂપ, અને ગુણ દ્રવ્યસ્વરૂપ હેવાથી, દ્રવ્ય ગુણપયયાત્મક જ કહેવાય છે. દ્રવ્યમાં બધા ગુણો એકસરખા નથી હતા. કેટલાક સાધારણ અર્થાત બધાં દ્રામાં હોય એવા હોય છે, જેમ કે અસ્તિત્વ, પ્રદેશવત્વ, યત્વ આદિ અને કેટલાક અસાધારણ
Page #410
--------------------------------------------------------------------------
________________
અધ્યાય !” સૂત્ર ૩૮૩૯
૪૩
અર્થાત્ અમુક અમુક દ્રવ્યમાં હેાય એવા હેાય છે, જેમ કે ચેતના, રૂપ આદિ. અસાધારણ ગુણુ અને તજજન્ય પર્યાયને લીધે જ પ્રત્યેક દ્રવ્ય એકબીજાથી જુદું પડે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યના ગુણ તથા પર્યાયાના વિચાર ઉપર પ્રમાણે કરી લેવે જોઈએ. અહીં એ વાત પણ સમજી લેવી જોઈ એ કે, પુદ્ગલ દ્રશ્ય મૂર્ત હોવાથી એના ગુણ ‘ગુરુલઘુ' તથા પર્યાય પણ ગુરુલ' કહેવાય છે, પરંતુ બાકીના બધાં દ્રવ્ય અમૃત હાવાથી એમના ગુણ અને પર્યાય ‘અગુરુલઘુ’' કહેવાય છે. [૩૭] હવે કાળ વિષે વિચાર રજૂ કરે છે . નાથત્યે 1 રૂ૮ । सोऽनन्तसमयः | ३९ |
કોઈ આચાય કહે છે કે કાળ પણુ દ્રવ્ય છે અને તે અન'ત સમય (પચ)વાળા છે.
પહેલાં કાળના વના આદિ અનેક પર્યંચા બતાવ્યા છે, પરંતુ ધર્માસ્તિકાય આદિની માફક એમાં દ્રવ્યત્વનુ વિધાન
૧. કિંગ'મરીચ પર પરામા ‘જાચ’એવા સૂત્રપાઠ છે. 'તે પ્રમાણે તે લોકો કાળને સ્વતંત્ર દ્રવ્ય માને છે. પ્રસ્તુત સૂત્રને એકદેશીય મતવાળું ન માનતા તેઓ સિદ્ધાતાપે જ કાળને સ્વતંત્ર ટ્રેન્ચ માનનારા સૂત્રકારનું તાત્પય બતાવે છે. જેએ કાળને સ્વતંત્ર દ્વૈચ્ નથી માનતા અને જે માને છે, તે બધા પેાતાતાના સ્તન્યની પુષ્ટિ ધ્યે પ્રકાર કરે છે, કાળનું સ્વરૂપ કેવું મતાવે છે, એમા ખીન્ન કેટલા મતભેદો છે, ઇત્યાદિ ખાળતાને સવિશેષ ન્તવાને માટે જુઓ
હિટ્ટી ગ્રંથ 'ચેાથામાંથી કાળવિધચૂક પરિશિષ્ટ, પૃ૦ ૧૫૭
.
Page #411
--------------------------------------------------------------------------
________________
૨૪૪
તરવાથસૂત્ર કર્યું નથી. આથી પ્રશ્ન થાય છે કે પહેલાં એવું વિધાન ન કરવાને હેતુ કાળ દ્રવ્ય નથી એ છે? એ પ્રશ્નને ઉત્તર આ સૂત્રેામાં આપ્યા છે.
સૂત્રકારનું કહેવું એમ છે કે, કેઈ આચાર્ય કાળને દ્રવ્યરૂપ માને છે. આ કથનથી સૂત્રકારનું તાત્પર્ય એમ સમજાય છે કે, વસ્તુતઃ કાળ સ્વતંત્ર વ્યરૂપે સર્વસંમત નથી.
કાળને અલગ દ્રવ્ય ભાનતા આચાર્યના મતનું નિરાકરણ સૂત્રકારે કર્યું નથી. ફક્ત એનું વર્ણન માત્ર કર્યું છે. આ વર્ણનમાં સૂત્રકાર કહે છે કે, કાળ અનંત પર્યાયવાળે છે. વર્તન આદિ પર્યાય તે પહેલાં કહી ચૂક્યા છીએ. સમયરૂપ પર્યાય પણ કાળના જ છે. વર્તમાન કાલરૂપ સમયપર્યાય તે ફક્ત એક જ હોય છે, પરંતુ અતીત, અનાગત સમયના પર્યાય અનંત હોય છે, આથી કાળને અનંત સમયવાળો કહ્યો છે. [૩૮-૩૯]
હવે ગુણનું સ્વરૂપ વર્ણવે છે? __द्रव्याश्रया निर्गुणा गुणाः । ४० ।
જે દ્રવ્યમાં હમેશાં રહે છે અને ગુણરહિત છે, તે ગુણ છે.
દ્રવ્યના લક્ષણમાં ગુણનું કથન કર્યું છે, એથી એનું સ્વરૂપ અહીંયાં બતાવ્યું છે.
જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે, અને નિર્ગુણ છે, તથાપિ તે ઉત્પાદવિનાશવાળા હેવાથી દ્રવ્યમાં સદા રહેતા
૧. જુઓ અ ૫ સૂ. ૨૨. ૨, જુઓ અ. ૫ સૂ. ૩૭,
Page #412
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫-સુત્ર ૪૧
૨૫ નથી; પરંતુ ગુણ તે નિત્ય હોવાથી સદાયે દ્રવ્યને આશ્રિત છે. ગુણ અને પર્યાય વચ્ચે તફાવત આ જ છે.
દ્રવ્યમાં સદા વર્તમાન શક્તિઓ કે જે પર્યાયની જનક રૂપે માનવામાં આવે છે, તેમનું નામ જ ગુજ. આ ગુણેમાં વળી બીજા ગુણે માનવાથી અનવસ્થાને દોષ આવે છે. માટે દ્રવ્યનિષ્ટ શક્તિરૂપ ગુણને નિર્ગુણ માન્યા છે. આત્માના ગુણ ચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર. આનદ, વીર્ય આદિ છે. અને પુગલના ગુણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ છે. [૪૦] હવે પરિણામનુ સ્વરૂપ વર્ણવે છેઃ
તદુમાવઃ પરિણામ કર્યું !
તે થવું? અર્થાત્ સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન તથા નષ્ટ થવું તેનું નામ પરિણામ.
પહેલાં કેટલેક સ્થાને પરિણામનું કથન કર્યું છે. તેનું અહીંયાં સ્વરૂપ બતાવે છે.
બૌદ્ધ લેકે વસ્તુમાત્રને ક્ષણસ્થાયી -નિરન્વયવિનાશી માને છે, આથી એમના મત પ્રમાણે પરિણામને અર્થ, ઉત્પન્ન થઈ સર્વથા નષ્ટ થઈ જવું અથત નાશની પછી કાઈ પણ તત્ત્વનું કાયમ ન રહેવું, એ થાય છે.
નૈયાયિક આદિ ભેદવાદી દર્શન કે જે ગુણ અને વ્યને એકાંત ભેદ માને છે, એમના મત પ્રમાણે, સર્વથા અવિકત દ્રવ્યમાં ગુણેનુ ઉત્પન્ન થવું તથા નષ્ટ થવુ, એ પરિણામને અર્થ ફલિત થાય છે. આ બંને પક્ષની સામે પરિણામના
૧. જુઓ અ ૫. સૂ. ૨૨, ૩૬.
Page #413
--------------------------------------------------------------------------
________________
૨૪૩
તવા
સૂત્ર
સ્વરૂપના સબંધમાં જૈન દર્શનના મતવ્યભેદ આ સત્રમાં
બતાવ્યા છે.
ફ્રાઈ દ્રવ્ય અથવા કાઈ ગુણુ એવા નથી કે જે સચા અવિકૃત રહી શકે. વિકૃત અર્થાત્ અન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરવા છતાં પણ કાઈ દ્રવ્ય અથવા કાઈ ગુણુ પેાતાની મૂળ જાતિને –સ્વભાવને ત્યાગ કરતા નથી. સારાંશ એ છે કે, વ્ય હાય અથવા ગુણુ, દરેક પોતપાતાની જાતિને ત્યાગ કર્યાં વિના જ પ્રતિસમય નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાએન પ્રાપ્ત કર્યાં કરે છે, આ જ વ્યાને તથા ગુણાના રામ કહેવાય છે.
આત્મા મનુષ્યરૂપે હાય અથવા પશુપક્ષીરૂપે દુાય, પરરંતુ તે ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થના હોવા છતાં પણ તેનામાં આત્મત્વ કાયમ રહે છે. એ જ રીતે જ્ઞાનરૂપ સાકાર ઉપયેગ હેાય અથવા દર્શનરૂપ નિરાકાર ઉપયોગ હાય; ઘટવિષયક જ્ઞાન હૈ।ય અથવા પવિષયક જ્ઞાન હાય; પરંતુ એ અધા ઉપયેગપૉંચામાં ચેતના તે કાયમ રહે છે, ક ચહુક અવસ્થા હાય અથવા ત્યણુક આદિ અવસ્થા હાય, પરંતુ એ અનેક અવસ્થાઓમા પણ પુદ્ગલ પેાતાનુ પુદ્ગલત્વ છેાડતું નથી. એ રીતે ધેાળાશ છેડી કાળાશ ધારણ કરે, કાળાશ છેાડી પીળાશ ધારણ કરે, તા પણ તે બધા વિવિધ પૉંચામાં રૂપત્વસ્વભાવ કાયમ રહે છે. એ રીતે દરેક દ્રવ્ય અને એના દરેક ગુણુના વિષયમાં ઘટાવી લેવુ જોઈએ. [૪૧]
હવે પરિણામના ભેદ તથા આશ્રયવિભાગ કહે છેઃ
4
અનાવિધિમાંથ | છર |
Page #414
--------------------------------------------------------------------------
________________
અયાય ૫-સૂત્ર ૪૩-૪૪ ૨૪૭ रुपियादिमान् । ४३।
ચોપચી જીરૂ થઇ! તે અનાદિ અને આદિમાન બે પ્રકારના છે. રૂપી અર્થાત્ પુદ્ગલ દ્રવ્યમાં આદિમાન છે. જવામાં ચોગ અને ઉપયોગ આદિમાન છે.
જેના કાળની પૂર્વકટિ જાણી ન શકાય તે અનાદિ, અને જેના કાળની પૂર્વ કેટિ જાણી શકાય તે આદિમાન કહેવાય છે. અનાદિ અને આદિમાન શબ્દને ઉપરને અર્થ જે સામાન્ય રીતે સર્વત્ર પ્રસિદ્ધ છે, એને માની લઈને દ્વિવિધ પરિણામના આશ્રયને વિચાર કરતી વેળાએ એ સિદ્ધાત સ્થિર થાય છે કે, દ્રવ્ય ગમે તો રૂપી હોય અથવા અરૂપી હાય, દરેકમા અનાદિ અને આદિમાન એવા બે પ્રકારના પરિણામ હોય છે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ બધામાં સમાનરૂપે ઘટાવી શકાય છે એમ હોવા છતા પણ પ્રસ્તુત સૂત્રોમાં તથા એના ભાષ્ય સુધ્ધામાં ઉક્ત અર્થ સંપૂર્ણ તથા સ્પષ્ટ કેમ નથી કર્યો? આ પ્રશ્ન ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકારે ઉઠાવ્યો છે અને અંતમાં કબૂલ કર્યું છે કે, વસ્તુતઃ બધાં દ્રવ્યમાં અનાદિ તથા આદિમાન બને પરિણામે હેય છે.
સર્વાર્થસિદ્ધિ આદિ દિગંબરાના વ્યાખ્યાગ્રથોમાં બને પ્રકારના પરિણામ હોવાનું સ્પષ્ટ કથન છે. અને તેનું આ રીતે સમર્થન પણ કર્યું છે કે, દ્રવ્યસામાન્યની અપેક્ષાએ અનાદિ અને પર્યાયવિશેષની અપેક્ષાએ આદિમાન પરિણામ સમજવા જોઈએ.
Page #415
--------------------------------------------------------------------------
________________
૨૮
તત્વાર્થસૂત્ર દિગંબર વ્યાખ્યાકારેએ બેતાળીસથી ચૂંવાળીસ મુધીનાં ત્રણ સૂત્ર સૂત્રપાઠમાં ન રાખી “માવઃ પરિણામ એ મૂત્રની વ્યાખ્યામાં જ પરિણામના ભેદ અને એમના આશ્રયનું કથન જે સંપૂર્ણ રીતે તથા સ્પષ્ટ રીતે કર્યું છે, એથી જાણી શકાય છે કે એમને પણ પરિણામના આશ્રયવિભાગની ચર્ચા કરતાં પ્રસ્તુત સુમાં તથા એમના ભાષ્યમાં અર્થની ત્રુટિ કિવા અસ્પષ્ટતા અવશ્ય માલૂમ પડી હશે. આથી તેઓએ અપૂર્ણર્થક સૂાને પૂર્ણ કરવા કરતાં પોતાના વક્તવ્યને સ્વતંત્ર રૂપે જ કહેવુ ઉચિત ધાર્યું. ગમે તે હોય, પરંતુ અહીયાં એક પ્રશ્ન થાય છે કે આટલા સૂક્ષ્મદર્શી અને સંગ્રાહક સૂત્રકારના ધ્યાનમાં એ વાત ન આવી કે જે વૃત્તિકારના ધ્યાનમાં આવી? અથવા સર્વાર્થસિદ્ધિ આદિ વ્યાખ્યાઓમાં પરિણામને જે આશ્રયવિભાગ સંપૂર્ણ રીતે દેખાય છે, તે શું સૂત્રકારને ન સૂઝયો? ભગવાન ઉમાસ્વાતિને માટે આવી બાબતના વિષયમાં ત્રુટિની કલ્પના કરવી એગ્ય નથી. એના કરતાં ને એમના કથનના તાત્પર્યનું પોતાનું અજ્ઞાન જ કબૂલ કરવુ વધારે યેાગ્ય છે. એમ પણ હોઈ શકે છે કે, અનાદિ અને આદિમાન શબ્દના જે અર્થ આજે સર્વત્ર પ્રસિદ્ધ છે અને જે અર્થ વ્યાખ્યાકારોએ લીધા છે, તે સૂત્રકારને ઇષ્ટ ન હોય. શબ્દના અનેક અર્થમાંથી કઈ એક અર્થ ક્યારેક એટલે પ્રસિદ્ધ થઈ જાય છે અને બીજો અર્થ એટલે અપ્રસિદ્ધ થઈ જાય છે કે, કાળાંતરે તે અપ્રસિદ્ધ અર્થને સાંભળતાં પહેલવહેલાં એ ધ્યાનમાં પણ નથી આવતું કે તે શબ્દને એવો પણ અર્થ થઈ શકે. એમ દેખાય છે કે અનાદિ અને આદિમાન શબ્દના કાંઈક બીજા જ અર્થે સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધ હશે; અને
Page #416
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પ-સૂત્ર ૪૩-૪૪ ર૪૯ એ અર્થ એમને વિવક્ષિત હશે. જે આ કલ્પના ઠીક હોય તે કહેવું જોઈએ કે, સૂત્રકારને અનાદિ શબ્દને “આગમપ્રમાણુગ્રાહ્ય અને આદિમાન શબ્દને પ્રત્યક્ષગ્રાહ્ય' એ અર્થ ઇષ્ટ હશે જે આ કલ્પના વાસ્તવિક હોય, તે પરિણામના આશ્રયવિભાગના સંબંધમાં જે કાંઈ ત્રુટિ માલમ પડે છે, તે રહેશે નહિ. તે અર્થ પ્રમાણે સીધો અને સરળ વિભાગ એ થઈ જાય છે કે, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશારિતકાય અને જીવાસ્તિકાય એ અરૂપી દ્રવ્યને પિતાને પરિણામ અનાદિ એટલે કે આગમપ્રમાણગ્રાહ્ય છે, અને પુલને પરિણામ આદિમાન અર્થાત પ્રત્યક્ષગ્રાહ્ય છે, તથા અરૂપી હોવા છતાં પણ છવના રોગ-ઉપગ પરિણામ આદિમાન અર્થાત પ્રત્યક્ષરાહ્ય છે, અથત એના શેષ પરિણામ આગમગ્રાહ્ય છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ જીવ અને અજીવનું નિરૂપણ થઈ ગયું, હવે ક્રમશઃ આસવનું નિરૂપણ આવે છે. પ્રથમ ચોગના વર્ણન દ્વારા આસવનું સ્વરૂપ કહે છેઃ
कायवाल्मनाकर्म योगः ।।
स आस्रवः ।२। કાય, વચન અને મનની ક્રિયા યોગ છે.
તે જ આસવ અર્થાત કર્મને સબંધ કરાવનાર હેવાથી આસવ કહેવાય છે..
વિયતરાયના ક્ષપશમ અથવા ક્ષયથી તથા પુના આલંબનથી થતે આત્મપ્રદેશોને પરિસ્પદ-કંપનવ્યાપાર રોગ કહેવાય છે. તેના આલબનભેદથી ત્રણ ભેદે છેઃ કાગ, વચનયોગ અને મગ, ઔદારિકાદિ શરીરવર્ગણાના પુત્રના આલંબનથી જે યોગ પ્રવર્તમાન થાય છે, તે “કાયોગ'. મતિજ્ઞાનાવરણ, અક્ષરમુતાવરણ આદિ કર્મના ક્ષપશમથી આંતરિક વણલબ્ધિ ઉત્પન્ન થતાં વચનવણના આલંબનથી
Page #418
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સુત્ર ૩-૪
રપ૧ ભાષાપરિણામ તરફ અભિમુખ આત્માને જે પ્રદેશપરિપદ થાય છે, ને “વાગ' છે. નોઈદ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક માલધિ થતા મનોવિર્ગણના આલંબનથી મનપરિણામ તરફ આત્માનું જે પ્રદેશકંપન થાય છે, તે મને યોગ છે
ઉક્ત ત્રણ પ્રકારના ગ જ ભાવ કહેવાય છે. કેગને આસ્રવ કહેવાનું કારણ એ છે કે, ગ દ્વારા જ આત્મામાં કર્મવર્ગણનુ “આસવણ' – કર્મરૂપે સબધ –થાય છે. જેમ જળાશયમાં પાણી વહેવડાવનાર નાળાં આદિના મુખ અથવા દ્વાર આસવ – વહનનું નિમિત્ત હોવાથી આસ્રવ કહેવાય છે, તે જ રીતે કમસવનું નિમિત થવાથી યોગને આસવ કહે છે [૧-૨] હવે યોગના ભેદ અને એમના કાર્યભેદ કહે છે?
નામ: guથી શરૂ अशुभः पापस्य ।।
૧. ત્રીજા અને ચોથા સૂત્રના સ્થાનમા “સુમ પુચાગુમઃ પાપ” એવું એક જ સૂત્ર ત્રીજ સૂત્ર તરીકે દિગબરીય ગ્રંથમા છપાયેલું છે; પરંતુ રાજવાર્તિકમા “તત સૂત્રદયમન ” એ ઉલ્લેખ પ્રસ્તુત સૂત્રોની ચર્ચામા મળે છે (જૂઓ ૨૪૮, વાર્તિક ૭ની ટીકા). આ ઉલ્લેખથી સમજાય છે કે વ્યાખ્યાકારોએ બન્ને સૂત્રોને સાથે લખી એના ઉપર એકી સાથે જ વ્યાખ્યા કરી હશે, અને લખનારાઓ તથા છાપનારાઓ એ સૂત્રપાઠને તથા તેની ટીકાને પણ એક સાથે જ જોઈને, બંને સૂત્રોને અલગ અલગ ન માનતાં એક જ સૂત્ર સમન્યા હશે અને એના ઉપર એક જ સંખ્યા લખી હશે.
Page #419
--------------------------------------------------------------------------
________________
૨પર
તત્ત્વાર્થસૂત્ર શુભ ચોગ પુણ્યને આસવ અર્થાત્ બંધહેતુ છે. અને અશુભ રોગ પાપને આસવ છે.
કાગ આદિ ઉક્ત ત્રણે રોગ શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. રોગના શુભત્વ અને અશુભતતે આધાર ભાવનાની શુભાશુભતા છે. શુભ ઉદ્દેશથી પ્રવૃત્ત રોગ શુભ અને અશુભ ઉદ્દેશથી પ્રવૃત્ત એગ અશુભ છે. કાર્ય– કર્મબંધની શુભાશુભતા ઉપર ગની શુભાશુભતા અવલંબિત નથી; કેમકે એમ માનવાથી બધા રોગ અશુભ જ કહેવાશે,
ઈ શુભ કહેવાશે જ નહિ; કેમકે ગુન એગ પણ આઠમા આદિ ગુણસ્થાનમાં અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું કારણ થાય છે.
હિંસા. ચેરી. અબ્રહ્મ આદિ કાયિક વ્યાપાર અશુભ કાયાગ, અને દયા. ટન, બ્રહ્મચર્યપાલન આદિ શુભ કાયાગ છે. સત્ય કિન્તુ સાવધ ભાષણ, મિથ્યાભાપણ કહેર ભાષણ આદિ અશુભ વાગ છે અને નિરવા સત્ય ભાષણ, મૃદુ તથા સભ્ય આદિ ભાવણ શુભ વાગેગ છે. બીજાના અહિનનું તથા વધનું ચિંતન આદિ કર્મ એ અશુભ મનગ છે અને બીજાની ભલાઈનું ચિંતન તથા એને ઉત્કર્ષ જેને પ્રસન્ન વું આદિ શુભ માગ છે.
શુભયેગનું કાર્ય પુણ્યપ્રકૃતિને બંધ અને અશુભ યોગનું કાર્ય પાપપ્રકૃતિને બંધ છે, એવું પ્રસ્તુત સુત્રોનું વિધાન, અપેક્ષાએ સમજવું જોઈએ. કેમકે સંક્ષેશ-કપાચની મંદતાના
૧. આને માટે જુઓ હિંદી કમગ્ર શેઃ “ગુણસ્થાનમાં બંધવિચાર'; તથા હિંદી “કર્મગ્રંથ બી.
Page #420
--------------------------------------------------------------------------
________________
રપ૦
અધ્યાય - સૂત્ર ૩૪ સમયે થતે યોગ શુભ અને સંલેશની તીવ્રતાના સમયે થતું
ગ અશુભ કહેવાય છે. જેમ અશુભયોગના સમયે પ્રથમ આદિ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય આદિ બધી પુણ્ય-પાપ પ્રકૃતિએને યથાસંભવ બંધ હોય છે, તેમ જ છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં શુભના સમયે પણ બધી પુણ્ય-પાપ પ્રકૃતિઓને યથાસંભવ બધ હોય છે જ. તે પછી શુભાગનું પુણ્યબંધના કારણરૂપે અને અશુભાગનું પાપબધના કારણરૂપે અલગ અલગ વિધાન કેવી રીતે સંગત થઈ શકશે? તેથી પ્રસ્તુત વિધાનને મુખ્યતયા અનુભાગબધની અપેક્ષાએ સમજવું જોઈએ. શુભયોગની તીવ્રતાના સમયે પુણ્ય પ્રકૃતિઓના અનુભાગ –રસ- ની માત્રા અધિક, અને પાપ પ્રકૃતિઓના અનુભાગની માત્રા હીન નિષ્પન્ન થાય છે, એનાથી ઊલટુ અશુભયોગની તીવ્રતાના સમયે પાપ પ્રકૃતિએને અનુભાગબંધ અધિક, અને પુણ્યપ્રકૃતિને અનુભાગ બધ અલ્પ હેય છે એમાં શુભયોગજન્ય પુણ્યાનુભાગની અધિક માત્રાનું અને અશુભયોગજન્ય પાપાનુભાગની અધિક માત્રાનું પ્રાધાન્ય માનીને સૂત્રમાં અનુક્રમે શુભયોગને પુણ્યનું અને અશુભાગને પાપનુ બધકારણ કહ્યો છે; શુભગજન્ય પાપાનુભાગની હીન માત્રા અને અશુભાગજન્ય પુણ્યાનુભાગની હીન માત્રા વિવક્ષિત નથી, કેમકે લોકની માફક શાસ્ત્રમાં પણ “પ્રધાનતાથી વ્યવહાર કરવાનો નિયમ પ્રસિદ્ધ છે. [૩-૪]
૧. રાષચેન શા મવત્તિ એ ન્યાય. જેમ, જ્યા બ્રાહ્મણની પ્રધાનતા હોય અથવા સંખ્યા અધિક હોય, એવું ગામ બીજા વર્ણના લો હોય તે પણ, બ્રાહ્મણનુ ગામ કહેવાય છે
Page #421
--------------------------------------------------------------------------
________________
૨૫૪
તરવાર્થ સૂત્ર હવે સ્વામીભેદથી યોગના ફલદ કહે છે: “ सकषायाकषाययोः साम्परायिकर्यापथयोः ।।
કષાયસહિત અને કષાયરહિત આત્માને ભેગા અનુક્રમે સાંપરાચિક કર્મ અને ઈથપથ કર્મને બંધહેત – આસવ- થાય છે.
જેનામાં કેય, લેભ આદિ કાને ઉદય હોય તે કાયસહિત, અને જેનામાં ન હોવાને કાયરહિત છે. પહેલાથી દશમા ગુણસ્થાન સુધીના બધા છે જૂનાધિક પ્રમાણમાં સાય છે. અને અગિયારમા અદિ આગળના ગુણસ્થનવાળા અકળાય છે.
આત્માને સંપાય–પરાભવ–કરતું કર્મ સરિ કહેવાય છે. જેને ભીના ચામડા ઉપર હવાથી પડેલી જ એની સાથે ચોંટી જાય છે, તેમ રોગ દ્વારા આકૃણ જે કર્મ પાદયના કારણથી આત્માની સાથે સંબહ થઈને સ્થિતિ પ્રાપ્ત કરે છે, તે કર્મ સાંપરાવિક છે. સૂફી ભીનની ઉપર લાગેલા લાકડાના ગોળાની માફક વેગથી આકૃઇ જે કર્મ કાયદય ના છેવાના કારણે આત્માની સાથે લાગીને તરત જ છૂટી જાય છે, ને ચાર કર્મ કહેવાય છે. ઈપથ કર્મની સ્થિનિ ફક્ત બે સમયની માનવામાં આવે છે.
કપદયવાળે આત્મા કાયયોગ આદિ ત્રણ પ્રકારે શુભ-અશુભ યોગથી જે કર્મ બાંધે છે. તે સાંપરામિક કહેવાય છે. અર્થાત તે કપાયની તીવ્રતા–મંદતા પ્રમાણે અધિક અથવા ઓછી સ્થિતિવાળું થાય છે. અને યથાસંભવ શુભાશુભ વિપાનું કારણ પણ થાય છે. પરંતુ કાયમુક્ત આત્મા ત્રણે
Page #422
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૫પ્રકારના યોગથી જે કર્મ બાંધે છે, તે કપાયના અભાવના કારણે નથી તે વિપાકનુ જનક થતું, કે નથી એ સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતુ આવા એ સમયની સ્થિતિવાળા કર્મને ઈપથિક નામ આપવાનું કારણ એ છે કે, તે કર્મ કપાય ન હોવાથી ફક્ત ઈ-ગમનાગમનાદિ પ્રવૃત્તિ દ્વારા બંધાય છે. સારાંશ એ છે કે, ત્રણે પ્રકારના વેગ સમાન હોય છતાં પણ જો કપાય ન હોય, તો ઉપાર્જિત કર્મમાં સ્થિતિ અથવા રસને બંધ થતો નથી. સ્થિતિ અને રસ બનેનુ બધકારણ કપાય જ છે. આથી કપાય જ સંસારની ખરી જડ છે. [૫].
હવે સાંપરાયિક કમાંવના ભેદ કહે છે:
अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्च पञ्चविंशतिसंख्याः पूर्वस्य भेदाः ।।
પૂર્વના અર્થાત બેમાંથી સાંપરાયિક કસવના અવત, કષાય, ઈદ્રિય અને ક્રિયા રૂ૫ ભેદ છે, તે અનુક્રમે સંખ્યામાં પાંચ, ચાર, પાંચ અને પચીસ છે.
જે હેતુઓથી સાંપરાયિક કમને બંધ થાય છે, તે સાંપરાયિક કમને આવી સકષાય છમાં જ હોઈ શકે છે. પ્રસ્તુત સૂત્રમાં જે આસવભેદનું કથન છે, ને સાપરાયિક કર્માસ્ત્ર છે, કેમકે તે ક્યાયમૂલક છે
હિસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ સત્રત છે; તેમનું વર્ણન અધ્યાય ૭ના સૂટ ૮–૧ર સુધીમાં છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કાવ્ય છે; તેમનું વિગેપ વરૂપ અ. ૮ સૂ૦ ૧૦ માં છે. સ્પર્શન આદિ પાંચ
Page #423
--------------------------------------------------------------------------
________________
૫૪
તત્ત્વાર્થ સૂત્ર
વૈદ્રિયોનું વર્ણન અ૦ ૨ સૂ૦ ૨૦ માં આવી ગયું છે. અહીયાં ઇંદ્રિચાના અથ એમની રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિ છે; કેમકે સ્વરૂપમાત્રથી કાઈ ઇંદ્રિય કર્મબંધનું કારણ થઈ શકતી નથી, અને ઇન્દ્રિયાની રાગદ્વેષરહિત પ્રવૃત્તિ પણ કર્મબંધનું કારણ થઈ શકતી નથી.
પચીસ યિાઓનાં નામ અને એમનાં લક્ષણ આ પ્રમાણે છેઃ ૧. ‘સમ્યક્રિયા'ઃ અર્થાત દેવ, ગુરુ અને શાસ્ત્રની પૂજાપ્રતિપત્તિ રૂપ હાઈ સમ્યક્ત્વની પાપક ક્રિયા. ૨. • મિથ્યાત્વક્રિયા' અર્થાત્ મિથ્યાત્વમેાહનીય કર્મના બળથી થતી સરાગદેવની સ્તુતિ–ઉપાસના આદિરૂપ ક્રિયા. ૩. શરીર આદિ દ્વારા જવા આવવા આદિ સકષાય પ્રવૃત્તિ કરવી તે ‘ પ્રયાગક્રિયા' છે. ૪. ત્યાગી થઈને ભેાગવૃત્તિ તરફ્ ઝૂકવું એ ‘ સમાદાનક્રિયા ’ છે. ૫. ધૈપથકમના અધનનું કારણ થયેલી ક્રિયા ઔિપક્રિયા' કહેવાય છે.
?
.
૧. દુભાવ યુક્ત થઈને પ્રયત્ન કરવા અર્થાત્ કાઈ કામવાસનાને માટે તત્પર થવું એ ‘ કાયિકી ક્રિયા’ છે ૨. હિંસાકારી સાધનેને ગ્રહણ કરવાં એ · આધિકરણુિકી ક્રિયા’ છે. ૩. ક્રેાધના આવેશથી થતી ક્રિયા પ્રાદેષિકી છે. પ્રાણીઓને સતાવવાની ક્રિયા પારિતાપનિકી' કહેવાય છે. ૫. પ્રાણીઓને પ્રાણથી વિખૂટા કરવાની ક્રિયા પ્રાણાતિપાતિક છે.
"
'
"
૧. રાગવશ થઈ રૂપ જોવાની વૃત્તિ નયિા' છે. ૨. પ્રમાદવશ થઈ સ્પર્શ કરવા લાયક વસ્તુઓના સ્પા
"
૧. પાંચ ઇઢિયા, મન-વચન-ડાયગલ, ઉચ્છ્વાસનિઃશ્વાસ, અને વાયુ, એ દેશ પ્રાણ છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - ૫
૨૫૭ અનુભવ કરવો એ “સ્પર્શનક્રિયા છે. ૩. નવાં શસ્ત્રો બનાવવાં તે “પ્રાત્યયિકા ક્રિયા' છે. ૪. સ્ત્રી, પુરૂષ અને પશુઓને જવા-આવવાની જગ્યા ઉપર મળમૂત્રાદિનો ત્યાગ કરવો એ સમતાનુપાતનક્રિયા” છે. ૫. જોયા વિનાની અથવા સાફ કર્યા વિનાની જગ્યા ઉપર શરીર રાખવુ એ “અનાગ ક્રિયા છે.
૧. જે ક્રિયા બીજાને કરવાની હોય તે પિતે કરી લેવી એ “સ્વહસ્તક્રિયા છે. ૨. પાપકારી પ્રવૃત્તિને માટે અનુમતિ આપવી તે “નિસર્ગ ક્રિયા છે. ૩. બીજાએ જે પાપકાર્ય કર્યું હોય એને પ્રકાશિત કરવુ એ “વિદારણ ક્રિયા છે. ૪. પાલન કરવાની શક્તિ ન હોવાથી શાસ્ત્રોક્ત આજ્ઞાની વિપરીત પ્રરૂપણ કરવી તે “આશાવ્યાપાદિકી' અથવા
આનયની ક્રિયા' છે ૫. ધૂર્તતા અને આળસથી શાસ્ત્રોક્ત વિધિ કરવાને અનાદર અનવકાક્ષ ક્રિયા' છે.
૧. ભાંગવા, ફેડવા અને ઘાત કરવામાં સ્વયં રતં રહેવું અને બીજાની એવી પ્રવૃત્તિ જોઈને ખુશી થવું, તે “આરંભક્રિયા છે. ૨ જે ક્રિયા પરિગ્રહને નાશ ન થવાને માટે કરવામાં આવે, તે “ પારિગ્રહિકી' ૩. જ્ઞાન, દર્શન આદિના વિષયમાં બીજાને ઠગવા, તે “માયા ક્રિયા' ૪. મિથાદષ્ટિને અનુકૂળ પ્રવૃત્તિ કરવા-કરાવવામાં પડેલા માણસને “તુ ઠીક કરે છે' ઇત્યાદિ કહી, પ્રશંસા આદિ દ્વારા મિથ્યાત્વમાં વધારે દઢ કરો, તે “મિચ્છાદર્શન ક્રિયા.” ૫. સંચમઘાતી કર્મના પ્રભાવના કારણે પાપવ્યાપારથી નિવૃત્ત ન થવું, એ અપ્રત્યાખ્યાન ક્રિયા છે.
પાચ પાંચ ક્રિયાનું એક એવાં ઉપરનાં પાચ પંચકમાંથી ફકત ઈપથિકી ક્રિયા સાંપરાયિક કમનો આસવ નથી. અહી
Page #425
--------------------------------------------------------------------------
________________
૨૫૮
તત્ત્વાર્થસૂત્ર બધી ક્રિયાઓને કપાય પ્રેરિત હેવાના કારણે સાંપરાયિક કમૌસવ કહ્યો છે, તે બાહુલ્યની દૃષ્ટિએ સમજવું. જો કે અવત, ઇયિની પ્રવૃત્તિ અને ઉક્ત ક્રિયાઓનુ બંધમાં કારણ થવાપણું રાગદ્વેષ ઉપર જ અવલંબિત છે. અને એથી વસ્તુતઃ રાગદ્વેષ (કષાય) જ સાંપરાયિક કર્મનુ બંધકારણ છે; તથાપિ કષાયથી અલગ અવત આદિનુ બંધકારણરૂપે સૂત્રમાં જે કથન કર્યું છે, તે કવાયજન્ય કઈ કઈ પ્રવૃત્તિ વ્યવહારમાં મુખ્યપણે દેખાય છે, અને સંવરના અભિલાવીએ કઈ કઈ પ્રવૃત્તિને રેકવી જોઈએ અને તેના ઉપર ધ્યાન આપવું જોઈએ એ સમજાવવાને માટે છે. [૬]
હવે બધકારણ સમાન હોવા છતાં પણ પરિણમભેદથી કર્મબંધમાં આવતી વિશેષતા જણાવે છેઃ
तीव्रमन्दज्ञाताज्ञातभाववीयाधिकरणविशेषेभ्यस्तद्विशेषः।७।
તીવ્રભાવ, મંદલાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીય અને અધિકરણના ભેદથી એની એટલે કે કર્મબંધની વિશેષતા થાય છે.
પ્રાણાતિપાત, ઈન્દ્રિયવ્યાપાર અને સમ્યકત્વક્રિયા આદિ ઉપરના આસવ (બંધારણ) સમાન હોવા છતાં પણ તજજન્ય કર્મબંધમાં કયા કયા કારણથી વિશેષતા આવે છે, તે આ સૂત્રમાં બતાવ્યું છે.
બાહ્ય બંધકારણ સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતા અને મંદતાના કારણે કર્મબંધ ભિન્નભિન્ન થાય છે. જેમકે એક જ દશ્યને જોતી બે વ્યક્તિઓમાંથી મંદ આસતિપૂર્વક જેનાર કરતાં તીવ્ર આસક્તિપૂર્વક જોનાર વ્યક્તિ
Page #426
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧-સૂત્ર ૭
૨૫૯ કર્મને તીવ્ર જ બાંધે છે. ઇરાદાપૂર્વક પ્રવૃત્તિ કરવી એ જ્ઞાતભાવ' છે, અને ઈરાદા સિવાય કૃત્ય થઈ જાય એ અજ્ઞાતભાવ” છે. જ્ઞાતિ અને અજ્ઞાત ભાવમાં બાહ્ય વ્યાપાર સમાન હોવા છતાં પણ કર્મધમાં ફરક પડે છે. જેમકે, કોઈ એક વ્યક્તિ હરણને હરણ સમજી બાણથી વીંધી નાંખે, અને બીજો કોઈ નિર્જીવ નિશાન ઉપર બાણ તાકતા ભૂલથી હરણને વીધી નાખે, આ બેમાં ભૂલથી મારનાર કરતાં સમજપૂર્વક મારનારને કર્મબંધ ઉત્કટ થાય છે.
વીર્ય (શક્તિવિશેપ) પણ કર્મબંધની વિચિત્રતાનું કારણ થાય છે. જેમ દાન, સેવા આદિ કોઈ શુભ કામ હોય અથવા હિસા, ચેરી આદિ અશુભ કામ હોય તે બધાં શુભાશુભ કામને બળવાન મનુષ્ય સહેલાઈથી અને ઉત્સાહથી કરી શકે છે, પણ નબળો માણસ તે જ કામને મુશ્કેલી તેમ જ ઓછા ઉત્સાહથી કરે છે, માટે જ બળવાન કરતાં નિર્બળને શુભાશુભ કર્મબધ મંદ જ હોય છે. જીવ અજીવ રૂપ અધિકરણને અનેક ભેદ કહેવામાં આવશે, એમની વિશેષતાથી પણ કર્મબંધમાં વિશેષતા આવે છે જેમકે હત્યા, ચેરી આદિ અશુભ અને પારકાનું રક્ષણ આદિ શુભ કામ કરતા બે ભાણામાથી એકની પાસે અધિકરણ એટલે કે શસ્ત્ર ઉગ્ર હાય અને બીજાની પાસે સાધારણ હોય, તો સાધારણ શસ્ત્રવાળાના કરતાં ઉગ્ર શસ્ત્રધારીને કર્મબધ તીવ્ર થવાને સભવ છે, કેમકે ઉગ્ર શસ્ત્ર પાસે હોવાથી એનામાં એક પ્રકારને અધિક આવેશ રહે છે.
જો કે બાહ્ય આસવની સમાનતા હોવા છતાં કર્મબંધમાં જે અસમાનતા આવી જાય છે, એના કારણરૂપે વીર્ય,
Page #427
--------------------------------------------------------------------------
________________
૨૦
તત્ત્વાર્થસૂત્ર આધકરણ આદિની વિશેષતાનું કથન સત્રમાં કર્યું છે; તથાપિ કર્મબંધની વિશેષતાનું ખાસ નિમિત કાપાયિક પરિણામને તીવ્ર-મંદ-ભાવ જ છે. જ્ઞાન પ્રવૃત્તિ. અજ્ઞાન પ્રવૃત્તિ, અને શક્તિની વિશેષતાને કર્મબંધની વિશેષતાનું કારણ કહ્યું છે, તે પણ કાપાયિક પરિણામની વિશેષતા દ્વારા જ. આ રીતે કર્મબંધની વિશેષતામાં શસ્ત્રની વિશેષતાના નિમિત્તભાવનું કથન પણ કાપાયિક પરિણામની તીવ્રમંદતા દ્વારા જ સમજવું જોઈએ. [૭]
હવે અધિકરણના બે ભેદ કહે છે? अधिकरणं जीवाजीवाः । ८।
आद्यं संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकषायविशेषैखिचिनिश्चतुश्चैकशः ।९।
निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गा द्विचतुर्वित्रिभेदाः
અધિકરણ, જીવ અને અજીવ રૂ૫ છે.
આદ્ય – પહેલું જીવરૂપ અધિકરણ ક્રમશઃ સંરંભ, સમારંભ અને આરંભ ભેદથી ત્રણ પ્રકારનું ચાગભેદથી ત્રણ પ્રકારનું કૃત, કારિત અને અનુમતભેદથી ત્રણ પ્રકારનું, તથા કષાયભેદથી ચાર પ્રકારનું છે.
પર અથત અછવાધિકરણ અનુક્રમે બે ભેદ, ચાર ભેદ, બે ભેદ અને ત્રણ ભેદવાળા નિવના, નિક્ષેપ, સચોગ અને નિસગ રૂપ છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
અધ્યાય -સૂત્ર ૮૧૦ ર૬૧ શુભ, અશુભ બધાં જ કાર્ય જીવ અને અજીવની દ્વારા જ સિદ્ધ થાય છે, એકલો જીવ અથવા એકલું અજીવ કાંઈ કરી શકતાં નથી આથી જીવ અને અજીવ બને અધિકરણ અર્થાત કર્મબંધનુ સાધન, ઉપકરણ અથવા શસ્ત્ર કહેવાય છે. ઉપરનાં બને અધિકારણું દ્રવ્ય અને ભાવરૂપે બે બે પ્રકારનાં છે. જીવ વ્યક્તિ અથવા અજીવ વસ્તુ “દિવ્યાધિકરણ' છે; અને છવગત કપાય આદિ પરિણામ તથા છરી આદિ નિર્જીવ વસ્તુની તણુતારૂપ શક્તિ આદિ “ભાવાધિકરણ છે. [૮]
સસારી છવ શુભ અથવા અશુભ પ્રવૃત્તિ કરતી વેળા એકસો ને આઠ અવસ્થાઓમાંથી કોઈ ને કઈ અવસ્થામાં અવશ્ય હોય છે, આથી તે અવસ્થાઓ ભાવાધિકરણ છે. જેમકે ક્રોધકૃત કાયસરભ, માનકૃત કાયસંરભ, માયાકૃત કાયસંરભ, અને લોભકૃત કાયસરંભ એ ચાર, અને એ રીતે કૃતપદના સ્થાનમાં “કારિત તથા “અનુમતપદ લગાવવાથી ક્રોધારિત કાયસંરંભ આદિ ચાર તથા ક્રોધઅનુમત કાયસરભ આદિ ચાર એમ બાર ભેદ થાય છે. એ રીતે કાયના સ્થાનમાં વચન અને મન પદ લગાવવાથી બાર, બાર ભેદ થાય છે; જેમકે, ક્રોધકૃત વચનસરભ આદિ તથા ક્રોધકૃત મનસરંભ આદિ. આ છત્રાશ ભેદમાંથી સંરંભ પદના સ્થાનમાં સમારંભ અને આરંભ પર મૂકવાથી બીજા પણ છત્રાશ-છત્રીશ ભેદો થાય છે. એ બધાને સરવાળો કરીએ તે કુલ ૧૦૮ ભેદ થાય.
પ્રમાદી જીવને હિંસા આદિ કાર્યને માટે પ્રયત્ન આવેશ “સરંભ” કહેવાય છે; એ કાર્યને માટે સાધનને ભેગાં કરવાં એ “સમારંભ,” અને છેવટે કાર્યને કરવું એ
Page #429
--------------------------------------------------------------------------
________________
૨૨
તરવાથસૂત્ર આરંભ' કહેવાય છે. અર્થાત કાર્યની સંકલ્પાત્મક મૂલમ અવસ્થાથી લઈને એને પ્રગટ રૂપે પૂરું કરી દેવા સુધીમાં જે ત્રણ અવસ્થાઓ થાય છે, તે અનુક્રમે સંરંભ, સમારંભ, અને આરંભ કહેવાય છે. રોગના ત્રણ પ્રકાર પહેલાં કહેલા છે. “કૃતને અર્થ પિને કરવું તે, “કારિતાને અર્થ બીજા પાસે કરાવવું તે, અને “અનુમતીને અર્થ કિઈને કાર્યમાં સંમત થવુ તે, છે. ક્રોધ, માન આદિ ચારે કપાય પ્રસિદ્ધ છે. - જ્યારે કોઈ સંસારી જીવ દાન આદિ શુભ અથવા હિંસા આદિ અશુભ કાર્યની સાથે સંબંધ રાખે છે, ત્યારે તે ક્રોધ અથવા માન આદિ કઈ કષાયથી પ્રેરિત થાય છે. કષાય પ્રેરિત થઈને પણ તે ક્યારેક તે કામને પિતે કરે છે, અથવા બીજા પાસે કરાવે છે, અથવા બીજાએ કરેલા કામમાં સંમત થાય છે. આ રીતે તે ક્યારેક તે કામને માટે કાયિક, વાચિક અથવા માનસિક સંભ, સમારભ અથવા આરભથી યુક્ત અવશ્ય થાય છે. []
પરમાણુ આદિ મૂર્ત વસ્તુ, દ્રવ્ય અછવાધિકરણ છે. જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપાગી થતું મૂર્ત દ્રવ્ય જે જે અવસ્થામાં વર્તમાન હોય છે, તે બધુ ભાવ અછવાધિકરણ કહેવાય છે. અહીંયાં આ ભાવ અધિકરણના મુખ્ય ચાર ભેદ બતાવ્યા છે. જેમકે નિર્વના (રચના), નિક્ષેપ મૂકવું), સગ (એકઠું કરવું, અને નિસર્ગ (પ્રવતીવવું). નિર્વતનાના
મૂલગુણનિર્વતૈના” અને “ઉત્તરગુણનિર્વતના” એવા બે ભેદ છે. પુગલ દ્રવ્યની જે ઔદારિક આદિ શરીરરૂપ રચના અંતરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે મૂલગુણનિર્વતૈના'; અને પુગલવ્યની લાકડી,
Page #430
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સૂત્ર ૧૧૧૩ પથ્થર આદિપે જે રચના બહિરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે “ઉત્તરગુણનિર્તના છે. નિક્ષેપના “અપ્રત્યવેક્ષિતનિક્ષેપ, દુષ્યમાર્જિતનિક્ષેપ,
સહસાનિક્ષેપ” અને “અનાગનિક્ષેપ” એવા ચાર ભેદ છે. પ્રત્યવેક્ષણ કર્યા વિના જ અર્થાત બરાબર જોયા વિના જ કોઈ વસ્તુને ક્યાંય પણ મૂકી દેવી, એ “અપ્રત્યેક્ષિત નિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ કરીને પણ સારી રીતે સાફસૂફ કર્યા વિના જ કઈ વસ્તુને જેમતેમ મૂકી દેવી, તે “દુષ્પમાર્જિતનિક્ષેપ' છે. પ્રત્યક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ સહસા એટલે કે ઉતાવળથી વસ્તુને મૂકી દેવી, એ સહસાનિક્ષેપ છે. ઉપયોગ સિવાય જ કઈ વસ્તુને ક્યાંય મૂકી દેવી, તે “અનામેગ નિક્ષેપ છે. “સગરના બે ભેદ છે- અન્ન જળ આદિનું સજન કરવુ તથા વસ્ત્રપાત્ર આદિ ઉપકરણનુ સાજન કરવું, તે અનુક્રમે “ભક્ત પાનમયગાધિકરણ, અને “ઉપકરણસાગાધિકરણ કહેવાય છે. શરીરની, વચનની અને મનની પ્રવર્તના અનુક્રમે કાયનિસર્ગ, વચનનિસર્ગ અને મનિસર્ગ એ ત્રણરૂપે નિસર્ગ કહેવાય છે. [૧]
હવે આઠ પ્રકારોમાંથી પ્રત્યેક સાંપરાયિક કર્મના ભિન્ન ભિન્ન બધહેતુઓનુ કથન કરે છે?
तत्प्रदोषनिहवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः ।११।
दुःखशोकतापाकन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वेधस्य । १२।
भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्यस्य । १३ । ।
Page #431
--------------------------------------------------------------------------
________________
२१४
તત્વાર્થસૂત્ર केवलिश्रुतसंघधर्मदेवावर्णवादो दर्शनमोहस्य १४१ कषायोदयात्तीवात्मपरिणामश्चारित्रमोहस्य । १५ । बह्वारभ्भपरिग्रहत्वं च नारकस्यायुषः । १६ । माया तैर्यग्योनस्य । १७।
अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवाजवं च मानुषस्य । १८।
निःशीलवतत्वं च सर्वेषाम् । १९ ।
सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि देवस्य । २० ।
योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः । २१ ॥ विपरीत शुभस्य । २२ ।
दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी संघसाधुसमाधिवैयावृत्यकरणमहदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्मार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य । २३ ।
. परान्मनिन्दाप्रशसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचर्गोत्रस्य । २४ ।
तविपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य । २५ । विनकरणमन्तरायस्य । २६ ।
तत्होष, निव, भत्सर, मतशय, मासाहन, અને ઉપઘાત, એ જ્ઞાનાવરણુકર્મ તથા દર્શનાવરણુકમના मधळेतु -मासप छे.
Page #432
--------------------------------------------------------------------------
________________
અધ્યાય -સૂત્ર ૧૪૨૬ ૨પ પિતાના આત્મામાં, પારકાના આત્મામાં અથવા બંનેના આત્મામાં રહેલાં દુખ, શેક, તાપ, આક્રંદન, વધ અને પરિદેવન, એ અસાતવેદનીય કર્મના બંધહેતુ
ભૂતઅનુકંપા, વતીઅનુકંપા, દાન, સરાગસંયમ આદિ ગ, ક્ષાતિ અને શૌચ, એ સાતવેદનીય કર્મના બંધહેતુ છે.
કેવળજ્ઞાની, કૃત, સંઘ, ધર્મ અને દેવને અવર્ણવાદ, એ દર્શનમોહનીય કર્મના બંધહેતુ છે.
કષાયના ઉદયથી થતે તીવ્ર આત્મપરિણામ ચારિત્રમોહનીય કમને બધહેતુ છે.
બહુ આરંભ અને બહુ પરિગ્રહ, એ નરકાયુના બંધહેતુ છે.
માયા, તિર્યંચાયુષને બંધહેતુ છે.
અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વભાવની મૃદુતા અને સ્વભાવની સરળતા, એ મનુષ્યાયુષના બંધહેતુ છે.
૧ આ સૂત્રના સ્થાનમાં દિ૦ ૫૦માં “અલ્પાત્મશિર્વ મનુષ” એવું સૂત્ર સત્તરમાં નબર ઉપર છે અને બીજુ અઢારમાં નબર ઉપર મવમવ ” એવું સૂત્ર છે. આ બંને સૂત્રો એ પરંપરા પ્રમાણે મનુષ્યઆયુષના આસવપ્રતિપાદક છે.
Page #433
--------------------------------------------------------------------------
________________
૨
તાવાર્થ સૂત્ર શીલરહિત અને વિતરહિત થવું તથા પૂર્વોક્ત અલ્પ આરંભ આદિ, એ બધાં આયુષના હેત
છે.
સરાગસંયમ, સંયમસંયમ, અકામનિજર અને બાલત૫, એ દેવાયુષના બંધહેતુ છે.
ગની વક્રતા અને વિસંવાદ, એ અશુભ નામકર્મના બંધહેતુ છે.
એનાથી ઊલટું, અથાત્ યોગની અવકતા અને અવિસંવાદ, એ શુભ નામકર્મના બંધહેતુ છે.
૧. દિ૫૦ પ્રમાણે આ સૂત્રને અર્થ એ છે કે નિ:શીલપણું અને નિશ્ચંતપણુ એ બંને નારક આદિ ત્રણે આયુષના આ છે; તેમજ ભોગબમિમાં જન્મેલા મનુષ્યની અપેક્ષાએ નિશીલપણુ અને નિર્વતપણુ ને દેવઆયુષના પણ આસો છે. આ અર્થમાં દેવઆયુષના આસાને સમાવેશ થાય છે, જે તાંબરીય ભાષ્યમાં વર્ણવવામાં નથી આવ્યા પરંતુ એ ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકાર વિચારપૂર્વક ભાગની એ ત્રુટિ જાણી લઈ તેની પૂર્તિ આગમાનુસાર કરી લેવા વિદ્વાનોને સૂચવે છે.
૨. દિગબરીય પરંપરામાં દેવઆયુષના પ્રસ્તુત સૂત્રમાં આ આસ ઉપરાંત બીજે પણ એક આસ્રવ ગણવેલ છે, અને તે માટે આ પછી બીજું એક જુદુ સૂત્ર “સ ર્વ જ એવું છે. તે પરંપરા પ્રમાણે તે સૂત્રને અર્થ એમ છે કે, સભ્યત્વ એ સૌધર્મ આદિ કલ્પવાસી દેના આયુષને આસવ છે. તાંબરીયા પરંપરા પ્રમાણે ભાષ્યમાં એ વાત નથી છતાં વૃત્તિકારે ભાષ્યવૃત્તિમાં બીજા કેટલાક આસ્રવ ગણાવતા સભ્યત્વને પણ લીધેલ છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂત્ર ૧૪-૧૪ ૨૭ દર્શન વિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલ અને વ્રતામાં અત્યંત અપ્રમાદ, જ્ઞાનમાં સતત ઉપયોગ તથા સવેગ, શક્તિ પ્રમાણે ત્યાગ અને ત૫, સંધ અને સાધુનું સમાધાન તથા વૈયાવૃત્ય કરવાં, અરિહંત, આચાર્ય, બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ કરવી, આવશ્યકક્રિયાઓને ન છોડવી, મોક્ષમાર્ગની પ્રભાવના અને પ્રવચન વાત્સલ્ય, એ તીર્થંકર નામકર્મના બંધહેતુ છે.
પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગુણોનું આચ્છાદન અને અસદ્દગુણેનું પ્રકાશન, એ નીચ શેત્રના બંધહેતુ છે.
એનાથી ઊલટું, અર્થાત્ પરપ્રશંસા, આત્મનિંદા આદિ તથા નમ્ર વૃત્તિ અને નિરભિમાનતા, એ ઉચ્ચ ત્રકર્મના બંધહેતુ છે.
દાનાદિમાં વિશ્વ નાંખવું તે અંતરાચકર્મને બંધહેતુ છે.
અહીથી લઈ અધ્યાયના અંત સુધીમાં દરેક મૂળ કર્મપ્રકૃતિના બધહેતુઓનુ ક્રમશઃ વર્ણન છે. જો કે બધી કર્મ પ્રકૃતિઓના બંધહેતુ સામાન્ય રૂપે વેગ અને કષાય જ છે, તથાપિ કષાયજન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાથી કઈ કઈ પ્રવૃત્તિ કયા ક્યા કર્મના બંધને હેતુ થઈ શકે છે એ વિભાગપૂર્વક બતાવવું, એ પ્રસ્તુત પ્રકરણને ઉદ્દેશ છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
૨૬૮
તાવાર્થ સૂત્ર ज्ञानावरणीय अने दर्शनावरणीय कर्मना वंधहेतुओ स्वरूप : ૧. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ ધારણ કરે અર્થાત તત્ત્વજ્ઞાનનું નિરૂપણ થતુ હોય ત્યારે કેઈ પિતાના મનમાં જ એ તત્ત્વજ્ઞાન પ્રત્યે, તેના વકતા પ્રત્યે કે તેના સાધને પ્રત્યે બળ્યા કરે. એ તત્વદેપ – જ્ઞાનપ્રષ કહેવાય છે. ૨. કોઈ કાંઈ પૂછે અગર જ્ઞાનનું કંઈ સાધન માગે, ત્યારે જ્ઞાન અને સાધન પાસે હેવા છતા કલુષિત ભાવે એમ કહેવું કે, હું નથી જાણતે, અગર મારી પાસે તે વસ્તુ નથી, તે જ્ઞાનનિદ્ભવ છે. ૩. જ્ઞાન અભ્યસ્ત અને પાકું કર્યું હોય, તે દેવા યોગ્ય પણ હોય, છતાં કોઈ તેને ગ્રાહક અધિકારી મળે ત્યારે તેને ન આપવાની કલુષિત વૃત્તિ, તે જ્ઞાનમાત્સર્ય. ૪. કોઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી, તે જ્ઞાનાતરાય'. પ. બીજે કઈ જ્ઞાન આપતો હોય ત્યારે વાણી અને શરીરથી તેને નિષેધ કરવો, તે જ્ઞાનાસાદન. ૬. કેઈએ વ્યાજબી કહ્યું હોય છતાં પોતાની અવળી મતિને લીધે અયુક્ત ભાસવાથી તેના દેષ પ્રગટ કરવા, તે ઉપઘાત. - જ્યારે ઉપર જણાવેલા પ્રદેપ નિહવ આદિ, જ્ઞાન, જ્ઞાની કે તેના સાધન આદિ સાથે સંબંધ ધરાવતા હોય, ત્યારે તે જ્ઞાનપ્રદેપ, જ્ઞાનનિહ્નવ રૂપે ઓળખાય છે, અને તે જ પ્રદેશ, નિહવ આદિ, દર્શન (સામાન્ય બોધ), દર્શની અથવા દર્શનના સાધન સાથે સંબંધ ધરાવે, ત્યારે દર્શનપ્રદેષ, દર્શન નિહ્નવ આદિ રૂપે સમજવા.
પ્ર–આસાદન અને ઉપઘાતમાં શું ફેર ?
ઉ––છતે જ્ઞાને તેને વિનય ન કરે, બીજા સામે તે ન પ્રકાશવું, તેના ગુણે ન જણાવવા, એ “આસાદની છે; અને
Page #436
--------------------------------------------------------------------------
________________
અધ્યાય -સૂત્ર ૧૪૨
૨e ઉપઘાત એટલે જ્ઞાનને જ અજ્ઞાન માની તેને નષ્ટ કરવાને ઈરાદો રાખ. આ બે વચ્ચે એટલે તફાવત છે. [૧૧]
અસાતિવનય ના વંધોનું વા: ૧. બાહ્ય કે આતરિક નિમિત્તથી પીડા થવી, તે “દુ:ખ. ૨. કઈ હિતિષીને સંબંધ તૂટતા જે ચિતા કે ખેદ થાય છે, તે શિકા' ૩. અપમાન થવાથી મન કલુષિત થવાને લીધે જે તીવ્ર સંતાપ થાય છે, તે “તાપ’. ૪. ગગદ સ્વરે આસુ સારવા સાથે રડવું, તે “આકંદન ૫. પ્રાણુ લે, તે વધી. ૬. વિયેગી પાત્રના ગુણે યાદ આવવાથી ઉત્પન્ન થતું કરણુજનક રુદન, ને પરિદેવન'. - ઉક્ત દુખ આદિ છે અને બીજા તેના જેવાં તાડન, તર્જન આદિ અનેક નિમિત્તો જ્યારે પોતાના કે બીજાની અંદર કે બંનેમાં ઉત્પન્ન કરવામાં આવે, ત્યારે તે ઉત્પન્ન કરનારને અસાતવેદનીય કર્મના બધહેતુ થાય છે.
પ્ર૦– જે દુખ આદિ ઉપર કહેલા નિમિત્તો પિતામાં કે પરમાં ઉત્પન્ન કરવાથી તે અસાતવેદનીય કર્મનાં બધક થતા હોય, તે પછી લેચ, ઉપવાસ, વ્રત અને બીજા તેવા નિયમો દુખકારી હેવાથી તે પણ અસાતવેદનીયના બંધક થવા જોઈએ; અને જો તેમ હોય તે તે વ્રત-નિયમનું અનુષ્ઠાન કરવાને બદલે તેમને ત્યાગ જ કરવો કેમ ન ઘટે ?
ઉ–ઉક્ત દુખ આદિ નિમિત્તો જ્યારે ક્રોધ આદિ આવેશથી ઉત્પન્ન થયેલાં હોય, ત્યારે જ આસવ બને છે; નહિ કે માત્ર સામાન્ય રીતે. ખરા ત્યાગી કે તપસ્વીને ગમે તેવા કઠેર વ્રત નિયમ પાળવા છતાં અસાતવેદનીયને બંધ નથી થતું, તેના બે કારણે છે. પહેલું ને એ કે, ખરા
Page #437
--------------------------------------------------------------------------
________________
તરવાથસત્ર ત્યાગીઓ ગમે તેવું કઠેર વ્રત પાળી દુઃખ વહેરે છે પણ તે
ધ કે બીજી તેવી દુષ્ટ લાગણીથી નહિ પણ સદ્દત્તિ અને સદ્દબુદ્ધિથી પ્રેરાઈને જ. તેઓ કઠણ વ્રત લે છે ખરા; પણ ગમે તેવા દુઃખને પ્રસંગ આવવા છતાં તેમનામાં ક્રોધ, સંતા- . પાદિ કષાય ન થતા હોવાથી એ પ્રસંગે તેમને માટે બંધક નથી બનતા. બીજું કારણ એ છે કે, ઘણીવાર તે એવા ત્યાગીઓને કરતમ વ્રતનિયમો પાળવામાં પણ વાસ્તવિક પ્રસન્નતા હોય છે અને તેથી તેવા પ્રસંગમાં તેમને દુઃખ કે શેક આદિને સંભવ જ નથી. એ તે જાણીતું છે કે, એકને જે પ્રસંગમાં દુઃખ થાય. તે જ પ્રસંગમાં બીજાને દુઃખ થાય. જ એવો નિયમ નથી. તેથી એવાં વિષમ વનો પાળવામાં પણ માનસિક રતિ હોવાથી એમને માટે એ દુઃખરૂપ ન હતાં સુખશ્ય જ હોય છે.
જેમ કેઈ દળાણુ વૈધ વાઢકાપથી કેઈને દુઃખ અનુભવાવવામાં નિમિત્ત થવા છતાં તે કરુણાવૃત્તિથી પ્રેરાયેલ હોવાને લીધે પાપભાગી નથી થતું, તેમ સાંસારિક દુઃખ દૂર કરવા તેના ઉપાયોને પ્રસન્નતાપૂર્વક અજમાવતે ત્યાગી પણ સદ્ગતિને લીધે પાપબધક નથી ને. [૧]
સાતિવય મન વધતુઓનું સ્વરૂપઃ ૧. પ્રાણીમાત્ર ઉપર અનુકપા કરવી, તે “ભૂતાનુકપા' (બીજાના દુ:ખને પિતાનું માનવાથી થતી લાગણું તે “અનુકંપા'). ૨. “ત્યનુકંપા” એટલે અલ્પાબે વ્રતધારી ગૃહસ્થ અને સર્વીશે વ્રતધારી ત્યાગી એ બંને ઉપર વિશેષ પ્રકારે અનુકંપા કરવી તે. ૩. પિતાની વસ્તુનું બીજા માટે નમ્રપણે અર્પણ કરવું, તે દાન'. ૪. “સરાગસંયમાદિ ગ” એટલે સરાગસંયમ,
Page #438
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂત્ર ૧૪૨
૨૭૧ સમાસયમ, અકામનિર્જરા અને બાલત૫, એ બધામાં યાચિત ધ્યાન આપવું તે. સિંસારની કારણરૂપ તૃષ્ણાને દૂર કરવા તત્પર થઈ સંયમ સ્વીકાર્યા છતા પણ જ્યારે મનમાં રાગના સંસ્કાર ક્ષીણ થયા હતા નથી, ત્યારે તે સંયમ
સરાગસંયમ' કહેવાય છે. થડે સંયમ સ્વીકાર તે “સંયમસંયમ'. સ્વેચ્છાથી નહિ પણ પરત ત્રપણે કરવામાં આવતો ભેગેને ત્યાગ, તે “અકામનિર્જર. બાલ એટલે યથાર્થ જ્ઞાન વિનાના મિશ્રાદષ્ટિવાળાઓનું જે અશિપ્રવેશ, જળપતન, છાણભક્ષણ, અનશન વગેરે તપ, તે “બાલતપ.”] ૫. “ક્ષાંતિ' એટલે ધર્મદષ્ટિથી ક્રોધાદિ દેષનું શમન ૬. લોભવૃત્તિ અને તેના જેવા દેશેનું શમન, તે “શૌચ'. [૧૩]
નમોહનીય વર્ષના વધામોનું સ્વરૂપઃ ૧. “કેવળાને અવર્ણવાદ એટલે દુથિી કેવળીના અસત્ય દેષોને પ્રગટ કરવા તે. જેમકે, સર્વાપણાના સભવને સ્વીકાર ન કરો અને એમ કહેવું કે સર્વજ્ઞ છતા તેમણે મેક્ષના સરલ ઉપાય ન બતાવતાં ન આચરી શકાય તેવા દુર્ગમ ઉપાયો શા માટે બતાવ્યા? ઇત્યાદિ. ૨. “બુતને અવર્ણવાદ” એટલે શાસ્ત્રના ખોટા દે દ્વેષબુદ્ધિથી વર્ણવવા છે. જેમકે, એમ કહેવું કે, આ શાસ્ત્ર અભણ લેકેની પ્રાકૃતભાષામાં કે ૫ડિનની જટિલ સસ્કૃત આદિ ભાષામાં રચાયેલું હોવાથી તુચ્છ છે, અથવા આમાં વિવિધ વ્રત, નિયમો અને પ્રાયશ્ચિત્ત વગેરેનું જ નકામુ તેમજ કંટાળાભરેલું વર્ણન છે વગેરે ૩. સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા રૂ૫ ચાર પ્રકારના સંઘના મિથ્યા દેષ પ્રગટ કરવા તે સંઘવર્ણવાદ જેમકે, એમ કહેવું કે, સાધુઓ વતનિયમ
Page #439
--------------------------------------------------------------------------
________________
પર
તત્ત્વાર્થસૂત્ર આદિમાં નકામો કલેશ વેઠે છે, સાધુપણું સંભવતું જ નથી, અને તેનું કશું સારું પરિણામ પણ નથી; શ્રાવ માટે એમ કહેવું છે. તેઓ સ્નાન, દાન વગેરે શિષ્ટ પ્રવૃત્તિ નથી કરતા, પવિત્રતામાં નથી માનતા ઈત્યાદિ. ૪. “ધર્મને અવર્ણવાદ એટલે અહિંસા વગેરે મહાન ધર્મોના ખોટા દે બતાવવા છે. જેમકે, એમ કહેવું કે, ધર્મ ક્યાં પ્રત્યક્ષ દેખાય છે? અને જે પ્રત્યક્ષ ન દેખાય તેનું અસ્તિત્વ કેમ સંભવે? તથા એમ કહેવું કે અહિંસાથી મનુષ્યજાતિનું કે રાષ્ટ્રનું પતન થયુ ઇત્યાદિ પ. “દેવાને અવર્ણવાદ” એટલે તેમની નિંદા કરવી છે. જેમકે, એમ કહેવું કે, દેવે નથી જ અને હોય તે નકામા જ છે, કારણ કે તેઓ શક્તિશાળી હવા છતાં શા માટે અહીં આવી આપણને મદ નથી કરતા, કે પિતાના સંબંધીઓનું દુઃખ દૂર નથી કરતા? વગેરે. [૧૪]
રાત્રિામોદનીય મેના રંgયોનું સા: ૧. પોતે ક્યાય કરવા અને બીજામાં પણ કપાય પ્રગટાવવા તથા કપાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિઓ કરવી, તે કષાયમહનીય કર્મના બંધનું કારણ છે. ૨. સત્યધર્મને ઉપહાસ કરે, ગરીબ કે દીન માણસની મશ્કરી કરવી, હટ્ટાબાજીની ટેવ રાખવી વગેરે હાસ્યની વૃત્તિઓ. હાસ્યમેહનીય કર્મના બંધનું કારણ છે. ૩. વિવિધ ક્રીડાઓમાં પરાયણ રહેવું. વ્રતનિયમ આદિગ્ય અંકુશમાં અણગમો રાખવે વગેરે રતિહનીયના આસ્રવ છે. ૪. બીજાઓને બેચેની ઉપજાવવી, કોઈના આરામમાં ખલેલ નાંખવી, હલકા જનની સોબત કરવી વગેરે અરતિહનીયના આસવ છે. ૫. પોતે શોકાતુર રહેવું અને બીજાની શકવૃત્તિને ઉત્તેજવી વગેરે કોહિનીયના આસ્રવ છે. ૬. પિતે કરવું
Page #440
--------------------------------------------------------------------------
________________
અચાય ૨- સૂત્ર ૧૪૨
૨૭૩ અને બીજાને ડરાવવા, એ ભયમેહનીયના આસવ છે. ૭. હિતકર ક્રિયા અને હિતકર આચારની ઘણુ કરવી વગેરે
જુગુપ્સાહનીયના આસવ છે. ૮–૧૦. ઠગવાની ટેવ, પરદેષદર્શન વગેરે, સ્ત્રીવેદના આસવ છે. સ્ત્રી જાતિને વેગ્ય, પુરુષજાતિને એગ્ય અને નપુસક જાતિને ગ્ય સંસ્કારે કેળવવા, તે અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુસકવેદના આસવ છે. [૧૫]
નારદ આયુષકર્મના વધતુમોનું વહ: ૧. પ્રાણીઓને દુખ થાય તેવી કષાયપૂર્વક પ્રવૃત્તિ કરવી, તે આરંભ. ૨. આ વસ્તુ મારી છે અને હું આને માલિક છુ એવો સંકલ્પ રાખો, તે “પરિગ્રહ જ્યારે આરંભ અને પરિગ્રહવૃત્તિ બહુ જ તીવ્ર હોય અને હિંસાદિ ક્રૂર કામમાં સતત પ્રવૃત્તિ થાય, બીજાના ધનનું અપહરણ કરવામાં આવે, તથા ભેગમાં અત્યંત આસક્તિ રહે, ત્યારે તે નારકઆયુષના આસવ થાય છે. [૧] - તિજ આયુષમના વંતોનું સ્વઃ છળપ્રપંચ કરવો કે કુટિલ ભાવ રાખવો તે “માયા'. જેમકે, ધર્મતત્વના ઉપદેશમાં ધર્મને નામે ખોટું તત્વ મેળવી તેને સ્વાર્થબુદ્ધિથી પ્રચાર કરવો અને જીવનને શીલથી દૂર રાખવું વગેરે માયા છે. તે તિર્યચઆયુરને આવે છે. [૧]
મનુષ્ય ગાયુગના વિઘામોનું : આરંભવૃત્તિ અને પરિગ્રહબુદ્ધિ ઓછી રાખવી, સ્વભાવથી જ અથત વગર કહે મૃદુતા અને સરળતા હોવી, એ મનુષ્યયુગના આસો છે. [૧૮
નારક, તિર્યંચ, મનુષ્ય એ ત્રણે આયુષના જુદા જુદા બંધહેતુઓ જે પહેલાં કહેવામાં આવ્યા છે, તે ઉપરાંત એ त १८
Page #441
--------------------------------------------------------------------------
________________
ર૭૪
તરવાથસૂત્ર ત્રણે આયુષના સામાન્ય બંધહેતુ પણ છે અને તેનું જ પ્રસ્તુત સૂત્રમાં કથન છે. તે બંધહેતુ નિશીલપણું અને નિર્વતપણું છે. ૧. અહિંસા, સત્ય આદિ પાંચ પ્રધાન નિયમે “વ્રત' કહેવાય છે. ૨. એ વાતની પુષ્ટિ માટે જ પાળવામાં આવતાં બીજા ઉપવતે જેમકે-ત્રણ ગુણવ્રત, અમે ચાર શિક્ષાવ્રત તે શીલકહેવાય છે. એ જ રીતે ઉક્ત વ્રતને પાળવા માટે જ ક્રોધ, લોભ આદિને ત્યાગ એ પણ શીલ કહેવાય છે.
વ્રત અને શીલનુ ન હોવુ એ “નિર્વતપણું” અને “નિશીલપણું' છે. [૧૯]
સેવે સાયુજર્મના વંઘgોનું : ૧. હિંસા, અસત્ય, ચેરી આદિ મહાન દેશોથી વિરમવારૂપ સંયમ લીધા છતાં
જ્યારે કષાયના કાંઈક અંશે બાકી હોય, ત્યારે તે સરાગસંયમ' કહેવાય છે. ૨. હિસાવિરતિ આદિ તે જ્યારે અલ્પાંશે લેવાય, ત્યારે તે “સંયમસંયમ” કહેવાય છે. ૩, પરાધીનપણે અગર અનુસરણ ખાતર જે અહિતકર પ્રવૃત્તિને કે આહાર આદિને ત્યાગ, તે “અકામનિર્જરા” કહેવાય છે. અને ૪. બાલભાવે એટલે વિવેક વિના જ જે અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પર્વતપ્રપાત, વિષભક્ષણ, અનશન આદિ દેહદમન કરવું, તે બાલતપ કહેવાય છે. [૨૦]. ___अशुभ अने शुभ नामकर्मना बंधहेतुओनुं स्वरूप : १. “ોગવતા” એટલે મન, વચન અને કાયાની કુટિલતા. કુટિલતા એટલે ચિંતવવું કઈ બેલવું કઈ અને કરવું કઈ તે. ૨. વિસંવાદન એટલે અન્યથા પ્રવૃત્તિ કરાવવી અગર બે
સ્નેહીઓ વચ્ચે ભેદ પડાવ. આ બે અશુભ નામકર્મના આવે છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧- સત્ર ૧૪૨ પ્ર–આ બેમાં તફાવત ?
ઉ–સ્વપરને આશ્રી તફાવત ઘટાવ. પોતાના જ વિષયમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય, ત્યારે તે “ગવતા' કહેવાય. અને બીજાના વિષયમાં તેમ થતું હેય, ત્યારે તે વિસંવાદન' કહેવાય; જેમકે, કઈ સારે મા જતે હોય, તેને ઊલટું સમજાવી “એમ નહિ પણ આમ એમ કહી આડે રસ્તે દેર.
ઉપર કહ્યું તેથી ઊલટું, એટલે મન, વચન અને કાયાની સરલતા' (પ્રવૃત્તિની એકરૂપતા), અને “સંવાદન” એટલે બે વચ્ચે ભેદ દૂર કરી એકતા કરાવવી, કે આડે રસ્તે જતાને સારે રસ્તે ચડાવ, તે બંને શુભ નામકર્મના આ છે. [૨૧-૨૨]
તીર્થકર નામના વથતુઓનું વ: ૧. “દર્શનવિશુદ્ધિ એટલે વીતરાગે કહેલાં તો ઉપર નિર્મળ અને દઢ સચિ. ૨. “વિનયસંપન્નતા” એટલે જ્ઞાનાદિ મોક્ષમાર્ગ અને તેનાં સાધને પ્રત્યે એગ્ય રીતે બહુમાન રાખવું તે. ૩. અહિંસા, સત્યાદિ મૂળગુણરૂપ વ્રતો અને તે તેના પાલનમાં ઉપયોગી એવા અભિગ્રહ આદિ બીજા નિયમે તે “શીલ, એ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન કરવો એ “શીલતાનતિચાર” છે. ૪. તત્વ વિષેના જ્ઞાનમાં સદા જાગરિત રહેવું તે
અભણ જ્ઞાનપયોગ.” ૫ સાંસારિક ભેગે જે ખરી રીત સુખને બદલે દુઃખનાં જ સાધને બને છે, તેમનાથી ડરતા રહેવું, એટલે તેમની લાલચમાં કદી ન પડવું એ “અભીણું સંવેગ.' ૬. જરા પણ શક્તિ છુપાવ્યા સિવાય આહારદાન,
Page #443
--------------------------------------------------------------------------
________________
•
તત્ત્વાથ સૂત્ર
"
અભયદાન, જ્ઞાનદાન વગેરે દાને વિવેકપૂર્વક કરવાં, તે યથાશક્તિ ત્યાગ,' છ, જરાયે શક્તિ છુપાવ્યા સિવાય વિવેકપૂર્વક દરેક જાતની સહનશીલતા કેળવવી, તે યથાશક્તિ તપ. ૮. ચતુર્વિધ સંધ અને વિશેષે કરી સાધુને સમાધિ પહોંચાડવી અર્થાત્ તે સ્વસ્થ રહે તેમ કરવુ, એ · સંધસાધુસમાધિકરણ.' ૯. કાઈ પણ ગુણી મુશ્કેલીમાં આવી પડે, ત્યારે ચૈાગ્ય રીતે તેમની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરવા, તે વૈયાવૃત્ત્વકરણ.’ ૧૦, ૧૧, ૧૨, ૧૩, અરિહંત, આચાય, બહુશ્રુત અને શાસ્ત્ર એ ચારેમાં શુદ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવા, તે ‘અરિહત-આચાય બહુશ્રુત-પ્રવચન-ભક્તિ.’ ૧૪. સામાયિક આદિ છ આવશ્યક્રનુ અનુષ્ઠાન ભાવથી ન છે।ડવુ, તે ‘ આવસ્યકાપરિહાણ.' ૧૫, અભિમાન છેડી, નાનાદિ મેાક્ષમાગ ને જીવનમાં ઉતારી, અને ખીજાને તેના ઉપદેશ આપી તેના પ્રભાવ વધારા, તે મા'પ્રભાવના.' ૧૬. વાછરડા ઉપર ગાય રાખે છે તેમ સામિઁક ઉપર નિષ્કામ સ્નેહ રાખવા, તે ‘ પ્રવચનવાત્સલ્ય,’ [૨૩]
C
'
મીત્ર પોત્રમના આહાવોનું ૩૫ : ૧. ખીજાની નિદા કરવી, તે ‘પરનિંદા,’(‘નિંદા' એટલે સાચા કે ખોટા દાષાને દુદ્ધિથી પ્રગટ કરવાની વૃત્તિ). ૨. પેાતાની બડાઈ હાકવી તે ‘આત્મપ્રશ’સા.' ( સાચા કે ખેાટા ગુણીને પ્રગટ કરવાની વૃત્તિ તે ‘પ્રશ’સા). ૩. ખીજામાં ગુણી હોય તેમને ઢાંકવા, અને તેમને કહેવાને પ્રસંગ આવવા છતાં દ્વેષથી તેમને ન કહેવા, તે પરના ‘સદ્ગુણુનું આચ્છાદન ' અને ૪. પેાતામાં ગુણા ન હેાય છતાં તેમનું કદન કરવું, તે પેાતાના - અસદ્ગુણાનુ ઉદ્ભાવન.' [૨૪]
Page #444
--------------------------------------------------------------------------
________________
રહ
અધ્યાય ૧ - સૂત્ર ૧૪-૧૨ ૩જ ત્રર્મના શાસ્ત્રોનું હN: ૧. પિતાના દે જેવા, તે આત્મનિંદા” ૨. બીજાના ગુણે જોવા, તે “પરપ્રસા.” ૩. પિતાના દુર્ગાને પ્રગટ કરવા, તે “અસગુણભાવન’ ૪. પિતાના છતા ગુણેને ઢાંકવા, તે “સ્વગુણઅછાંદન.' પ. પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે નમ્ર વૃત્તિ ધારણ કરવી, તે “નમ્રવૃત્તિ અને ૬. જ્ઞાન, સંપત્તિ આદિમાં બીજાથી ચઢિયાતાપણુ હેવા છતાં તેમને કારણે ગર્વ ધારણ ન કર, તે “અનુસેક.' [૨૫]
સંતરા, જર્મના શાસ્ત્રોનું સ્વર: કેઈને દાન કરતાં, કોઈને કાંઈ મેળવતા, કે કેઈને ભેગ, ઉપભેગ આદિમાં અડચણ નાખવી કે તેવી વૃત્તિ રાખવી, તે “વિશ્વકરણ.
અગિયારમાથી છવ્વીસમા સૂત્ર સુધીમાં સાપરાયિક કર્મની દરેક મૂળ પ્રકૃતિના જે જુદાજુદા આ કહેવામાં આવ્યા છે, તે ઉ૫લક્ષણ માત્ર છે, એટલે દરેક મૂળ પ્રકૃતિના ગણવેલ આ ઉપરાંત બીજા પણ તેના જેવા, તે તે પ્રકૃતિના આસ્ત્ર, નહિ કહા છતાં પિતે જ સમજી લેવા. જેમકે આલસ્ય, પ્રમાદ, મિથ્યપદેશ વગેરે જ્ઞાનાવરણીય કે દર્શનાવરણીયના આસ્ત્ર નથી ગણાવ્યા છતા તેમના આસવામાં તે પણ ગણવા જોઈએ. તેમ જ વધ, બંધન, તાડન આદિ તથા અશુભ પ્રયાગ વગેરે અસાતવેદનીયના આસમાં નથી ગણાવ્યા, છતાં તે પણ તેના આસો સમજવા.
પ્ર—દરેક મૂળ પ્રકૃતિના આસ્રવ જુદાજુદા કહેવામાં આવ્યા છે તે ઉપરથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, શું જ્ઞાનપ્રવાદિ ગણવેલ આસો માત્ર જ્ઞાનાવરણીયાદિ કર્મના જ બધક છે, કે જ્ઞાનાવરણીયાદિ ઉપરાંત અન્ય કર્મના પણ બંધક છે? જો
Page #445
--------------------------------------------------------------------------
________________
૨૭૮
તરવાથસૂત્ર એક કર્મપ્રકૃતિના આ અન્ય કર્મપ્રકૃતિના પણ બંધક હેય, તે પ્રકૃતિવાર જુદાજુદા આસાનું વર્ણન કરવું નકામું છે, કારણ કે એક કમપ્રકૃતિના આ પણ અન્ય કર્મપ્રકૃતિના આવે છે જ. અને જો કોઈ એક કર્મપ્રકૃતિના ગણાવેલ આ માત્ર તે જ કર્મપ્રકૃતિના આસો છે, બીજીના નહિ, એમ માનવામાં આવે, તે શાસ્ત્રનિયમમાં વિરોધ આવે છે. શાસ્ત્રનિયમ એ છે કે, સામાન્ય રીતે આયુબને છેડી સાને કર્મપ્રકૃતિને બધ એક સાથે થાય છે. આ નિયમ પ્રમાણે જ્યારે જ્ઞાનાવરણીયને બંધ થતો હેય. ત્યારે બીજી વેદનીય આદિ છ પ્રકૃતિએને બંધ પણ થાય છે એમ માનવું પડે છે. આસવ તે એક સમયે એક એક કર્મપ્રકૃતિને જ થાય છે, પરંતુ બંધ તો તે કર્મ પ્રકૃતિ ઉપરાંત બીજી પણ અવિરેધી કમપ્રકૃતિઓને થાય છે. એટલે અમુક આસો અમુક પ્રકૃતિના જ બધક છે એ પક્ષ, શાસ્ત્રીય નિયમથી આધિત થાય છે. એટલે પ્રકૃતિવાર આગ્નના વિભાગ કરવાને અર્થ છે?
ઉ–અહીં જે આસન વિભાગ દર્શાવવામાં આવ્યો છે, તે અનુભાગ અથત રસબંધને ઉદ્દેશીને સમજ જોઈએ; એટલે કે કોઈ પણ એક કર્મપ્રકૃતિના આસવના સેવન વખતે ને કર્મ ઉપરાંત બીજી પણ કર્મપ્રકૃતિએને બંધ થાય છે એ શાસ્ત્રીય નિયમ ફક્ત પ્રદેશબંધમાં ઘટાવો; અનુભાગબંધમાં નહિ. સારાંશ એ છે કે, આસ્ત્રોનો વિભાગ એ પ્રદેશબંધની અપેક્ષાએ નહિ, પણ અનુભાગબંધની અપેક્ષાએ છે, તેથી એક સાથે અનેક કર્મપ્રકૃતિઓને પ્રદેશબંધ માનવાને લીધે પૂર્વોક્ત શાસ્ત્રીય નિયમમાં અડચણ નથી આવતી; અને
Page #446
--------------------------------------------------------------------------
________________
૧૯
અધ્યાય હું સુત્ર ૧૪૨૪ પ્રકૃતિવાર ગણુાવેલા આસવા, માત્ર તે તે કર્મ પ્રકૃતિના અનુભાગમધમાં જ નિમિત્ત હેાવાથી, અહીં કરવામાં આવેલે આસ્રવેાના વિભાગ પણ ખાષિત થતા નથી.
આ રીતે વ્યવસ્થા કરવાથી પૂર્વોક્ત શાસ્ત્રીય નિયમ અને પ્રસ્તુત આસ્રવેાના વિભાગ અને અમ્બાધિત રહે છે; તેમ છતાં એટલું વિશેષ સમજી લેવું જોઈએ કે, અનુભાગમધને આશ્રી આસ્રવના વિભાગનું જે સમર્થન કરવામા આવે છે, તે પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજવુ, અર્થાત જ્ઞાનપ્રદેાષ આદિ આસ્રવેાના સેવન વખતે જ્ઞાનાવરણીયના અનુભાગને અધ મુખ્યપણે થાય છે અને તે વખતે ધાતી ઈતર કર્મપ્રકૃતિઓના અનુભાગતા ગૌણપણે મધ થાય છે એટલું જ સમજવુ જોઈ એ. એમ તા નથી જ માની શકાતુ કે એક સમયે એક કમપ્રકૃતિના જ અનુભાગના અધ થાય છે અને ખીજી પ્રકૃતિના અનુભાગના ખધ થતા નથી, કારણ કે જે સમયે જેટલી કમ્પ્રકૃતિને પ્રદેશધ ચાગ દ્વારા સભવે છે, તે જ સમયે કષાય દ્વારા તેટલી પ્રકૃતિએને અનુભાગમધ પણ સભવે છે. તેથી મુખ્યપણે અનુભાગમધની અપેક્ષા સિવાય આસવના વિભાગનું સમન બીજી રીતે ધ્યાનમાં નથી આવતુ. [૨૬]
Page #447
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭
. સાતવેદનીયના આસવોમાં વતી ઉપર અનુકંપા અને દાન એ બે ગણવામાં આવ્યાં છે, તેમને વધારે ખુલાસો કરવાનો પ્રસંગ લઈ, જૈનપરંપરામાં મહત્ત્વ ધરાવતાં વ્રત અને દાન બંનેનું સવિશેષ નિરૂપણ આ અધ્યાયમાં કરવામાં આવે છે.
પ્રથમ વ્રતનું સ્વરૂપ કહે છે? हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ।।
હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી (મન, વચન, કાયા વડે) નિવૃત્ત થવું તે વ્રત.
હિસા, અસત્ય આદિ દેશોનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. દેને સમજી, તેમને ત્યાગ રવીકારી પછી તે દે ન સેવવા એ જ “વ્રત છે,
અહિંસા એ બીજા વનો કરતાં પ્રધાન હોવાથી તેનું સ્થાન પહેલું છે. પાકની રક્ષા માટે વાડની જેમ, બીજા બધાં વ્રતે અહિંસાની રક્ષા માટે લેવાથી, તેની પ્રધાનતા માનવામાં આવે છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭-સૂત્ર ૧ વ્રતમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે અંશ હોય છે, તે બને હોય તે જ વ્રત પૂર્ણતા પામે છે. સત્કાર્યમાં પ્રવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરોધી અસામાંથી પ્રથમ નિવૃત્ત ચવું જોઈએ, એ આપોઆપ પ્રાપ્ત થાય છે. અને અસત્કાર્યોથી નિવૃત્ત થવાનું વ્રત એટલે તેના વિરોધી સત્કાર્યોમાં મન, વચન, કાયાને પ્રવર્તાવવાનું આપોઆપ પ્રાપ્ત થાય છે. તેથી આ સ્થળે કે દેખીતી રીતે દેશની નિવૃત્તિને વ્રત કહેવામાં આવ્યું છે, છતાં તેમાં સમ્પ્રવૃત્તિને અંશ આવી જ જાય છે. એટલે વ્રત એ માત્ર નિષ્ક્રિયતા નથી, એમ સમજવું જોઈએ.
પ્ર–રાત્રિભેજનવિરમણ એ વ્રત તરીકે પ્રસિદ્ધ છે, તે પછી અહી સૂત્રમાં તેને કહેવામાં કેમ નથી આવ્યું?
ઉ–રાત્રિભેજનવિરમણ એ જુદા વ્રત તરીકે ઘણા કાળ થયાં પ્રસિદ્ધ છે, પણ ખરી રીતે એ મૂળ વ્રત નથી. એ તે મૂળ વતમાંથી નિષ્પન્ન થતુ એક આવશ્યક વ્રત છે એવા બીજા પણ ઘણું વ્ર છે અને કલ્પી શકાય; છતાં અહી તે મૂળ વ્રતનું જ નિરૂપણ કરવાનું હોવાથી ફક્ત તેમનું વર્ણન છે. તેમાંથી નિષ્પન્ન થતાં બીજા અવાંતર
તે મૂળ વતનો વ્યાપક નિરૂપણમાં આવી જ જાય છે. રાત્રિભેજનવિરમણ એ અહિસાવ્રતમાંથી નિષ્પન્ન થતાં અનેક તેમાંનું એક વ્રત છે.
પ્ર–અંધારામાં ન જોઈ શકાયાથી થતા જતુનાશને લીધે અને દીવો કરવા જતાં તેમાંથી થતા વિવિધ આરંભને લીધે રાત્રિભોજનના વિરમણને અહિંસાવતનું અંગ માનવામાં આવે છે, પણ અહી પ્રશ્ન થાય છે કે, અધારું પણ ન હોય અને દીવામાંથી નીપજતા આભને પ્રસંગ પણ ન
Page #449
--------------------------------------------------------------------------
________________
૨૮ર
તરવાથસૂત્ર હોય, એવા શીતપ્રધાન દેશમાં તથા વીજળીના દીવા આદિની સગવડ હોય ત્યાં રાત્રિભોજન અને દિવાભજન એ બેમાં હિંસાની દૃષ્ટિએ તફાવત છે?
ઉ–ઉsણપ્રધાન દેશ અને પ્રાચીન ઢબના દીવા આદિની વ્યવસ્થામાં દેખાતી સ્પષ્ટ હિસાની દૃષ્ટિએ જ રાત્રિભેજનને દિવસભેજન કરતાં વિશેષ હિંસાવાળુ કહેવામાં આવ્યું છે, એ વાતને સ્વીકાર કર્યા છતાં, અને કોઈ ખાસ પરિસ્થિતિમાં દિવસ કરતાં રાત્રિએ વિશેષ હિંસાને પ્રસંગ નથી આવતો એ કલ્પનાને ચગ્ય સ્થાન આપવા છતાં પણ, એકંદર સમુદાયની દષ્ટિએ અને ખાસ કરીને ત્યાગી છવનની દષ્ટિએ રાત્રિભોજન કરતાં દિવસભેજન જ વિશેષ પ્રશસ્ય છે એમ માનવાનાં કારણે ટૂંકામાં નીચે પ્રમાણે છેઃ
૧. આરોગ્યની દૃષ્ટિએ વિજળી અને ચંદ્ર આદિન પ્રકાશ ગમે તેટલો સારો હોય, છતાં તે સૂર્યપ્રકાશ જેટલા સાર્વત્રિક, અખંડ અને આરોગ્યપ્રદ નથી; તેથી જ્યાં બનેની શક્યતા હોય ત્યાં સમુદાય માટે સૂર્યના પ્રકાશને જ ઉપયોગ આરોગ્યદૃષ્ટિએ સ્વીકારવા જેવું છે.
૨. ત્યાગધર્મનું મૂળ સતિષમાં હેવાથી તે દષ્ટિએ પણ દિવસની બધી પ્રવૃત્તિઓ સાથે ભોજનની પ્રવૃત્તિ સંકેલી લેવી અને સંતોષ સાથે રાત્રિએ જઠરને વિશ્રાન્તિ આપવી એ
ગ્ય લાગે છે, તેથી સારી રીતે નિદ્રા આવે છે અને બ્રહ્મચર્ય સાચવવામાં મદદ પણ મળે છે, પરિણામે આરોગ્યની પુષ્ટિ પણ થાય છે.
૩. દિવસજન અને રાત્રિભેજન એ બંનેમાંથી સંતોષ ખાતર એકની જ પસંદગી કરવાની હોય, તે જાગતી
Page #450
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂત્ર ૨૩
૨૮૩ કુશળ બુદ્ધિ દિવસભેજન તરફ જ વલણ લે, એમ આજ સુધીના મહાન સતેને જીવનઇતિહાસ કહે છે. [૧] હવે વતના ભેદ કહે છે:
ફેરાસતૌડગુમ ારા અલ્પ અંશે વિરતિ તે “અણુવ્રત અને સશે વિરતિ તે મહાવત.”
દરેક ત્યાગેછુ દેથી નિવૃત્ત થાય છે, પણ એ બધાને ત્યાગ એક સરખે નથી હેનો અને તેમ હોવું એ વિકાસક્રમ પ્રમાણે સ્વાભાવિક પણ છે. તેથી અહીં હિંસા આદિ દેની થેડી અને ઘણું એ બધી નિવૃત્તિઓને વ્રત ભાની તેમના ટૂંકમાં બે ભેદ પાડવામાં આવ્યા છે.
૧. હિંસા આદિ દેથી મન, વચન, કાયા વડે દરેક પ્રકારે છૂટવું, તે હિસાવિરમણ મહાવત, અને ૨. ગમે તેટલું હેય, છતાં કોઈ પણ અંશે ઓછુ છુટાય, એ હિસાવિરમણ અણુવ્રત કહેવાય છે. [૨]
હવે તેની ભાવનાઓ કહે છે. तत्स्थैर्यार्थ भावनाः पञ्च 'पश्च ।३।
તે વ્રતને સ્થિર કરવા માટે તે દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે.
૧. આ સૂત્રમા જે ભાવનાઓને નિર્દેશ છે, તે ભાવનાઓ તાબરીય પરંપરા પ્રમાણે ભાષ્યમાં જ મળે છે તે માટે જુદાં સૂ નથી દિંગબરીય પરંપરામાં એ ભાવનાઓ માટે પાચ સૂત્ર ૪-૪ ન બર સુધી વધારે છે. જુઓ પરિશિષ્ટ.
Page #451
--------------------------------------------------------------------------
________________
તરવાર્થ સૂત્ર ખાસ કાળજીપૂર્વક વિશેષ પ્રકારની અનુકૂળ પ્રવૃત્તિઓ સેવવામાં ન આવે, તે સ્વીકારવા માત્રથી તે કાંઈ આત્મામાં ઊતરતાં નથી. તેથી ગ્રહણ કરેલાં વતે જીવનમાં ઊંડાં ઊતરે તે માટે, દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થૂળ દૃષ્ટિએ ખાસ ગણાવવામાં આવી છે, જે ભાવનાના નામથી પ્રસિદ્ધ છે. જે એ ભાવનાઓ પ્રમાણે બરાબર વર્તવામાં આવે, તે લીધેલાં બને ઉત્તમ ઔષધની પેઠે પ્રયત્નશીલ મનુષ્ય માટે સુંદર પરિણામકારક સિદ્ધ થાય છે. એ ભાવનાઓ અનુક્રમે નીચે પ્રમાણે છેઃ
૧. ઈસમિતિ, મને પ્તિ, એષણાસમિતિ. આદાનનિભેપણુસમિતિ અને આલોકિતમાનભેજન, એ પાંચ ભાવનાઓ અહિંસાવતની છે.
૨. અનુવાચિભાષણ, ક્રોધપ્રત્યાખ્યાન, લેભપ્રત્યાખ્યાન, નિર્ભયતા અને હાસ્યપ્રત્યાખ્યાન એ પાંચ ભાવનાઓ સત્યવતની છે.
૩. અનુવીચિવગ્રહયાચન અભીષણઅવગ્રહયાચન, અવગ્રહાવધારણ, સાધર્મિક પાસેથી અવગ્રહયાચન અને અનુજ્ઞાપિતાનભેજન એ પાંચ ભાવનાઓ અચૌર્યવ્રતની છે.
૪. સ્ત્રી, પશુ અને નપુસક વડે સેવાયેલ શયન આદિનું વર્જન, રાગપૂર્વક સ્ત્રીકથાનું વર્જન, સ્ત્રીઓની મનહર ઈવ્યિના અવલોકનનું વજન, પ્રથમના રતિવિલાસના સ્મરણનું વર્જન અને પ્રણતરસજનનું વર્જન, એ બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ છે.
૫. મને કે અમનોજ્ઞ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં સમભાવ રાખવો, એ પરિગ્રહની પાંચ ભાવનાઓ છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
અધ્યાય 9 - સૂત્ર ૨-
ભાવનાઓની સમજ ૧. સ્વપરને લેશ ન થાય તેવી રીતે થતાપૂર્વક ગતિ કરવી, તે “ઈસમિતિ” મનને અશુભ ધ્યાનથી રેકી શુભ ધ્યાને લગાવવું, તે “મને ગુપ્રિ.” વસ્તુનું ગષણ, તેનું ગ્રહણ કે તેનો ઉપયોગ એ ત્રણે પ્રકારની એષણમાં દેષ ને આ માટે mગ (સાવચેતી રાખો, તે “એપણાસમિતિ.” વસ્તુને લેવામૂકવામાં અવલોકન અને પ્રમાર્જિન આદિ દ્વારા યતના (કાળજી) રાખવી, તે “ આદાનનિક્ષેપણસમિતિ.” ખાવાપીવાની વસ્તુ બરાબર જોઈ–તપાસીને જ લેવી અને લીધા પછી તેવી જ રીતે અવલોકન કરીને ખાવી કે પીવી, તે “આલોકિતપાનજન.”
૨ વિચારપૂર્વક બાલવુ તે “અનુવાચિભાષણ” ક્રોધ, લોભ, ભય અને હાસ્યનો ત્યાગ કરે, તે અનુક્રમે બાકીની ચારે ભાવનાઓ છે.
૩. બરાબર વિચાર કરીને જ વાપરવા માટે જોઈતા અવગ્રહ અથ સ્થાનની માગણી કરવી, તે “અનુવાચિઅવગ્રહયાચન” રાજા, કુટુંબપતિ, શાતર (જેની જગ્યા માગી લીધી હેય તે), સાધમિક આદિ અનેક પ્રકારના સ્વામીઓ સભવે છે, તેમાથી જે જે સ્વામી પાસેથી જે જે સ્થાન માગવામાં વિશેષ ઔચિત્ય હેય, તે તે પાસેથી તે તે સ્થાન ભાગવુ તથા એક વાર આપીને માલિકે પાછાં લીધાં હોય છતાં રોગ આદિને કારણે ખાસ જરૂરી હોય તો તે સ્થાને તેના માલિક પાસેથી તેને કલેશ ન થાય તે માટે વારવાર માગી લેવાં, તે “અભીણવગ્રહયાચન.' માલિક પાસેથી ભાગતી વખતે જ અવગ્રહનું પરિમાણ નક્કી કરી દેવું, તે “અવગ્રહાવધારણ કહેવાય છે. પિતાની પહેલાં બીજા સમાનધર્મવાળાએ કઈ
Page #453
--------------------------------------------------------------------------
________________
૨૮૩
તરવાથસૂત્ર સ્થાન મેળવી લીધુ હોય, અને તે સ્થાનને ઉપયોગ કરવાને પ્રસંગ આવે, તે તે સાધમિક પાસેથી જ તે સ્થાન માગી લેવું, તે “સાધર્મિક પાસેથી અવગ્રહયાચન. વિધિપૂર્વક અન્નપાનાદિ મેળવ્યા પછી ગુરુને બતાવી તેમની અનુજ્ઞા મેળવીને જ તેને ઉપયોગ કરે, તે અનુજ્ઞાપિતપાનભેજન'
૪. બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીએ પોતાની વિજાતીય વ્યક્તિ દ્વારા લેવાયેલ શયન કે આસનને ત્યાગ કરો, તે “સ્ત્રીપશુપંડકસેવિતશયનાસનવજીની. બ્રહ્મચારીએ કામવર્ધક વાત ન કરવી, તે “રાગસંયુક્ત સ્ત્રીકથાવર્જન.” બ્રહ્મચારીએ પિતાનાથી વિજાતીય વ્યક્તિનાં કામોદ્દીપક અંગે ન જેવાં, તે મનહરેન્દ્રિયાલકવર્જન'. બ્રહ્મચર્ય સ્વીકાર્યા પહેલાં જે ભોગે ભોગવ્યા હોય તેમનુ સ્મરણ ન કરવું, તે “પ્રથમના રતિવિલાસના સ્મરણનું વજન.' કામોદ્દીપક રસવાળાં ખાણું પીણું ત્યજવાં, તે પ્રણીતરસભેજનવર્જન'
૫. રાગ પેદા કરે તેવાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં ન લલચાવું, અને દ્વેષ કરે એવામાં ગુસ્સે ન થવું, તે અનુક્રમે, “મનેઝામનેzસ્પર્શસમભાવ', “મને જ્ઞામgરસસમભાવ આદિ પાંચ ભાવનાઓ છે.
જૈન ધર્મ ત્યાગલક્ષી હોવાને કારણે જૈન સંધમાં મહાવ્રતધારી સાધુનું સ્થાન પહેલું છે. તેથી મહાવ્રતને ઉદેશને જ સાધુધર્મ પ્રમાણે અહીં ભાવનાઓ વર્ણવવામાં
આવી છે; છતાં વ્રતધારી પોતાની ભૂમિકા પ્રમાણે સંકોચ, વિસ્તાર કરી શકે એવી તે છે; તેથી દેશકાળની પરિસ્થિતિ અને આંતરિક ગ્યતા ધ્યાનમાં રાખી ભાત્ર વતની
Page #454
--------------------------------------------------------------------------
________________
૨૭ •
અધ્યાય - સૂત્ર ૪૭ સ્થિરતાના શુદ્ધ ઉદ્દેશથી આ ભાવનાઓ સંખ્યા અને અર્થમાં ઘટાડી, વધારી કે પલ્લવિત કરી શકાય. [૩]
બીજી કેટલીક ભાવનાઓ કહે છેઃ हिंसादिविहामुत्र चापायावधदर्शनम् । ४ । दुःखमेव वा । ५। मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु । ६। जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् । ७ ।
હિંસા આદિ પાંચ દષમાં ઐહિક આપત્તિ અને પારલૌકિક અનિષ્ટનું દર્શન કરવું.
અથવા ઉક્ત હિસા આદિ દેશમાં દુઃખ જ છે, એવી ભાવના કેળવવી.
પ્રાણીમાત્રમાં મૈત્રીવૃત્તિ, ગુણથી મોટાઓમાં પ્રમાદવૃત્તિ, દુઃખ પામતાઓમાં કરુણાવૃત્તિ અને જડ જેવા અપાત્રોમાં માધ્યષ્યવૃત્તિ કેળવવી.
સંવેગ અને વૈરાગ્ય માટે જગતને સ્વભાવ અને શરીરને સ્વભાવ ચિંતવ.
જેને ત્યાગ કરવામાં આવે તેના દેષનું ખરું દર્શન થવાથી જ તે ત્યાગ ટકી શકે, એ કારણથી અહિંસા આદિ વતોની સ્થિરતા માટે હિસા આદિમાં તેના દોષોનું દર્શન કરવું આવશ્યક મનાયેલ છે એ દેવદર્શન અહી બે રીતે બતાવવામાં આવ્યું છે ઐહિક પદર્શન અને પારલૌકિક દેષદર્શન હિંસા, અસત્ય આદિ સેવવાથી જે ઐહિક આપત્તિઓ પિતામા કે પરમા અનુભવાય છે, તેનું ભાન સદા
Page #455
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર તાજું રાખવું એ ઐહિક દુષદર્શન છે; અને એ હિંસા આદિથી જે પારલૌકિક અનિષ્ટની સંભાવના કરી શકાય છે, તેનું ભાન રાખવુ તે પારલૌકિક દેવદર્શન છે. એ બને જાતનાં દર્શનેના સંસ્કારે પિપવા તે અહિંસા આદ વતની ભાવમાઓ છે.
પૂર્વની રીતે જ ત્યાજ્ય વૃત્તિઓમાં દુખનું દર્શન કેળવાયું હોય તે જ એમને ત્યાગ વિશેપ ટકે તે માટે હિંસા આદિ દેને દુઃખરૂપ જ માનવાની વૃત્તિ કેળવવાને (દુખ ભાવનાને) અહીં ઉપદેશ કરવામાં આવે છે. અહિંસા આદિ વ્રત લેનાર હિસા આદિથી પિતાને થતા દુઃખની પેઠે બીજામાં પણ તેનાથી સંભવતા દુખની કલ્પના કરે એ જ દુઃખભાવના છે. અને એ ભાવના એ તેના સ્થિરીકરણમાં ઉપયોગી પણ છે.
મૈત્રી, પ્રદ આદિ ચાર ભાવનાઓ ને કઈ પણ સદગુણ કેળવવા માટે વધારેમાં વધારે ઉપગી હોવાથી અહિંસા આદિ તેની સ્થિરતામાં ખાસ ઉપયોગી છે જ; એમ ધારી અહીં એ ચાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે. એ ચાર ભાવનાઓને વિષય અમુક અંશે જુદે જુદે છે; કારણ કે તે વિષયમાં એ ભાવના કેળવાય તે જ વાસ્તવિક પરિણામ આવે. તેથી એ ભાવનાઓ સાથે એમને વિષય પણ જુદાજુદા દર્શાવવામાં આવ્યા છે.
૧. મૈત્રીકૃતિ પ્રાણીમાત્રમાં કેળવી હોય તે જ દરેક પ્રાણી પ્રત્યે અહિંસક અને સત્યવાદી આદિ તરીકે રહીને વર્તી શકાય; તેથી મૈત્રીને વિષય પ્રાણીમાત્ર છે. મૈત્રી
Page #456
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ - સુત્ર ૪૭
૨૮૯ એટલે પરમાં પિતાપણાની બુદ્ધિ, અને તેથી જ પિતાની પેઠે બીજાને દુઃખી ન કરવાની વૃત્તિ અથવા ઇચ્છા.
૨. માણસને ઘણીવાર પિતાથી ચડિયાતાને જોઈ અદેખાઈ આવે છે, એ વૃત્તિને નાશ ન થાય ત્યાં સુધી અહિંસા સત્ય આદિ ટકી જ ન શકે; તેથી અદેખાઈ વિરુદ્ધ પ્રદગુણની ભાવના કેળવવાનું કહેવામાં આવ્યું છે. પ્રમાદ એટલે પિતાથી વધારે ગુણવાન પ્રત્યે આદર કરો અને તેની ચડતી જોઈ ખુશ થવું તે. આ ભાવનાને વિષય માત્ર અધિક ગુણવાન જ છે; કારણ કે તેના પ્રત્યે જ અદેખાઈ અસૂયા આદિ દુર્વત્તિઓને સંભવ છે.
૩. કોઈને પીડાતા જોઈ જે અનુકપા ન ઊભરાય, તે અહિંસાદિ વતે નભી જ ન શકે; તેથી કરુણ ભાવનાને આવશ્યક માનવામાં આવી છે. એનો વિષય માત્ર કલેશ પામતાં દુખી પ્રાણુઓ છે; કારણ કે અનુગ્રહ અને મદદની અપેક્ષા દુખી, દીન કે અનાથને જ રહે છે.
૪. દરેક વખતે અને દરેક સ્થળે માત્ર પ્રવૃત્યાત્મક ભાવનાઓ જ સાધક નથી થતી; ઘણીવાર અહિ સાદિ તેને ટકાવવામાં માત્ર તટસ્થપણુ જ ધારણ કરવું ઉપયોગી થાય છે, તેથી માધ્યશ્ચભાવના ઉપદેશવામાં આવી છે. માધ્યસ્થ એટલે ઉપેક્ષા કે તટસ્થતા. જ્યારે તદ્દન જડ સંસ્કારનાં અને કાંઈ પણ સદવતુ ગ્રહણ કરવાની યેગ્યતા ન હોય એવાં પા મળે, અને તેમને સુધારવાની પ્રવૃત્તિનું પરિણામ છેવટે તદ્દન શુન્ય જ દેખાય, તે તેવાઓ પ્રત્યે તટસ્થપણું રાખવામાં જ શ્રેય છે. તેથી માધ્યસ્થ ભાવનાને વિષય અવિનય અર્થાત અયોગ્ય પાત્ર એટલો જ છે. त १९
Page #457
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂચ સંવેગ અને વૈરાગ્ય ન હોય તે અહિંસાદિ વ્રત સંભવી જ ન શકે; તેથી એ વ્રતના અભ્યાસી માટે સંગ અને વૈરાગ્ય પ્રથમ આવશ્યક છે. સવેગ અને વૈરાગ્યના બીજ જગસ્વભાવ અને શરીરસ્વભાવના ચિન્તનમાંથી નખાય છે, તેથી એ બંનેના સ્વભાવનું ચિન્તન ભાવનારૂપે અહી ઉ૫દેશવામાં આવ્યુ છે.
પ્રાણીમાત્ર ઓછાવત્તો દુખને અનુભવ કર્યા જ કરે છે. જીવન તદ્દન વિનશ્વર છે અને બીજું પણ કાંઈ સ્થિર નથી; અને એ જાતના જગસ્વભાવના ચિંતનમાંથી જ સંસાર પ્રત્યેને મેહ દૂર થઈ તેનાથી ભય – સંવેગ ઉત્પન્ન થાય છે. તે જ રીતે શરીરના અસ્થિર, અશુચિ અને અસારપણાના સ્વભાવચિંતનમાંથી જ બાહ્યાભ્યતર વિઘાની અનાસક્તિવૈરાગ્ય જન્મે છે. [૪-૭]
હવે હિંસાનું સ્વરૂપ કહે છેઃ प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा।८। પ્રમત્તયાગથી થતો જે પ્રાણવધ તે હિંસા.
અહિંસા આદિ જે પાંચ વનનું નિરૂપણ પહેલાં કરવામાં આવ્યું છે, તે વાતને બરાબર સમજવા અને જીવનમાં ઉતારવા ખાતર તેમના વિરોધી દેનું સ્વરૂપ યથાર્થપણે જાણવું જ જોઈએ, તેથી એ પાંચ દેના નિરૂપણનું પ્રકરણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાંના પહેલા દેશ હિંસાની વ્યાખ્યા આ સૂત્રમાં છે.
હિંસાની વ્યાખ્યા બે શાથી પૂર્ણ કરવામાં આવી છે. પહેલો પ્રમત્તાગ અથત રાગદ્વેષવાળી તેમ જ અસાવધાન પ્રવૃત્તિ, અને બીજો પ્રાણવધ પહેલે અંશ કારણરૂપે અને
Page #458
--------------------------------------------------------------------------
________________
અધ્યાય – સત્ર -
૨૧
બીજો કાપે છે, તેથી કુલિત અથ એવા થાય છે કે, જે પ્રાણવધ પ્રમત્તયાગથી થાય, તે હિસા
પ્રકાઈના પ્રાણ લેવા કે કેાઈને દુઃખ આપવુ એ હિસા. હિંસાના આ અથ સૌથી જાણી શકાય તેવા અને અહુ પ્રસિદ્ધ છે; છતાં તે અથ માં પ્રમત્તયેાગના અંશ ઉમેરવામાં કેમ આવ્યું હશે ?
ઉજ્યાં સુધી મનુષ્યસમાજમાં વિચાર અને વન ઉચ્ચ સંસ્કારવાળાં દાખલ નથી થયાં હતાં, ત્યાં સુધી તે સમાજ અને બીજા` પ્રાણીએ વચ્ચે જીવનવ્યવહારમાં ખાસ અંતર નથી હતું. જેમ પશુ પક્ષી, તેમ તેવા સમાજના મનુષ્ય પણ લાગણીથી દારાઈને જાણે કે અજાણ્યે જીવનની જરૂરિયાત માટે જ કે તેવી જરૂરિયાત વિના જ ક્રાઈના પ્રાણ લે છે. માનવસમાજની આ પ્રાથમિક હિંસામય દશામાં જ્યારે કાઈ એકાદ માણસના વિચારમાં હિંસાના સ્વરૂપ વિષે જાગૃતિ આવે છે, ત્યારે તે ચાલુ હિંસાને એટલે પ્રાણુનાશને દેષરૂપ અતાવે છે, અને કાઈ ના પ્રાણ ન લેવાનું ઉપદેશ છે, એક આ હિંસા જેવી પ્રથાના જૂના સંસ્કાર અને બીજી બાજુ અહિંસાની નવી ભાવનાના ઉદય, આ બે વચ્ચે અથડામણ થતાં હિંસક વૃત્તિ તરફથી હિંસાનિષેધક સામે કેટલાક પ્રશ્નો આપેાઆપ ઊભા થાય છે અને તે તેની સામે મૂકવામાં આવે છે. તે પ્રશ્નો ટૂંકમાં ત્રણ છેઃ
'
૧. અહિંસાના પક્ષપાતીએ પણુ જીવન તા ધારણ કરે જ છે, અને જીવન એ કાઈ ને કાઈ જાતની હિંસા વિના નભી શકે તેવું ન હેાવાથી, તેને અ ંગે તેઓ તરફથી થતી હિંસા એ હિસદોષમાં આવી શકે કે નહિ ? ૨. ભૂલ અને
Page #459
--------------------------------------------------------------------------
________________
૨૯ર
તત્વાર્થસૂત્ર અનાન એ માનવી વૃત્તિમાં તો નથી જ હતાં એવું સાબિત ન થઈ શકે ત્યાં સુધી, અહિસાના પક્ષપાતીઓને હાથે પણ અજાણપણે કે ભૂલથી કોઈને પ્રાણનાશ થઈ જવાને સંભવ છે. એટલે એ પ્રાણુનાશ હિંસાદેવમાં આવે કે નહિ ? ૩. ઘણીવાર અહિંસક વૃત્તિવાળા કોઈને બચાવવા કે તેને સુખ સગવડ પહોંચાડવા પ્રયત્ન કરે છે અને પરિણામ છે તેથી ઊલટું આવે છે, એટલે કે, સામાના પ્રાણ જાય છે, તેવી સ્થિતિમાં એ પ્રાણુનાશ હિંસાદેવમાં આવે કે નહિ?
આવા પ્રશ્નો સામે આવતાં તેના ઉત્તર માટે હિંસા અને અહિંસાના સ્વરૂપની વિચારણા ઊંડી ઊતરે છે અને તેમ છતાં તેનો અર્થ પણ વિસ્તરે છે. કોઈના પ્રાણ લેવા કે બહુ તે તે માટે દુખ આપવું, એ હિંસાને અર્થ થશે, અને કોઈને પ્રાણ ન હરવા કે તે માટે કોઈને તકલીફ ન આપવી એટલે જ અર્થ અહિંસાને થતું, તેને બદલે હવે અહિંસાના વિચારોએ ઝીણવટમાં ઉતરી નક્કી કર્યું કે, માત્ર કેઈન પ્રાણ લેવા કે માત્ર કોઈને દુઃખ આપવું એ હિંસાદેવ જ છે એમ ન કહી શકાય; પણ પ્રાણવધ કે દુઃખ દેવા ઉપરાંત તેની પાછળ તેમ કરનારની શી ભાવના છે તે તપાસીને જ તેવી હિંસાના દેશપણું કે અદોષપણાનો નિર્ણય કરી શકાય. તે ભાવના એટલે રાગદ્વેષની વિવિધ ઉમિઓ અગર બીનકાળજીપણુ. જેને શાસ્ત્રીય પરિભાષામાં “પ્રમાદ” કહેવામાં આવે છે. આવી અશુભ અને શુદ્ર ભાવનાથી જ જે પ્રાણનાશ થયો હોય કે જે દુ:ખ દેવાયું હોય, તે જ હિંસા અને તે જ હિંસા દેવરૂપ; અને એવી ભાવના વિના થયેલાં પ્રાણનાશ કે દુખપ્રદાન એ દેખીતી રીતે હિંસા
Page #460
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭-સૂત્ર ૮
૨૯૩ કહેવાવા છતાં દેષકેટિમાં આવી ન શકે. આ રીતે હિંસક સમાજમાં અહિંસાના સંસ્કારને ફેલાવો થતાં અને તેને લીધે વિચારવિકાસ થતાં દોષરૂપ હિંસા માટે માત્ર પ્રાણુનાશ એટલો જ અર્થ બસ ન ગણાય અને તેમાં પ્રમત્તયોગ એ મહત્વને અંશ ઉમેરો.
પ્ર–હિંસાની આ વ્યાખ્યા ઉપરથી પ્રશ્ન એ થાય છે કે જે પ્રમત્તાગ વિના જ માત્ર પ્રાણવધ થઈ જાય તો તે હિસા કહેવાય કે નહિ? તેવી રીતે જે પ્રાણવધ થવા ન પામ્યું હોય અને છતાં પ્રમાણ હોય તે પણ હિસા ગણાય કે નહિ? જે એ બંને સ્થળે હિંસા ગણાય, તે તે હિંસા પ્રમતગજનિત પ્રાણવધરૂપ હિંસાની કેટિની જ કે તેથી જુદા પ્રકારની
ઉ–માત્ર પ્રાણવધ સ્થૂલ હેઈ દશ્ય હિંસા તો છે જ અને માત્ર પ્રમત્તગ એ સૂક્ષ્મ હોઈ અદશ્ય જેવો છે. એ બંનેમાં દશ્યપણું-અદશ્યપણના તફાવત ઉપરાંત એક બીજો મહત્વને જાણવા જેવો તફાવત છે અને તેના જ ઉપર હિંસાના દેવપણું અને અષપણાને આધાર છે. પ્રાણનાશ એ દેખીતી રીતે હિંસા હોવા છતાં તે દેષ જ છે એ એકાન્ત નથી; કારણ કે તેનું દેષપણું સ્વાધીન નથી. હિસાનું દોષપણુ એ હિસકની ભાવના ઉપર અવલંબેલું છે, તેથી પરાધીન છે. ભાવના જાતે ખરાબ હોય તો તેમાંથી થયેલો પ્રાણવધ તે દેષરૂપ છે; અને ભાવના તેવી ન હોય તે એ પ્રાણવધ દેષરૂપ નથી; તેથી જ શાસ્ત્રીય પરિભાષામાં આવી દેવરૂપ હિંસાને દ્રવ્યહિસા અથવા વ્યાવહારિક હિંસા કહેવામાં આવી છે. દ્રવ્યહિસા યા વ્યાવહારિક હિંસાને અર્થ એટલો
Page #461
--------------------------------------------------------------------------
________________
૨૪
તાવાર્થ સૂત્ર જ કે તેનું દેષપણે અબાધિત નથી; તેથી ઊલટુ પ્રમત્તયાગરૂપ જે સૂક્ષ્મ ભાવના તે જાતે જ દેવરૂપ હોઈ તેનું દોષપણું સ્વાધીન છે અર્થાત તેના દેવપણાને આધાર સ્થૂલ પ્રાણુનાશ કે બીજી કઈ બાહ્ય વસ્તુ ઉપર અવલંબિત નથી. સ્કૂલ પ્રાણુનાશ ન પણ થયું હોય, કેઈને દુઃખ ન પણ દેવાયુ હેય, બલકે પ્રાણનાશ કરવા જતાં કે દુઃખ દેવા જતાં સામાનુ જીવન લંબાયુ હોય અગર તે સામાને સુખ પહોંચ્યું હોય છતાં, જે તેની પાછળની ભાવના અશુભ હોય, તે તે એકાન્ત દેપ જ ગણવાની. તેથી આવી ભાવનાને શાસ્ત્રીય પરિભાષામાં ભાવહિંસા અથવા નિશ્ચયહિંસા કહેવામાં આવી છે. ભાવહિંસા અને નિશ્ચયહિંસાને અર્થ એટલો જ છે કે, તેનુ દેવપણું સ્વાધીન હેવાથી ત્રણે કાળમાં અબાધિત રહે છે. માત્ર પ્રમત્તાગ કે માત્ર પ્રાણવધ એ બને છૂટા છૂટા હિંસા કહેવાવા છતાં તેમના દોષપણાનુ તારતમ્ય ઉપર પ્રમાણે જાણી લીધા પછી એ બંને પ્રકારની હિસાઓ પ્રમત્તયોગજનિત પ્રાણવધરૂપ હિંસાની કેટિની જ કે તેથી જુદા પ્રકારની એ પ્રશ્નોને ઉત્તર સ્પષ્ટ થઈ જાય છે અને તે એ કે, ભલે સ્થૂલ આંખ ન જાણું શકે છતાં તાત્વિક રીતે માત્ર પ્રમત્તયોગ એ પ્રમત્તગજનિત પ્રાણનાથની કોટિની જ હિંસા છે, અને માત્ર પ્રાણુનાશ એ, એ કોટિમાં આવે તેવી હિસા નથી.
પ્ર–જે ઉપર કહ્યા પ્રમાણે પ્રમત્તગ એ જ હિંસાના દેષપણાનું મૂળ બીજ હોય, તે હિસાની વ્યાખ્યામાં એટલું જ કહેવું બસ છે કે પ્રમત્તયાગ એ હિસા. અને જે આ દલીલ સાચી હોય તે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય છે કે
Page #462
--------------------------------------------------------------------------
________________
અધ્યાય છ-સૂત્ર ૮
૧૯૫
હિંસાની વ્યાખ્યામાં પ્રાણુનાશને સ્થાન આપવાનું શું કારણ ? ઉ॰—પ્રમત્તયાગ એ જ તાત્ત્વિક રીતે હિંસા છે; છતાં સમુદાયમાં તેના ત્યાગ એકાએક અને મોટે ભાગે શક્ય નથી. તેથી ઊલટું માત્ર પ્રાણવધ એ સ્થૂલ હેાવા છતાં તેના ત્યાગ સામુદાયિક જીવનની સ્વસ્થતા માટે ઈષ્ટ છે; અને પ્રમાણમાં માટે ભાગે શકય પણ છે, પ્રમત્તયેાગ છૂટથો ન હેાય છતાં સ્થૂલ પ્રાણુનાશવૃત્તિ એછી થઈ જાય તેાયે ધણીવાર સામુદાયિક જીવનમાં સુખશાતિ વર્તે છે. અહિંસાના વિકાસક્રમ પ્રમાણે પણ પ્રથમ સ્થૂલનાશના ત્યાગ અને ધીરે ધીરે પ્રમત્તયેાગના ત્યાગ સમુદાયમાં સંભવિત અને છે. તેથી આધ્યાત્મિક વિકાસના સાધક તરીકે પ્રમત્તયેાગરૂપ હિંસાને જ ત્યાગ ધૃષ્ટ હાવા છતાં સામુદાયિક જીવનની દૃષ્ટિએ હિંસાના સ્વરૂપમાં સ્થૂલ પ્રાણુનાશને સ્થાન આપી તેના ત્યાગને પણ અહિંસાકાટિમા મૂકવામાં આવ્યા છે.
પ્ર—શાસ્ત્રકારે જેને હિંસા કહી છે, તેથી નિવૃત્ત થવું એ અહિંસા, એ સમજાયુ, પણ એ જણાવા કે આવી અહિંસાનું વ્રત લેનારને જીવન ઘડવા માટે કઈ કઈ કો ઊભી થાય છે?
ઉ—૧, જીવન સાદું કરતા જવુ અને તેની જરૂરિયાત એછી તે આછી જ કરતા જવી. ૨. માનુષી વૃત્તિમાં અનાનને ગમે તેટલું સ્થાન હોય છતાં જ્ઞાનનુ પણ પુરુષા પ્રમાણે સ્થાન હેાવાથી, દર ક્ષણે સાવધાન રહેવું અને કાંય ભૂલ ન થાય એ માટે ધ્યાન રાખવું; તેમ જ ભૂલ થઈ જાય તા તે ધ્યાન અહાર ન જાય તેટલી દૃષ્ટિ કેળવવી. ૩. જરૂરિયાત આછી કર્યાં છતાં અને સાવધાન રહેવાનું લક્ષ્ય હાવા છતાં
Page #463
--------------------------------------------------------------------------
________________
તવાથસૂત્ર પણ ચિત્તને ખરે દેશ જે સ્થૂલ જીવનની તૃષ્ણા અને તેથી ઉત્પન્ન થતા જે બીજા રાગદેષાદિ દે, તેમને ઘટાડવા સતત પ્રયત્ન કર.
પ્ર–ઉપર જે હિંસાનુ દેષપણું કહ્યું તેને શો અર્થ?
ઉ–જેથી ચિત્તની કમળતા ઘટી કરતા વધે અને સ્થલ જીવનની તૃષ્ણ લંબાય, તે જ હિંસાનું દેવપણું છે અને જેથી ઉક્ત કરતા ન વધે તેમજ સહજ પ્રેમાળવૃત્તિ અને અંતર્મુખ જીવનમાં જરા પણ ખલેલ ન પહોંચે, તે જ હિંસા દેખાવા છતાં તેનું અપપણું છે. [] હવે અસત્યનું સ્વરૂપ કહે છે:
___ असदभिधानमनृतम् । ९। અસત્ કહેવું તે અમૃત-અસત્ય.
જો કે સૂત્રમાં અસકથનને અસત્ય કહેવામાં આવ્યું છે; છતાં તેને ભાવ વિશાળ હૈઈ તેમાં અસતચિંતન, અસઆચરણ એ બધાને સમાવેશ થાય છે, તેથી જ અમત ચિતવવું, અસત બોલવું અને અસત આચરવું તે બધું જ અસત્ય દેષમાં આવી જાય છે. જેમ હિંસાની વ્યાખ્યામાં તેમ અસત્યની અને અદત્તાદાનાદિ બાકીના દેની વ્યાખ્યામાં પણ પ્રમત્તયોગ એ વિશેષણ સમજી જ લેવું જોઈએ, તેથી પ્રમત્તયોગપૂર્વક જે અસતકથન તે અસત્ય, એવો અસત્યદેષને ફલિત અર્થ થાય છે.
૧. અબ્રહ્મમાં “પ્રમોગ” વિશેષણ ન લગાડવું; કારણ કે એ દેશ અપ્રમતદિશામાં સંભવી જ નથી શકતા. આમ છે માટે જ બ્રહ્મચર્યને નિરપવાદ કહેલું છે. વિશેષ ખુલાસા માટે જુઓ આ માળામાં પ્રસિદ્ધ થયેલ જૈનદષ્ટિએ બ્રહ્મચર્ય' નામને નિબંધ.
Page #464
--------------------------------------------------------------------------
________________
શિક૭
અધ્યાય - સૂત્ર ૧૦ અસત શબ્દના મુખ્ય બે અર્થ લેવાથી અહીનું કામ સરે છેઃ ૧. જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તેને તદ્દન નિષેધ કરે અગર તે તદ્દન નિષેધ ન કરવા છતાં તે હેય તે કરતાં જુદા રૂપમાં કહેવી તે અસદ્. ર. ગહિત અસત અર્થાત જે સત્ય છતાં પરને પીડા કરે તેવા દુર્ભાવવાળું હોય તે અસત.
પહેલા અર્થ પ્રમાણે પૂજી હોવા છતાં લેણદાર માગે ત્યારે કાંઈ નથી જ એમ કહેવું તે અસત્ય, તેમજ પાસે પૂછ હેવાને સ્વીકાર કર્યા છતાં પણ લેણદાર સફળ ન થાય એવી રીતે તેનું ખ્યાન આપવું તે અસત્ય. બીજા અર્થ પ્રમાણે કઈ અભણ કે અણસમજુને હલકે પાડવા ખાતર તેને દુઃખ થાય તેવી રીતે સાચું પણ “અભણુ” કે “અણસમજુ' એવુ વચન કહેવામાં આવે તે અસત્ય. અસત્યના આ અર્થ ઉપરથી સત્ય વ્રત લેનાર માટે નીચેને અર્થ ફલિત ચાય છેઃ ૧. પ્રમત્તયાગને ત્યાગ કર. ૨. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકરૂપતા સાધવી. ૩. સત્ય છતાં દુભવથી અપ્રિય ન ચિંતવવું, ન બેસવું કે ન કરવું. [૯]. હવે ચોરીનું સ્વરૂપ કહે છે:
__ अदत्तादानं स्तेयम् ।१०। અણદીધું લેવું તે સ્નેય એટલે ચિરી.
જે વસ્તુ ઉપર કોઈ બીજાની માલિકી હોય, તે વસ્તુ ભલે તણખલા જેવી તદ્દન બિનકીમતી હેય છતાં તેના માલિકની પરવાનગી સિવાય ચૌયબુદ્ધિથી લેવી, એ તેય કહેવાય છે.
આ વ્યાખ્યા પરથી અચૌર્યવ્રત લેનાર માટે નીચેને. અર્થ ફલિત થાય છે. ૧ કઈ પણ ચીજ તરફ લલચાઈ
Page #465
--------------------------------------------------------------------------
________________
૨૯૮
તત્વાર્થસૂત્ર જવાની વૃત્તિ દૂર કરવી. ૨. જ્યાં સુધી લાલચુપણું દૂર ન થાય ત્યાં સુધી પિતાની લાલચની વસ્તુ પોતે જ ન્યાયને માર્ગે મેળવવી અને તેવી બીજાની વસ્તુ વગર પરવાનગીએ લેવાને વિચાર સુધ્ધાં ન કરો. [૧૦]
હવે અબ્રહ્મનું સ્વરૂપ કહે છે ,
મૈથુનપ્રવૃત્તિ તે અબ્રા.
મિથુન એટલે મિથુનની પ્રવૃત્તિ. “મિથુન' શબ્દ સામાન્ય રીતે સ્ત્રી-પુરુષનું જેલું એવા અર્થમાં પ્રસિદ્ધ છે, છતાં અહીં તેને અર્થ જરા લાવવાનો છે. જોડલું એટલે સ્ત્રી-પુરુષનુ, પુરુષ-પુરુષનું કે સ્ત્રી-સ્ત્રીનું અને તે પણ સજાતીય (મનુષ્ય આદિ એક જાતિનુ) કે વિજાતીય એટલે મનુષ્ય પશુ આદિ ભિન્ન ભિન્ન જાતિનું સમજવુ. આવા જોડલાની કામરાગના આવેશથી થયેલી માનસિક, વાચિક કે કાયિક કઈ પણ પ્રવૃત્તિ તે મૈથુન એટલે અબ્રહ્મ કહેવાય છે.
પ્ર જ્યાં જોડલું ન હોય, માત્ર સ્ત્રી કે પુરુષ કોઈ એક જ વ્યક્તિ કામરાગાવેશથી જડ વસ્તુના આલંબન વડે અગર પિતાના હસ્ત આદિ અવયવડે મિથ્યા આચાર સેવે, તેને ઉપરની વ્યાખ્યા પ્રમાણે શું મૈથુન કહી શકાય ?
ઉ૦–હા, મૈથુનને ખરે ભાવાર્થ કામરાગજનિત કેઈ પણ ચેષ્ટા એટલો જ છે. આ અર્થ તે કોઈ એક વ્યક્તિની તેવી દુષ્ટાને પણ લાગુ પડે જ છે; તેથી તે પણ મૈથુનદોષ જ છે.
પ્ર-મૈથુનને અબ્રહ્મ કહ્યું તેનું શું કારણ? ઉ –જે બ્રહ્મ નહિ તે અબ્રહ્મ. બ્રહ્મ એટલે જેના
Page #466
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ = સૂત્ર ૧૨ પાલન અને અનુસરણથી સગુણે વધે તે; અને જે તરફ જવાથી સગુણ ન વધે પણ દેષો જ પથાય, તે અબ્રહ્મ. મિથુન એ એવી પ્રવૃત્તિ છે કે તેમાં પડતાં જ બધા દેનું પિષણ અને સશુને હાસ-ઘસારો શરૂ થાય છે, તેથી મૈથુનને અબ્રા કહેવામાં આવ્યું છે. [૧૧] હવે પરિગ્રહનું સ્વરૂપ કહે છે.
છ gિ ૨૨ મૂછ પરિગ્રહ છે.
મૂચ્છ એટલે આસક્તિ નાની, મોટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે વસ્તુ છે, અને કદાચ ન પણ હો, છતાં તેમાં બધાઈ જવું એટલે તેની પાછળની તાણમાં વિવેકને ગુમાવી બેસ, એ જ પરિગ્રહ છે'
પ્ર–હિસાથી પરિગ્રહ સુધીના પાચ દેનું સ્વરૂપ ઉપરઉપરથી જોતા જુદું લાગે છે ખરું, પણ બારીકીથી વિચારતાં તેમાં કોઈ ખાસ જાતને ભેદ દેખાતું નથી, કાર
કે એ પાંચે કહેવાતા દેના દેષપણાનો આધાર માત્ર રાગ, દ્વેષ અને મેહ છે. રાગ, દ્વેષ અને મેહ જ હિંસા
આદિ વૃત્તિઓનું ઝેર છે અને તેથી જ તે વૃત્તિઓ ટેપ કહેવાય છે. હવે જે આ કથન સાચું છે, તે રાગ ૮પ
આદિ જ દેષ છે એટલું કહેવું બસ છે, તે પછી દેષના હિંસા આદિ પાચ કે તેથી ઓછાવત્તા ભેદ કરી વર્ણવવા શા માટે ?
ઉ–સાચે જ કોઈ પણ પ્રવૃત્તિ રાગ, દ્વેપ આદિને લીધે થાય છે. તેથી રાગ, હેપ આદિ જ મુખ્યપણે દેષ છે અને એ દેશથી વિરમવું એ એક જ મુખ્ય વ્રત છે, તેમ છતાં
Page #467
--------------------------------------------------------------------------
________________
૩૦e
તરવાર્થસૂત્ર રાગ, દ્વેષ આદિ ત્યાગ ઉપદેશવાને હેય ત્યારે તેથી થતી પ્રવૃત્તિઓ સમજાવીને જ તે પ્રવૃત્તિઓ અને તેના પ્રેરક રાગદ્વેષાદિને ત્યાગ કરવાનું કહી શકાય. સ્થૂળ દષ્ટિવાળા
કે માટે બીજો ક્રમ શક્ય નથી. રાગદ્વેપથી થતી અસંખ્ય પ્રવૃત્તિઓ પૈકી હિંસા, અસત્ય આદિ મુખ્ય છે. અને તે જ પ્રવૃત્તિઓ મુખ્યપણે આધ્યાત્મિક કે લૌકિક જીવનને કોતરી ખાય છે, તેથી એ હિંસા વગેરે પ્રવૃત્તિઓને પાંચ વિભાગમાં ગઠવી પાંચ દેષો વર્ણવવામાં આવ્યા છે. દોષની આ સંખ્યામાં વખતેવખતે અને દેશભેદે ફેરફાર થતો રહ્યો છે અને થતો રહેવાનો; છતાં સંખ્યાના અને સ્થૂલ નામના મેહમાં પડ્યા વિના એટલું જ મુખ્યપણે સમજી લેવું જોઈએ કે તે દ્વારા રાગ, દ્વેષ અને મેહરૂપ દેપને ત્યાગ જ કરવાનું સૂચન કરાયેલું છે. આ જ કારણને લીધે હિંસા આદિ પાંચ દેશમાં કયા દેષ પ્રધાન કે ક ગૌણ, ક પહેલાં ત્યાગ કરવા લાયક છે કે કયો પછી ત્યાગ કરવા લાયક છે એ સવાલ જ નથી રહેતો. હિંસાદેષની વિશાળ વ્યાખ્યામાં બાકીના બધા દેશે સમાઈ જાય. આ જ કારણને લીધે અહિંસાને મુખ્ય ધર્મ માનનાર, હિંસાદેષમાં અસત્યાદિ બધા દેને સમાવી માત્ર હિંસાના જ ત્યાગમાં બધા દેને ત્યાગ જુએ છે અને સત્યને પરમ ધર્મ માનનાર, અસત્યમાં બાકીના બધા દેશે ઘટાવી માત્ર અસત્યના ત્યાગમાં બધા દેને ત્યાગ જુએ છે. એ રીતે સંતેજ, બ્રહ્મચર્ય આદિને મુખ્ય ધર્મ માનનાર પણ કરે છે. [૨] હવે ખરા વતી બનવાની પ્રાથમિક લાયકાત કહે છેઃ
નિફર ઘર્તા 1 રૂા.
Page #468
--------------------------------------------------------------------------
________________
અધ્યાય છ-સૂત્ર ૧૪
૩૦૧
विश्य भारती
જે શલ્ય વિનાના હાય તે વ્રતી અહિંસા, સત્ય આદિ વ્રતા લેવા માત્રથી કામ ખેરા વ્રતી નથી અની શકતા, પણ ખરા વ્રતી થવા માટે ઓછામાં ઓછી અને પહેલામાં પડેલી એક શરત છે જે અહી મતાવવામાં આવી છે. તે શરત એ છે કે, શલ્યનેા ત્યાગ કરવા. શલ્ય ટ્રુકામાં ત્રણુ છે. ૧. દભ, ડૅાળ કે ઠગવાની વૃત્તિ. ૨. ભાગાની લાલસા. ૩ સત્ય ઉપર શ્રદ્દા ન ચાટવી અથવા અસત્યને આગ્રહ. આ ત્રણે માનસિક દોષ છે. સુધી હોય ત્યાં સુધી મન અને શરીરને કાતરી અને આત્માને સ્વસ્થ થવા દેતા જ નથી; તેથી આત્મા કાઈ કારણસર વ્રત લઈ પણ લે, પાલનમાં એકાગ્ર થઈ શકતે નથી. જેમ શરીરના કાઈ ભાગમાં કાંટા કે બીજી તેવી તીક્ષ્ણ વસ્તુ ભેાંકાઈ હેાય, તે તે શરીર અને મનને અસ્વસ્થ કરી આત્માને કાઈ પણ કામાં એકાગ્ર થવા દેતી નથી, તેમ ઉક્ત માનસિક દાષા પણ તેવા જ વ્યગ્રતાકારી હાવાથી, તેમના ત્યાગ વ્રતી નવા માટેની પ્રથમ શરત તરીકે મૂકવામાં આવ્યા છે. [૧૩] વ્રુતીના ભેદો કહે છે
તે જ્યાં ખાય છે, શક્યવાળા છતા તે તેના
અર્ચનનાથ । ૪ ।
વ્રતી અગારી – ગૃહસ્થ અને અનગાર ત્યાગી એમ એ પ્રકારે સભવે.
વ્રત લેનાર દરેકની કઈ સરખી ચેાગ્યતા નથી હોતી. તેથી ચેાગ્યતાના તારતમ્ય પ્રમાણે ટૂંકમાં વ્રતીના બે ભેદ અહી દર્શાવવામાં આવ્યા છેઃ ૧ અગારી, ૨. અનગાર.
Page #469
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ૬ વાર્થસૂત્ર અગા એ ઘર જેને ઘર સાથે સંબંધ હોય તે “અરી. અમારી એટલે ગૃહસ્થ. જેને ઘર સાથે સંબંધ ન હોય તે “અનગાર' એટલે ત્યાગી-મુનિ. જો કે અમારી અને અનગાર એ બે શબ્દને સીધો અર્થ ઘરમાં વસવું કે ન વસવું એટલે જ છે છતાં, અહીં તેને તાત્પયર્થ લેવાને છે, અને તે એ કે જે વિષયતૃષ્ણ ધરાવતા હોય તે અગારી, અને જે વિષયતૃઋણથી મુક્ત થયા હોય તે અનગાર. આ તાત્પર્યાથે લેવાથી ફલિત અર્થ એ નીકળે છે કે, કઈ ઘરમાં વસવા છતાં વિષયતૃષ્ણાથી મુક્ત હોય, તે તે અનગાર જ છે, અને કોઈ ઘર છેડી જંગલમાં જઈ વસવા છતાં વિષયતૃષ્ણાથી મુક્ત ન હોય, તો તે અમારી જ છે. અગારીપણા અને અનગારીપણુની સાચી તેમ જ મુખ્ય કસટી એ એક જ છે, અને તેને આધારે જ અહીં વ્રતીના બે ભેદ પાડવામાં આવ્યા છે,
પ્રહ–જે વિષયતૃષ્ણ હોવાને લીધે અગારી હોય, તેને પછી વતી કેમ કહી શકાય?
ઉ–સ્કૂલ દષ્ટિથી. જેમ માણસ પિતાના ઘર આદિ કેઈ નિયત સ્થાનમાં જ રહેતો હોય છે અને છતાં તે અમુક શહેરમાં રહે છે એવો વ્યવહાર અપેક્ષાવિશેષથી કરવામાં આવે છે, તેમ વિષયતૃષ્ણા છતાં અલ્પાશે વ્રતનો સંબંધ હોવાને લીધે તેને વ્રતી પણ કહી શકાય છે. [૧૪]
અગારી વ્રતીનું વર્ણન કરે છેઃ Gujત્રતોમાર ! ૬૬..
दिग्देशानर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोगपरिभोगपरिमाणातिथिसंविभागवतसम्पन्नश्च । १६ ।
Page #470
--------------------------------------------------------------------------
________________
અચાય - ૧૭ મારુત્તિી લલનાં કજિત ૨૭ 1
જે અણુવ્રતધારી હોય તે અમારી વતી કહેવાય છે.
તે વતી, દિરિવરતિ, દેશવિરતિ, અનર્થદલ્ડવિરતિ, સામાયિક, પૌષધપવાસ, ઉપગપરિભેગપરિમાણ અને અતિથિસંવિભાગ એ વ્રતથી પણ સંપન્ન હોય છે.
અને તે મારણતિક સંખનાને આરાધક પણ હાય છે.
જે ગૃહસ્થ અહિંસા આદિ વ્રતને સંપૂર્ણપણે સ્વીકારવા સમર્થ ન હોય અને છતા ત્યાગવૃત્તિવાળો હોય, તે ગૃહસ્થમર્યાદામાં રહી પિતાની ત્યાગવૃત્તિ પ્રમાણે એ વ્રત અલ્પાંશે સ્વીકારે છે, એ ગૃહસ્થ અણુવ્રતધારી શ્રાવક કહેવાય છે.
સ પૂર્ણપણે સ્વીકારાતા તે મહાવ્ર કહેવાય છે અને તેમના સ્વીકારની પ્રતિજ્ઞામાં સંપૂર્ણતાને લીધે તારતમ્ય રાખવામાં નથી આવતું; પણ જ્યારે વ્રતે અલ્પાશે સ્વીકારવાનાં હોય છે, ત્યારે અલ્પતાની વિવિધતાને લીધે એ માટેની પ્રતિજ્ઞા પણ અનેકરૂપે જુદી જુદી લેવામાં આવે છે. તેમ છતાં એક એક અણુવ્રતની વિવિધતામાં ન ઊતરતાં સૂત્રકારે સામાન્ય રીતે ગૃહસ્થનાં અહિંસાદિ તેને એક એક અણુવ્રત તરીકે જ વર્ણવ્યાં છે. આવાં અણુવ્રત પાચ છે, જે મૂળભૂત એટલે ત્યાગના પ્રથમ પાયારૂપે હેવાથી “મૂળ ગુણ” કે મૂળ વત' કહેવાય છે એ મૂળ વતની રક્ષા, પુષ્ટિ અને શુદ્ધિ માટે ગૃહસ્થ બીજા પણ કેટલાક ને સ્વીકારે
Page #471
--------------------------------------------------------------------------
________________
તરવાથસૂત્ર છે જે “ઉત્તરગુણ” કે “ઉત્તરવત'ને નામે પ્રસિદ્ધ છે. આવાં ઉત્તરોતો અહી ટૂંકમાં સાત વર્ણવવામાં આવ્યાં છે. અને ગૃહસ્થ વતી જિંદગીને છે. જે એક વ્રત લેવા પ્રેરાય છે, તેને પણ અહી નિર્દેશ છે. તે સંખનાને નામે પ્રસિદ્ધ છે. એ બધાં વ્રતનું સ્વરૂપ ટૂકમાં નીચે પ્રમાણે છે:
વાં સપુત્રોઃ ૧. નાના મોટા દરેક જીવની માનસિક, વાચિક, કાયિક દરેક પ્રકારની હિંસાને ત્યાગ ન સચવાવાથી
૧. સામાન્ય રીતે ભગવાન મહાવીરની આખી પરંપરામાં અણુવ્રતની પાંચ સંખ્યા, તેમનાં નામ અને તેમના ક્રમમાં કશે જ ભેદ નથી. દિગબરપરંપરામાં કેટલાક આચાર્યોએ રાત્રિભોજનના ત્યાગને છઠ્ઠા અણુવ્રત તરીકે ગણાવ્યું છે, પરંતુ ઉત્તરગુણરૂપે મનાતા શ્રાવકનાં તેમાં અનેક જૂની અને નવી પરંપરાઓ છે. તાંબર સંપ્રદાયમા એવી છે પરંપરા દેખાય છે. પહેલી વાર્થસૂત્રની અને બીજી આગમ આદિ અન્ય ગ્રંશની. પહેલીમાં દિગ્વિરમણ પછી ઉપગપરિભાગપરિમાણવ્રત ન ગણાવતાં દેશવિરમણવ્રત ગણાવવામાં આવ્યું છે. બીજીમાં દિગ્વિરમણ પછી ઉપભોગપરિગપરિમાણવ્રત ગણાવાય છે, અને દેશવિરમણવ્રત સામાચિકવ્રત પછી ગણાવાય છે. આ કમભેદ છતાં જે ત્રણ વત ગુણવ્રત તરીકે અને જે ચાર વ્રત શિક્ષાવ્રત તરીકે મનાય છે તેમાં કશો જ મતભેદ દેખાતો નથી. પરંતુ ઉત્તરગુણાની બાબતમા દિગંબરીય સંપ્રદાયમાં જુદી જુદી છે પરંપરાઓ દેખાય છે. કુંદકુંદ, ઉમાસ્વાતિ, સમતભદ્ર, સ્વામી કાર્તિકેય, જિનસેન, અને વસુનન્દી એ આચાર્યોની ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. આ મતભેદમાં કયાક નામને કયાંક કમને, ક્યાંક સંખ્યાને અને થાક અવિકાસને ફેર છે. એ બધું વિસ્તૃત જાણવા ઇચ્છનારે બાબુ જુગલકિશોરજી મુખ્તારલિખિત “ જૈનાચાર્યો કા શાસનભેદ” નામક પુસ્તક પૃ. ૨૧ થી આગળ ખસૂસ વાંચવું ઘટે
Page #472
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂત્ર ૧૭
૩૦૫ પિતે નક્કી કરેલી ગૃહસ્થપણાની મર્યાદા સચવાય તેથી વધારે હિંસાને ત્યાગ કરે, એ “અહિંસાઅણુવ્રત.' ૨–૫. એ જ રીતે અસત્ય, ચેરી, કામાચાર અને પરિગ્રહને પિતાની પરિસ્થિતિ પ્રમાણે મયૉદિત ત્યાગ કરે, તે અનુક્રમે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અણુવ્રત છે.
ત્રણ ગુણવ્રતો: ૬. પિતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ પશ્ચિમ આદિ બધી દિશાઓનું પરિમાણ નક્કી કરી, તે બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી, તે “દિગ્વિરતિવ્રત.” ૭. દિશા હમેશને માટે ઠરાવી મૂકેલ હોય છતાં તેના પરિભાણની મર્યાદામાંથી પણ વખતે વખતે પ્રજન પ્રમાણે ક્ષેત્રનું પરિમાણ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મ કાર્યથી નિવૃત્તિ લેવી, તે “દેશવિરતિવ્રત. ૮. પિતાના ભેગરૂપ પ્રયોજન માટે થતા અધર્મ વ્યાપાર સિવાય બાકીના બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી, અથત નિરર્થક કઈ પ્રવૃત્તિ ન કરવી, તે “અનર્થદંડવિરતિવ્રત.
શિક્ષાત્રત: ૮. કાળને અભિગ્રહ લઈ અર્થાત અમુક વખત સુધી અધમ પ્રવૃત્તિને ત્યાગ કરી, ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો, તે “સામાયિકવત.” ૧૦. • આઠમ, ચૌદશ, પૂનમ કે બીજી હરકઈ તિથિએ ઉપવાસ
સ્વીકારી, બધી વરણાગીને ત્યાગ કરી, ધર્મજાગરણમાં તત્પર રહેવું, તે “પૌષધોપવાસવત. ૧૧. જેમાં બહુ જ અધર્મનો સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણફૂસણ વગેરેને ત્યાગ કરી, એ છો અધર્મવાળી વસ્તુઓનું પણ ભેગ માટે પરિમાણ બાંધવું, તે “ઉપભોગપરિભેગપરિમાણવત.” ૧૨. ન્યાયથી પેદા કરેલ અને છતાં ખપે તેવી જ ખાનપાનાદિ ર ૨૦
Page #473
--------------------------------------------------------------------------
________________
તરવાથ સુત્ર રોગ્ય વસ્તુઓનું ઉભય પક્ષને લાભ થાય એવી રીતે શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રને દાન કરવું, તે “અતિથિસંવિભાગવત.”
કષાયને અંત આણવા માટે તેમને નભવાનાં અને તેમની પુષ્ટિનાં કારણે ઘટાડવાપૂર્વક તેમને પાતળા કરવા તે લેખના.' આ લેખનાનું વ્રત ચાલુ શરીરને અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી, તે “મારણાંતિક સંખના' કહેવાય છે. એવું લેખનાવત ગૃહસ્થ પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી, તેને સંપૂર્ણ પાળે છે, તેથી જ ગૃહસ્થને એ વ્રતના આરાધક કહ્યા છે.
પ્ર–સલેખનાગ્રત લેનાર અનશન આદિ દ્વારા શરીરને અંત આણે, એ તે આત્મવધ થયે અને આત્મવધ એ સ્વહિંસા જ છે, તે પછી એને વ્રત તરીકે ત્યાગધર્મમાં સ્થાન આપવું કેવી રીતે ચગ્ય ગણાય?
ઉ–દેખીતું દુખ હોય કે દેખીતે પ્રાણુનાશ હેય તેટલા માત્રથી તે હિંસાની કટિમાં નથી આવતાં. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મોહની વૃત્તિથી ઘડાય છે, સલેખનાવતમાં પ્રાણુનો નાશ છે ખરે, પણ તે રાગ, દ્વેષ કે મેહથી ન થતો હોવાને લીધે હિંસાકટિમાં આવતા નથી; ઊલટું નિર્મોહપણુ અને વીતરાગપણે કેળવવાની ભાવનામાંથી એ વ્રત જન્મે છે અને એ ભાવનાની સિદ્ધિના પ્રયત્નને લીધે જ એ વ્રત પૂર્ણ થાય છે, તેથી તે હિંસા નહિ પણ શુભ ધ્યાન કે શુદ્ધ ધ્યાનની કોટિમાં મૂકવા લાયક હોઈ, ત્યાગધર્મમાં સ્થાન પામ્યુ છે.
પ્ર–કમળપૂજ, ભૈરવજપ, જળસમાધિ વગેરે અનેક . રીતે જૈનેતર પથામાં પ્રાણુનાશ કરવાની અને તેને ધર્મ
Page #474
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭- સૂત્ર ૧૭
૩૦૭, માનવાની પ્રથા હતી અને ચાલુ છે, તેમાં અને લેખનાની પ્રથામાં શો ફેર?
ઉ–પ્રાણુનાશની સ્થલ દષ્ટિએ એ બધુ સરખું જ છે, ફેર હોય તે તે તેની પાછળની ભાવનામાં જ હોઈ શકે, કમળપૂજા વગેરેની પાછળ કોઈ ભૌતિક આશા કે બીજું પ્રલોભન ન હોય અને માત્ર ભક્તિને આવેશ કે અર્પણની વૃત્તિ હોય, તે એવી સ્થિતિમાં અને તેવા જ આવેશ કે પ્રલોભન વિનાની સખનાની સ્થિતિમાં તફાવત છે તે જુદા જુદા તત્વજ્ઞાન ઉપર બંધાયેલી જુદી જુદી ઉપાસનાની ભાવનાને છે. જૈન ઉપાસનાનું ધ્યેય તેના તત્વજ્ઞાન પ્રમાણે પરાર્પણ કે પરપ્રસન્નતા નથી, પણ આત્મશોધન માત્ર છે. જૂના વખતથી ચાલી આવતી ધમ્ય પ્રાણુનાશની વિવિધ પ્રથાઓનું એ જ ધ્યેયની દષ્ટિએ સંશોધિતરૂપ સંખનાવત રૂપે જૈનસંપ્રદાયમાં અસ્તિત્વ ધરાવે છે; આ જ કારણને લીધે સલેખનાતનું વિધાન ખાસ સંયોગમાં કરવામાં આવ્યું છે.
જ્યારે જીવનના અંત ખાતરીથી નજીક દેખાય, ધર્મ અને આવશ્યક કર્તવ્યોને નાશ આવી પડે, તેમ જ કોઈ પણ જાતનું દુર્ભાન ન હોય, ત્યારે જ એ વ્રત વિધેય માનવામાં આવ્યુ છે. [૧૫–૧૭]
હવે સમ્યગદર્શનના અતિચારે કહે છેઃ
शङ्काकाक्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः । १८ ।
શંકા, કક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશંસા અને અન્યદષ્ટિસંસ્તવ એ સમ્યગદર્શનના પાંચ અતિચારે છે.
Page #475
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર જે જાતનાં ખૂલનોથી કોઈ પણ સ્વીકારેલો ગુણ મલિન થાય અને ધીરે ધીરે હાસ પામી ચાલ્યો જાય, તેવાં અને અતિચાર કહેવાય છે.
સમ્યક્ત્વ એ ચારિત્રધર્મ મૂળ આધાર છે, તેની શુદ્ધિ ઉપર જ ચારિત્રની શુદ્ધિ અવલંબિત છે; તેથી સમ્યફત્વની શુદ્ધિમાં ખલેલ પહોંચવાને જેનાથી સંભવ છે એવા અતિચારેને અહીં પાંચ ભાગમાં વર્ણવવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે
૧. આહંતપ્રવચનની દષ્ટિ સ્વીકાર્યા પછી તેમાં વર્ણવાયેલા કેટલાક સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થો (જે માત્ર કેવલજ્ઞાન અને આગમગમ્ય હોય તેમને) વિષે શંકા લેવી કે તે એમ હશે કે નહિ, એ “શંકાઅતિચાર.” સંશય અને તપૂર્વક પરીક્ષાનું જનતત્વજ્ઞાનમાં સંપૂર્ણ સ્થાન હોવા છતાં, અહીં શંકાને અતિચારરૂપે જણાવેલ છે, તેને અર્થ એ છે કે, તર્કવાદની પારના પદાર્થોને તર્કદષ્ટિએ કસવાનો પ્રયત્ન ન કરે; તેમ કરવા જતાં સાધક માત્ર શ્રદ્ધાગમ્ય પ્રદેશને બુદ્ધિગમ્ય ન કરી શકવાથી છેવટે બુદ્ધિગમ્ય પ્રદેશને પણ છેડી દે છે. તેથી સાધનાના વિકાસમાં બાધા આવે તેવી જ શંકા અતિચારરૂપે તજવાની છે. ૨. ઐહિક અને પારલૌકિક વિષયની અભિલાષા કરવી એ “કાંક્ષા. જે આવી કક્ષા થવા લાગે, તે ગુણદેષના વિચાર વિના જ સાધક ગમે ત્યારે પિતાના સિદ્ધાન્તને છેડી દે. તેથી તેને અતિચાર દેશ કહેલ છે. ૩. જ્યાં મતભેદ કે વિચારભેદને પ્રસંગ હોય ત્યાં પોતે કંઈ પણ નિર્ણય કર્યા સિવાય માત્ર મતિમન્દતાથી
Page #476
--------------------------------------------------------------------------
________________
અયાય ૭ - સૂત્ર ૧૮
૩૦૯ એમ વિચારે કે, “એ વાત પણ ઠીક અને આ વાત પણ ઠીક' એવી બુદ્ધિની અસ્થિરતા તે “વિચિકિત્સા.' આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને એક તત્વ ઉપર સ્થિર કદી જ ન રહેવા દે, તેથી તે અતિચાર છે. ૪-૫. જેમની દષ્ટિ ખોટી હોય તેમની પ્રશંસા કરવી કે પરિચય કરો, તે અનુક્રમે “મિશ્રાદષ્ટિપ્રશંસા” અને “મિચ્છાદષ્ટિસંસ્તવ” અતિચાર છે. ભાત દષ્ટિપણાના દેષવાળી વ્યક્તિઓમાં પણ ઘણી વાર વિચાર, ત્યાગ આદિ ગુણ હોય છે, આ ગુણથી આકર્ષાઈ દેશ અને ગુણને ભેદ કર્યા સિવાય જ તેવી વ્યક્તિની પ્રશંસા કે તેને પરિચય કરવામાં આવે, તે અવિવેકી સાધકને સિદ્ધાંતથી ખલિત થઈ જવાને ભય છે. તેથી જ અન્યદષ્ટિપ્રશંસા અને અન્યદષ્ટિસંસ્તવને અતિચાર કહેલ છે. મધ્યસ્થતા અને વિવેકપૂર્વક ગુણને ગુણ અને દેષને દેશ સમજે તેવા સાધકને આવા પ્રશંસા, સંસ્તવ હાનિકારક થાય જ એવો એકાંત નથી આ પાંચ અતિચારે વતી શ્રાવક અને સાધુ બને માટે સમાન છે, કારણ કે સમ્યકત્વ બનેને સાધારણ ધર્મ છે. [૧]
હવે અને શીલના અતિચારોની સંખ્યા અને અનુક્રમે તેમનું વર્ણન કહે છેઃ
व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् । १९ ।
बन्धवधच्छविच्छेदाऽतिमारारोपणाऽन्नपाननिશેષ | ૨૦ |
मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखकियान्यासापहारसाकारमन्त्रभेदाः । २१ ।
Page #477
--------------------------------------------------------------------------
________________
३१.
તત્વાર્થસૂત્ર स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपकव्यवहाराः । २२ ।
परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनाऽनङ्गक्रीडातीव्रकामाभिनिवेशाः । २३ ।
क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदालकुप्यप्रमाणातिकमाः । २४ ।
ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि । २५ ।
आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः २६
कन्दर्पकौत्कुच्यमौखर्याऽसमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि । २७।
योगदुष्पणिधानाऽनादरस्मृत्यनुपस्थापनानि ।२८।
अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि । २९ ।
सचित्तसम्बद्धसंमिश्राऽभिषवदुष्पक्काहाराः ।३०।
सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः । ३१ ।
जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि । ३२ ।
વ્રત અને શીલમાં પાંચ પાંચ અતિચારે છે. તે અનુક્રમે આ પ્રમાણે
બન્ધ, વધ, છવિચ્છેદ, અતિભારનું આપણું અને અનપાનને નિરોધ એ પાંચ અતિચાર પ્રથમ અણુવ્રતના છે,
Page #478
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂત્ર ૧૯૩૨ ૩૧૧ મિચોપદેશ, રહસ્યાભ્યાખ્યાન, કુટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ અતિચાર બીજા અણુવ્રતના છે.
સ્તનપ્રયોગ, સ્તન આહુત-આદાન,વિરુદ્ધ રાજ્યને અતિકમ, હીન-અધિક-માનન્માન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ ત્રીજા અણુવ્રતના અતિચાર છે.
પરવિવાહરણ, ઇત્વરપરિગ્રહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગકડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ અતિચાર ચેથા અણુવ્રતના છે.
ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણને અતિક્રમ, હિરણ્ય અને સુવર્ણના પ્રમાણને અતિક્રમ, ધન અને ધાન્યના પ્રમાણને અતિક્રમ, દાસી-હાસના પ્રમાણને અતિક્રમ, તેમજ કુષ્યના પ્રમાણને અતિક્રમ એ પાંચ અતિચાર પાંચમા અણુવ્રતના છે.
ઊર્થવ્યતિકમ, અધેવ્યતિક્રમ, તિર્થવ્યતિકમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃત્યંતર્ધાન એ પાંચ અતિચાર છઠ્ઠા દિવિરતિવ્રતના છે.
આનચનપ્રયાગ, પ્રેગ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદુગલક્ષેપ એ પાંચ અતિચાર સાતમા દેશવિરતિવ્રતના છે.
કંદર્પ, કૌટુચ્ચ, મૌખર્ય, અસમસ્યઅધિકરણ, અને ઉપભોગનું અધિકત્વ એ પાંચ અતિચાર આઠમા અનર્થદંડવિરમણવ્રતના છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
૩૧૨
તત્ત્વાર્થસૂત્ર કાયદુણિધાન, વચનદુષ્પણિધાન, મનેદુપ્પણિધાન, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચારે સામાયિક વ્રતના છે.
અપ્રત્યક્ષિત અને અપ્રમાજિતમાં ઉત્સર્ગ, અપ્રત્યેક્ષિત અને અપ્રમાર્જિતમાં આદાનનિક્ષેપ, અપ્રચક્ષિત અને અપ્રમાર્જિત સંસ્તારને ઉપકમ, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાન એ પાંચ અતિચાર પૌષધવ્રતના છે.
સચિત્ત આહાર, સચિત્તસંબદ્ધ આહાર, સચિસંમિશ્ર આહાર, અભિષવ આહાર, અને દુષ્પકવ આહાર એ અતિચાર ગોપાગવતના છે.
સચિત્તમાં નિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય, અને કાલાતિકમ એ પાંચ અતિચાર અતિથિસંવિભાગ દ્વતના છે.
જીવિતાસા, મરણશંસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ, અને નિદાનકરણે એ મારણાંતિક સંલેખનાના પાંચ અતિચારે છે.
જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે, તે “વ્રત' કહેવાય છે. વ્રત શબ્દના આ અર્થ પ્રમાણે શ્રાવકનાં બારે વ્રત વ્રત શબ્દમાં આવી જાય છે; છતાં અહીં વ્રત અને શલ એ બે શબ્દ વાપરી એમ સૂચવવામાં આવ્યું છે કે, ચારિત્રધર્મના મૂળ નિયમે અહિંસા, સત્ય આદિ પાંચ છે અને દિગ્વિરમણ આદિ બાકીના નિયમે તે એ મૂળ
Page #480
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂત્ર ૧૯૩૨
૩૧૩ નિયમની પુષ્ટિ ખાતર જ લેવામાં આવે છે. દરેક વ્રત અને શીલના પાચ પાંચ અતિચાર ગણવવામાં આવ્યા છે તે મધ્યમ દષ્ટિએ સમજવું; સંક્ષેપ દષ્ટિએ તે એથી એક પણ કલ્પી શકાય અને વિસ્તાર દૃષ્ટિએ પાંચથી વધારે પણ વર્ણવી શકાય.
ચારિત્ર એટલે રાગદ્વેષ આદિ વિકારેને અભાવ સાધી સમભાવ કેળવો તે. ચારિત્રનું આવું મૂળ સ્વરૂપ સિદ્ધ કરવા માટે અહિંસા, સત્ય આદિ જે જે નિયમો વ્યાવહારિક જીવનમાં સ્વીકારવામાં આવે છે, તે બધાયે ચારિત્ર જ કહેવાય છે. વ્યાવહારિક જીવન દેશ, કાળ આદિની પરિસ્થિતિ અને મનુષ્યબુદ્ધિની સંસ્કારિતા પ્રમાણે ઘડાતું હોવાથી, એ એ પરિસ્થિતિ અને સંસ્કારિતામાં ફેર પડતાં જીવનધોરણમાં પણ ફેર પડે છે અને તેથી ચારિત્રનું મૂળ સ્વરૂપ એક જ હેવા છતાં તેના પિષક તરીકે સ્વીકારાતા નિયમેની સ ખ્યા અને સ્વરૂપમાં ફેરફાર થવો અનિવાર્ય છે; એ જ કારણથી શ્રાવકનાં વ્રત-નિયમો પણ શાસ્ત્રમાં અનેક રીતે ભેદ પામેલાં દેખાય છે, અને ભવિષ્યમાં પણ ફેરફાર પામવાના; તેમ છતાં અહી તો ગ્રંથકારે શ્રાવકધર્મના તેર જ ભાગ કલ્પી, તે દરેકના અતિચારનું કથન કરેલું છે. તે અનુક્રમે નીચે પ્રમાણે
હિંસા ના અતિરઃ ૧. કઈ પણ પ્રાણીને તેના ઈષ્ટ સ્થળમા જતાં અટકાવવું અને બાંધવું, તે “બધ; ૨. પરેણું, ચાબખા આદિ વડે ફટકા મારવા, તે વધ'; ૩. કાન, નાક, ચામડી આદિ અવયને ભેદવા કે છેદવા, તે “છવિચ્છેદ', ૪. મનુષ્ય કે પશુ આદિ ઉપર તેના ગજા કરતાં વધારે ભાર લાદવો, તે “અતિભારનું આરોપણ'; ૫.
Page #481
--------------------------------------------------------------------------
________________
૩૪
તત્ત્વાર્થસૂત્ર
કાઈના ખાનપાનમાં અટકાયત કરવી, તે ‘અન્નપાનને નિરાધા’ આ પાંચે દેષ ગૃહસ્થવ્રતધારીએ કાંઈ પણ પ્રત્યેાજન ન હેય તેા ન જ સેવવા એવા ઉત્સગ મા છે; પરંતુ ગૃહસ્થપણાની કરજને અંગે કાંઈ પ્રયે!જનસર એમને સેવવા જ પડે, તેાયે તેણે કામલ વૃત્તિથી કામ લેવું. [૧૯–૨ ૦] સત્ય વ્રતના શ્રતિષાશેઃ ૧. સાચુ-ખાટું સમજાવી કાઈ ને આડે રસ્તે દ્વારવા, તે ‘ મિથ્યા ઉપદેશ.’૨. રાગથી પ્રેરાઈ વિનાદ ખાતર ક્રાઈ પતિ-પત્નીને કે ખીજા સ્નેહીઓને છૂટાં પાડવાં કે કાઈ એકની સામે ખીજા ઉપર આરાપ મૂકવે, તે રહસ્યાભ્યાખ્યાન.’૩. મહેાર, હસ્તાક્ષર આદિવડે ખાટા દસ્તાવેજો કરવા, ખાટા સિક્કો ચલાવવા વગેરે ‘ફૂટલેખક્રિયા.’ ૪, થાપણુ મૂકનાર કાંઈ ભૂલી જાય તે। તેની ભૂલને લાભ લઈ એછી-વત્તી થાપણુ એળવવી, તે ‘ન્યાસાપહાર.’ ૫. અંદરોઅંદર પ્રીતિ તૂટે તે માટે એક ખીજાની ચાડી ખાવી અગર કાર્દની ખાનગી વાત પ્રગટ કરી દેવી, તે ‘સાકારમંત્રભેદ,' [૨૧]
"
અસ્તેય વ્રતના અતિનાì: ૧. કાઈને ચારી કરવા માટે જાતે પ્રેરણા કરવી કે બીજા દ્વારા પ્રેરણા અપાવવી અગર તેવા કાર્યમાં સમત થવું, તે ‘સ્પેનપ્રયાગ;’ ૨. પેાતાની પ્રેરણા વિના કે સમૃતિ વિના કાઈ ચેરી કરી કાંઈ પણ વસ્તુ લાવ્યા હેાય તે વસ્તુ લેવી, તે ‘સ્તનહતદાન; ૩. જુદાં જુદાં રાજ્યે માલની આયાત-નિકાશ ઉપર જે અંકુશ મૂકે છે યા તે માલ પર દાણુ–જકાત વગેરેની વ્યવસ્થા ખાધે છે, તેનું ઉલ્લધન કરવુ, તે ‘ વિરુદ્ઘરાજ્યાતિમ;’૪. એછાંવત્તાં માપ, કાટલાં, ત્રાજવાં આદિ વડે લેવડદેવડ કરવી, તે
Page #482
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ - સૂત્ર ૧૯૩૨
૩૧૫ “હીનાધિકમાન્માન, ૫. અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી, તે “પ્રતિરૂપક વ્યવહાર.” [૨૨]
હ્મસ્વર્ય વ્રતના અતિચારો: ૧. પિતાની સંતતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહસબંધથી બીજાની સંતતિના વિવાહ કરી દેવા, તે “પરવિવાહ કરણ’ ૨. કોઈ બીજાએ અમુક વખત માટે વેશ્યા કે તેવી સાધારણ સ્ત્રીને સ્વીકારી હૈય, ત્યારે તે જ વખતમાં તે સ્ત્રીને ઉપભેગ કરો, તે “ઇતરપરિગ્રહીતાગમન,” ૩. વેશ્યા, પરદેશ ગયેલ ધણીવાળી સ્ત્રી કે અનાથ
સ્ત્રી જે અત્યારે કોઈ પુરુષના કબજામાં નથી, તેને ઉપભોગ કર, તે “અપરિગ્રહીતાગમન, ૪. અસ્વાભાવિક રીતે – સૃષ્ટિવિરુદ્ધ કામાસેવન, તે “અનંગક્રીડા,” ૫. વારંવાર ઉલ્લોપન કરી વિવિધ પ્રકારે કામક્રીડા કરવી, તે “તીવ્ર કામાભિલાષ.” [૨૩]
વતનો તિર. ૧. જે જમીન ખેતીવાડી લાયક હેાય તે “ક્ષેત્ર' અને રહેવા લાયક હોય તે “વાસ્તુ, એ બંનેનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભવશ થઈ તેની મર્યાદાનું અતિક્રમણ કરવું, તે ક્ષેત્રવાસ્તુપ્રમાણતિક્રમ, ૨. ઘડાયેલ કે નહિ ઘડાયેલ રૂપુ અને સેનું એ બંનેનું વ્રત લેતી વખતે નક્કી કરેલું પ્રમાણ ઉલ્લંઘવું, તે હિરણ્યસુવર્ણપ્રમાણતિક્રમ ૩. ગાય, ભેંસ આદિ પશુરૂપ ધન અને ઘઉં, બાજરી આદિ ધાન્યનું સ્વીકારેલું પ્રમાણ ઉલ્લંધવું, તે “ધનધાન્ય પ્રમાણતિકમ,” ૪. નોકર ચાકર વગેરે કર્મચારીના પ્રમાણને અતિક્રમ કરે, તે દાસીદાસપ્રમાણતિક્રમ;' ૫. અનેક પ્રકારનાં વાસણ
૧. આ સંબંધી વધારે હકીકત માટે જુઓ આ જ માળામાં પ્રસિદ્ધ થયેલ “જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર” એ નિબંધ.
Page #483
--------------------------------------------------------------------------
________________
૩૧૬
તરવાથસૂત્ર અને કપડાંઓનું પ્રમાણ નક્કી કર્યા બાદ તેને અતિક્રમ કરે, તે “કુણપ્રમાણતિક્રમ” [૨૪]
વિરમણ વ્રતના તિવા: ૧. ઝાડ, પહાડ વગેરે ઉપર ચડવામાં ઊંચાઈનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભ આદિ વિકારથી તે પ્રમાણુની મર્યાદા તેડવી, “ર્વવ્યતિક્રમ,” ૨-૩. એ જ રીતે નીચે જવાનું પ્રમાણ અને તીરછા જવાનું પ્રમાણ નક્કી કરી તેને મોહવશ ભંગ કરે, તે અનુક્રમે “અધવ્યતિક્રમ' અને “તિયંગવ્યતિક્રમ;” જ. જુદીજુદી દિશાઓનું જુદું જુદું પ્રમાણ સ્વીકાર્યા બાદ ઓછા પ્રમાણવાળી દિશામાં ખાસ પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે બીજી દિશામાંના સ્વીકારેલા પ્રમાણમાથી અમુક ભાગ ઘટાડી, ઈષ્ટ દિશાના પ્રમાણમાં વધારે કરે, તે “ક્ષેત્રવૃદ્ધિ' ૫. દરેક નિયમનું પાલનને આધાર સ્મૃતિ ઉપર છે એમ જાણવા છતાં, પ્રમાદ કે મેહને લીધે નિયમનું સ્વરૂપ કે તેની મર્યાદા ભૂલી જવાં, તે “ઋત્યન્તર્ધાન.” [૨૫]
વેરાવ-રિ વ્રતના તિવારઃ ૧. જેટલા પ્રદેશને નિયમ કર્યો હોય, તેની બહાર રહેલી વસ્તુની જરૂરિયાત પડે ત્યારે પિને ન જતાં સ દેશા આદિ દ્વારા બીજા પાસે તે વસ્તુ મંગાવવી, તે “આનયનપ્રગ;”. જગ્યાની રવીકારેલી મર્યાદા બહાર કામ પડે ત્યારે જાતે ન જતાં કે બીજા પાસે તે ચીજ ન મંગાવતાં, નેકર આદિને જ હુકમ કરી ત્યાં બેઠા કામ કરાવી લેવું, તે પ્રખ્યપ્રગ;” ૩. સ્વીકારેલી મર્યાદા બહાર રહેલા કેઈને બોલાવી કામ કરાવવું હોય ત્યારે ખાંસી, ઠસકું આદિ શબ્દદ્વારા તેને પાસે આવવા સાવધાન કરવા, તે “શબ્દાનુપાત;' ૪. કઈ પણ જાતનો શબ્દ કર્યા વિના
Page #484
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂગ ૧૯-૩૨ માત્ર આકૃતિ આદિ બતાવી બીજાને પિતાની નજીક આવવા સાવધાન કરવો, તે રૂપાનુપાત; ૫. કાંકરી, ઢેડું વગેરે ફેંકી કેઈને પિતાની નજીક આવવા સૂચના આપવી, તે પુતલપ્રક્ષેપ.” [૨]
અનર્થવિરમણ વ્રતની તિરાઃ ૧. રાગવશ અસભ્ય ભાષણ અને પરિહાસ આદિ કરવા તે “કંદર્પ'; ૨, પરિહાસ અને અશિષ્ટ ભાષણ ઉપરાંત ભાડ જેવી શારીરિક દુષ્ટાઓ કરવી તે “કૌચ'; ૩. નિલેજપણે સંબંધ વિનાનું તેમજ બહુ બક્યા કરવું તે “મૌખય'; ૪. પિનાની જરૂરિયાતને વિચાર કર્યા વિના જ જાતજાતનાં સાવદ્ય ઉપકરણે બીજાને તેના કામ માટે આપ્યા કરવાં, તે “અસમીક્ષ્યાધિકરણ”; ૫. પિતા માટે આવશ્યક હેય તે ઉપરાંત કપડાં, ઘરેણું, તેલ, ચંદન આદિ રાખવા, તે “ઉપભેગાધિકત્વ.” [૨૭]
સામાજિક પ્રતના તિવારઃ ૧. હાથ, પગ વગેરે અંગેનું નકામું અને ખોટી રીતે સંચાલન, તે “કાયદુષ્મણિધાન'; ૨. શબ્દસંસ્કાર વિનાની અને અર્થ વિનાની તેમજ હાનિકારક ભાષા બોલવી, તે “વચનદુપ્પણિધાન'; ૩. ક્રોધ, રોહ આદિ વિકારને વશ થઈ ચિતન આદિ અને વ્યાપાર કરવો, તે
મનદુપ્રણિધાન'; ૪. સામાયિકમાં ઉત્સાહ ન રાખવો અર્થાત વખત થયા છતાં પ્રવૃત્ત ન થવું અથવા તો જેમ તેમ પ્રવૃત્તિ કરવી, તે “અનાદર'; ૫. એકાગ્રતાનો અભાવ અર્થાત ચિત્તના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિષેની સ્મૃતિને બ્રશ, તે “સ્કૃતિનું અનુપસ્થાપન.” રિ૮]
વષય રાતના અતિવા ૧. કેઈ જતુ છે કે નહિ એ આંખે જોયા વિના તેમ જ કમળ ઉપકરણવડે પ્રમાર્જન કર્યા
1
Page #485
--------------------------------------------------------------------------
________________
૩૧૮
તત્ત્વાર્થસૂત્ર વિના ક્યાંય પણ મળ, મૂત્ર, લીંટ આદિ ત્યાગવાં, તે “અપ્રત્યેક્ષિત અને અપ્રમાર્જિતમાં ઉત્સર્ગ'; ૨ એ જ પ્રમાણે પ્રત્યક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ લાકડી, બાજઠ વગેરે ચીજો લેવી અને મૂકવી, તે “અપ્રત્યેક્ષિત અને અપ્રમાર્જિતમાં આદાનનિક્ષેપ'; ૩. પ્રત્યવેક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ સંથારે અર્થાત બિછાનું કરવું કે આસન નાખવું, તે “અપ્રત્યક્ષિત અને અપ્રમાજિક સંસ્તારને ઉપક્રમ'; ૪. પૌષધમાં ઉત્સાહ વિના જ ગમે તેમ પ્રવૃત્તિ કરવી, તે “અનાદર'; ૫. પૌષધ ક્યારે અને કેમ કરવો કે ન કરવો, તેમજ કર્યો છે કે નહિ વગેરેનું સ્મરણ ન રહેવું, તે ઋત્યનુપસ્થાપન.' રિલી
મોમના વતની તિવઃ ૧. કોઈ પણ જાતની વનસ્પતિ વગેરે સચેતન પદાર્થને આહાર, તે “સચિત્ત આહાર'; ૨. ઠળિયા, ગેટલી આદિ સચેતન પદાર્થથી યુક્ત એવાં બોર, કેરી વગેરે પાકાં ફળને આહાર કરે, તે
સચિત્તસંબદ્ધ આહાર'; ૩. તલ, ખસખસ વગેરે સચિત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનું ભેજન કે કીડી, કુંથુઆ વગેરેથી મિશ્રિત વસ્તુનું ભજન, તે “સચિત્તસંમિશ્રઆહાર'; ૪. કોઈ પણ જાતનું એક માદક દ્રવ્ય સેવવું અગર વિવિધ દ્રવ્યના મિશ્રણથી પેદા થયેલ દારૂ આદિ રસનું સેવન, તે “અભિષવ આહાર, ૫. અધકચરું રાધેલું કે બરાબર ન રાંધેલું ખાવું, તે “દુષ્પકવ આહાર. [૩૦]
તિથિવિમા તના શનિવારે: ૧. ખાનપાનની દેવા ચોગ્ય વસ્તુને ન ખપે તેવી બનાવી દેવાની બુદ્ધિથી કઈ સચેતન વસ્તુમાં મૂકી દેવી, તે “સચિત્તનિક્ષેપ, ૨. એ જ
Page #486
--------------------------------------------------------------------------
________________
• કાલાવતા મરચાઈ જીવન પર આ
અધ્યાય 9 - સૂત્ર ૩-૪
૩૧૯ રીતે દેય વસ્તુને સચેતન વસ્તુથી ઢાંકી દેવી, તે “સચિત્તપિધાન ૩. પિતાની દેય વસ્તુને “એ પારકાની છે” એમ કહી તેના દાનથી પિતાની જાતને માનપૂર્વક છૂટી કરી લેવી, તે
પરવ્યપદેશ ૪, દાન કરવા છતાં આદર ન રાખવો અગર બીજાના દાનગુણની અદેખાઈથી દાન કરવા પ્રેરાવું, તે “માત્સર્ય, ૫. કેઈને કાંઈ ન દેવું પડે એવા આશયથી ભિક્ષાને વખત ન હોય તે વખતે ખાઈ-પી લેવું, તે કાલાતિક્રમ.” [૩૧]
સંવના પ્રતના અતિચારો: ૧. પૂજા, સત્કાર આદિ વિભૂતિ જોઈ તેથી લલચાઈ જીવનને ચાહવું, તે છવિતાસંસાર ૨. સેવા, સત્કાર આદિ માટે કોઈને પાસે આવત ન જોઈ કંટાળાથી મરણને ચાહવું, તે મરણશંસા;' ૩. મિત્રે ઉપર કે મિત્રની પેઠે પુત્રાદિ ઉપર નેહબંધન રાખવું, તે મિત્રાનુરાગ;' ૪. અનુભવેલાં સુખે યાદ લાવી મનમાં તાજા કરવાં, તે “સુખાનુબંધ,” ૫. તપ કે ત્યાગને બદલે કઈ પણ જાતના ભેગરૂપે માગી લેવો, તે “નિદાનકરણ.'
ઉપર જે બધા અતિચારે કહ્યા છે, તે જે ઈરાદાપૂર્વક અને વક્રતાથી સેવવામાં આવે, તે તે વ્રતના ખંડનરૂપ હેઈ અનાચાર છે, અને જે ભૂલથી અસાવધાનપણે સેવાય, તો તે અતિચારરૂપ છે. [૩૨]
હવે દાનનું વર્ણન કરે છેઃ अनुग्रहार्थ स्वस्यातिसर्गों दानम् ।३३। विधिद्रव्यदातृपावविशेषात्तद्विशेषः । ३४।
અનુગ્રહ માટે પોતાની વસ્તુને ત્યાગ કરે તે દાન છે.
મિત્ર
Page #487
--------------------------------------------------------------------------
________________
ર૦
તરવાથસૂત્ર વિધિ, દેયવસ્તુ, દાતા અને ગ્રાહકની વિશેષતાથી તેની અથત દાનની વિશેષતા છે.
દાનધર્મ એ જીવનના બધા સણેનું મૂળ છે, તેથી એને વિકાસ એ પારમાર્થિક દૃષ્ટિએ અન્ય સદગુણેના ઉત્કર્ષને આધાર છે અને વ્યવહાર દષ્ટિએ માનવી વ્યવસ્થાના સામંજસ્યનો આધાર છે.
દાન એટલે ન્યાયપૂર્વક પિતાને પ્રાપ્ત થયેલી વસ્તુનું બીજા માટે અર્પણ કરવું તે. એ અર્પણ તેના કરનારને અને તેના સ્વીકારનારને ઉપકારક હેવું જોઈએ. અર્પણ કરનારને મુખ્ય ઉપકાર એ જ કે એ વસ્તુ ઉપરની તેની મમતા ટળે અને તે રીતે તેને સંતાપ અને સમભાવ કેળવાય; સ્વીકાર કરનારને ઉપકાર એ કે તે વસ્તુથી તેની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે તેના સગુણે ખીલે.
બધાં દાન, દાનરૂપે એક જેવાં જ હોવા છતાં તેમના ફળમાં તરતમભાવ રહેલું હોય છે, એ તરતમભાવ દાનધર્મની વિશેષતાને લઈને છે. અને એ વિશેષતા મુખ્યપણે દાનધર્મનાં ચાર અંગેની વિશેષતાને આભારી છે. એ ચાર અંગેની વિશેષતા નીચે પ્રમાણે વર્ણવવામાં આવી છે?
વિધિની વિશેષતાઃ એમાં દેશકાલનું ઉચિતપણું અને લેનારના સિદ્ધાંતને બાધા ન કરે તેવી કલ્પનીય વસ્તુને અર્પણ ઇત્યાદિ બાબતેને સમાવેશ થાય છે.
pવ્યની વિરોષતાઃ એમાં દેવાતી વસ્તુના ગુણને સમાવેશ થાય છે. જે વસ્તુનું દાન કરવામાં આવે તે વસ્તુ લેનાર પાત્રની જીવનયાત્રામાં પોષક હોઈ પરિણામે તેને પિતાના ગુણવિકાસમાં નિમિત્ત થાય તેવી હેવી જોઈએ.
Page #488
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂત્ર ૩૩૩૪ ૩૧ તાની વિરોષતા: એમાં લેનાર પાત્ર પ્રત્યે શ્રદ્ધા હેવી, તેના તરફ તિરસ્કાર કે અસૂયાનું ન લેવું, અને દાન કરતી વખતે કે પછી વિષાદ ન કર, વગેરે દાતાના ગુણો સમાવેશ થાય છે.
પાત્રની વિશેષતાઃ દાન લેનારે પુરુષાર્થ પ્રત્યે જ જાગરૂક રહેવું, તે પાત્રની વિશેષતા છે. [૩૩-૩૪]
Page #489
--------------------------------------------------------------------------
________________
આટ
અધ્યાય ૮ આસ્રવના વર્ણન પ્રસંગે વ્રત અને દાનનું વર્ણન કરીને હવે બંધતત્વનું વર્ણન કરવામાં આવે છે.
પ્રથમ બધહેતુઓનો નિર્દેશ કરે છે? मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः ।।
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ પાંચ બંધના હેતુઓ છે.
બંધનું સ્વરૂપ આગળના સૂત્રમાં વર્ણવવામાં આવનાર છે. અહીં તે તેના હેતુઓને નિર્દેશ છે. બંધના હેતુઓની સંખ્યા વિષે ત્રણ પરંપરાઓ દેખાય છે. એક પરંપરા પ્રમાણે કષાય અને યોગ એ બે જ બંધના હેતુઓ છે; બીજી પરંપરા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચોગ એ ચાર બંધહેતુઓની છે. ત્રીજી પરંપરા ઉક્ત ચાર હેતુઓમાં પ્રમાદને ઉમેરી પાંચ બંધહેતુઓ વર્ણવે છે. આ રીતે સંખ્યાનો અને તેને લીધે નામેને ભેદ હોવા છતાં તાત્વિક દૃષ્ટિએ એ પરંપરાઓમાં કશો જ ભેદ નથી. પ્રમાદ એ એક પ્રકારને અસંયમ જ
Page #490
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮- સૂત્ર ૧
૩ર૩ છે અને તેથી તે અવિરતિ કે કષાયમાં આવી જાય છે; એ જ દષ્ટિથી “કર્મપ્રકૃતિ' વગેરે ગ્રંથોમાં ફક્ત ચાર બંધહેતુઓ કહેવામાં આવ્યા છે. બારીકીથી જોતાં મિથ્યાત્વ અને અસંયમ એ બને કષાયના સ્વરૂપથી જુદા નથી પડતા; તેથી કષાય અને યોગ એ બે જ બંધહેતુઓ ગણાવવા પ્રાપ્ત થાય છે.
પ્ર–જો એમ જ છે તે અહીં પ્રશ્ન થાય છે કે આ સંખ્યાભેદની જુદી જુદી પરંપરા શા આધારે ચાલી આવે છે?
ઉ–-કેઈ પણ કર્મ બંધાય છે, ત્યારે તેમાં વધારેમાં વધારે જે ચાર અંશેનું નિર્માણ થાય છે, તેમના જુદા જુદા કારણ તરીકે કષાય અને ચોગ એ બે હેય છે. પ્રકૃતિ તેમજ પ્રદેશ અંશનું નિમણિગને લીધે થાય છે, અને સ્થિતિ તેમજ અનુભાગ અંશનુ નિર્માણ કષાયને લીધે થાય છે. આ રીતે એક જ કર્મમાં ઉત્પન્ન થતાં ઉક્ત ચાર અંશેનાં કારણે વિશ્લેષણ કરવાની દષ્ટિએ શાસ્ત્રમાં કષાય અને રોગ એ બે હેતુઓનું કથન કરવામાં આવ્યું છે, અને આધ્યાત્મિક વિકાસની ઊતરતી ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બંધાતી કમપ્રકૃતિઓના તરતમભાવનું કારણ જણાવવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર બધહેતુઓનું કથન કરવામાં આવ્યુ છે. જે ગુણસ્થાને બધહેતુઓ ઉક્ત ચારમાંથી જેટલા વધારે હોય, તે ગુણસ્થાને કર્મપ્રકૃતિઓને તેટલું વધારે બંધ, અને જ્યાં એ બધહેતુઓ ઓછા, ત્યાં કર્મપ્રકૃતિઓને બંધ પણ ઓ છે. આ રીતે મિથ્યાત્વ આદિ ચાર હેતુઓના કથનની પરંપરા એ જુદાં જુદાં ગુણસ્થાનમાં તરતમભાવ પામતા કર્મબંધના કારણને ખુલાસો કરવા માટે છે. અને કષાય તેમજ યોગ એ બે
બાવનું કારણ જણ
થી કરવામાં
આ
Page #491
--------------------------------------------------------------------------
________________
કર૪
તત્ત્વાર્થસૂત્ર હેતુઓના કથનની પરંપરા કોઈ પણ એક જ કર્મમાં સંભવતા ચાર અંશોના કારણનું પૃથક્કરણ કરવા માટે છે. પાંચ બંધહેતુની પરંપરાને આશય તે ચારની પરંપરા કરતાં
જુદો નથી જ, અને જે હોય તે તે એટલે જ છે કે, જિજ્ઞાસુ શિષ્યને બધહેતુ વિષે વિસ્તારથી જ્ઞાન કરાવવું.
, બહેતુઓની વ્યાખ્યા સિચ્ચાāઃ મિથ્યાત્વ એટલે મિથ્યાદર્શન, અર્થાત સમ્યદર્શનથી ઉલટું હોય છે. સમ્યગ્દર્શન એ વસ્તુનું તાત્વિક શ્રદ્ધાના હેવાથી, વિપરીત દર્શન બે પ્રકારનું ફલિત થાય છે. પહેલું, વસ્તુના યથાર્થ શ્રદ્ધાનો અભાવ, અને બીજું વસ્તુનું અયથાર્થ પ્રહાન. પહેલા અને બીજામાં ફેર એ છે કે, પહેલું તદ્દન મૂઢ દશામાં પણ હોય, જ્યારે બીજું તો વિચારદશામાં જ હોય. વિચારશક્તિને વિકાસ થયા છતાં જ્યારે અભિનિવેશથી કઈ એક જ દૃષ્ટિને વળગી રહેવામાં આવે છે, ત્યારે વિચારદશા હોવા છતાં અતત્ત્વના પક્ષપાતને લીધે એ દષ્ટિ મિથ્યાદર્શન કહેવાય છે. એ ઉપદેશજન્ય હેવાથી અભિગૃહીત કહેવાય છે. જ્યારે વિચારદશા જાગી ન હોય, ત્યારે અનાદિકાલીન આવરણના ભારને લીધે માત્ર મૂઢતા હોય છે. તે વખતે જેમ તત્ત્વનું પ્રદાન નથી, તેમ અતત્ત્વનું પણ શ્રદ્ધાન નથી; એ વખતે ફક્ત મૂઢતા હેઈ તત્વનું અશ્રદ્ધાન હોય છે. તે નૈસર્ગિક- ઉપદેશનિરપેક્ષ હેવાથી “અનભિગૃહીત' કહેવાય છે. દષ્ટિ કે પંથના એકાતિક બધા જ કદાગ્રહ અભિગૃહીત મિથ્યાદર્શન છે; તે મનુષ્ય જેવી વિકસિત જાતિમાં હોઈ શકે. અને બીજું અનભિગ્રહીત મિથ્યાદર્શન કીટ, પતંગ આદિ જેવી મૂછિત ચેતન્યવાળી જાતિઓમાં સંભવે.
Page #492
--------------------------------------------------------------------------
________________
એ કયાય ૯-સુક ર-૩ વિરતિઃ અવિરતિ એટલે ષોથી ન વિરમવું તે
પ્રમાદિઃ પ્રમાદ એટલે આત્મવિસ્મરણ અર્થાત કુશળ કાર્યોમાં આદર ન રાખ; કર્તવ્ય, અકર્તવ્યની સ્મૃતિ માટે સાવધાન ન રહેવું તે. •
ક્ષાઃ કષાય એટલે સમભાવની મર્યાદા તેડવી તે. ચાર વેગ એટલે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ.
છઠ્ઠા અધ્યાયમાં વર્ણવેલા તત્મદેષ આદિ બધહેતુઓ અને અહીં જણાવેલા મિયાત્વ આદિ બંધહેતુઓ વચ્ચે તફાવત એ છે કે, તત્મદેષાદિ હેતુઓ પ્રત્યેક કર્મના ખાસ ખાસ બધહેતુઓ હેઈ વિશેષરૂપ છે, જ્યારે મિથ્યાત્વ આદિ તે સમસ્ત કર્મના સમાન બંધહેતુ હોઈ સામાન્ય છે. મિથ્યાત્વથી માંડી ચોગ સુધીના પાંચે હેતુઓમાં જ્યારે પૂર્વ પૂર્વના બંધહેતુઓ હોય ત્યારે તેના પછીના બધા તે હોય છે જ; જેમ કે, મિથ્યાત્વ હોય ત્યારે અવિરતિ આદિ ચાર, અને અવિરતિ હેાય ત્યારે પ્રમાદ આદિ ત્રણ હેય. પણ જ્યારે પછી હોય ત્યારે આગલો હેતુ હાય અને ન પણ હોય, જેમકે, અવિરનિ હોય ત્યા પહેલે ગુણસ્થાને મિથ્યાત્વ હોય, પરંતુ બીજે, ત્રીજે, ચેાથે ગુણસ્થાને અવિરતિ હેવા છતાં મિથ્યાત્વ નથી હેતુ, એ રીતે બીજા વિષે પણ ઘટાવી લેવું [૧]
હવે બંધનું સ્વરૂપ કહે છે: सकषायवाजीव. कर्मणो योग्यान पुद्गलानादत्ते ।। સ વષરા
કષાયના સંબંધથી જીવ કમને ચોગ્ય એવાં યુદ્ગલેનું ગ્રહણ કરે છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર તે બંધ કહેવાય છે.
પુદ્ગલની વર્ગણાઓ અર્થાત પ્રકારે અનેક છે. તેમાંની જે વર્ગણા કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા ધરાવતી હોય, તેને જ જીવ ગ્રહણ કરી પોતાના પ્રદેશો સાથે વિશિષ્ટ રીતે જેડી દે છે. અર્થાત જીવ સ્વભાવે અમૂર્ત છતાં અનાદિ કાળથી કર્મસંબંધવાળો હેવાથી મૂર્ત જેવો થઈ જવાને લીધે, મૂર્ત કર્મપુનું ગ્રહણ કરે છે. જેમ દી વાટ દ્વારા તેલને ગ્રહણ કરીને પિતાની ઉષ્ણતાથી તેને જ્વાળારૂપે પરિણભાવે છે, તેમ છવ કાષાયિક વિકારથી યોગ્ય પુલોને ગ્રહણ કરી તેમને કર્મભાવરૂપે પરિણુમાવે છે. એ જ આત્મપ્રદેશ સાથે કર્મભાવે પરિણામ પામેલ પુન સંબંધ તે બંધ” કહેવાય છે. આવા બંધમાં મિથ્યાત્વ આદિ અનેક નિમિત્તો હોય છે; છતાં અહી કપાયના સંબંધથી પુનું ગ્રહણ થાય છે એમ કહેવામાં આવ્યું છે, તે અન્ય હેતુઓ કરતાં કષાયની પ્રધાનતા સૂચવવા ખાતર જ સમજવું. [૨-૩
હવે બધા પ્રકારે કહે છેઃ प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तविधयः। ४।
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એ ચાર તેના અર્થાત્ બંધના પ્રકારે છે.
કર્મપુતલે જીવ દ્વારા ગ્રહણ થઈ કર્મરૂપે પરિણામ પામે એને અર્થ એ છે, કે તે જ વખતે તેમાં ચાર અંશોનું નિર્માણ થાય છે, તે જ અંશે બંધના પ્રકારે છે. જેમકે, જ્યારે બકરી, ગાય, ભેંસ આદિ વડે ખવાયેલું ઘાસ આદિ દૂધરૂપે પરિણમે છે, ત્યારે તેમાં મધુરતાને સ્વભાવ બંધાય છે; તે સ્વભાવ અમુક વખત સુધી તે જ રૂપે ટકી રહેવાની કાળ
Page #494
--------------------------------------------------------------------------
________________
થવાની
ભાવનું નિ જે કાલ
અધ્યાય ૮- સૂત્ર ૪૫ મર્યાદા તેમા નિર્મિત થાય છે; એ મધુરતામાં તીવ્રતા, મંદતા આદિ વિશેષતાઓ આવે છે; અને એ દૂધનું પૌલિક પરિમાણ પણ સાથે જ નિમાય છે. તેમ જીવ દ્વારા ગ્રહણ થઈ તેના પ્રદેશમાં સંશ્લેષ પામેલા કર્મપુલમાં પણ ચાર અંશનું ‘નિર્માણ થાય છે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ.
૧. કર્મપુલેમાં જે જ્ઞાનને આગૃત કરવાને, દર્શનને અટકાવવાને, સુખદુઃખ અનુભવાવવા વગેરે સ્વભાવ બધાય છે, તે સ્વભાવનિમીણ એ “પ્રકૃતિબધ.” ૨. સ્વભાવ બધાવા સાથે જ તે સ્વભાવથી અમુક વખત સુધી ચુત ન થવાની મર્યાદા પુદ્રામાં નિમિત થાય છે, તે કાલમર્યાદાનું નિર્માણ તે સ્થિતિબંધ” ૩. સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા, મદતા આદિપણે ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બંધાય છે, એવી વિશેષતા એ જ “અનુભાવબંધ.' ૪ ગ્રહણ કરાઈ ભિન્નભિન્ન સ્વભાવમાં પરિણામ પામતા કર્મપુલરાશિ સ્વભાવદીઠ અમુક અમુક પરિમાણમા વહેચાઈ જાય છે, એ પરિમાણવિભાગ તે “પ્રદેશબ '
બંધના આ ચાર પ્રકારમાં પહેલો અને છેલ્લો પેગને આભારી છે; કારણ કે યોગના તરતમભાવ ઉપર જ પ્રકૃતિ અને પ્રદેશબધને તરતમભાવ અવલખિત છે. બીજો અને ત્રીજે પ્રકાર કષાયને આભારી છે; કારણ કે કષાયની તીવ્રતા, મંદતા ઉપર જ સ્થિતિ અને અનુભાવબંધની અધિકતા કે અલ્પતા અવલંબિત છે. [૪]
હવે મૂલપ્રકૃતિના ભેદને નામનિર્દેશ કરે છે?
आधो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोधान्तरायाः ।।
Page #495
--------------------------------------------------------------------------
________________
૨૨૮
તત્વાર્થસૂત્ર પહેલે અર્થાત પ્રકૃતિબંધ, જ્ઞાનાવરણ, દશના વરણ, વેદનીય, મેહનીચ, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય રૂ૫ છે.
અધ્યવસાયવિશેપથી છવદ્વારા એક જ વાર ગ્રહણ કરાયેલ કર્મપુલરાશિમાં એક સાથે આધ્યવસાયિક શક્તિની વિવિધતા પ્રમાણે અનેક સ્વભાવનું નિર્માણ થાય છે. એ સ્વભાવે અદશ્ય છે, છતાં તેમનું પરિગણુન માત્ર તેમના કાર્યો -અસરો દ્વારા કરી શકાય. એક કે અનેક સંસારી જીવ ઉપર થતી કર્મની અસંખ્ય અસરો અનુભવાય છે. એ અસરોના ઉત્પાદક સ્વભાવો ખરી રીતે અસંખ્યાત જ છે; તૈમ છતાં ટૂંકમાં વર્ગીકરણ કરી તે બધાને આઠ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. તે મૂલપ્રકૃતિબંધ કહેવાય છે. એ જ આઠ મૂલપ્રકૃતિના ભેદને નિર્દેશ અહીં કરવામાં આવ્યા છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ક, નામ, ગાત્ર અને અંતરાય
૧. જેના વડે જ્ઞાન અર્થાત વિશેષ બોધ આવરાય, તે જ્ઞાનાવરણ. ૨. જેના વડે દર્શન અથત સામાન્ય બોધ આવરાય, તે દર્શનાવરણ'. ૩. જેથી સુખ કે દુઃખ અનુભવાય, તે “વેદનીય'. ૪. જેન્સ વડે આત્મા મેહ પામે, તે “મેહનીય પ. જેથી ભવધારણું થાય, તે “આયુષ'. ૬. જેથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય, તે “નામ'. ૭ જેથી ઉચ્ચપણું કે નીચપણ પમાય, તે “ગેાત્ર. ૮. જેથી દેવા લેવા આદિમાં વિશ્વ આવે, તે “અંતરાય'.
કર્મના વિવિધ સ્વભાવને સંક્ષેપ દૃષ્ટિએ ઉપરના આઠ ભાગમાં વહેચી નાખ્યા છતાં, વિસ્તૃતરુચિ જિજ્ઞાસુઓ માટે
ના વડે દશ
થી સુખ
પામે,
Rાલ ,
Page #496
--------------------------------------------------------------------------
________________
उ२६
અધ્યાય ૮- સૂત્ર ૫-૧૪ મધ્યમ માર્ગથી તે આઠના વળા બીજા પ્રકારે વર્ણવવામાં આવ્યા છે, જે ઉત્તરપ્રકૃતિના ભેદના નામે પ્રસિદ્ધ છે. એવા ભેદો ૯૭ છે, તે મૂલપ્રકૃતિવાર આગળ અનુક્રમે દર્શાવવામાં આવે છે. [૫]
ઉત્તરપ્રકૃતિના ભેદોની સંખ્યા અને નામનિશઃ . पञ्चनवद्यष्टाविंशतिचतुस्चित्वारिंशद्विपञ्चभेदा यथाक्रमम् ।६।
मत्यादीनाम् ।।
चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचला. प्रचलाप्रचलास्त्यानगृद्धिवेदनोयानि च । ८ ।
सदसवेधे ।९।
दर्शनचारित्रमोहनीयकषायनोकषायवेदतीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्य प्रत्याख्यानप्रत्याख्यानाघरणसज्वलन विकल्पाश्चैकशः क्रोधमानमायालोभा हास्यरत्यरतिशोकमयजुगुप्तास्त्रीपुनपुंसकवेदाः । १०। ___ नारकतैर्यग्योनमानुषदेवानि । ११ ।
गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसंघातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णानुपूयं गुरुलधूपघातपराघातातपोयोतोच्छ्वासविहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्मपर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थ कृत्वं च ।१२।
उञ्चर्नीचैश्च । १३। दानादीनाम् ।१४।
Page #497
--------------------------------------------------------------------------
________________
૩૩e
તત્વાર્થસૂત્ર આઠ મૂળ પ્રકૃતિના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, બેંતાલીશ, બે અને પાંચ ભેદે છે.
મતિ વગેરે પાંચ જ્ઞાનેનાં આવરણે એ પાંચ જ્ઞાનાવરણ છે..
ચક્ષુર્દર્શન, અચકુર્દશન, અવધિદર્શન અને કેવલદર્શનનાં ચાર આવરણ તથા નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા અને સ્થાનગૃદ્ધિ એ પાંચ વેદનીચ એમ નવ દર્શનાવરણીય છે.
પ્રશસ્ત-સુખદનીય અને અપ્રશસ્ત-દુખવેદનીય એ બે વેદનીય છે.
દર્શન મેહ, ચારિત્રમેહ, કષાયવેદનીય અને નેકષાયવેદનીયના અનુક્રમે ત્રણે, બે, સેળ અને નવ ભેદે છે, જેમ કે સમ્યકત્વ, મિથ્યાત્વ, ત૬ભયસમ્યકત્વમિથ્યાત્વ એ ત્રણ દર્શનેહનીય. કષાય અને નેકષાય એ બે ચારિત્રહનીય. ક્રોધ, માન, માયા અને લોભ એ પ્રત્યેક અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન રૂપે ચાર ચાર પ્રકારના હાઈ એ સોળ કષાચચારિત્રમોહનીય. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નવ નકષાયચારિત્રમોહનીય છે.
નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ સંબધી એમ ચાર આયુષ છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮- સૂત્ર ૧૪ ૩૭૧ ગતિ, જાતિ, શરીર, અંગે પાંગનિમણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂવી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉત, ઉરસ, વિહાગતિ, અને પ્રતિપક્ષ સહિત અર્થાત સાધારણ અને પ્રત્યેક, સ્થાવર અને ત્રસ, દુર્ભગ અને સુભગ, દુઃસ્વર અને સુસ્વર, અશુભ અને શુભ, બાદર અને સૂક્ષમ, અપર્યાપ્ત અને પર્યાપ્ત, અસ્થિર અને સ્થિર, અનાદેય અને આદેય, અયશ અને યશ તેમજ તીર્થકરપણું એ બેંતાલીશ પ્રકારનું નામક છે.
ઉચ્ચ અને નચ એ બે પ્રકાર ગાત્રના છે. દાન વગેરેના પાંચ અંતરા છે.
ज्ञानावरणकमनी पाच अने दर्शनावरणनी नव प्रकृतिओ. १. મતિ, સુત આદિ પાચ જ્ઞાને અને ચક્ષુર્દર્શન આદિ ચાર દર્શનેનું વર્ણન થઈ ગયુ છે; તે દરેકને આવૃત કરનાર સ્વભાવવાળાં કર્મો અનુક્રમે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એ પાચ જ્ઞાનાવરણ; અને ચક્ષુર્દશનાવરણ, અચક્ષુન્દર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ એ ચાર દર્શનાવરણ છે. ઉક્ત ચાર ઉપરાંત બીજા પાચ દર્શનાવરણે છે, તે નીચે પ્રમાણેઃ ૧. જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નિદ્રા આવે, તે “નિદ્વાદનીય દર્શનાવરણ. ૨. જેના ઉધ્યથી નિદ્રામાંથી જાગવુ વધારે મુશ્કેલ બને, તે “નિદ્રાનિદાદનીય
૧ જુએ અ ૧ સૂ ૯ થી ૩૩ અને અ, ૨ સૂ ૯
Page #499
--------------------------------------------------------------------------
________________
તત્ત્વા સૂત્ર
નાવરણ.' ૭. જે કર્માંના ઉદયથી એટા એટા કે ઊભા ઊભા ઊંધ આવે, ને ‘પ્રચલાવેદનીય.' ૪. જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે, તે પ્રચલાપ્રચલાવેદનીય.' ૫. જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં ચિતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું બળ પ્રકટે છે, તે ‘સ્યાનગૃદ્ધિ.’ એ નિદ્રામાં સહજ અળ કરતાં અનેકગણું ખૂળ પ્રકટે છે. [૭-૮]
વૈનીચ મેની બે પ્રકૃતિમાંઃ ૧. જેના ઉદયથી પ્રાણીને . સુખને અનુભવ થાય, તે સાતવૅનીય; ૨. જેના ઉદ્દયથી પ્રાણીને દુ.ખના અનુભવ થાય, તે ‘અસાતવેદનીય.’ [૯]
ફોનમોહનીયની મૂળ પ્રવૃત્તિઓઃ ૧. જેના ઉદયથી તત્ત્વાના યથા સ્વરૂપની રુચિ થતી અટકે, તે ' મિથ્યાત્વમેાહનીય.’ ૨. જેના ઉદય વખતે યથાપણાની રુચિ કે અરુચિ ન થતાં ડાલાયમાન સ્થિતિ રહે, એ ‘ મિશ્રમેાહનીય.’ ૩. જેને ઉદય તાત્ત્વિક રુચિનું નિમિત્ત થવા છતાં ઔપમિક કે ક્ષાયિક ભાવવાળી તત્ત્વરુચિતા પ્રતિબંધ કરે, તે ‘સમ્યક્ત્વમેાહનીય ’ ચારિત્રમાહનીયતા પચીશ પ્રકારે
ફર
સોન સ્પાયોઃ ક્રોધ, માન, માયા અને લેાલ એ પાયના મુખ્ય ચાર પ્રકાર છે. તે દરેકની તીવ્રતાના તરતમભાવની દૃષ્ટિએ ચાર ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. જે કર્મ ઉક્ત ક્રોધ આદિ ચાર કાચેને એટલા બધા તીવ્રપણે પ્રકટાવે, કે જેને લીધે જીવને અન"તકાળ સુધી સંસારમાં ભટકવુ પડે, તે કમ અનુક્રમે ‘અનંતાનુબંધી' ક્રોધ, માન, માયા અને ક્ષેાભ કહેવાય છે. જે કર્માંના ઉદયથી આવિર્ભાવ પામતા કપાયા વિરતિને પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હેાય તે અપ્રત્યા ખ્યાનાવરણ' ક્રોધ, માન, માયા અને લેાભ કહેવાય છે, જેમને
Page #500
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮- સુત્ર -૧૪
૩૩ વિપાક દેશવિરતિને ન રેકતાં ફક્ત સર્વવિરતિને રોકે, તે
પ્રત્યાખ્યાનાવરણીય' ક્રોધ, માન, માયા અને લેભ. જેમના વિપાકની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહિ પણ તેમાં ખલન અને માલિન્ચ કરવા જેટલી હોય, તે “સંજવલન” ક્રોધ, માન, માયા અને લોભ.
નવ નાચઃ હાસ્ય પ્રકટાવનાર પ્રકૃતિવાળું કર્મ “હાસ્યમેહનીય; ક્યાંક પ્રીતિ અને ક્યાંક અપ્રીતિ ઉપજાવનાર કર્મ અનુક્રમે “રતિમોહનીય' અને “અરતિમૂહનીય;” ભયશીલતા આણનાર “ભયમહનીય,” શેકશીલતા આણનાર શેકમેહનીય અને છૂણાશીલતા આણનાર જુગુપ્સાહનીય કહેવાય છે. શુભાવની વિકૃતિ પ્રકટાવનાર સ્ત્રીવેદ” પૌરુષ-" ભાવની વિકૃતિ પ્રકટાવનાર “પુરુષવેદ', અને નપુસકભાવની વિકૃતિ પ્રકટાવનાર કર્મ “નપુસદ' કહેવાય છે. આ નવે . મુખ્ય કષાયના સહચારી તેમજ ઉદ્દીપક હોવાથી “નેકષાય' કહેવાય છે. [૧]
માયુ શર્મા પ્રવાઃ જેના ઉદયે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિનું જીવન ગાળવું પડે છે, તે અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ છે. [૧૧]
નામકમની બેતાલીશ પ્રકૃતિએ રૌદ્ર હિપ્રતિઃ ૧. સુખદુખ ભોગવવા ગ્ય પર્યાયવિશેષ સ્વરૂપ દેવાદિ ચાર ગતિઓ પ્રાપ્ત કરાવનાર કર્મ તે ગતિનામ'. ૨. એકે દિયથી લઈ પંચેદિયત્વ સુધી સમાન પરિણામ અનુભવાવનાર કર્મ તે “જાતિનામ'. ૩. ઔદારિક આદિ શરીરે પ્રાપ્ત કરાવનાર કર્મ તે “શરીરનામ'. ૪. શરીરગત અંગે અને ઉપાગેનું નિમિત્ત નામકર્મ તે
Page #501
--------------------------------------------------------------------------
________________
૨૩૪
તવાથસૂત્ર અંગે પાંગનામ'. ૫-૬, પ્રથમ ગૃહીત ઔદારિક આદિ પુદ્ધ સાથે નવાં ગ્રહણ કરાતાં તેવાં પુત્રને સંબંધ કરી આપનાર કર્મ તે “બંધનનામ', અને બહપુલેને તે તે શરીરના આકારમાં ગોઠવી આપનાર કર્મ “સંધાતનામ'. ૭-૮. હાડબંધની વિશિષ્ટ રચનારૂપ “સંહનાનામ', અને શરીરની વિવિધ આકૃતિઓનું નિમિત્ત કર્મ તે “સંસ્થાનનામ'. ૮–૧૨. શરીરગત ત આદિ પાંચ વર્ણો, સુરભિ આદિ બે ગધે, તિક્ત આદિ પાંચ રસ અને શીત આદિ આઠ સ્પર્શીનાં નિયામક કમી અનુક્રમે “વર્ણનામ”, “ગંધનામ', રસનામ” અને “સ્પર્શનામ'. ૧૩. વિગ્રહવડે જન્માંતર જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરાવનાર કર્મ તે
આનુપૂર્વનામ'. ૧૪. પ્રશસ્ત અને અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મ તે “વિહાગતિનામ'. આ ચૌદે પિંડ પ્રકૃતિએ કહેવાય છે; તે એટલા માટે કે તેમના બીજા અવાંતર ભેદે છે.
ત્રારા અને વરી. ૧–૨. જે કર્મના ઉદયથી સ્વતંત્રપણે ગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય, તે “ત્રનામ'; તેથી ઊલટું જેના ઉદયથી તેવી શક્તિ પ્રાપ્ત ન થાય, તે
સ્થાવરનામ'. ૩–૪. જેના ઉદયથી છનાં ચર્મચક્ષુને ગોચર એવા બાદર શરીરની પ્રાપ્તિ થાય, તે “બાદરનામ; તેથી ઊલટું જેનાથી ચર્મચક્ષુને અગોચર એવા સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય, તે “સુમનામ'. ૫-૬. જેના ઉદયથી પ્રાણી સ્વાગ્ય પર્યાપ્તિ પૂરી કરે, તે “પયતનામ'; તેથી ઊલટું જેના ઉદયથી સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી ન શકે, તે “અપર્યાપ્ત નામ'. ૭-૮. જેના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય, તે “પ્રત્યેકનામ'; જેના ઉદયથી અનત જી વચ્ચે એક
Page #502
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮- સૂત્ર ૧૪ સાધારણ શરીર પ્રાપ્ત થાય, તે “સાધારણનામ'. ૯–૧૦. જેના ઉદયથી હાડકાં, દાંત, આદિ સ્થિર અવયવ પ્રાપ્ત થાય, તે “સ્થિરનામ'; અને જેના ઉદયથી જિ આદિ અસ્થિર અવયવ પ્રાપ્ત થાય, તે “અસ્થિરનામ'. ૧૧-૧ર જેના ઉદયથી નાભિની ઉપરના અવયવે પ્રશસ્ત થાય છે તે “શુભનામ', અને જેથી નાભિની નીચેના અવયવો અપ્રશસ્ત થાય છે, તે અશુભનામ'. ૧૩–૧૪. જેના ઉદયથી જીવને સ્વર સાભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે, તે “સુસ્વરનામ', અને જેનાથી તે સાંભળનારને અપ્રીતિ ઉત્પન્ન કરે, તે “દુસ્વરનામ. ૧૫-૧૬. જેના ઉદયથી કાંઈ પણ ઉપકાર નહિ કરવા છતાં સર્વના મનને પ્રિય લાગે, તે “સુભગનામ', અને જેના ઉદયથી ઉપકાર કરવા છતા પણ સર્વ મનુષ્યને પ્રિય ન થાય, તે દુર્ભાગનામ'. ૧૭–૧૮. જેના ઉદયથી બોલ્યું બહુમાન્ય થાય, તે “આદેયનામ”, અને જેના ઉદયથી તેમ ન થાય, તે
અનાદેયનામ'. ૧૯-૨૦. જેના ઉદયથી દુનિયામાં યશકીર્તિ પ્રાપ્ત થાય, તે “યશકીર્તિનામ', અને જેના ઉદયથી યશકીર્તિ પ્રાપ્ત ન થાય, તે “અયશકીર્તિનામ' કહેવાય છે.
સાય પ્રત્યે પ્રકૃતિઓઃ ૧. જેના ઉદયથી શરીર ગુરુ કે વધુ પરિણામ ન પામતાં અગુરુલઘુરૂપે પરિણમે, તે કર્મ
અગુરુલઘુનામ'. ૨. પડછભ, ચારદાંત, રસોળી વગેરે ઉપઘાતકારી અવયે પ્રાપ્ત કરાવનાર કર્મ તે “ઉપઘાતનામ'. ૩. દર્શન કે વાણીથી બીજાને આંજી નાંખે એવી દશા પ્રાપ્ત કરાવનાર કર્મ તે “પરાઘાતનામ'. ૪. શ્વાસ લેવા મૂકવાની શક્તિનું નિયામક કર્મ તે “શ્વાસસનામ'. ૫-૬. અનુષ્ણુ શરીરમાં ઉષ્ણુ પ્રકાશનું નિયામક કર્મ તે આપનામ', અને
Page #503
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર ' શીત પ્રકાશનું નિયામક કર્મ તે “ઉદ્યોતનામ'. ૭. શરીરમાં અંગપ્રત્યંગેને યાચિત સ્થાને ગોઠવનાર કર્મ તે “નિમણનામ. ૮. ધર્મતીર્થ પ્રવર્તાવવાની શક્તિ અર્પનાર કર્મ તે “તીર્થકરનામ'. [૧૨]
શોત્રમ્પની જે પ્રશ્નતિઓઃ પ્રતિષ્ઠા પમાય એવા કુળમાં જન્મ અપાવનાર કર્મ તે “ઉચ્ચગોત્ર', અને શક્તિ છતાં પ્રતિષ્ઠા ન પમાય તેવા કુળમાં જન્માવનાર કર્મ તે નીચગોત્ર'. [૧૩].
અન્તરાય ર્મની પર પ્રકૃતિઓઃ જે કર્મ કાંઈ પણ દેવામાં, લેવામાં, એકવાર કે વારંવાર ભોગવવામાં અને સામર્થ ફેરવવામાં અંતરાય ઊભા કરે, તે અનુક્રમે “દાનાંતરાય', “લાભાંતરાય”, “ભેગાંતરાય', “ઉપભોગતરાય' અને વીયતરાય' કર્મ કહેવાય છે. [૧૪]
હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે?
आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोट्यः परा स्थितिः । १५ ।
सप्ततिमोहनीयस्य । १६ । नामगोत्रयोविंशतिः ।१७। प्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य । १८॥ अपरा द्वादशमुहुर्ता वेदनीयस्य ।१९। નામકરૌ ર૦I शेषाणामन्तर्मुहुर्तम् ।२१।
પહેલી ત્રણ પ્રકૃતિ અર્થાત જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વેદનીય તથા અંતરાયની ઉત્કૃષ્ટ, સ્થિતિ ત્રીશ કેટકેટી સાગરોપમ પ્રમાણ છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮- સૂત્ર ૧૫૨૧
૩૩૭ મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કેટીકેટી સાગરેપમ પ્રમાણુ છે. )
નામ અને ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેટકેટી સાગરેપમ પ્રમાણ છે.
આયુષની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપમ પ્રમાણ છે.
જઘન્ય સ્થિતિ વેદનીયની બાર મુહૂર્ત પ્રમાણ છે.
નામ અને ગોત્રની જઘન્ય સ્થિતિ આઠ મુહૂતી : પ્રમાણ છે.
બાકીના પાંચે અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહનીય અને આયુષની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ,
પ્રત્યેક કર્મની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવવામાં આવી છે, તેના અધિકારી મિથ્યાદષ્ટ પર્યાપ્ત સરી પંચેદિય હેય છે; જઘન્ય સ્થિતિના અધિકારી જુદા જુદા સંભવે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગેત્ર અને અંતરાય એ છ ની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મસ પરાય નામક દશમ ગુણસ્થાનમાં સંભવે છે; મોહનીયની જઘન્ય સ્થિતિ નવમા અનિવૃત્તિબાદરસં૫રાય નામક ગુણસ્થાનમાં સંભવે છે, અને આયુષની જધન્ય સ્થિતિ સંખ્યાતવર્ષજીવી તિર્યંચ અને મનુષ્યમાં સભવે છે. મધ્યમ સ્થિતિ અસંખ્યાત પ્રકારની છે, અને તેના અધિકારીઓ કાષાયિક પરિણામના તારતમ્ય પ્રમાણે અસંખ્યાત હોય છે. [૧૫-૨૧]
त २२
Page #505
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર હવે અનુભાવબંધનું વર્ણન કરે છે? વિપકોડમાગ: ૨૨! સ ચાના રિરૂT તાજી ના રહા
વિપાક એટલે વિવિધ પ્રકારનાં ફળ આપવાની શક્તિ, તે અનુભાવ કહેવાય છે.
તે અનુસાવ જુદાં જુદાં કર્મની પ્રકૃતિ કે સ્વભાવ પ્રમાણે વેદાય છે.
તે વેદનથી નિર્જશ થાય છે.
અનુમાવ અને તેના વંધનું પૃથક્ષ: બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મદ ભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર-મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે; એ ફળ દેવાનું સામર્થ્ય તે “અનુભાવ અને તેનું નિર્માણ તે અનુભાવબંધ' છે.
સનુમાવનો પs આપવાનો પ્રાર? અનુભાવ એ અવસર આવ્યું ફળ આપે છે, પણ એ બાબતમાં એટલું જાણું લેવું જોઈએ કે, દરેક અનુભાવ અર્થાત ફળપ્રદ શક્તિ પોતે જે કર્મનિષ હોય, તે કર્મને સ્વભાવ અથત પ્રકૃતિ પ્રમાણે જ ફળ આપે છે, અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે નહિ. જેમકે, જ્ઞાનાવરણ કર્મને અનુભાવ તે કર્મના સ્વભાવ પ્રમાણે જ તીવ્ર કે મંદ ફળ ઉત્પન્ન કરે છે, એટલે તે જ્ઞાનને આવૃત કરવાનું કામ કરે છે; પણ દર્શનાવરણ, વેદનીય આદિ અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે ફળ નથી આપતું, એટલે તે દર્શનશક્તિને આવૃત નથી કરતે કે સુખદુઃખને અનુભવ આદિ
Page #506
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮-સુત્ર ૨૨-૨૪
સલ
કાર્ય ઉત્પન્ન નથી કરતા. એ જ રીતે દર્શનાવરણને અનુભાવ નશક્તિને તીવ્ર કે મણે આવૃત કરે છે, પણ જ્ઞાનનું આચ્છાદાન આદિ અન્ય કર્માંનાં કાર્યોંને નથી કરતા.
કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપવાને અનુભાવખ ધને નિયમ પણ મૂલપ્રકૃતિમાં જ લાગુ પડે છે, ઉત્તરપ્રકૃતિમાં નહિ, કારણ કે, કાઈ પણ કર્મની એક ઉત્તરપ્રકૃતિ પાછળથી અવ્યવસાયને મળે તે જ કની ખીજી ઉત્તરપ્રકૃતિરૂપે બદલાઈ જતી હેાવાથી, પ્રથમનેા અનુભાવ ખલાયેલી ઉત્તરપ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીવ્ર કે મં ફળ આપે છે. જેમકે, મતિજ્ઞાનાવરણ જ્યારે શ્રુતજ્ઞાનાવરણ આદિ સજાતીય ઉત્તરપ્રકૃતિરૂપે સંક્રમ પ્રામે, ત્યારે મતિજ્ઞાનાવરણુના અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણ આદિના સ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાનને કે અવધિ આદિ જ્ઞાનને આવૃત કરવાનુ કામ કરે છે. ઉત્તરપ્રકૃતિએમાં પણ કેટલીક એવી છે કે, જે સજાતીય હેાવા છતા પરસ્પર સંક્રમ નથી પામતી. જેમ, દર્શનમેાહ અને ચારિત્રમેહમાં દર્શનમાહ ચારિત્રમેાહરૂપે કે ચારિત્રમેાહનમાહરૂપે સંક્રમ નથી પામતા; એ જ રીતે નારક આયુષ તિર્યંચ આયુષરૂપે કે તે આયુષ અન્ય કાઈ આયુષરૂપે સંક્રમ નથી પામતુ. પ્રકૃતિસક્રમની પેઠે અધકાલીન રસ અને સ્થિતિમાં પણ પાછળથી અધ્યવસાયને મળે ફેરફાર થાય છે, તીવ્ર રસ મદ અને મદ રસ તીવ્ર બને છે; તેમજ સ્થિતિ ઉત્કૃષ્ટમાંથી જધન્ય અને જધન્યમાંથી ઉત્કૃષ્ટ બને છે.
અનુભાવ પ્રમાણે કનુ કમ આત્મપ્રદેશથી છૂટું જ
1
પડે છે, સલગ્ન રહેતું નથી. એ જ કનિવૃત્તિ-નિરા
∞ોચ પછી થતી મની દ્દશા
તીવ્ર કે મંદ કળ વેદાયુ એટલે તે
Page #507
--------------------------------------------------------------------------
________________
૩૪૦
તત્ત્વાથ સૂત્ર
કહેવાય છે. કર્મીની નિરા જેમ તેના ફળવેદનથી થાય છે, તેમ ઘણી વાર તપથી પણ થાય છે. તપના બળથી અનુભાવાનુસાર ફળ આવ્યા પહેલાં જ કર્મ આત્મપ્રદેશથી છૂટું પડી શકે છે. એ જ વાત સૂત્રમાં = શબ્દ મૂકી સૂચવવામાં આવી છે. [૨૨–૨૪] પ્રદેશખ ધનું વર્ણન
नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः १२५/
કમ (પ્રકૃતિ) ના કારણભૂત, સૂક્ષ્મ, એક ક્ષેત્રને અવગાહીને રહેલા અને અન’તાનત પ્રદેશવાળા પુગલા ચેાવિશેષથી બધી તરફથી બધા આત્મપ્રદેશામાં અંધાય છે.
પ્રદેશાધ એ એક જાતના સંબધ હાવાથી અને તે સબંધના કમસ્કંધ અને આત્મા એ એ આધાર હેાવાથી તેને અંગે જે આ પ્રશ્નો ઉત્પન્ન થાય છે, તેને ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આપવામાં આવ્યો છે. આઠ પ્રશ્નો આ પ્રમાણે છેઃ ૧. જ્યારે કમસ્કંધ બંધાય છે ત્યારે તેમાથી શું અને છે ? અર્થાત્ તેમાં શું નિર્માણ થાય છે? ૨. એ કા ચા, નીચા કે તીરછામાંથી કયા આત્મપ્રદેશેાવડે ગ્રહણ થાય છે? ૩. બધા જીવાના કબંધ સમાન છે કે અસમાન જો અસમાન હેાય તે! તે શા કારણથી ૪, તે કાઁસ્કા સ્થૂલ હોય છે કે સૂક્ષ્મ? ૫. જીવપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેલા જ કર્માંકધા જીવપ્રદેશ સાથે બંધાય છે કે તેથી જુદા ક્ષેત્રમાં રહેલા પણ ? ૬. ધ પામતી વખતે તે ગતિશીલ હૈાય છે
Page #508
--------------------------------------------------------------------------
________________
અહેયાય ૮- સૂત્ર રપ કે સ્થિતિશીલ? ૭. તે કમરકો સંપૂર્ણ આત્મપ્રદેશમાં બંધાય છે કે ચેડા આત્મપ્રદેશમાં ૮. તે કર્મક સંખ્યાત, અસંખ્યાત, અનંત કે અનંતાનંતમાંથી કેટલા પ્રદેશવાળા હોય છે?
આ આઠે પ્રશ્નોને કમથી સૂત્રમાં અપાયેલા ઉત્તર નીચે પ્રમાણે છે :
૧. આત્મપ્રદેશે સાથે બંધાતા પુલરક ધમાં કર્મભાવ અર્થાત જ્ઞાનાવરણત્વ આદિ પ્રકૃતિઓ બને છે. એટલે કે તેવા કધામાં તે પ્રકૃતિઓનું નિર્માણ થાય છે. તેથી જ એ
ધાને બધી પ્રકૃતિના કારણ કહેવામાં આવ્યા છે. ૨. ઊચે, નીચે અને તીરછે એમ બધી દિશામાં રહેલા આત્મપ્રદેશો વડે કર્મઔધે ગ્રહણ થાય છે, કોઈ એક જ દિશામાં રહેલા આત્મપ્રદેશો વડે નહિ. ૩. બધા સંસારી જીન કમબંધ અસમાન હોવાનું કારણ એ છે કે બધાને માનસિક, વાચિક અને કાયિક ચોગ-વ્યાપાર એક સરખો નથી હોતે, તેથી જ ચાગના તરતમભાવ પ્રમાણે પ્રદેશબ ધમાં પણ તરતમભાવ આવે છે. ૪. કર્મચગ્ય પુલ સ્થલ–બાદર નથી હોતા, પણ સૂક્ષ્મ હોય છે; એવા જ સૂક્ષ્મ સ્કન્ધ કર્મવર્ગણામાંથી ગ્રહણ થાય છે. ૫. જીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા કર્મક બંધાય છે તેની બહારના ક્ષેત્રમાં રહેલા નહિ. ૬ માત્ર સ્થિર હેવાથી બંધ પામે છે, કારણ કે ગતિવાળા સ્ક અસ્થિર હેવાથી બંધમાં નથી આવતા. ૭. પ્રત્યેક કર્મના અનત સ્કો અધાયે આત્મપ્રદેશમાં બંધાય છે. ૮. બંધ પામતા દરેક કર્મોગ્ય છે અનતાનંત પરમાણુના જ બનેલા હોય છે. કોઈ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુના બનેલ નથી હોતા. ૨૫
Page #509
--------------------------------------------------------------------------
________________
R
તત્વાર્થસૂત્ર પુણ્ય અને પાપ પ્રકૃતિઓને વિભાગઃ
सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् ॥२६॥
સાતવેદનીય, સમ્યવહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુ, શુભ નામ, અને શુભ ગોત્ર એટલી પ્રકૃતિએ જ પુણ્યરૂપ છે, બાકીની બધી પાપરૂપ છે.
જે જે કર્મ બંધાય છે તે બધાને વિપાક માત્ર શુભ માત્ર અશુભ નથી હોત; પણ અધ્યવસાયરૂપ કારણની શુભાશુભતાને લીધે તે શુભાશુભ બંને પ્રકારને નિર્મિત
૧. દિગંબરીય પરંપરામાં આ એક સૂત્રને સ્થાને બે સૂત્રો છે, તે આ પ્રમાણેઃ “ શુમકુમળોત્રાળ પુખ્યમ ૨૫”
સતો જતપાપ ૨૬.” તેમાથી પહેલા સૂત્રમા સમ્યકત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પુણયપ્રકૃતિઓને અહીના જેવો ઉલ્લેખ નથી અને જે બીજું સૂત્ર છે તે તાંબરીય પરંપરામાં સૂત્ર ૩૫ ન હોતાં ભાષ્યવાક્યરૂપે છે.
વિવેચનમા ગણવેલી ૪ર પુચપ્રવૃતિઓ કર્મપ્રકૃતિ નવતત્વ” આદિ અનેક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. દિગબરીય ગ્રંથોમાં પણ તે જ પ્રકૃતિઓ પુણ્યરૂપે પ્રસિદ્ધ છે. વેતાંબરીય પરંપરાના પ્રસ્તુત સૂત્રમા પુણ્યરૂપે નિર્દેશાયેલી સમ્યકત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પ્રકૃતિઓ બીજા ગ્રંથમાં પુણ્યરૂપે વર્ણવાયેલી નથી.
એ ચાર પ્રકૃતિઓને પુણ્યસ્વરૂપ માનનારે મતવિશેષ બહુ પ્રાચીન હોય તેમ લાગે છે, કારણ કે પ્રસ્તુ સૂત્રમાં મળતા તેના ઉલ્લેખ ઉપરાંત ભાષ્યવૃત્તિકારે પણ મતભેદ દર્શાવનારી કારિકાઓ આપી છે અને લખ્યું છે કે, એ મંતવ્યનું રહસ્ય સંપ્રદાયને વિચ્છેદ થવાથી અમે નથી જાણતા, ચૌદપૂર્વધરે જાણતા હશે.
Page #510
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮-સૂત્ર રક
૩૪૩ થાય છે. શુભ અધ્યવસાયથી નિર્મિત થયેલે વિપાક શુભ -ઇષ્ટ હેાય છે અને અશુભ અધ્યવસાયથી નિર્મિત થયેલો વિપાક અશુભ-અનિષ્ટ હોય છે. જે પરિણામમાં સલેશ જેટલા પ્રમાણમા એછે હેય તે પરિણામે તેટલા પ્રમાણમાં વધારે શુભ, અને જે પરિણામમાં સંક્ષેશ જેટલા પ્રમાણમાં વધારે હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વિશેષ અશુભ. કઈ પણ એક પરિણામ એ નથી કે જેને માત્ર શુભ કે માત્ર અશુભ કહી શકાય. દરેક પરિણામ શુભાશુભ ઉભયરૂપ હેવા છતાં તેમાં શુભત્વ કે અશુભત્વને જે વ્યવહાર થાય છે, તે ગૌમુખ્યભાવની અપેક્ષાએ સમજવો, તેથી જ જે શુભ પરિણામથી પુણ્ય પ્રવૃતિઓમાં શુભ અનુભાગ બધાય છે, તે જ પરિણામથી પાપ પ્રકૃતિઓમાં અશુભ અનુભાગ પણ બધાય છે; એથી ઊલટુ જે અશુભ પરિણામથી પાપ પ્રકૃતિએમાં અશુભ અનુભાગ બધાય છે, તે જ પરિણામથી પુણ્ય પ્રકૃતિઓમાં શુભ અનુભાગ પણ બધાય છે. તફાવત એટલે જ કે પ્રકૃષ્ટ શુભ પરિણામથી થતા શુભ અનુભાગ પ્રષ્ટિ હોય છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે; એ જ રીતે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાતા અશુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે, અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. - પુણા જારી કર પ્રકૃતિઓઃ સાતવેદનીય, મનુષ્પાયુષ, દેવાયુષ, તિર્યંચાયુષ, મનુષ્યગતિ, દેવગતિ, પચેડિયજાતિ;
દારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ એ પાચ શરીર; ઔદારિકાગપાંગ, ક્રિયાપાગ, આહારકાગપાંગ, સમચતુરસ્ત સસ્થાન, વજીર્ષભનારાચસંહનન, પ્રશસ્ત વર્ણ, રસ, ગધ, સ્પર્શ મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, અગુરુલઘુ, પરાઘાત, ઉસ,
Page #511
--------------------------------------------------------------------------
________________
તરવાર્થસૂત્ર આતપ, ઉદ્યોત, પ્રશસ્તવિહાગતિ, બસ, ભાદર, પર્યા, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, નિમણુનામ, તીર્થંકરનામ અને ઉચ્ચત્ર.
પાપહા જણાતી ૮૨ પ્રકૃતિઓઃ જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, અસાતવેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, નવ નોકપાય, નારકાયુબ, નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય; દ્વીંદિય, ત્રીદિય, ચતુરિદિય, પહેલું સહનન છેડી બાકીનાં પાંચ સંહનન–અર્ધવજીભનારા, નારાચ. અર્ધનારાચ, કાલિકા અને સેવાનું પહેલું સંસ્થાન છોડી બાકીનાં પાંચ સંસ્થાન-ન્યધપરિમંડલ, સાદિ, કુન્જ, વામન અને હું અપ્રશસ્ત વર્ણ, ગધ, રસ, સ્પર્શ, નારકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉપઘાતનામ, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થાવર, સમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદે, અયશકીર્તિ, નીચગોત્ર અને પાંચ અતરાય. [૨૬]
Page #512
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ આઠમા અધ્યાયમાં બંધનું વર્ણન કરવામાં આવ્યું હવે આ અધ્યાયમાં કમપ્રાપ્ત સંવરતત્વનું નિરૂપણ કરવામાં આવે છે.
પ્રથમ સંવરનું સ્વરૂપ કહે છેઃ સાવનિરોધક સંવાડા આસવને નિરાધ તે સંવર,
જે નિમિત્ત વડે કર્મ બંધાય તે આસવ, એવી આસ્સવની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે, તે આસવને નિરાધ એટલે પ્રતિબધ કર એ સંવર કહેવાય છે. આમ્રવના ૪૨ ભેદો પહેલાં ગણવવામાં આવ્યા છે, તેને જેટજેટલે અંશે નિરોધ થાય. તે, તેટકેટલે અંશે સંવર કહેવાય. આધ્યાત્મિકવિકાસને ક્રમ એ આસવનિરોધના વિકાસને આભારી છે, તેથી જેમ જેમ આસવનિરોધ વધતો જાય, તેમ તેમ ગુણસ્થાન ચઢતુ જાય છે. [૧]
૧જે ગુણસ્થાને મિથ્યાત્વ, અવિરતિ આદિ ચાર હેતુઓમાથી જે જે હેતુઓને સંભવ અને તેને લીધે જે જે કર્મપ્રકૃતિઓના બંધને સંભવ હોય, તે હેતુઓ અને તજૂન્ય કર્મ પ્રકૃતિઓના
Page #513
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર હવે સંવરના ઉપાયે કહે છે: स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहनयचारित्रैः।२। તપણા નર્ક જો રૂ
ગુણિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રવડે તે અર્થાત સંવર થાય છે.
તપ વડે સંવર અને નિજા થાય છે
સંવરનું સ્વરૂપ સામાન્ય રીતે એક જ છે તેમ છતાં ઉપાયના ભેદથી તેના અનેક ભેદે દર્શાવવામાં આવ્યા છે. એના ઉપાય સંક્ષેપમાં ૭ અને વિસ્તારથી ૬૯ ગણાવવામાં આવ્યા છે, જેની આ ગણના ધાર્મિક આચારનાં વિધાન ઉપર અવલબેલી છે.
તપ એ જેમ સંવરને ઉપાય છે, તેમજ નિર્જરાન પણ ઉપાય છે. સામાન્ય રીતે તપ એ અભ્યદય અર્થાત લૌકિક સુખની પ્રાપ્તિનું સાધન મનાય છે, તેમ છતાં એ જાણવું જોઈએ કે તે નિ શ્રેયસ અર્થાત આધ્યાત્મિક સુખનું પણું સાધન બને છે, કારણ કે તપ એક જ હોવા છતાં તેની પાછળના ભાવનાભેદને લીધે તે સકામ અને નિષ્કામ બને પ્રકારનું હોય છે. સકામ તપ અભ્યદય સાધે, અને નિષ્કામ તપ નિયસ સાધે. રિ-૩. બંધને વિચ્છેદ એ જ તે ગુણસ્થાનની ઉપરના ગુણસ્થાનને સંવર, અથત પૂર્વ પૂર્વવર્તી ગુણસ્થાનના આસવે કે તજજન્ય બંધને અભાવ એ જ ઉત્તરઉત્તરવર્તી ગુણસ્થાનને સંવર આ માટે જુઓ બીજા કર્મગ્રંથમાનું બંધપ્રકરણ અને ચોથે કમથ (ગાથા ૫૧ -૫૮) તેમજ પ્રસ્તુત સૂત્રની સર્વાર્થસિદ્ધિ
Page #514
--------------------------------------------------------------------------
________________
અહિયાય ૯ સૂત્ર ૪૫ હવે ગુપ્તિનું સ્વરૂપ કહે છે? सम्यग्योगनिग्रहो गुप्तिः । ४ । પ્રશસ્ત એ વેગોને નિગ્રહ તે ગુણિ.
કાયિક, વાચિક અને માનસિક ક્રિયા અર્થાત યેગને બધી જાતને નિગ્રહ એ ગુપ્તિ નથી; પણ જે નિગ્રહ પ્રશસ્ત હેય તે જ ગુપ્તિ હેઈ સંવરને ઉપાય બને છે. પ્રશસ્તનિગ્રહ એટલે જે નિગ્રહ સમજીને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવ્યો હોય છે તે, અર્થાત બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાને ઉન્માર્ગથી રાકવા અને સન્માર્ગે પ્રવર્તાવવાં તે. રોગના ટૂંકમાં ત્રણ ભેદ હેવાથી નિગ્રહરૂપ ગુપ્તિના પણ ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે”
૧. કાંઈ પણ ચીજ લેવામૂકવામા કે બેસવા-ઊઠવાફરવા આદિમા કર્તવ્ય અકર્તવ્યને વિવેક હોય તેવું શારીરિક વ્યાપારનું નિયમન કરવું, તે “કાયગુપ્તિ'. ૨ બેલવાના દરેક પ્રસગે કાતિ વચનનું નિયમન કરવું અને કાતે પ્રસંગ જોઈ મૌન રહેવું, એ “વચનગુપ્તિ.” ૩. દુષ્ટ સંકલ્પને તેમજ સારાનરસા મિશ્રિત સકલ્પને ત્યાગ કરો અને સારા સંકલ્પને સેવો, એ “મને ગુપ્તિ’. [૪]
હવે સમિતિના ભેદે કહે છે ईर्याभाषणादाननिक्षेपोत्सर्गाः समितयः ।।
સમ્યમ્ અર્થાત નિર્દોષ, ઈર્થ, સમ્યગૃભાષા, સમ્યગ્રએષણ, સમ્યગુઆદાનનિક્ષેપ અને સમ્યગુઉત્સર્ગ એ પાંચ સમિતિઓ છે.
Page #515
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર બધી સમિતિઓ વિવેજ્યુક્ત પ્રવૃત્તિરૂપ હેવાથી સંવરને ઉપાય બને છે. પાંચે સમિતિઓ આ પ્રમાણે છે:
૧. કઈ પણ જંતુને ક્ષેશ ન થાય તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું, તે ઈસમિતિ ૨. સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહ વિનાનું બોલવું, તે “ભાષાસમિતિ.” ૩. જીવનચાત્રામાં આવશ્યક હોય તેવાં નિર્દોષ સાધનેને મેળવવા માટે સાવધાનતાપૂર્વક પ્રવર્તવું, તે એવણસમિતિ” . વસ્તુમાત્રને બરાબર જોઈપ્રમાઈને લેવી કે મૂકવી, તે “આદાનનિક્ષેપસમિતિ” ૪. જ્યાં જંતુઓ ન હોય તેવા પ્રદેશમાં બરાબર જોઈ અનુપગી વસ્તુઓ નાંખવી, તે “ઉત્સસમિતિ.'
પ્ર–ગુપ્ત અને સમિતિમાં અંતર શું?
ઉ–ગુપ્તિમાં અસયિાને નિષેધ મુખ્ય છે; અને સમિતિમાં સક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે. [૫]
હવે ધર્મના ભેદ કહે છે:
उत्तमः क्षमामार्दवावशौचसत्यसयसतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः ।
ક્ષમા, માદવ, આવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારના ઉત્તમ ધર્મ છે.
ક્ષમા આદિ ગુણે જીવનમાં ઊતરવાથી જ ક્રોધ આદિ દેને અભાવ સધાઈ શકે છે. તેથી એ ગુણેને સંવરના ઉપાય કહેલ છે. ક્ષમા આદિ દશ પ્રકારને ધર્મ જ્યારે અહિંસા, સત્ય આદિ મૂલગુણે, અને સ્થાન. આહારની શુદ્ધિ આદિ ઉત્તરગુણેના પ્રકર્ષથી યુક્ત હોય, ત્યારે યતિધર્મ બને છે; અન્યથા નહિ. અથૉત્ અહિંસા આદિ મૂલગુણે કે તેમના
Page #516
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯- સુત્ર ?
૩૪૯ ઉત્તરગુણોના પ્રકઈ વિનાના જે ક્ષમા આદિ ગુણે હાય, તે તે સામાન્યધર્મ ભલે કહેવાય, પણ યતિધર્મની કટિમાં ન મૂકી શકાય. એ દશ ધર્મ નીચે પ્રમાણે
૧. “ક્ષમા' એટલે સહનશીલતા રાખવી અર્થાત ગુસ્સાને ઉત્પન્ન થવા ન દેવ અને ઉત્પન્ન થાય છે તેને વિવેકબળથી નકામો કરી નાખવો તે ક્ષમા કેળવવાની પાચ રીતે બતાવવામાં આવી છે જેમકે. પિતામાં ક્રોધના નિમિત્તનું હેવું કે ન હોવુ ચિતવીને, ક્રોધવૃત્તિના દોષે વિચારીને, બાલસ્વભાવ વિચારીને, પિતાના કરેલ કર્મનું પરિણામ વિચારીને અને ક્ષમાના ગુણે ચિંતવીને. • (૪) કોઈ ગુસ્સો કરે ત્યારે તેનાં કારણની, પિતામાં શોધ કરવી; જે સામાના ગુસ્સાનું કારણ પિતામા નજરે પડે, તે એમ વિચારવાનું કે ભૂલ તે મારી જ છે, એમાં સામો જૂહું શું કહે છે, અને જે પિતામાં સામાના ક્રોધનું કારણ નજરે ન પડે, તે એમ ચિતવવુ કે આ બિચારો અણસમજથી મારી ભૂલ કાઢે છે, તે પિતામા ક્રોધના નિમિત્તનું હવા-ન હેવાપણાનુ ચિતન. (a) જેને ગુસ્સો આવે છે, તે
સ્મૃતિભ્રંશ થવાથી આવેશમાં સામા પ્રત્યે શત્રુતા બાંધે છે, વખતે તેને મારે છે કે નુકસાન પહોંચાડે છે, અને તેમ કરતાં પોતાના અહિસા વતને લેપ કરે છે, ઇત્યાદિ અનર્થપરપરાનું ચિંતન તે ક્રોધિવૃત્તિના દેનુ ચિંતન () કોઈ પિતાની પાછળ કડવું કહે, તે એમ ચિંતવવું કે બાલ -અણસમજુ કેને એવો સ્વભાવ જ હોય છે, આમાં તે શુ? ઊલટે લાભ છે કે, એ બિચારે પાછળ ભાડે છે, સામે નથી આવત એ જ ખુશીની વાત છે; જ્યારે કેઈ સામે
Page #517
--------------------------------------------------------------------------
________________
૩૫૦
તરવાથસૂત્ર આવીને જ ભાંડે, ત્યારે એમ ચિંતવવું કે બાલ કેમાં તે એમ હેવાનું જ; એ પિતાના સ્વભાવ પ્રમાણે કરે છે, વિશેષ કાંઈ નથી કરતે; સામે આવી ભાડે છે, પણ પ્રહાર નથી કરતા એ લાભમાં જ લેખું છે; એ જ પ્રમાણે જે કાઈ પ્રહાર કરતે હોય, તે પ્રાણમુક્ત ન કરવા બદલ તેનો ઉપકાર માન, અને જે કોઈ પ્રાણમુક્ત કરતો હોય, તો ધર્મભ્રષ્ટ ન કરી શકવા ખાતર લાભ માની તેની દયા ચિંતવવી એ પ્રમાણે જેમ જેમ વધારે મુશ્કેલી ઊભી થાય તેમ તેમ વિશેષ ઉદારતા અને વિવેકવૃત્તિ વિકસાવી ઉપસ્થિત મુશ્કેલીને નજીવી ગણવી, તે બાલસ્વભાવનું ચિંતન. (૬) કેઈ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવું કે, આ પ્રસંગમાં સામે તે માત્ર નિમિત્ત છે, ખરી રીતે એ પ્રસંગ મારા પિતાનાં જ પૂર્વકૃત કર્મનું પરિણામ છે; તે પોતાનાં કરેલાં કર્મનું ચિંતન. (૬) કઈ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવું કે, ક્ષમા ધારણ કરવાથી ચિત્તમાં સ્વસ્થતા રહે છે; તથા બદલો લેવા કે સામા થવામાં ખર્ચાતી શક્તિ સચવાઈ તેને ઉપયોગ સન્માર્ગે શક્ય બને છે; તે ક્ષમાના ગુણેનું ચિંતન.
૨. ચિત્તમાં મૃદુતા અને બાહ્ય વ્યવહારમાં પણ નમ્રતા વૃત્તિ તે “માદેવ.' આ ગુણ મેળવવા માટે જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્યમોટાઈ, વિજ્ઞાન-બુદ્ધિ, શ્રુત-શાસ્ત્ર, લાભ-પ્રાપ્તિ વીર્ય–તાકાતની બાબતમાં પિતાના ચડિયાતાપણાથી ન મલકાવું અને ઊલટું એ વસ્તુઓની વિનશ્વરતા વિચારી ચિત્તમાંથી
અભિમાનને કાંટે કાઢી નાંખવે. ૩. ભાવની વિશુદ્ધિ અર્થાત વિચાર, ભાષણ અને વર્તનની એકતા તે “આર્જવ; એને કેળવવા માટે કુટિલતાના દેશે વિચારવા. ૪. ધર્મનાં સાધન
Page #518
--------------------------------------------------------------------------
________________
અધ્યાય -સૂત્ર ? અને શરીર સુધીમાં આસક્તિ ન રાખવી એવી નિર્લોભતા, તે “શૌચ' ૫. પુરુષોને હિતકારી હોય એવું યથાર્થ વચન, તે “સત્ય”. ભાષાસમિતિ અને આ સત્ય વિષે થોડે તફાવત બતાવવામાં આવ્યું છેઅને તે એ કે, દરેક માણસ સાથેના સંભાષણવ્યવહારમાં વિવેક રાખવો તે ભાષાસમિતિ અને પિતાના સમશીલ સાધુ પુરૂષો સાથેના સંભાષણવ્યવહારમાં હિત, મિત અને યથાર્થ વચનને ઉપયોગ કરો, તે સત્યનામક યતિધર્મ. ૬. મન, વચન અને દેહનું નિયમન રાખવું અર્થાત વિચાર, વાણું અને ગતિ, સ્થિતિ આદિમા યતના કેળવવી, તે “યમ”. છ મલિત વૃત્તિઓને નિર્મળ કરવા માટે જોઈતું બળ કેળવવા કાજે જે આત્મદમન કરવામાં આવે છે, તે તપ.
૧ સ યમના સત્તર પ્રકાર પ્રસિદ્ધ છે, તે પણ જુદી જુદી રીતે * મળે છે. પાચ ઈદ્ધિને નિગ્રહ, પાચ અવ્રતને ત્યાગ, ચાર
કષાયનો જય અને મન, વચન અને કાયાની વિરતિ એ સત્તર; તેમજ પાચ સ્થાવર અને ચાર ત્રસ એ નવના વિષયમાં નવ સંચમ, પ્રેયસ ચમ, ઉપેશ્યસંયમ, અપત્યસયમ, પ્રસૃજયસંયમ, કાયસમ, વાસ યમ, મનસંયમ અને ઉપકરણસંયમ એ કુલ સત્તર
૨. આનું વિશેષ વર્ણન આ અધ્યાયના સૂત્ર ૧૯-રમે છે; એ ઉપરાંત અનેક તપસ્વીઓ દ્વારા જુદી જુદી રીતે આચરવામાં આવતા અનેક તપ જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે; જેમકે, યવમધ્ય અને વજમધ્ય એ બે ચાદ્રાયણ; કનકાવલી, રત્નાવલી અને મુક્તાવલી એ ત્રણ ક્ષુલ્લક અને મહા એ બે સિ હવિક્રીડિત, સસસસમિકા, અણઅષ્ટમિકા, નવનવમિકા, દશદશમિકા એ ચાર પ્રતિમાઓ, શુદ્ધ અને મહા એ બે સર્વતોભદ્ર, ભકોત્તર આચાર્મ્સ, વર્ધમાન તેમજ આર ભિક્ષપ્રતિમા વગેરે આના વિશેષ વર્ણન માટે જુઓ આત્માનંદ સભાનું “શ્રીત પરત્નમહોદધિ”
Page #519
--------------------------------------------------------------------------
________________
૩૫ર
તવાર્થસૂત્ર ૮. પાત્રને જ્ઞાનાદિ સગુણ આપવા, તે ત્યાગ. ૯. કેઈ પણું વસ્તુમાં મમત્વબુદ્ધિ ન રાખવી તે આકિચન્ય. ૧૦. ખામીઓ ટાળવા જ્ઞાન આદિ સ@ણે કેળવવા તેમજ ગુરની અધીનતા સેવવા માટે “બ્રહ્મ અર્થાત ગુરુકુળમાં ચર્ય એટલે કે વસવું તે “બ્રહ્મચર્ય.' એના પરિપાલન માટે અતિશય ઉપકારક કેટલાક ગુણ છે તે આ આકર્ષક સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ, અને શરીરસંસ્કાર વગેરેમાં ન તણાવું, તેમજ સાતમા અધ્યાયના સૂત્ર ૩ જામાં ચતુર્થ મહાવ્રતની જે પાંચ ભાવનાઓ ગણાવી છે, તે ખાસ કેળવવી. [૬]
હવે અનુપ્રેક્ષાના ભેદ કહે છેઃ
अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वानवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्वानुचिन्तनमनुવેક્ષI૭
અનિત્યનું, અશરણનું, સંસારનું, એકત્વનું, અન્યત્વનું, અશુચિનું, આસવનું, સંવરનું, નિર્જરાનું, લેકનું, વિદુર્લભત્વનું અને ધર્મના સ્વાખ્યાતત્વનું જે અનુચિંતન, તે અનુપ્રેક્ષા.
૧. ગુરુ અર્થાત્ આચાર્યો પાચ પ્રકારના વર્ણવવામાં આવ્યા છેઃ પ્રાજક, દિગાચાર્ય, શ્રાદે, કુતસમુદ્છા, આસાયાર્થવાચક જે પ્રવજ્યા આપનાર હેય, તે પ્રવ્રાજક. જે વસ્તુમાત્રની અનુજ્ઞા આપે તે, દિગાચાર્ય. જે આગમને પ્રથમ પાઠ આપે, તે પ્રદેશ, જે સ્થિર પરિચય કરાવવા આગમનું વિશેષ પ્રવચન કરે, તે મૃતસમુદ્છા. અને જે આમ્રાજ્યના ઉત્સર્ગ અને અપવાદનું રહસ્ય જણવે, તે આસ્રાચાર્યવાચક
Page #520
--------------------------------------------------------------------------
________________
૩૫”
અધ્યાય - સૂત્ર ૭ અનુપ્રેક્ષા એટલે ઊંડું ચિંતન જે ચિંતન તાત્વિક અને ઊંડું હોય, તે તે દ્વારા રાગદ્વેષ આદિ વૃત્તિઓ થતી અટકે છે; તેથી એવા ચિંતનને સંવરના ઉપાય તરીકે વર્ણવેલ છે.
જે વિષયનું ચિંતન જીવનશુદ્ધિમાં વિશેષ ઉપયોગી થવાનો સંભવ છે, તેવા બાર વિષય પસંદ કરી તેમનાં ચિતનેને બાર અનુપ્રેક્ષા તરીકે ગણાવેલાં છે. અનુપ્રેક્ષાને ભાવના પણ કહેવામાં આવે છે. એ અનુપ્રેક્ષાઓ નીચે પ્રમાણે છે:
૧. કોઈ પણ ભળેલી વસ્તુને વિયાગ થવાથી દુખ ન થાય, તે માટે તેવી વસ્તુમાત્રમાથી આસક્તિ ઘટાડવી આવશ્યક છે; અને એ ઘટાડવા જ શરીર અને ઘરબાર આદિ વસ્તુઓ તેમજ તેમના સબધે એ બધુ નિત્ય –સ્થિર નથી એવું ચિંતન કરવું, તે “અનિત્યાનુપ્રેક્ષા. ૨. માત્ર શુદ્ધ ધર્મને જ જીવનના શરણ તરીકે સ્વીકારવા માટે, તે સિવાયની " બીજી બધી વસ્તુઓમાંથી મમત્વ ખસેડવું આવશ્યક છે; તે
ખસેડવા માટે જે એમ ચિંતવવું છે, જેમ સિંહના પંજામાં પડેલ હરણને કાંઈ શરણું નથી, તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત એ હું પણ હમેશને માટે અશરણું છું, ને
અશરણાનુપ્રેક્ષા” ૩. સંસારતૃષ્ણા ત્યાગ કરવા માટે સાંસારિક વરતુઓમાં નિર્વેદ અથત ઉદાસીનપણું કેળવવું જરૂરી છે, અને તે માટે એવી વસ્તુઓમાથી મન હટાવવા જે એમ ચિતવવું કે, આ અનાદિ જન્મમરણની ઘટમાળમાં ખરી રીતે કોઈ સ્વજન કે પરજન નથી, કારણ કે દરેકની સાથે દરેક જાતના સંબધે જન્મ જન્માંતરે થયેલા છે, તેમ જ રાગદ્વેષ અને મેહથી સંતપ્ત પ્રાણીઓ વિષયતૃષ્ણાને લીધે એકબીજાને
Page #521
--------------------------------------------------------------------------
________________
૩૫૪
તાવાર્થસૂત્ર ભરખવાની નીતિમાં અસહ્ય દુઃખો અનુભવે છે; ખરી રીતે આ સંસાર હર્ષ-વિષાદ, સુખ-દુખ આદિ ધબ્દોનું ઉપવન છે અને સાચે જ કષ્ટમય છે, તે “સંસારાનુપ્રેક્ષા. ૪. મેક્ષ મેળવવા માટે રાગદ્વેષના પ્રસંગમાં નિપપણ કેળવવું જરૂરી છે, તે માટે સ્વજન તરીકે માની લીધેલ ઉપર બંધાતે રાગ, અને પરજન તરીકે માની લીધેલ પર બંધાતે દ્વેષ કી દેવા જે એમ ચિતવવું કે, હું એકલો જ જમ્મુ છું, મરું છું, અને એક જ પિતાનાં વાવેલાં કમબીજેનાં સુખદુઃખ આદિ ફળો અનુભવું છું, તે “એકત્વાનુપ્રેક્ષા'. ૫. મનુષ્ય મેહાવેશથી શરીર અને બીજી વસ્તુઓની ચડતીપડતીમાં પિતાની ચડતી પડતી માનવાની ભૂલ કરી ખરા કર્તવ્યનું ભાન ભૂલી જાય છે; તે સ્થિતિ ટાળવા માટે શરીર આદિ અન્ય વસ્તુઓમાં પિતાપણાને અધ્યાત દૂર કરે આવશ્યક છે; તે માટે એ બંનેના ગુણધર્મોની મિત્રતાનુ ચિંતન કરવું કે, શરીર એ તો સ્થૂળ, આદિ અને અંતવાળું તેમજ જડ છે અને હું પિતે તે સૂમ, આદિ અને અંત વિનાને તેમજ ચેતન છું, તે અન્યત્વાનુપ્રેક્ષા'. ૬. સૌથી વધારે તૃષ્ણસ્પદ શરીરહેવાથી તેમાંથી મૂછ ઘટાડવા એમ ચિંતવવું કે, “શરીર જાતે અશુચિ છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે, અશુચિ વસ્તુઓથી પોષાયેલું છે, અશુચિનું સ્થાન છે, અને અશુચિપરંપરાનું કારણ છે, તે “અશુચિત્રાનુપ્રેક્ષા.' ૭. કિચના ભેગેની આસક્તિ ઘટાડવા એક એક ઈભિના ભાગના રાગમાંથી ઉત્પન્ન થતાં અનિષ્ટ પરિણામોનું ચિંતન કરવું, તે આસ્ત્રવાનુપ્રેક્ષા. ૮. દુર્વત્તિનાં દ્વાર બંધ કરવા માટે સવૃત્તિને ગુણેનું ચિંતન કરવું, તે “સંધરાનુપ્રેક્ષા
Page #522
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ સુત્ર ૭
૩૫૫ ૨કર્મનાં બંધનોને ખંખેરી નાંખવાની વૃત્તિ દઢ કરવા માટે તેના વિવિધ વિપાકનું ચિંતન કરવું કે, “દુખના પ્રસગે બે પ્રકારના હોય છે. એક તો ઈચ્છા અને જ્ઞાન પ્રયત્ન વિના જ પ્રાપ્ત થયેલા, જેમકે-પશુ, પક્ષી અને બહેરા-મૂગા આદિના દુઃખપ્રધાન જન્મે તથા વારસામાં મળેલી ગરીબી, અને બીજા, સદુદ્દેશથી સજ્ઞાન પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરાયેલા, જેમકે – તપ અને ત્યાગને લીધે પ્રાપ્ત થયેલ ગરીબી અને શારીરિક કૃશતા આદિ. પહેલામાં વૃત્તિનું સમાધાન ન હોવાથી તે કંટાળાનું કારણ બની અકુશલ પરિણામદાયક નીવડે છે, અને બીજા તો સવૃત્તિજનિત હોવાથી તેમનું પરિણામ કુશલ જ આવે છે. માટે અણધાર્યા પ્રાપ્ત થયેલ કટુક વિપાકમાં સમાધાનવૃત્તિ કેળવવી અને જ્યાં શક્ય હોય ત્યાં તપ અને ત્યાગ દ્વારા કુશલ પરિણામ આવે તેવી રીતે સંચિત કમીને ભેગવી લેવાં એ જ શ્રેયસ્કર છે, તે ચિંતન એ “નિર્જરાનુપ્રેક્ષા.” ૧૦. તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ માટે વિશ્વનું વાસ્તવિક સ્વરૂપ ચિંતવવું. તે “લોકાનુપ્રેક્ષા. ૧૧. પ્રાપ્ત થયેલ મોક્ષમાર્ગમાં અપ્રમત્તપણુ કેળવવા એમ ચિતવવું કે, “અનાદિ પ્રપચ જાળમાં, વિવિધ દુખોના પ્રવાહમાં વહેતા અને મેહ આદિ કર્મોના તીવ્ર આઘાત સહન કરતા જીવને શુદ્ધ દૃષ્ટિ અને શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થવાં દુર્લભ છે, તે “બધિદુર્લભત્યાનુપ્રેક્ષા. ૧૨. ધર્મમાર્ગથી ચુત ન થવા અને તેના અનુષ્ઠાનમાં સ્થિરતા લાવવા એમ ચિતવવું , જેના વડે સંપૂર્ણ પ્રાણીઓનુ કલ્યાણ સાધી શકાય તે સર્વગુણસંપન્ન ધર્મ પુરુષોએ ઉપદેશ્યો છે તે કેટલું મોટું સદ્ભાગ્ય છે, એ “ધર્મસ્વાખ્યાતત્યાનુપ્રેક્ષા [૭]
Page #523
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થ સૂત્ર
હવે પરીષહનું વર્ણન કરે છેઃ मार्गाच्यवननिर्जरार्थं
परिषोढव्याः परीषहाः । ८ । क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिखीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनालाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाज्ञानादर्शनानि । ९ ।
सूक्ष्मसंपरायच्छद्मस्थवीतरागयोश्चतुर्दश । १० । પાચ બિને ! ?? | વાયરલપાયે સર્વે | ૨૨ | જ્ઞાનાવરખે પ્રજ્ઞાશાને 1 1
दर्शन मोहान्तराययोरदर्शनालाभौ । १४ । चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचना
સાર પુરાણ | | વૈનીએ કૌન. । ૬ । एकादयो भाज्या युगपदेकोनविंशतेः । १७ । માથી ચુત ન થવા અને કમ ખપાવવા માટે જે સહન કરવા ચેાગ્ય છે તે પરીષહ.
પ
ક્ષુધાના, તૃષા, શીતના, ઉષ્ણુના, કામશકના, નગ્નત્વના, અતિના, શ્રીના, ચર્ચા, નિષદ્યાના શમ્યાના, આકાશને, વધના, યાચનાના, અલાભના, રાગના, તૃણુસ્પના, મલના, સત્કારપુરસ્કારના, પ્રજ્ઞાના, અજ્ઞાનના અને અદનના પરીષહ એમ કુલ બાવીશ પરીષહુ છે.
સૂક્ષ્મસ'પરાય અને છદ્મસ્થવીતરાગમાં ચૌદ પરીષહેા સ'ભવે છે
Page #524
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯- સૂત્ર ૮-૧૭ જિનમાં અગિયાર સંભવે છે. બાદરપરાયમાં બધા અર્થાત બાવીશે સંભવે છે.
જ્ઞાનાવરણરૂપ નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ થાય છે.
દર્શનમાહ અને અંતરાયકર્મથી અનુક્રમે અદર્શન અને અલાભ પરીષહ થાય છે.
ચારિત્રહથી નગ્નત્ય, અરતિ, સ્ત્રી, નિષવા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કાર પરીષહ થાય છે.
બાકીના બધા વેદનીથી થાય છે. * *
એક સાથે એક આત્મામાં એકથી માંડી ૧૯ સુધી પરીષહે વિકલ્પ સંભવે છે. *
સંવરના ઉપાય તરીકે પરીષહનું વર્ણન કરતા સૂત્રકારે જે પાંચ મુદ્દાઓનું નિરૂપણ કર્યું છે, તે આ છેઃ પરીષહનું લક્ષણ, તેમની સંખ્યા. અધિકારી પરત્વે તેમને વિભાગ, તેમનાં કારણોને નિર્દેશ, અને એક સાથે એક જીવમાં સંભવતા પરીષહની સંખ્યા. દરેક મુદ્દાને વિશેષ વિચાર નીચે પ્રમાણે છેઃ
રક્ષા સ્વીકારેલ ધર્મમાર્ગમાં ટકી રહેવા અને કર્મ બંધનેને ખંખેરી નાખવા માટે જે જે સ્થિતિ સમભાવપૂર્વક સહન કરવી ઘટે છે, તે પરીષહ કહેવાય છે. [૮]
સઉચા કે પરીષહ ટૂંકમા ઓછા અને લબાણથી વધારે પણ કલ્પી તેમજ ગણાવી શકાય; છતાં ત્યાગને વિકસાવવા જે ખાસ આવશ્યક છે, તે જ બાવીશ શાસ્ત્રમાં ગણાવેલા છે. તે આ પ્રમાણે
Page #525
--------------------------------------------------------------------------
________________
તરવાથસૂત્ર ૧–૨. ગમે તેવી સુધા અને તૃપાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુદ્ધ આહારપાણું ન લેતાં સમભાવપૂર્વક એ વેદનાઓ સહન કરવી, તે અનુક્રમે “સુધા” અને “પિપાસા' પરીષહ. ૩-૪. ગમે તેટલી ટાઢ અને ગરમીની મુશ્કેલી છતાં તેને દૂર કરવા અક૯ય કઈ પણ વસ્તુનું સેવન કર્યા વિના જ સમભાવપૂર્વક એ વેદનાએ સહી લેવી, તે અનુક્રમે “શી” અને “ઉણ” પરીષહ. ૫. ડાંસ મચ્છર વગેરે જંતુઓના આવી પડેલ ઉપદ્રવમાં ખિન્ન ન થતાં તેને સમભાવપૂર્વક સહી લે, તે “દંશમશક પરીષહ. ૬. નગ્નપણને સમભાવપૂર્વક સહન કરવું તે “નગ્નત્વ પરીષહ ૭. સ્વીકારેલ માર્ગમાં અનેક મુશ્કેલીઓને લીધે કંટાળાને પ્રસંગ આવે ત્યારે કંટાળે ન લાવતાં બૈર્યપૂર્વક તેમાં રસ લે, તે “અરતિ પીપહ. ૮. સાધક પુરુષ કે સ્ત્રીએ પિતાની સાધનામાં વિજાતીય આકર્ષણથી
૧ આ પરીષહના વિષયમાં બેતાબર, દિગબર અને સંપ્રદાયમાં ખાસ મતભેદ છે એ જ મતભેદને લીધે તાબર અને દિગંબર એવા નામે પડેલા છે. તાબર શાસ્ત્રો વિશિષ્ટ સાધકો માટે સર્વથા નગ્નપણે સ્વીકારતા હોવા છતા અન્ય સાધકે માટે મર્યાદિત વસ્ત્રાપાત્રની આજ્ઞા આપે છે, અને તેવી આજ્ઞા પ્રમાણે અમૃતિભાવથી વિશ્વપાત્ર સ્વીકારનારને પણ તેઓ સાધુ તરીકે માને છે. જયારે દિગંબર શાસ્ત્રા મુનિનામધારક બધા સાધકો માટે એક સરખું ઐકાતિક નગ્નત્વનું વિધાન કરે છે. નગ્નત્વને “અલક પરીષહ' પણ કહે છે. આધુનિક શોધક વિદ્વાને વસ્ત્રપાત્ર ધારણ કરવાની વેતાંબરીય મતની પરંપરામાં ભગવાન પાર્શ્વનાથની સવશ્વ પરંપરાનું મૂળ જુએ છે, અને સર્વથા નગ્નપણે રાખવાની દિગંબરીય મતની પરંપરામાં ભગવાન મહાવીરની અવશ્વ પરંપરાનું મૂળ જુએ છે.
Page #526
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ - સૂત્ર ૮૧૭ ૩૫૯ ન લલચાવું, તે સ્ત્રી 'પરીષહ. ૯. સ્વીકારેલ ધર્મજીવનને પુષ્ટ રાખવા અસંગપણે જુદાં જુદાં સ્થાનમાં વિહાર કરે અને કોઈ પણ એક સ્થાનમાં નિયતવાસ ન સ્વીકારવો, તે ચયી” પરીષહ. ૧૦. સાધનાને અનુકૂલ એકાંત જગ્યામાં મર્યાદિત વખત માટે આસન બાંધી બેસતાં આવી પડતા ભને અડેલપણે જીતવા અને આસનથી સ્મૃત ન થવું, તે “નિષદ્યા'પરીષહ. ૧૧. કોમળ કે કઠિન, ઊંચી કે નીચી જેવી સહજ ભાવે મળે તેવી જગ્યામાં સમભાવપૂર્વક શયન કરવું, તે “શય્યા'પરીષહ. ૧૨. કઈ આવી કઠોર કે અણગમતું કહે તેને સત્કાર જેટલું વધાવી લેવું, તે “આક્રોશ પરીષહ. ૧૩ કેઈતાડન તર્જન કરે ત્યારે તેને સેવા ગણવી, તે “વધ પરીષહ. ૧૪. દીનપણુ કે અભિમાન રાખ્યા સિવાય માત્ર ધર્મયાત્રાના નિર્વાહ અર્થે યાચકવૃત્તિ સ્વીકારવી, તે “યાચના 'પરીષહ. ૧૫. યાચના કર્યા છતા જોઈતું ન મળે ત્યારે પ્રાપ્તિ કરતાં અપ્રાપ્તિને ખરું તપ ગણું તેમાં સતિષ રાખવે, તે “અલાભ પરીષહ ૧૬. કોઈ પણ રોગમાં વ્યાકુળ ન થતાં સમભાવપૂર્વક તેને સહવે, તે “રાગપરીષહ. ૧૭. સંથારામાં કે અન્યત્ર તૃણુ આદિની તીર્ણતાને કે કઠોરતાને અનુભવ થાય ત્યારે મૃદુ શયામાં રહે તે ઉલ્લાસ રાખ, એ તૃણસ્પર્શ પરીષહ. ૧૮, ગમે તેટલો શારીરિક મળ થાય છતાં તેમાં ઉઠેગ ન પામવો અને સ્નાન આદિ સંસ્કારે ન ઈચ્છવા, તે “મલ પરીષહ. ૧૯ ગમે તેટલે સત્કાર મળ્યા છતાં તેમાં ન ભુલાવું અને સત્કાર ન મળે તે ખિન્ન ન થવું, તે “સત્કારપુરસ્કાર પરીષહ. ૨૦. પ્રજ્ઞાચમત્કારી બુદ્ધિ હોય તો તેને ગર્વ ન કર અને ન હોય તે ખેદ ન ધારણ કરે, તે “પ્રજ્ઞા પરીષહ. ૨૧. વિશિષ્ટ
Page #527
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર શાસ્ત્રજ્ઞાનથી ગતિ ન થવું અને તેના અભાવમાં આત્મામાનને ન રાખવી, તે “જ્ઞાન” પરીષહ, અથવા અજ્ઞાન’ પરીષહ, ૨૨. સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી સ્વીકારેલ ત્યાગ નકામો ભાસે, ત્યારે વિવેકી શ્રદ્ધા કેળવી તે સ્થિતિમાં પ્રસન્ન રહેવું, તે “અદર્શન’ પરીષહ. [૯]
અધિrી પરત્વે વિમાન : જેમાં સંપરાય–ભ કષાયને બહુ જ એ છે સંભવ છે, તેવા સૂક્ષ્મપરાય નામક ગુણસ્થાનમાં અને ઉપશાંતહ તથા શ્રીણમેહ નામક ગુણસ્થાનમાં ચૌદ જ પરીષહ સંભવે છે, તે આ ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શમ્યા, વધ, રંગ, તૃણસ્પર્શ, મલ. બાકીના આઠ નથી સંભવતા. તેનું કારણ એ છે કે, તે મેહજન્ય છે; અને અગિયારમાબારમા ગુણસ્થાનમાં મેહદયને અભાવ છે. જો કે દશમા ગુણસ્થાનમાં મેહ છે ખરે, પણ તે એટલે બધા અલ્પ છે કે હેવા છતાં ન જે જ છેતેથી તે ગુણસ્થાનમાં પણ મોહજન્ય આઠ પરીષહોને સંભવ ન લેખી, ફક્ત ચૌદને જ સંભવ લેખવામાં આવ્યો છે.
તેરમા ચૌદમા ગુણસ્થાનમાં ફક્ત અગિયાર જ પરીષહ સંભવે છે તે આ છેઃ સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક,
૧. આ બે ગુણસ્થાનમાં પરીષહની બાબતમા દિગબર અને તબર પરંપરા વચ્ચે મતભેદ છે એ મતભેદ સર્વસામાં કવલાહાર માનવા અને ન માનવાના મતભેદને આભારી છે. તેથી દિગંબરીય વ્યાખ્યાગ્ર “વિશ નિને એવું જ સૂત્ર માનવા છતાં તેની વ્યાખ્યા મરડીને કરતા હોય તેમ લાગે છે. વ્યાખ્યા પણ એક જ નથી, એની બે વ્યાખ્યા કરવામાં આવી છે અને તે બન્ને સંપ્રદાયના
Page #528
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ સૂત્ર ૮-૧૭ ચયા, શય્યા, વધ, ગ, વણસ્પર્શ, મલ, બાકીના અગિયાર ઘાતિકર્મજન્ય હેવાથી તે કર્મના અભાવને લીધે તે ગુણસ્થાનમાં નથી સંભવતા. '
જેમાં સંપૂરાય-કષાયનો બાદર એટલે વિશેષપણે સંભવ હોય, તે બાદરસિંઘરાયનામક નવમા ગુણસ્થાનમાં બાવીશે પરીષહ સંભવે છે, કારણ કે પરીપહેનાં કારણભૂત બધાએ કમ ત્યાં હોય છે. નવમા ગુણસ્થાનમા બાવીશને સંભવ કહેવાથી તેની પહેલાનાં છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં તેટલા જ પરીષહેને સંભવ છે એ સ્વતઃ ફલિત થાય છે. [૧૦–૨]
કારણોને નિર્વે: પરીષહાનાં કારણ કુલ ચાર કર્મો માનવામાં આવ્યા છે તેમાંથી જ્ઞાનાવરણ એ પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહનું નિમિત્ત છે; અંતરાય કર્મ અલાભ પરીષહનુ કારણ તીવ્ર મતભેદ પછીની હોય એમ ચોખ્ખું લાગે છે. પહેલી વ્યાખ્યા પ્રમાણે અર્થ એ છે કે, જિન-સર્વજ્ઞમાં સુધા આદિ અગિયાર પરીષ (વેદનીય કમજન્ય) છે. પણ મોહ ન હોવાથી તે સુધા આદિ વેદના૩૫ ન થવાને લીધે માત્ર ઉપચારથી દ્રવ્ય પરીષહ છે. બીજી વ્યાખ્યા પ્રમાણે ન’ શબ્દને અધ્યાહાર કરી અર્થ એવો કરવામાં આવ્યા છે કે, જિનામાં વેદનીય કર્મ હોવા છતાં તદાશિત સુધા આદિ અગિયાર પરીષહ મેહના અભાવને લીધે બાધારૂપ ન થતા હવાથી, નથી જ,
૧ દિગબર વ્યાખ્યાગ્ર થે આ સ્થળે બાદરભંપરાય શબ્દને સારૂપ ન રાખતા વિશેષણરૂપ રાખીને તેના ઉપરથી છઠ્ઠા આદિ ચાર ગુણસ્થાનને અર્થ ફલિત કરે છે
૨ ચમત્કારી બુદ્ધિ ગમે તેટલી હોય છતાં તે પરિમિત હોવાથી જ્ઞાનાવરણને આભારી છે, માટે પ્રજ્ઞા પરીષહને જ્ઞાનાવરણુજન્ય સમજ
Page #529
--------------------------------------------------------------------------
________________
૩૧ર
તવાર્થસૂત્ર છે; મોહમાંથી દર્શન મેહ એ અદર્શનનું અને ચારિત્રહ એ નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, અને સત્કાર એ સાત પરીષહનુ કારણ છે; વેદનીય કર્મ એ ઉપર ગણવેલ સર્વજ્ઞમાં સંભવતા અગિયાર પરીષહનું કારણ છે. [૧૩-૬]
ઇદ સાથે પુનીવમાં સંભવતા જરીવની સંસાઃ બાવીશ પરીષહમાં એક સમયે પરસ્પર વિરોધી કેટલાક પરીષહે છે, જેમકે–શત, ઉષ્ણ, ચય, શય્યા, અને નિષદ્યા; તેથી પહેલા બે અને પાછલા ત્રણેને એક સાથે સંભવ જ નથી શીત હોય ત્યારે કૃષ્ણ અને ઉષ્ણ હોય ત્યારે શત ન સંભવે; એ જ પ્રમાણે ચર્યા, શય્યા અને નિષામાથી એક વખતે એક જ સંભવે. માટે જ ઉક્ત પાંચમાંથી એક વખતે કોઈ પણ બેને સંભવ અને ત્રણનો અસંભવ માની એક આત્મામાં એક સાથે વધારેમાં વધારે ૧૯ પરીષહને સંભવ જણાવવામાં આવ્યો છે. [૧૭]
હવે ચારિત્રના ભેદ કહે છે:
सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातानि चारित्रम् ।१८।
સામાયિક, છેદેપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારનું ચારિત્ર છે.
આત્મિક શુદ્ધદશામાં સ્થિર થવાને પ્રયત્ન કર, તે “ચારિત્ર. પરિણામશુદ્ધિના તરતમભાવની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ ઉપર્યુક્ત પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. સમભાવમાં રહેવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કર, તે “સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપન
Page #530
--------------------------------------------------------------------------
________________
૩૧૩
અધ્યાય -સૂત્ર ૧૦-૨૦ આદિ બાકીનાં ચાર ચારિ સામાયિક રૂપ તે છે જ; તેમ છતા કેટલીક આચાર અને ગુણની વિશેષતાને લીધે એ ચારને સામાયિકથી જુદા પાડી વર્ણવવામાં આવ્યાં છે. “ઇલ્વારિક અર્થાત થોડા વખત માટે કે “યાવસ્કથિક અર્થાત આખી જિંદગી માટે જે પહેલ વહેલી મુનિદીક્ષા લેવામાં આવે છે, તે “સામાયિક. ૨. પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ કૃતને અભ્યાસ કરીને વિશેષ શુદ્ધિ ખાતર જે જીવન પર્યંતની ફરી દીક્ષા લેવામાં આવે છે, તે, તેમજ પ્રથમ લીધેલ દીક્ષામાં દેષાપત્તિ આવવાથી તેને છેદ કરી ફરી નવેસર દીક્ષાનું જે આરોપણ કરવામાં આવે છે, તે છેદેપસ્થાપન ચારિત્ર. પહેલું નિરતિચાર અને બીજુ સાતિચાર છેદેપસ્થાપન કહેવાય છે. ૩. જેમાં ખાસ વિશિષ્ટ પ્રકારના તાપ્રધાન આચાર પાળવામાં આવે છે, તે “પરિહારવિશુદ્ધિ ચારિત્ર. ૪. જેમાં ધ આદિ કષાયે તે ઉદયમાન નથી લેતા; ફક્ત લેભને અંશ અતિ સૂમપણે હેાય છે, તે “સૂમપરાય” ચારિત્ર. ૫. જેમાં કોઈ પણ કષાય ઉદયમાન નથી જ હોતે, તે “યથાખ્યાત અર્થાત “વીતરાગ” ચારિત્ર. [૧૮]
હવે તપનું વર્ણન કરે છે?
સનરાવાવમૌર્યસિદ્ધિશાનારપરિસ્યાविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः ।१९।
प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्याना ઘુત્તમ ૨૦!
૧. જુઓ હિંદી ચોરી કર્મગ્રંથ, પૃ, ૫૯-૬. ૨. આના અથાખ્યાત અને તથાખ્યાત એવાં નામો પણ મળે છે.
Page #531
--------------------------------------------------------------------------
________________
તવાર્થ સૂત્ર અનશન, અવમૌદય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શસ્યાસન અને કાયફલેશ એ બાહ્ય તપ છે.
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ આત્યંતર તપ છે.
વાસનાઓને ક્ષીણ કરવા વાતે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે જે તાપણીમાં તપાવાય છે, તે તે બધુ “તપ” છે તપના બાહ્ય અને આવ્યંતર એવા બે ભેદ પાડેલા છે. જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્વવ્યની અપેક્ષાવાળું હેવાથી બીજાઓ વડે દેખી શકાય, તે બાહ્ય તપ; તેથી ઊલટું જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે મુખ્યપણે બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન રાખતું હોવાથી બીજાઓ વડે પણ ન દેખી શકાય, તે આત્યંતર' તપ. બાહ્ય તપ એ સ્થૂળ અને લૌકિક જણવા છતાં તેનું મહત્ત્વ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપગી થવાની દષ્ટિએ જ મનાયેલું છે. આ બાહ્ય અને આત્યંતર તપના વર્ગીકરણમાં સમગ્ર સ્થળ અને સૂક્ષ્મ ધાર્મિક નિયમને સમાવેશ થઈ જાય છે.
વાહ્ય તાઃ ૧. મર્યાદિત વખત માટે કે જીવનના અંત સુધી સર્વે પ્રકારના આહારનો ત્યાગ કરે, તે “અનશન, આમાં પહેલું ઇત્વરિક અને બીજું કાવત્કથિક સમજવું. ૨. પિતાની સુધા માગે તે કરતાં ઓછી આહાર લે, તે “અવમૌદર્ય-ઉદરી ૩. વિવિધ વસ્તુઓની લાલચને ટૂંકાવવી, તે “વૃત્તિસક્ષેપ'. ૪. ઘી-દૂધ આદિ તથા દારૂ,
Page #532
--------------------------------------------------------------------------
________________
અચાય ૯- સૂત્ર ર૧ પર સાપ મધ, માખણુ આદિ વિકારકારક રસને ત્યાગ કરે, તે રસપરિત્યાગ”. ૫. બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, તે “વિવિક્તશય્યાસનસલીનતા” ૬. ટાઢમાં, તડકામાં કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું, તે કાયશ.
આખ્યતર તા: ૧ લીધેલ વ્રતભા થયેલ પ્રમાદજનિત દેનું જેના વડે શેધન કરી શકાય, તે “પ્રાયશ્ચિત્ત. ૨. જ્ઞાન
આદિ સ વિષે બહુ માન રાખવું, તે વિનય. ૩. યોગ્ય સાધને પૂરાં પાડીને કે પોતાની જાતને કામમાં લાવીને સેવાશુશ્રુષા કરવી, તે વૈયાવૃત્ય'. વિનય અને વૈયાવૃત્ય વચ્ચે અંતર એ છે કે વિનય એ માનસિક ધર્મ છે અને વૈયાવૃત્ય એ શારીરિક ધર્મ છે. ૪. જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારને અભ્યાસ કરવો, તે “સ્વાધ્યાય'. ૫ અહત્વ અને મમત્વને ત્યાગ કરવો, તે “ત્સર્ગ. ૬. ચિત્તના વિક્ષેપને ત્યાગ કો, તે ધ્યાન”. [૧૯૨૦)
હવે પ્રાયશ્ચિત્ત આદિ તપના ભેદેની સંખ્યા કહે છે: नवचतुर्दशपञ्चद्विमेदं यथाक्रम प्रारध्यानात् । २१ ।
ધ્યાન પહેલાંના આત્યંતર તપના અનુક્રમે નવ, ચાર, દશ, પાંચ અને બે ભેદ છે.
ધ્યાનને વિચાર વિસ્તૃત હોવાથી તેને છેવટે રાખી તેની પહેલાંના પ્રાયશ્ચિત્ત આદિ પાચ આભ્યતર તપોના ભેદની સ ખ્યા માત્ર અહી દર્શાવવામાં આવી છે. [૨]
હવે પ્રાયશ્ચિત્તના ભેદો કહે છે:
आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्तर्गतपश्छेदपरिहारोपस्थापनानि । २२ ।
Page #533
--------------------------------------------------------------------------
________________
તરવાથસૂત્ર આલેચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રકાર પ્રાયશ્ચિત્તના છે.
દે–ભૂલનું શોધન કરવાના અનેક પ્રકારે છે, તે બધા પ્રાયશ્ચિત્ત' છે. એના અહી ટૂંકમાં નવ ભેદ આ પ્રમાણે છેઃ ૧. ગુરુ સમક્ષ નિખાલસભાવે પિતાની ભૂલ પ્રકટ કરવી, તે “આલોચન' ૨. થયેલ ભૂલનો અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું, તે
પ્રતિક્રમણ' ૩. ઉક્ત આલેચન અને પ્રતિક્રમણ બને સાથે કરવામાં આવે, ત્યારે “તદુભય –અર્થાત “મિશ્ર.” જ. ખાનપાન આદિ વસ્તુ જે અકલ્પનીય આવી જાય અને પછી માલૂમ પડે તે તેને ત્યાગ કરે, તે “વિવેક ૫. એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપાર છોડી દેવા, તે
બુત્સર્ગ. ૬. અનશન આદિ બાહ્ય તપ કરવું, તે “તપ” ૭. દેષ પ્રમાણે દિવસ, પક્ષ, ભાસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવી, તે “છેદ ૮. દેષપાત્ર વ્યક્તિને તેના દેશના પ્રમાણમાં પક્ષ, માસ આદિ પર્યત કોઈ જાતને સંસર્ગ રાખ્યા વિના જ દૂરથી પરિહરવી, તે “પરિહાર. ૯. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ મહાવતેને ભંગ થવાને લીધે કરી પ્રથમથી જ જે મહાવ્રતોનું આરોપણ કરવું, તે“ઉપસ્થાપન' [૨]
૧. પરિહાર અને ઉપસ્થાપન એ બેની જગાએ મૂળ, અનવસ્થા, પારાચિક એ ત્રણ પ્રાયશ્ચિત્ત હોવાથી ઘણું ગ્રંથામાં દશ પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. આ પ્રત્યેક પ્રાયશ્ચિત્ત કયા કયા અને કેવી કેવી જાતના દેષને લાગુ પડે છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ વ્યવહાર,
જતકલ્પસૂત્ર” આદિ પ્રાયશ્ચિત્તપ્રધાન ગ્રંથામાથી જાણી લેવું.
Page #534
--------------------------------------------------------------------------
________________
• જાન કિક અધ્યાય - સૂત્ર -૨ - ૧ હવે વિનયના ભેદે કહે છે: પારવારિકોપવાદ રી-જમાં નાખી ને
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ શા પ્રકાર વિનયના છે. - વિનય એ વસ્તુતઃ ગુણરૂપે એક જ છે, છતાં અહીં તેના જે ભેદ પાડવામાં આવ્યા છે, તે માત્ર વિષયની દષ્ટિએ. વિનયના વિષયને મુખ્યપણે ચાર ભાગમાં અહીં વહેચવામાં આવ્યો છે. જેમકેઃ ૧. જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખ, અને તેને ભૂલવું નહિ એ “જ્ઞાન ને ખરે વિનય છે. ૨. તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલિત ન થવું, તેમાં આવતી શકાઓનું સંશોધન કરી નિઃશંકપણું કેળવવુ, તે “દર્શનવિનય. ૩. સામાયિક આદિ પૂર્વોક્ત કોઈ પણ ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું, તે ચારિત્રવિનય.” ૪. કઈ પણ સદ્ગણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકાર વ્યવહાર સાચવે; જેમકે, તેની સામે જવું, તે આવે ત્યારે ઊઠી ઉભા થવું, આસન આપવું, વંદન કરવુ વગેરે, તે “ઉપચારવિનય.” રિ૩]
હવે વૈયાવચના ભેદે કહે છેઃ
आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसी साधुसमनोज्ञानाम् । २४ ।
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ પ્લાન, ગાણુ, કુલ, સંઘ, સાધુ અને સમને એમ દશ પ્રકારે વૈયાવૃન્ય છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
તસ્વાર્થ સૂત્ર વૈયાવૃત્ય એ સેવારૂપ હેવાથી, સેવાગ્ય હોય એવા દશ પ્રકારના સેવ્ય – સેવાગ્ય પાત્રને લીધે તેના પણ દશ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણે ૧. મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હાય, તે “આચાર્ય ૨. મુખ્યપણે જેનું કાર્ય કૃતાભ્યાસ કરાવવાનું હોય, ને “ઉપાધ્યાય.' ૩. મેટાં અને ઉગ્ર તપ કરનાર હોય, તે “તપસ્વી. ૪. જે નવદીક્ષિત હૈઈ શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય, તે “શૈક્ષ.” ૫. રોગ વગેરેથી ક્ષણ. હેય, તે “ગવાન. ૬. જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હેય, તેમને સમુદાય તે “ગણુ” છે. એક જ દીક્ષાચાર્યને શિવપરિવાર, તે “કુલ. ૮. ધર્મના અનુયાયીઓ તે “સંઘ'. એના સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ભેદ છે. ૯. પ્રવજ્યાવાન હોય, તે “સાધુ. ૧૦. જ્ઞાન આદિ ગુણો વડે સમાન હોય, તે “સમનg-સમાનશીલ. રિ૪]
હવે સ્વાધ્યાયના ભેદ કહે છે: वाचनाप्रच्छनानुप्रेक्षाम्नायधर्मोपदेशाः । २२ ।
વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આનાય અને ધર્મોપદેશ એ પાંચ સ્વાધ્યાયના ભેદે છે.
જ્ઞાન મેળવવાનો, તેને નિશંક, વિશદ અને પરિપકવ કરવા તેમજ તેના પ્રચારને પ્રયત્ન એ બધું સ્વાધ્યાયમાં આવી જતું હોવાથી, તેના અર્લી પાંચ ભેદો અભ્યાસશૈલીના ક્રમ પ્રમાણે જ દર્શાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. શબ્દ કે અર્થને પ્રથમ પાઠ લે, તે “વાચના. ૨. શંકા
Page #536
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સુર ૨૧ ૨૮
૩૯ દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પૃચ્છા કરવી, તે પ્રચ્છના.”
૩. શબ્દપાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું, તે - “અનુપ્રેક્ષા.' ૪. શીખેલ વસ્તુના ઉચ્ચારનું શુદ્ધિપૂર્વક પુનરા
વર્તન કરવું તે “આમ્નાય” અર્થાત પરાવર્તન. ૫. જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું, તે “ધર્મોપદેશ'. અથવા ધર્મનું કથન કરવું, તે ધર્મોપદેશ' [૨૫]
હવે વ્યુત્સર્ગના ભેદે કહે છે : बाह्याभ्यन्तरोपध्योः । २६ ।
બાહ્ય અને આત્યંતર ઉપધિને ત્યાગ એમ બે પ્રકારને ચુત્સર્ગ છે.
ખરી રીતે અહત્વ – મમત્વની નિવૃત્તિરૂપ ત્યાગ એક જ છે, છતાં ત્યાગવાની વસ્તુ બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારની હોવાથી, તેના અર્થાત વ્યુત્સર્ગ કે ત્યાગના બે પ્રકાર માનવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. ધન, ધાન્ય, મકાન, ક્ષેત્ર આદિ બાહ્ય વસ્તુઓમાંથી મમતા ઉઠાવી લેવી, તે “બાલોપધિવ્યુત્સર્ગ' ૨. અને શરીર ઉપરથી મમતા ઉઠાવવી તેમ જ કાષાયિક વિકારેમાથી તમયપણાને ત્યાગ કરે, તે “આત્યંતરપધિવ્યુત્સર્ગ' [૬]
હવે ધ્યાનનું વર્ણન કરે છે उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् । २७ । સામુદૂત ૨૮
ઉત્તમ સંહાનવાળાનું જે એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન.
તે મુહૂર્ત સુધી એટલે અંતમુહૂર્ત પર્યત રહે છે.
त २४
Page #537
--------------------------------------------------------------------------
________________
તાવાર્થ સૂત્ર મષિાઃ છ પ્રકારનાં સિંહનશારીરિક બંધારમાં વર્ષભનારાચ, અર્ધવર્ષભનારા અને નારાચ એ ત્રણ ઉત્તમ ગણાય છે. જે ઉત્તમ સંહનનવાળે હેય તે જ ધ્યાનને અધિકારી છે. કારણ કે, ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે જે શારીરિક બળ જોઈએ, તેને સંભવ ઉક્ત ત્રણ સંહાનવાળા શરીરમાં છે; બાકીનાં બીજા ત્રણ સંહનનવાળામાં નહિ. એ તે જાણીતું જ છે કે, માનસિક બળને એક મુખ્ય આધાર શરીર જ છે; અને શરીરબળ તે શારીરિક બંધારણ ઉપર નિર્ભર છે, તેથી ઉત્તમ સિવાયના સંહનનવાળા ધ્યાનના અધિકારી નથી. જેટલે અંશે શારીરિક બંધારણ નબળું, તેટલે અંશે મને બળ ઓછું; જેટલે અંશે મને બળ ઓછું, એટલે અંશે ચિત્તની સ્થિરતા ઓછી. તેથી નબળા શારીરિક બંધારણવાળા અર્થાત અનુત્તમ સંહનનવાળા
કે પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈ પણ વિષયમાં જે એકાગ્રતા સાધી શકે છે, તે એટલી બધી ઓછી હોય છે કે, તેની ગણના ધ્યાનમાં થઈ શકતી નથી.
ચણા સામાન્ય રીતે ક્ષણમાં એક ક્ષણમાં બીજા અને ક્ષણમાં ત્રીજા એમ અનેક વિષયોને અવલંબી ચાલતી જ્ઞાન
૧. દિગબરીય ગ્રંથમાં ત્રણે ઉત્તમ સહાનવાળાને ધ્યાનના અધિકારી માન્યા છે; ભાષ્ય અને તેની વૃત્તિ પ્રથમના બે સહનવાળાને ધ્યાનના સ્વામી માનવાને પક્ષ કરે છે.
૨. બે હાડકાંના છેડા એકબીજાના ખાડામાં ગોઠવવામાં આવે, તો તે મટબધ અથવા નારા કહેવાય. તે પ્રકારના સાંધા ઉપર હાડને પટે આવે, તે તે નષભનારાચ બંધ થાય. અને તે ત્રણેને વી છે એ એક વજખીલો ઉપર પરાવવામાં આવે, તા તે પૂરે વર્ષભનારાચસહનન બંધ થયો કહેવાય.
Page #538
--------------------------------------------------------------------------
________________
સ
અધ્યાય - સૂત્ર ૨૭-૨૮ ધાર, ભિન્ન ભિન્ન દિશામાંથી વહેતી હવાની વચ્ચે રહેલ દીપશિખાની પેઠે અસ્થિર હોય છે. તેવી જ્ઞાનધારા-ચિંતાને વિશેષ પ્રયત્ન વડે બાકીના બધા વિષયોથી હઠાવી કોઈ પણ
એક જ ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી, અર્થાત જ્ઞાનધારાને અનેક વિષયગામિની બનતી અકટાવી એક વિષયગામિની બનાવી દેવી, તે “ધ્યાન છે. ધ્યાન એ સ્વરૂપ સર્વજ્ઞ – છદ્મસ્થમાં જ સંભવે છે, તેથી એવું ધ્યાન બારમા ગુણસ્થાન સુધી હોય છે.
સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયા પછી અર્થાત તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં ધ્યાન સ્વીકારવામાં આવ્યું છે ખરું, પણ તેનું સ્વરૂપ જુદા પ્રકારનું છે. તેરમાં ગુણસ્થાનના અંતમાં જ્યારે માનસિક, વાચિક અને કાયિક વ્યાપારના નિધને કમ શરૂ થાય છે, ત્યારે સ્થૂલ કાયિક વ્યાપારના નિરોધ પછી સૂક્ષ્મકાયિક વ્યાપારના અસ્તિત્વ અને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી” નામનું ત્રીજું શુકલધ્યાન માનવામાં આવ્યું છે, અને ચૌભા ગુણસ્થાનની સંપૂર્ણ અગિપણની દશામાં શશીકરણ વખતે “સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ” નામનું ચોથું શુકલધ્યાન માનવામાં આવ્યું છે. આ બંને ધ્યાને તે તે દશામાં ચિત્ત વ્યાપાર ન હેવાથી છદ્મસ્થની પેઠે એકાગ્રચિંતાનિરોધરૂપ તે નથી જ; તેથી તે બંને દશામાં ધ્યાન ઘટાવવા માટે સૂત્રમાં કહેલ પ્રસિદ્ધ અર્થ ઉપરાંત ધ્યાન શબ્દનો અર્થ વિશેષ વિસ્તારવામાં આવ્યું છે, અને તે એ કે, માત્ર કાયિક સ્થૂલવ્યાપારને રોકવાનો પ્રયત્ન તે પણ ધ્યાન છે, અને આત્મપ્રદેશની નિપ્રકંપતા એ પણ ધ્યાન છે. હજી ધ્યાનની બાબતમાં એક પ્રશ્ન રહે છે અને તે એ કે, તેરમા ગુણસ્થાનના પ્રારંભથી
Page #539
--------------------------------------------------------------------------
________________
-
ર
તત્ત્વાથ સૂત્ર
માંડી ચેગિનરાધને ક્રમ શરૂ થાય ત્યાં સુધીની અવસ્થામાં અર્થાત્ સર્વાંનપણે જીવન વ્યતીત કરવાની સ્થિતિમાં ક્રાઈ ધ્યાન હોય છે ખરું ? અને હોય તેા તે કયુ ? આના ઉત્તર એ રીતે મળી આવે છેઃ ૧. એ વિહરમાણુ સનની દશાને ધ્યાનાંતરિક। કહી તેમાં અધ્યાનીપણું જ કબૂલ રાખી, ક્રાઈ ધ્યાન સ્વીકારવામાં આવ્યુ નથી. ૨. એ દશામાં મન, વચન અને શરીરના વ્યાપાર સંબંધી સુ પ્રયત્નને જ યાન તરીકે સ્વીકારવામાં આવેલ છે,
વાળનુ પરિમાન: ઉપયુક્ત એક ધ્યાન વધારેમાં વધારે અંત દૂત સુધી જ ટકી શકે છે; તેથી આગળ તેને ટકાવવું કઠણ હેાત્રાથી તેનુ કાલપરિમાણ અંત દૂત માનવામાં આવ્યું છે.
શ્વાસ-ઉચ્છ્વાસને બિલકુલ રાકવા એને કેટલાક ધ્યાન માને છે; વળી ખીજા કેટલાક માત્રાથી કાલની ગણના કરવાને ધ્યાન માને છે, પણ જનપરપરા એ કથન નથી સ્વીકારતી. કારણમાં તે કહે છે કે, જો સ`પૂર્ણ પણે શ્વાસ-ઉચ્છ્વાસ બંધ જ કરવામાં આવે, તેા છેવટે શરીર ટકે જ નહિ; એટલે મદ કે મ દંતમ પણ શ્વાસને સંચાર ધ્યાનાવસ્થામાં હાય છે - જ; તેવી રીતે જ્યારે કાઈ માત્રા વડે કાલનું માપ કરે, ત્યારે
C
2. अ इ • આદિ એક એક હસ્વ સ્વર માલવામા જેટલા વખત લાગે છે, તેટલા વખતને એક માત્રા' કહેવામાં આવે છે. વ્યંજન જ્યારે સ્વરહીન ખાલાય છે, ત્યારે તેમાં અમાત્રા જેટલા વખત લાગે છે. માત્રા કે અમાત્રા જેટલા વખતને જાણી લેવાના અભ્યાસ કરી, કાઈ તે ઉપરથી ખીજી ક્રિયાના વખત માપે કે અમુક કામમાં આટલી માત્રાએ થઈ, તે માત્રા વડે કાલની ગણુના કહેવાય છે
Page #540
--------------------------------------------------------------------------
________________
અચાય ૯ - સૂત્ર ૨૯-૩૦ તે તેનું મન ગણતરીના કામમાં અનેક ક્રિયાઓ કરવામાં રોકાયેલું હોઈ, એકાગ્રતાને બદલે વ્યગ્રતાવાળું જ સંભવે છે. તેવી જ રીતે દિવસ, માસ અને તેથી વધારે વખત સુધી ધ્યાન ટકવાની લોકમાન્યતા પણ જૈનપરંપરાને ગ્રાહ્ય નથી; તેનું કારણ તે એમ બતાવે છે કે, વધારે વખત ધ્યાનને લંબાવતાં ઇન્દ્રિયને ઉપઘાત સંભવત હેવાથી, તે અંતર્મુહૂર્તથી વધારે લંબાવવું કઠણ છે. એક દિવસ, એક અહોરાત્ર કે તેથી વધારે વખત સુધી ધ્યાન કર્યું એમ કહેવાનો અર્થ એટલે જ છે કે, તેટલા વખત સુધી ધ્યાનને પ્રવાહ લંબાય અથીત કોઈ પણ એક આલંબનમાં એક વાર ધ્યાન કરી, ફરી તે જ આલંબનનું કાંઈક રૂપાંતરથી કે બીજા આલંબનનું ધ્યાન કરવામાં આવે, અને વળી એ જ રીતે આગળ ધ્યાન કરવામાં આવે, ત્યારે તે ધ્યાનપ્રવાહ લંબાય છે. આ અંતર્મુહૂર્ત કાલપરિમાણ છાઘસ્થિક ધ્યાનનું સમજવું. સર્વજ્ઞમાં ઘટાવાતા ધ્યાનનું કાલપરિમાણ તે વધારે પણ સભ; કારણ કે મન, વચન અને શરીરની પ્રવૃત્તિ વિના સુદઢ પ્રયત્નને વધારે વખત સુધી પણ સર્વજ્ઞ લંબાવી શકે. જે આલંબન ઉપર
ધ્યાન ચાલે, તે આલંબન સંપૂર્ણ દ્રવ્યરૂ૫ ન હતાં તેને એક દેશ-કઈ પર્યાય હાય છે; કારણ કે દ્રવ્યનુ ચિંતન એ તેના કઈ ને કઈ પર્યાય દ્વારા જ શક્ય બને છે. [૨૭–૨૮]
હવે ધ્યાનના ભેદ કહે છે: आरौिद्रधर्मशुक्लानि । २९ । परे मोक्षहेतू ।३०।
આત, રૌદ્ર, ધર્મ અને શુકલ એ ચાર પ્રકાર ધ્યાનના છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
:01
તરવાર્થસૂત્ર તેમાંથી પર-પછીનાં બે મોક્ષનાં કારણ છે.
ઉક્ત ચાર ધ્યાનેમાં આર્ત અને રૌદ્ર એ બે સંસારનાં કારણ હેવાથી દુષ્યન હાઈ હેય-ત્યાજ્ય છે; “ધર્મ અને શુકલ” એ બે મેક્ષનાં કારણ હેવાથી સુધ્યાન હેઈ, ઉપાદેય અર્થાત ગ્રહણ કરવા એગ્ય મનાય છે. [૨૯-૩૦]
હવે આર્તધ્યાનનું નિરૂપણ કરે છેઃ आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगायस्मृति- ..
વેરાયા | ફર! विपरीत मनोज्ञानाम् । ३३ ।
तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् । ३५ ॥
અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયોગ માટે જે ચિંતાનું સાતત્ય, તે પ્રથમ આર્તધ્યાન,
દુખ આવ્યું તેને દૂર કરવાની જે સતત ચિંતા, તે બીજું આર્તધ્યાન. - પ્રિયવસ્તુને વિયોગ થાય ત્યારે તેને મેળવવા માટે જે સતત ચિંતા થાય, તે ત્રીજું આર્તધ્યાન.
નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની પ્રાપ્તિને સંકલ્પ કરે કે સતત ચિંતા કરવી, તે ચેણું આર્તધ્યાન.
તે આર્તધ્યાન અવિરત, દેશસંયત અને પ્રમત્તસંયત એ ગુણસ્થાનમાં જ સંભવે છે..
ના ભેદો અને તેના સ્વામીઓ એમ બે બાબતોનું નિરૂપણ છે. અર્તિ અથત પીડા કે દુખ જેમાંથી
Page #542
--------------------------------------------------------------------------
________________
* અધ્યાય ૯-સૂત્ર ૩૪
૩૭૫ ઉદ્દભવે તે આ દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણો છે. અનિષ્ટ વસ્તુને સંગ, ઇષ્ટ વસ્તુને વિયાગ, પ્રતિકૂલ વેદના અને ભોગની લાલચ. એ કારણે ઉપરથી આર્તધ્યાનના ચાર પ્રકાર પાડવામા આવ્યા છે. ૧. જ્યારે અનિષ્ટ વસ્તુને સગ થાય છે, ત્યારે તદ્ભવ દુખથી વ્યાકુળ થયેલ આત્મા તેને દૂર કરવા તે વસ્તુ ક્યારે પિતાની પાસેથી ખસે તે માટે જે સતત ચિંતા કર્યા કરે છે, તે “અનિષ્ટસંગ આર્તધ્યાન.” ૨. એ જ રીતે કેઈ ઈષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે તેની પ્રાપ્તિ માટેની સતત ચિંતા, તે “ઈવિગઆર્તધ્યાન' ૩. તેમજ શારીરિક કે માનસિક પીડા થાય ત્યારે તેને દૂર કરવાની વ્યાકુળતામાં જે ચિંતા, તે રોગચિ તાઆર્તધ્યાન અને ૪. ભેગની લાલચની ઉત્કટતાને લીધે અપ્રાપ્ત વસ્તુને મેળવવાને જે તીવ્ર સંકલ્પ, તે “નિદાનઆર્તધ્યાન.
પ્રથમનાં ચાર ગુણસ્થાન, દેશવિરત અને પ્રમસંવત મળી કુલ છ ગુણસ્થાનમાં ઉકત ધ્યાન સંભવે છે, તેમાં વિશેષતા એટલી કે પ્રમત્તસતગુણસ્થાનમા નિદાન સિવાયનાં ત્રણ જ આર્તધ્યાને સભવે છે. [૩૧-૩૫]
હવે રૌદ્રધ્યાનનું નિરૂપણ કરે છે? हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेश
હિંસા, અસત્ય, ચેરી અને વિષયરક્ષણ માટે જે સતત ચિંતા, તે રૌદ્રધ્યાન છે, તે અવિરત અને દેશવિરતમાં સંભવે છે.
પ્રસ્તુત સૂત્રમાં રૌદ્રધ્યાનના ભેદો અને તેના સ્વામીઓનું વર્ણન છે. રૌદ્રધ્યાનના ચાર ભેદે તેનાં કારણો ઉપરથી
Page #543
--------------------------------------------------------------------------
________________
૩૦૧
તરવાથસૂત્ર આર્તધ્યાનની પેઠે પાડવામાં આવ્યા છે. જેનું ચિત્ત કર કે કઠેર હય, તે રુદ્ર; અને તેવા આત્માનું જે ધ્યાન, તે “રૌદ્ર.' હિંસા કરવાની, જૂઠું બોલવાની, ચેરી કરવાની અને પ્રાપ્ત વિષયને સાચવી રાખવાની વૃત્તિમાંથી ક્રૂરતા કે કરતા આવે છે, એને લીધે જે જે સતત ચિંતા થયા કરે છે તે અનુક્રમે હિંસાનુબંધી, અવૃતાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. પહેલાં પાંચ ગુણસ્થાનવાળા એ ધ્યાનના સ્વામીઓ છે. [૩]
હવે ધર્મધ્યાનનું નિરૂપણ કરે છેઃ
आज्ञापायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयતારા રૂ૭
આઝા, અપાય, વિપાક અને સંસ્થાનનીવિચારણા માટે જે એકાગ્ર મનવૃત્તિ કરવી તે ધર્મધ્યાન છે; એ અપ્રમત્તસંયતને સંભવે છે.
વળી તે ધર્મધ્યાન ઉપશાંત મેહ અને ક્ષીણુમેહ ગુણસ્થાનમાં સંભવે છે.
| ધર્મધ્યાનના ભેદે અને તેના સ્વામીઓને અહીં નિર્દેશ છે.
મેરોઃ વીતરાગ અને સર્વ પુરુષની આજ્ઞા શી છે? કેવી હેવી જોઈએ? એની પરીક્ષા કરી તેવી આજ્ઞા શેધી કાઢવા માટે માગ આપો, તે “આજ્ઞાવિયધર્મધ્યાન ' છેષના સ્વરૂપને અને તેમાંથી કેમ છુટાય એને વિચાર કરવા માટે જે ભોગ આપવો, તે “અપાયવિચયધર્મધ્યાન.'
Page #544
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯- સૂત્ર ૩૯
૩૭ અનુભવમાં આવતા વિપાકેમાંથી ક ક વિપાક કયા કયા કર્મને આભારી છે તેને, તથા અમુક કર્મને અમુક વિપાક સંભવે તેને વિચાર કરવા મનેયેગ આપ, તે વિપાકવિચયધર્મધ્યાન.' લેકના સ્વરૂપને વિચાર કરવા મનેયોગ આપ, તે “સંસ્થાનવિચ ધર્મધ્યાન.
સ્વામી ધર્મધ્યાનના સ્વામી પરત્વે શ્વેતાંબરીય અને દિગબરીય મતની પરંપરા એક નથી. શ્વેતાંબરીય માન્યતા પ્રમાણે ઉપર સૂત્રમાં કહેલ સાતમા, અગિયારમા અને બારમા ગુણસ્થાનમાં તેમજ એ કથન ઉપરથી સૂચવાતા આઠમા વગેરે વચલાં ત્રણ ગુણસ્થાનમાં એટલે કે એકંદર સાતમાથી બારમા સુધીનાં છ ગુણસ્થાનમાં ધર્મધ્યાન સંભવે છે. દિગંબરીય પરંપરા ચેથાથી સાતમા સુધીનાં ચાર ગુણસ્થાનમાં જ ધર્મધ્યાનને સંભવ સ્વીકારે છે તેની દલીલ એવી છે કે, સમ્યગ્દષ્ટિને શ્રેણીના આરંભ પહેલા જ ધર્મધ્યાન સંભવે છે અને શ્રેણીને આરંભ તો આઠમા ગુણસ્થાનથી થતે હેવાને લીધે આઠમા આદિમા એ ધ્યાન નથી જ સભવતુ. [૩૭-૩૮]
હવે શુક્લધ્યાનનું નિરૂપણ કરે છે. शुक्ले चाये 'पूर्वविदः । ३९ ।
૧. “પૂર્વવિ. એ અંશ પ્રસ્તુત સૂત્રનો જ છે અને તેટલું સૂત્ર જુ નથી, એવું ભાષ્યના ટીકાકારે જણાવે છે. દિગ બરીય પર પરામાં પણ એ અશનું જુદા સ્વરૂપે સ્થાન નથી, તેથી અહીં પણ તેમ જ રાખ્યું છે. છતા ભાષ્ય ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પૂર્વલિઃ ' એ જુદુ જ સૂત્ર છે
Page #545
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર परे केवलिनः । ४०।
पृथक्त्वैकत्ववितर्कसूक्ष्म क्रियाप्रतिपातिव्युपरतવિયનિવૃત્તાિ ? .
तत् व्येककाययोगायोगानाम् । ४२ । एकाश्रये सवितर्के पूर्व । १३ ।
अविचारं द्वितीयम् । ४४ । વિત કૃતમ્ ા ક ! विचारोऽर्थव्यञ्जनयोगसंक्रान्ति: । ४६ ।
ઉપશાંત અને ક્ષીણમેહમાં પહેલાં બે શુકલધ્યાન સંભવે છે અને પહેલાં શુક્લધ્યાન પૂર્વધરને હોય છે.
પછીના બે કેવલીને હેાય છે.
પૃથકુત્વવિતર્ક,એકવિતર્ક, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને ચુપરતકિયાનિવૃત્તિ એ ચાર શુક્લધ્યાન છે.
તે શુક્લધ્યાન અનુક્રમે ત્રણ ગવાળા, કેઈ પણ એક રોગવાળા, કાયાવાળા અને ૨ ગ વિનાનાને હેાય છે.
પહેલાં બે, એક આશ્રયવાળા તેમજ સવિર્તક છે.
એમાંથી બીજું અવિચાર છે, અર્થાત્ પહેલું સવિચાર છે.
વિતર્ક એટલે શ્રત.
૧. પ્રસ્તુત સ્થળમા “અવીવાર એવું પણ ૩૫ પુષ્કળ દેખાય. છે છતાં અહીં સૂત્રમાં અને વિવેચનમાં હરવ “વિ” વાપરી એકતા સાચવી છે.
Page #546
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂત્ર ૪૦-૪૬
Be
વિચાર એટલે અથ, વ્યંજન અને યાગની
સત્ક્રાંતિ.
પ્રસ્તુત વણુનમાં શુકલધ્યાનને લગતા સ્વામી, ભેદા અને સ્વરૂપ એ ત્રણ મુદ્દાઓ છે.
-
સ્વામીઓ છે. સ્વામીનું કથન અહીં બે પ્રકારે કરવામાં આવ્યુ છે. એક તે ગુણુસ્થાનની દૃષ્ટિએ અને બીજાં ચેગની દૃષ્ટિએ ગુણસ્થાનને હિંસામે શુધ્યાનના ચાર ભેદેામાંથી પહેલા એ ભેદના સ્વામી અગિયારમા—મરમા ગુણસ્થાનવાળા અને તે પણ પૂર્વધર હેાય તે હોય છે. પૂધર એ વિશેષણથી સામાન્ય રીતે એટલુ સમજવાનુ કે જે પૂધર ન હેાય અને અગિયાર આદિ અંગેના ધારક હોય, તેમને તે અગિયારમાઆરમા ગુણસ્થાન વખતે શુક્લ નહિ પણ ધર્મ ધ્યાન હાય છે. આ સામાન્ય વિભાગને એક અપવાદ પણ છે અને તે એ કે, પૂર્વધર ન હેાય તેવા આત્માઓને જેમકે– ભાષનુષ, મરુદેવી વગેરેને પણ શુક્લધ્યાન સંભવે છે. શુધ્યાનના છેલ્લા બે ભેદેશના સ્વામી તકેવલી અર્થાત્ તેરમા-ચૌદમા ગુણસ્થાનવાળા છે. ચેાગને હિંસામે ત્રણ ચેાગવાળા હેાય તે જ ચારમાથી પહેલા શુક્લધ્યાનના સ્વામી છે. મન, વચન અને કાયમાંથી કાઈ પણ એક જ ચેાગવાળા હેાય, તે શુધ્યાનના બીજા ભેદના સ્વામી છે. એના ત્રીજા ભેના સ્વામી માત્ર કાયયેાગવાળા અને ચેાથા ભેદના સ્વામી માત્ર અચેાગી જ હાય છે. મેન શુક્લધ્યાનના પણુ અન્ય ધ્યાનાની પેઠે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમનાં ચાર નામ આ પ્રમાણે
Page #547
--------------------------------------------------------------------------
________________
(વાર્થસૂત્ર ૧. પૃથકત્વવિતર્કસ વિચાર ૨. એકત્વવિતર્કનિર્વિચાર ૩. સુક્ષ્મક્રિયાપ્રતિપાતી ૪. વ્યુપરતક્રિયાનિવૃત્તિ-સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ.
: પ્રથમનાં બે ગુલધ્યાને આશ્રય એક છે અર્થાત એ બન્ને પૂર્વજ્ઞાનધારી આત્મા વડે આરંભાય છે તેથી જ એ બને ધ્યાન “વિતર્ક અથત કૃતજ્ઞાન સહિત છે. બન્નેમાં વિતર્કનું સામ્ય હોવા છતાં બીજું વૈષમ્ય પણ છે, અને તે એ કે પહેલામાં “પૃથફવ' અર્થાત ભેદ છે; જ્યારે બીજામાં “એકત્વ' અર્થાત અભેદ છે. એ જ રીતે પહેલામાં “વિચાર” અર્થાત સંક્રમ છે જ્યારે બીજામાં વિચાર - નથી. આને લીધે એ બને ધ્યાનમાં નામ અનુક્રમે
પૃથફવિતર્કસવિચાર” અને “એકત્વવિતર્કઅવિચાર’ એવાં રાખવામાં આવ્યાં છે. જ્યારે કોઈ ધ્યાન કરનાર પૂર્વધર હોય, ત્યારે પૂર્વગત શ્રુતને આધારે, અને પૂર્વધર ન હોય ત્યારે પિતામાં સંભવિત શ્રુતને આધારે, કોઈ પણ પરમાણુ આદિ જડ કે આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તત્વ અમૂર્તવ આદિ અનેક પર્યાયનું દ્રવ્યાસ્તિક, પયયાસ્તિક આદિ વિવિધ ન વડે ભેદપ્રધાન ચિંતન કરે, અને યથાસંભવિત શ્રુતજ્ઞાનને આધારે કઈ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર કે એક દ્રવ્ય ઉપરથી પર્યાયરૂપ અન્ય અર્થ ઉપર કે એક પર્યાયરૂ૫ અર્થ ઉપરથી અન્ય પર્યાયરૂપ અર્થ ઉપર ચિંતન માટે પ્રવૃત્ત થાય, તેવી જ રીતે અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર ચિંતન માટે પ્રવર્તે, તેમજ મન આદિ કોઈ પણ એક યોગ છોડી અન્ય વેગને અવલબે, ત્યારે તે ધ્યાન પૃથફત્વવિતર્કસવિચાર કહેવાય છે. કારણ કે એમાં “વિતર્ક' અથત શ્રુતજ્ઞાનને
Page #548
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂર ૪૦-૪
૩૮૧ અવલંબી કોઈ પણ એક દ્રવ્યમાં તેના પર્યાને ભેદ અથત, પૃથફત વિવિધ દૃષ્ટિએ ચિંતવાય છે અને શ્રુતજ્ઞાનને જ અવલંબી એક અર્થ ઉપરથી બીજા અર્થ ઉપર, એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર, અર્થ ઉપરથી શબ્દ ઉપર, શબ્દ ઉપરથી અર્થ ઉપર અને એક રોગ ઉપરથી બીજા રોગ ઉપર સંક્રમ” અથત સંચાર કરવાનું હોય છે. તેથી ઊલટું જ્યારે કોઈ ધ્યાન કરનાર પિતામાં સંભવિત શ્રતને આધારે કઈ પણ એક જ પર્યાયરૂપ અર્થને લઈ તેમાં એકત્વઅભેદપ્રધાન ચિતન કરે અને મન આદિ ત્રણ વેગમાંથી કોઈપણ એક જ વેગ ઉપર અટળ રહી શબ્દ અને અર્થના ચિંતનનુ તેમજ ભિન્ન ભિન્ન ગેમા સંચરવાનું પરિવર્તન ન કરે, ત્યારે તે ધ્યાન “એકવિતાવિચાર' કહેવાય છે. કારણ કે તેમા “વિત” અર્થાત બ્રુતજ્ઞાનનું અવલબન હેવા છતાં એકત્વ' અથત અભેદ પ્રધાનપણે ચિતવાય છે અને અર્થ, શબ્દ કે પેગેનુ પરિવર્તન નથી હોતું. ઉક્ત બેમાથી પહેલા ભેદપ્રધાનને અભ્યાસ દઢ થયા પછી જ બીજા અભેદપ્રધાન ધ્યાનની ગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ આખા શરીરમાં વ્યાપેલા સર્ષ આદિના ઝેરને મંત્ર આદિ ઉપાય વડે ફક્ત ડખની જગાએ લાવી મૂકવામાં આવે છે, તેમજ આખા જગતના ભિન્ન ભિન્ન વિષયમાં અસ્થિરપણે ભટકતા મનને ધ્યાન વડે કઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા દઢ થતા જેમ ઘણું ઘણું કાઢી લેવાથી અને બચેલા ચેડા ઇધણો સળગાવી દેવાથી અગર તમામ ઈધણ લઈ લેવાથી અગ્નિ એલવાઈ જાય છે, તેમ ઉપર્યુક્ત ક્રમે એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન
Page #549
--------------------------------------------------------------------------
________________
૩૮૨
તત્વાર્થસૂત્ર પણું તન શાંત થઈ જાય છે. અર્થાત તેનું ચંચલપણું દૂર થઈ તે નિષ્પકપ બની જાય છે અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી સર્વપણું પ્રગટે છે. જ્યારે સર્વજ્ઞ ભગવાન ગિનિરોધના ક્રમમાં છેવટે સૂક્ષ્મ શરીરયોગને આશ્રય લઈ બીજા બાકીના પેગેને રોકે છે ત્યારે તે સૂમક્રિયાપ્રતિપાતી ધ્યાન” કહેવાય છે, કારણ કે તેમાં શ્વાસઉચ્છવાસ જેવી સૂક્ષ્મ જ શરીરક્રિયા બાકી રહેલી હોય છે, અને તેમાંથી પતન પણ થવાનો સંભવ નથી. જયારે શરીરની શ્વાસ-પ્રશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાઓ પણ અટકી જાય, અને આત્મપ્રદેશનું સર્વથા અકપપણું પ્રકટે, ત્યારે તે “સમુચ્છિક્રિયાનિવૃત્તિ ધ્યાન” કહેવાય છે, કારણ કે એમાં સ્થૂલ કે સૂમ કઈ પણ જાતની માનસિક, વાચિક, કાયિક ક્રિયા હતી જ નથી અને તે સ્થિતિ પાછી જતી પણ નથી. આ ચતુર્થ ધ્યાનને પ્રભાવે સર્વ આસવ અને બંધનો નિષેધ થઈ, શેષ સર્વ કર્મ ક્ષીણ થઈ, મેક્ષ પ્રાપ્ત થાય છે. ત્રીજા અને ચોથા શુલ ધ્યાનમાં કઈ પણ જાતના ભુતજ્ઞાનનું આલંબન નથી હતું, તેથી તે બન્ને અનાલંબન પણ કહેવાય છે. [૩૯-૪૬]
હવે સમ્યગ્દષ્ટિઓની કર્મનિર્જરાને તરતમભાવ કહે છે:
૧. આ ક્રમ આ પ્રમાણે માનવામાં આવે છેઃ સ્થૂલ કાયયોગના આશ્રયથી વચન અને મનના સ્કૂલ વેગને સૂક્ષમ બનાવવામાં આવે છે, ત્યાર બાદ વચન અને મનના સૂક્ષ્મ યોગને અવલંબી શરીરને સ્કૂલ યાગ સૂમ બનાવાય છે; પછી શરીરના સૂમ યોગને અવલંબી વચન અને મનના સૂમ વેગને નિરાધ કરવામાં આવે છે અને અંતે સૂમ શરીરયોગને પણ નિધિ કરવામાં આવે છે.
Page #550
--------------------------------------------------------------------------
________________
અહિયાય ૯ સૂત્ર ૪૭ सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोरक्षपकक्षीणमोहजिनाः क्रमशो ऽसंख्येयगुणनिर्जराः । ४७।
સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયાજક, દર્શનમેહક્ષપક, ઉપશમક, ઉપશાંત મેહ, ક્ષપક, ક્ષીણુમેહ, અને જિન એ દશ અનુક્રમે અસંખ્યયગુણ નિજારાવાળા હોય છે.
સર્વ કર્મબંધને સર્વથા ક્ષય તે મેક્ષ અને તેને અંશથી ક્ષય તે નિર્જરા. આ રીતે બન્નેનું લક્ષણ જોતાં સ્પષ્ટ થાય છે કે, નિર્જરા એ મેક્ષનું પૂર્વગામી અંગ છે. પ્રસ્તુત શાસ્ત્રમાં મેક્ષિતત્વનું પ્રતિપાદન મુખ્ય હેવાથી તેની અંગભૂત જ નિર્જરા વિચાર અહીં કર પ્રાપ્ત થાય છે. તેથી જે કે સંસારી સમગ્ર આત્માઓમા કર્મનિર્જરાને ક્રમ ચાલુ હોય છે જ, છતાં અહી ફક્ત વિશિષ્ટ આત્માઓની જ કર્મનિર્જરાને ક્રમ વિચારવામાં આવ્યો છે તે વિશિષ્ટ આત્માઓ એટલે મેક્ષાભિમુખ આત્માઓ ખરી મેક્ષાભિમુખતા સમ્યગદષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે અને તે જિન અથત સર્વજ્ઞ અવસ્થામાં પૂરી થાય છે. સ્કૂલ દષ્ટિએ સમ્યદૃષ્ટિની પ્રાપ્તિથી માંડી સર્વજ્ઞદશા સુધીમાં મેક્ષાભિમુખતાના દશ વિભાગે કરવામાં આવ્યા છે, એમાં પૂર્વ પૂર્વથી ઉત્તરઉત્તર વિભાગમાં પરિણમની વિશુદ્ધિ સવિશેષ હેય છે. પરિણામની વિશુદ્ધિ જેટલી વધારે, તેટલી કર્મનિર્જરા પણ વિશેષ; તેથી પ્રથમ પ્રથમની અવસ્થામાં જેટલી કર્મનિર્ભર થાય છે, તે કરતાં ઉપરઉપરની અવસ્થામાં પરિણામવિશુદિની
Page #551
--------------------------------------------------------------------------
________________
તરવાથ સત્ર વિશેષતાને લીધે અસંખ્યાતગણી કર્મનિર્જરા વધતી જ જાય છે. આ રીતે વધતાં વધતાં છેવટે સર્વજ્ઞઅવસ્થામાં નિર્જરાનું પ્રમાણ સૌથી વધારે થઈ જાય છે. કર્મનિર્જરાના પ્રસ્તુત તરતમભાવમાં સૌથી ઓછી નિર્જરા સમ્યગ્દષ્ટિની અને સૌથી વધારે સર્વાની છે. એ દશ અવસ્થાઓનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
૧. જે અવસ્થામાં મિથ્યાદષ્ટિ ટળી સમ્યકત્વ પ્રગટે છે, તે “સમ્યગ્દષ્ટિ. ૨. જેમાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી અલ્પાંશે વિરતિ અર્થાત ત્યાગ પ્રગટે છે, તે “શ્રાવક.' ૩. જેમાં પ્રત્યાખ્યાનાવરણ કપાયના ક્ષપશમથી સવશે વિરતિ પ્રગટે છે, તે “વિરત, ૪. જેમાં અનંતાનુબંધી કષાયને ક્ષય કરવા જેટલી વિશુદ્ધિ પ્રગટે છે, તે અનંતવિજકી” ૫. જેમાં દર્શનમોહને ક્ષય કરવાની વિશુદ્ધિ પ્રગટે છે, તે દર્શનમેહક્ષપક. ૬. જે અવસ્થામાં મેહની શેષ પ્રકૃતિઓને ઉપશમ ચાલતું હોય, તે “ઉપશમક. ૭. જેમાં એ ઉપશમ પૂર્ણ થયે હેય, તે ઉપશાંતમૂહ. ૮. જેમાં મેહની શેષ પ્રકૃતિઓને ક્ષય ચાલતો હોય, તે “ક્ષપક. ૯. જેમાં એ ક્ષય પૂર્ણ સિદ્ધ થયે હોય, તે ક્ષીણમેહ. ૧૦. જેમાં સર્વપણું પ્રગટયું હોય, તે “જિન” [૪૭]
હવે નિર્મચના ભેદ કહે છે?
પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ પ્રકારના નિર્ગથ છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
૩૮૫
અચાય ૯ યુગ ૪૮ નિર્મથ શબ્દને તાત્વિક – નિશ્ચયનયસિદ્ધ અર્થ જુદો છે. અને વ્યાવહારિક-સાંપ્રદાયિક અર્થ જુદે છે. આ બન્ને અર્થના એકીકરણને જ અહી નિગ્રંથ સામાન્ય માની, તેના જ પાંચ વર્ગો પાડી, પાચ ભેદો દર્શાવવામાં આવ્યા છે. જેમાં રાગ
ગાંઠ બિલકુલ ન જ હેય, તે નિગ્રંથ શબ્દને તાત્વિક અર્થ છે; અને જે અપૂર્ણ હોવા છતાં ઉક્ત તાત્વિક નિગ્રંથપણને ઉમેદવાર હોય, અર્થાત ભવિષ્યમાં એવી સ્થિતિ મેળવવા ઈચ્છતા હોય, તે વ્યાવહારિક નિગ્રંથ. પાંચ ભેમાંથી પ્રથમના ત્રણ વ્યાવહારિક અને પછીના બે તાત્વિક છે. એ પાંચ ભેદનું સ્વરૂપ આ પ્રમાણે. ૧. ભૂલ ગુણ અને ઉત્તર ગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કર્યા છતા વીતરાગકણુત આગમથી કદી પણ ચલિત ન થાય, તે “પુલાક નિગ્રંથ. ૨. જેઓ શરીર અને ઉપકરણના સંસ્કારને અનુસરતા હેય, અદ્ધિ અને કીર્તિ ચાહતા હેય, સુખશીલ હેય, અવિવિક્ત-સસગપરિવારવાળા હોય અને છેદ (ચારિત્રપર્યાયની હાનિથી) તથા શબલ (અતિચાર) દેષોથી યુક્ત હૈય, તે બકુશ.” ૩. કુશીલના બે ભેદમાંથી જેઓ ક્રિયાને વશવર્તી હોવાથી કોઈ પ્રકારની ઉત્તર ગુણેની વિરાધના કરવા પૂર્વક પ્રવતે, તે પ્રતિસેવનાકુશીલ', અને જેઓ તીવ્ર કષાયને કદી વશ ન થતાં માત્ર મદ કપાયને ક્યારેક વશ થાય, તે “કષાયકુશીલ’ ૪. જેમાં સર્વાપણું ન હેવા છતા રાગદ્વેષને અત્યંત અભાવ હોય અને અંતર્મુહૂર્ત જેટલા વખત પછી જ સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય, તે “નિર્ગ.' પ જેમાં સર્વપણ પ્રગટયું હોય, તે સ્નાતક. [૪૮].
આક બાબતોમા નિગ્રંથની વિશેષ વિચારણા. त २५
Page #553
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानवि. પતઃ નાખ્યા ૪૧
સંયમ, શ્રુત, પ્રતિસેવન, તીર્થ, લિંગ, લેયા, ઉપયત અને સ્થાનના ભેદ વડે એ નિર્ગશે વિચારવા ચિગ્ય છે.
પહેલાં જે પાંચ મિથેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમનું વિશેષ સ્વરૂપ જાણવા માટે અહી આઠ વસ્તુઓ લઈ દરેકને પાંચ નિરો સાથે કેટકેટલો સંબંધ છે તે વિચારવામાં આવ્યું છે. જેમકેઃ
સંચમ: સામાયિક આદિ પાંચ સંયમમાંથી સામાયિક અને છેદેપસ્થાપનીય એ બે સંયમમાં મુલાક, બકુશ અને પ્રતિસેવનાશીલ એ ત્રણ નિગ્રંથ વર્તે કપાયકુશીલ ઉક્ત બે અને પરિહારવિશુદ્ધિ તથા સૂમસપરાય એ ચાર સંયમમાં વર્તે, નિગ્રંથ અને સ્નાતક બને માત્ર યથાખ્યાત સંયમમાં વર્તે.
શ્રતઃ પુલા, બકુશ અને પ્રતિસેવનાકુશલ એ ત્રણેનું ઉત્કૃષ્ટ કૃત પૂર્ણ દશ પૂર્વ અને કષાયકુશીલ તેમજ નિગ્રંથનું ઉત્કૃષ્ટ કૃત ચૌદ પૂર્વ હોય છે; જધન્યકૃત પુલાકનું આચારવસ્તુ; અને બકુશ, કુશીલ તેમજ નિગ્રંથનું અષ્ટપ્રવચનમાતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) હોય છે. સ્નાતક સર્વસ હોવાથી મૂતરહિત જ છે.
પ્રતિસેવના (વિરાધના): પુલાક પાંચ મહાવત અને રાત્રિભજનવિરમણ એ છમાંથી કોઈ પણ વ્રતને બીજાના દબાણથી
૧. આ નામનું એક નવમા પૂર્વમાં ત્રીજું પ્રકરણ છે, તે જ અહીં લેવાનું છે.
Page #554
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સુર ૪૯
૩૮૭, અલાકારે ખડન કરનાર હોય છે, કેટલાક આચાર્યો પુલાકને ચતુર્થ વ્રતના જ વિરાધક તરીકે માને છે. બકુશ બે પ્રકારના હોય છે. કેઈ ઉપકરણબકુશ અને કોઈ શરીરબકુશ. જેઓ ઉપકરણમાં આસક્ત હેવાથી જાત જાતનાં, કીમતી અને અનેક વિશેષતાવાળા ઉપકરણે છે. તેમજ સંગ્રહે છે, અને નિત્ય તેમના સંસ્કાર-ટાપટીપ કર્યા કરે છે, તે ઉપકરણબકુશ’ જે શરીરમાં આસક્ત હોવાથી તેની શોભા માટે તેના સંસ્કાર કર્યા કરે છે, તે “શરીરબકુશ.' પ્રતિસેવનાકુશીલ મૂળ ગુણોની વિરાધના કર્યા વિના જ ઉત્તર ગુણની કાંઈક વિરાધના કરે છે. કપાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકને તે વિરાધના હતી જ નથી.
તીર્થ (શાસન)ઃ પાંચે નિગ્રંથે બધા તીર્થકરેનાં શાસનમાં મળી આવે છે. કેટલાકનું એવું માનવું છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવનાશીલ એ ત્રણ તીર્થમાં નિત્ય હોય છે અને આકીના-કવાયકુશીલ આદિ તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે
ઢિા (ચિહ્ન): એ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનું છે. - ચારિત્રગુણએ ભાવલિંગ અને વિશિષ્ટ વેવ આદિ બાહ્ય સ્વરૂપ
તે દલિગ. પાચે નિગ્રંથોમાં ભાવલિગ અવશ્ય હોય છે, પરંતુ વ્યલિગ તે એ બધામાં હેયે ખરું અને ન પણ હોય.
સાઃ પુલાકને પાછલી તેજે, પદ્ધ અને શુક્લ એ ત્રણ લેસ્યા હેય બકુશ અને પ્રતિસેવનાકુશીલને થે લેસ્યા હોય. કષાયકુશલ જે પરિહારવિશુદિચારિત્રવાળો હેય, તે તેને આદિ ઉક્ત ત્રણ લેસ્યા હોય અને જે સૂક્ષ્મપરાયવાળે
૧. દિગબરીય ગ્રંથે ચાર લેસ્થા વર્ણવે છે.
Page #555
--------------------------------------------------------------------------
________________
૩૮૮ *
તવાથસૂત્ર હોય તે શુકલ જ હોય. નિગ્રંથ અને સ્નાતકને શુક્લ જ લેસ્થા હોય છે; પણ સ્નાતકમાં જે અગી હેય, તે અલેશ્ય હોય છે. : ૩પપત્ત (ઉત્પત્તિસ્થાન). પુલાક આદિ ચાર નિગ્રંથોનો જઘન્ય ઉપપાત સૌધર્મકલ્પમાં ૧પપમ પૃથફત્વ સ્થિતિવાળા દેવમા છે, ઉત્કૃષ્ટ ઉ૫પાત પુલાકનો સહસ્ત્રાર કલ્પમાં વિશ સાગરેપમની સ્થિતિમાં છે; બકુશ અને પ્રતિસેવનાકુશીલને ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અશ્રુત કલ્પમાં બાવીશ સાગરોપમની સ્થિતિમાં છે; કપાયકુશીલ અને નિગ્રંથને ઉત્કૃષ્ટ ઉપપાત સવાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિમાં છે; સ્નાતકને ઉપપાત નિર્વાણ છે.
સ્થાન (સયમના સ્થાને – પ્રકારે) કપાયને નિગ્રહ અને ચાગને નિગ્રહ એ સંયમ છે. સંયમ બધાને બધી વખતે એક સરખો હાઈ ન શકે, કપાય અને યોગના નિગ્રહવિષયક તારતમ્ય પ્રમાણે જ સયમમાં પણ તરતમભાવ હોય છે. જે ઓછામાં ઓછે નિગ્રહ સંયમકેટિમાં આવે છે, ત્યાંથી માંડી સંપૂર્ણ નિગ્રહરૂપ સંયમ સુધીમાં નિગ્રહની તીવ્રતા મંદતાની વિવિધતાને લીધે સંયમના અસંખ્યાત પ્રકારો સંભવે છે, એ બધા પ્રકારો સંયમસ્થાન કહેવાય છે. એમાં જ્યાં સુધી કપાયને લેશ પણ સંબંધ હોય, ત્યાં સુધીનાં સંયમસ્થાને કષાયનિમિત્તક, અને ત્યાર પછીનાં માત્ર નિમિત્તક સમજવાં. યોગને સર્વથા નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, તે છેલું સંયમસ્થાન સમજવું. જેમજેમ પૂર્વપૂર્વવતી સંયમસ્થાન,
૧ દિગંબરી ગ્ર ગ્રંશે બે સાગરોપમની સ્થિતિ વર્ણવે છે.
Page #556
--------------------------------------------------------------------------
________________
અધ્યાય - સૂત્ર ૪૯ ૩૯ તેમતેમ કાપાયિક પરિણતિ વિશે, અને જેમ જેમ ઉપરનું સમસ્થાન, તેમ તેમ કાષાયિકભાવ એ છે, તેથી ઉપરઉપરનાં સમસ્થાને એટલે વધારે ને વધારે વિશુદ્ધિવાળાં સ્થાને એમ સમજવું. અને માત્ર નિમિત્તક સંગમસ્થાનમાં નિષ્કવાયત્વરૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં જેમ જેમ ગિનિરોધ ઓછો વધત, તેમતેમ સ્થિરતા ઓછી વધતી. ગનિધિની વિવિધતાને લીધે સ્થિરતા પણ વિવિધ પ્રકારની હેય છે, એટલે માત્ર નિમિત્તક સમસ્થાને પણ અસખ્યાત પ્રકારના બને છે. છેલ્લે સંયમસ્થાન જેમા પરમપ્રકૃષ્ટ વિશુદ્ધિ અને પરમકૃષ્ટ સ્થિરતા હોય છે, ને તેવું એક જ હોઈ શકે. ઉક્ત પ્રકારના સયમસ્થાનેમાથી સૌથી જઘન્ય સ્થાને પુલાક અને કવાયકુશીલના હોય છે. એ બન્ને અસખ્યાત સયમસ્થાન સુધી સાથે જ વળે જાય છે, ત્યારબાદ પુલાક અટકે છે, પરંતુ પાયકુશીલ એકલે ત્યારઆદ અસંખ્યાત સ્થાને સુધી ચડળે જાય છે. ત્યાર પછી અસખ્યાત સયમસ્થાને સુધી કવાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એકસાથે વચ્ચે જાય છે. ત્યારબાદ બકુશ અટકે છે, ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી ચડી પ્રતિસેવનાકુશીલ અટકે છે, અને ત્યારપછી અસંખ્યાત સ્થાન સુધી ચડી કપાયકુશીલ અટકે છે. ત્યારપછી અકપાય અર્થાત માત્ર ગનિમિત્તક સમસ્થાને આવે છે, જેને નિગ્રંથ પ્રાપ્ત કરે છે. તે પણ તેવાં અમખ્યાત સ્થાને સેવી અટકે છે ત્યારપછી એક જ છેલ્લે સર્વોપરી, વિશુદ્ધ અને સ્થિર સમસ્થાન આવે છે, જેને સેવી સ્નાતક નિર્વાણું મેળવે છે. ઉક્ત સ્થાને અસંખ્યાત હેવા છતા તે દરેકમાં પૂર્વ કરતાં પછીનાં સ્થાનની શુદ્ધિ અનતાનતગુણી માનવામાં આવી છે [૪૯].
Page #557
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦
નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરાનું નિરૂપણ થક જવાથી છેવટે બાકી રહેલ મેક્ષિતત્વનું જ નિરૂપણ આ અધ્યાયમાં ક્રમ પ્રાપ્ત છે.
હવે કૈવલ્યની ઉત્પત્તિના હેતુઓ કહે છેઃ
मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच પઢા ?!
મોહના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દશનાવરણ તથા અંતરાયના ક્ષયથી કેવલ પ્રગટે છે.
મેક્ષ પ્રાપ્ત થયા પહેલાં કેવલ ઉપયોગ (સર્વત્તાવ, સર્વદર્શિત્વ) ની ઉત્પત્તિ જૈનશાસ્ત્રમાં અનિવાર્ય મનાઈ છે; તેથી જ મેક્ષના સ્વરૂપનું વર્ણન કરતાં કેવલ ઉપગ ક્યાં કારણેથી ઉદ્ભવે છે, એ અહીં પ્રથમ વર્ણવવામાં આવ્યું. છે. પ્રતિબંધક કર્મ નાશ પામવાથી સહજ ચેતના નિરાવરણ થવાને લીધે કેવલ ઉપગ આવિભૉવ પામે છે એ પ્રતિબંધક કર્મો ચાર છે, જેમાંથી પ્રથમ મોહ જ ક્ષીણ થાય છે અને
Page #558
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ - સૂત્ર ૨-૩ ૩૧ ત્યાર પછી અંતર્મુહૂર્ત બાદ બાકીનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કમી ક્ષય પામે છે. મોહ એ સૌથી વધારે બળવાન હોવાને લીધે તેના નાશ પછી જ અન્ય કર્મોને નાશ શક્ય બને છે. કેવલ ઉપગ એટલે સામાન્ય અને વિશેષ બને પ્રકારને સંપૂર્ણ બેધ. આ સ્થિતિ જ સર્વશત અને સર્વશિત્વની છે. [૧]
હવે કર્મના આત્યંતિક ક્ષયનાં કારણે અને મેક્ષનું સ્વરૂપ કહે છે:
बन्धहेत्वभावनिर्जराभ्याम् । २ । कृत्स्न कर्मक्षयो मोक्षः । ३ ।
બંધહેઓના અભાવથી અને નિરાથી કર્મને આત્યંતિક ક્ષય થાય છે.
સંપૂર્ણ કર્મને ક્ષય થવો એ મોક્ષ છે.
એકવાર બધાયેલ કર્મ ક્યારેક ક્ષય ને પામે છે જ; પણ તે જાતનુ કર્મ ફરી બંધાવાને સંભવ હોય અગર તે જાતનું કઈ કર્મ હજી શેષ હેય, ત્યાં સુધી તેને આત્યંતિક ક્ષય થયે છે એમ ન કહેવાય. આત્યંતિક ક્ષય એટલે પૂર્વબદ્ધ કર્મને અને નવા કર્મને બાધવાની યેગ્યતાને અભાવ મેક્ષની સ્થિતિ કર્મના આત્યંતિક ક્ષય વિના નથી જ સંભવતી. તેથી એવા આત્યંતિક ક્ષયનાં કારણે અહી બતાવ્યાં છે. તે બે છેઃ બંધહેતુઓને અભાવ અને નિર્જરા. બંધહેતુઓને અભાવ થવાથી નવાં કર્મ બંધાતાં અટકે છે, અને નિર્જરાથી પ્રથમ બધાયેલાં કર્મોને અભાવ થાય છે. બંધહેતુઓ મિથ્યાદર્શન આદિ પાંચ છે, જેમનું કથન પહેલાં
Page #559
--------------------------------------------------------------------------
________________
૩૯૨
તાવાર્થ સૂત્ર થયેલું છે. તેમને યથાયોગ્ય સવરદ્વારા અભાવ થઈ શકે છે, અને તપ ધ્યાન આદિ દ્વારા નિર્જરા પણ સધાય છે.
મોહનીય આદિ પૂર્વોક્ત ચાર કર્મોનો આત્યંતિક ક્ષય થવાથી વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ પ્રગટે છે, તેમ છતાં તે વખતે વેદનીય આદિ ચાર કર્મો બહુ જ વિરલ રૂપમાં શેષ હેવાથી મેક્ષ નથી હે તે માટે તે એ શેષ રહેલ વિરલ કર્મોને ક્ષય પણ આશ્યક છે. જ્યારે એ ક્ષય થાય છે, ત્યારે જ સંપૂર્ણ કર્મોને અભાવ થઈ, જન્મમરણનું ચક્ર બંધ પડે છે. એ જ મેક્ષ છે. રિ-૩] .
હવે અન્ય કારણેનુ કથન કરે છેઃ
औपशमिकादिभव्यत्वाभावाचान्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ।।
ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદર્શન અને સિદ્ધત્વ સિવાયના ઔપશમિક આદિ ભાવના તથા ભવ્યત્વના અભાવથી મોક્ષ પ્રગટે છે.
પપૈકલિક કર્મના આત્યંતિક નાશની પેઠે તે કર્મ સાથે સાપેક્ષ એવા કેટલાક ભાવેને નાશ પણ મેક્ષપ્રાપ્તિ પહેલાં આવશ્યક હોય છે. તેથી જ અહીં તેવા ભાવના નાશનું મેક્ષના કારણ તરીકે કથન છે. એવા ભાવે મુખ્ય ચાર છેઃ ઔપથમિક, ક્ષાપથમિક, ઔદયિક અને પારિણમિક. આમાં ઔપથમિક આદિ પ્રથમ ત્રણ પ્રકારના તે દરેક ભાવ સર્વચા નાશ પામે છે જ. પણ પરિણામિકભાવની બાબતમાં એ એકાંત નથી. પરિણામિક ભામાંથી ફક્ત ભવ્યત્વને જ નાશ થાય છે, બીજાને નહિ. કારણ કે જીવત્વ, અસ્તિત્વ
Page #560
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ - સૂત્ર પ
૩૯ આદિ બીજા બધા પરિણામિક ભાવે મોક્ષ અવસ્થામાં પણ હેય છે. ક્ષાયિકભાવ જો કે કર્મસાપેક્ષ છે, છતાં તેનો અભાવ મોક્ષમા નથી થતે એ જ જણાવવા સૂત્રમા ક્ષાયિક સમ્યકત્વ આદિ ભાવ સિવાયના ભાવોના નાશને મોક્ષનું કારણ કહેલ છે. જો કે સૂત્રમાં ક્ષાયિક વીર્ય, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક સુખાદિ ભાવેનુ વર્જન ક્ષાયિક સમ્યકત્વ આદિની પેઠે નથી કર્યું, છતાં સિહત્વના અર્થમાં એ બધા ભાવેને સમાવેશ કરી સેવાનું હોવાથી એ ભાનુ વર્જન પણ થઈ જાય છે. [૪].
હવે મુક્ત જીવનું મેક્ષ પછી લાગતું જ કાર્ય કહે છેઃ तदनन्तरमृर्व गच्छत्यालोकान्तात् ।।
સંપૂર્ણ કર્મને ક્ષય થયા પછી તુરત જ મુક્ત જીવ લેકના અંત સુધી ઊંચે જાય છે.
સંપૂર્ણ કર્મ અને તદાશ્રિત ઔપથમિક આદિ ભાવ નાશ પામ્યા કે તુરત જ એક સાથે એક સમયમાં ત્રણ કાર્ય થાય છે. શરીરને વિયેગ, સિધ્યમાન ગતિ અને કાન્તપ્રાપ્તિ. [૫]
હવે સિધ્યમાન ગતિના હેતુઓ કહે છે: पूर्वप्रयोगादसङ्गत्वाद्वन्धच्छेदात्तथागतिपरिणामाच्च
પૂર્વપ્રયાગથી, સંગના અભાવથી, બંધન તૂટવાથી અને તે પ્રકારના ગતિપરિણામથી મુક્ત જીવ ઊંચે જાય છે.
૧ આ સૂત્ર પછી સાતમા અને આઠમા નંબરવાળાં બે સૂત્રો દિન બરીય પરંપરામાં છે. એ બને સૂત્રોના અર્થ અને શાબ્દિક વિન્યાસ પ્રસ્તુત સૂત્રના ભાગ્યમાં કહે છે જ.
Page #561
--------------------------------------------------------------------------
________________
૨૯૪ -
તત્ત્વાર્થસૂત્ર , જીવ કર્મથી છૂટયો કે તુરત જ ગતિ કરે છે, સ્થિર રહેતું નથી. ગતિ પણ ઊંચી અને તે પણ લેકના અંત સુધી જ, ત્યારપછી નહિ, આવી શાસ્ત્રીય માન્યતા છે. એમાં પ્રશ્ન થાય છે કે, કર્મ કે શરીર આદિ પૌલિક પદાર્થોની મદદ વિના અમૂર્ત જીવ ગતિ કેવી રીતે કરે? અને કરે તે ઊર્ધ્વ ગતિ જ કેમ, અધોગતિ કે તીરછી ગતિ કેમ નહિ ? આ પ્રશ્નોને ઉત્તર અહીં આપવામાં આવ્યા છે.
છવદ્રવ્ય એ સ્વભાવથી જ પુતલવ્યની પેઠે ગતિશીલ છે. બંનેમાં તફાવત એટલો જ છે કે પુલ સ્વભાવથી અધોગતિશીલ અને જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિશીલ છે. જીવ ગતિ ન કરે અથવા નીચી યા તીરછી દિશામાં ગતિ કરે છે તે તે અન્ય પ્રતિબંધક દ્રવ્યના સંગને લીધે યા બંધનને લીધે એમ સમજવું. એવું દ્રવ્ય તે કર્મ. જ્યારે કર્મને સંગ છૂટયો અને તેનું બંધન તૂટયું ત્યારે કઈ પ્રતિબંધક તો નથી જ રહેતું એટલે મુક્ત જીવને પિતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરવાનો પ્રસંગ આવે જ છે. આ પ્રસંગે પૂર્વ પ્રયોગ નિમિત્ત બને છે એટલે એ નિમિત્તથી મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે. પૂર્વ પ્રયોગ એટલે પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા પછી પણ તેથી આવેલો વેગઆવેશ. જેમ કુંભારે લાકડીથી ફેરવેલો ચાક લાકડી અને હાથ ઉઠાવી લીધા પછી પણ પ્રથમ મળેલ વેગને બળે વેગના પ્રમાણમાં ફર્યા કરે છે, તેમ કર્મમુક્ત જીવ પણ પૂર્વકર્મથી આવેલ આવેશને લીધે પિતાના સ્વભાવ પ્રમાણે ઉર્ધ્વગતિ. કરે જ છે. એની ઊર્ધ્વગતિ લોકના અંતથી આગળ નથી ચાલતી. તેનું કારણ ત્યાં ધર્માસ્તિકાયનો અભાવ એ જ છે. પ્રતિબંધક કમંદ્રવ્ય ખસી જવાથી જીવની ઉર્ધ્વગતિ કેવી
Page #562
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ - સૂત્ર રીતે સુકર થાય છે, તે સમજાવવા તુંબડાને અને એરંડબીજને દાઓ આપવામાં આવે છે. અનેક લેપવાળું તુંબડું પાણીમાં નીચે પડયું રહે છે, પણ લે ખસી જતાં જ તે સ્વભાવથી જ પાણી ઉપર તરી આવે છે; કાશ (જીડવા) માં રહેલું એરંડબીજ કેશ તૂટતાં જ ઊડી બહાર નીકળે છે, તેમ કર્મ બંધન દૂર થતા જ જીવ ઊર્ધ્વગામી બને છે. [૬]
હવે બાર બાબતે વડે સિહની વિશેપ વિચારશું કરે છે ?
क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धबोधित. ज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्या: ७।
ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર,પ્રત્યેકબુદ્ધબધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પબહત્વ એ બાર બાબતે વડે સિદ્ધ છ ચિંતવવા
સિદ્ધ જીનું સ્વરૂપ વિશેષપણે જાણવા માટે અહીં બાર બાબતોને નિર્દેશ કર્યો છે એ દરેક બાબત પરત્વે સિદ્ધનું સ્વરૂપ વિચારવાનું છે. જો કે સિદ્ધ થયેલ સમગ્ર છમાં ગતિ લિગ આદિ સાસારિક ભાવો ન હોવાથી કોઈ ખાસ પ્રકારને ભેદ નથી જ છે, છતાં ભૂતકાળની દષ્ટિએ તેઓમા પણ ભેદ કલ્પી અને વિચારી શકાય. અહીં ક્ષેત્ર આદિ જે બાર બાબતેને લઈ વિચારણા કરવાની છે, તે દરેક બાબતમાં યથાસંભવ ભૂત અને વર્તમાન દષ્ટિ લાગુ પાડીને જ વિચારણા કરવી તે નીચે પ્રમાણે
ક્ષેત્ર (સ્થાન– જગ્યા): વર્તમાન ભાવની દષ્ટિએ બધાને સિદ્ધ થવાનું સ્થાન એક જ સિદ્ધક્ષેત્ર અર્થાત આત્મપ્રદેશ અગર આકાશપ્રદેશ છે. ભૂતભાવની દષ્ટિએ એમનુ સિદ્ધ થવાનું
Page #563
--------------------------------------------------------------------------
________________
તાવાર્થસૂત્ર સ્થાન એક નથી; કારણ કે જન્મદષ્ટિએ પંદરમાંથી જુદી જુદી કર્મભૂમિમાંથી કેટલાક સિદ્ધ થનાર હોય છે અને સંહરણદષ્ટિએ. સમગ્ર ભાનુપક્ષેત્રમાંથી સિદ્ધિ મેળવી શકાય છે.
(અવસર્પિણું આદિ લકિક કાળ): વર્તમાનદષ્ટિએ સિદ્ધ થવાનુ કઈ લૌકિક કાળચક્ર નથી અને એક જ સમયમાં સિદ્ધ થવાય છે. ભૂતદષ્ટિએ જન્મની અપેક્ષાએ અવસર્પિણી ઉત્સર્પિણ અને અનવસર્પિણ અનુસર્પિણીમાં જન્મેલે સિદ્ધ થાય છે. એ જ રીતે સંહરણની અપેક્ષાએ ઉક્ત બધા કાલમાં સિદ્ધ થાય છે.
ત્તિ: વર્તમાનદષ્ટિએ સિદ્ધગતિમાં જ સિદ્ધ થવાય છે. ભૂતદષ્ટિએ જે છેલ્લે ભવ લઈ વિચારીએ, તે મનુષ્યગતિમાંથી અને છેલ્લાના પહેલા ભવ લઈ વિચારીએ, તે ચારે ગતિમાંથી સિદ્ધ થાય છે.
રિરા: એટલે વેદ અને ચિહ. પહેલા અર્થ પ્રમાણે વર્તમાનદષ્ટિએ અવેદ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ સ્ત્રી. પુરુષ. નપુંસક એ ત્રણે વેદમાંથી સિદ્ધ થાય છે. બીજા અર્થ પ્રમાણે વર્તમાનદષ્ટિએ અલિંગ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ જે ભાવલિંગ અથત આંતરિક ગ્યતા લઈને વિચારીએ તે
લિંગે અર્થાત વીતરાગપણે જ સિદ્ધ થયા છે; અને દ્રવ્યલિંગ અર્થાત બાહ્યશ લઈ વિચારીએ તે સ્વલિંગ અર્થાત જૈનલિંગ, પરલિગ અથોત જૈનેતરપંથનું લિંગ, અને ગૃહસ્થલિગ એમ ત્રણે લિંગે સિદ્ધ થાય છે.
તીર્થઃ કેઈ તીર્થકરશે અને કોઈ અતીર્થ કરરૂપે સિદ્ધ થાય છે. અતીર્થકરમાં કઈ તીર્થ ચાલુ હોય ત્યારે અને કેઈ તીર્થ ચાલુ ન હોય ત્યારે પણ સિદ્ધ થાય છે.
Page #564
--------------------------------------------------------------------------
________________
અક્યાય ૧૦-સૂત્ર ૭
૩૭ રાત્રિઃ વર્તમાનદષ્ટિએ સિદ્ધ થનાર ચારિત્રી નથી હોત. ભૂતદષ્ટિએ જે છેલ્લો સમય લઈએ તે યથાખ્યાતચારિત્રથી સિદ્ધ થાય છે. અને તે પહેલાને સમય લઈએ તે ત્રણ, ચાર અને પાંચે ચારિત્રથી સિદ્ધ થાય છે. સામાયિક, સમપરાય અને યથાખ્યાત એ ત્રણ અથવા છે પસ્થાપનીય, સૂમસે, તથા યથાખ્યા એ ત્રણ, સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂમસ છે, તથા યથાખ્યાએ ચાર, તેમજ સામા, છેદપસ્થા, પરિહારવિ, સુક્ષ્મસ, તથા યથાખ્યા. એ પાચ ચારિત્ર સમજવાં.
પ્રત્યે વૃદ્ધોધિત : એટલે પ્રત્યેકબધિત અને બુધિત. પ્રત્યેકબધિત અને બુકબધિત બને સિદ્ધ થાય છે. જે કોઈને ઉપદેશ વિના પિતાની જ્ઞાનશક્તિથી જ બોધ પામી સિદ્ધ થાય, તે “સ્વયં બુદ્ધ” બે પ્રકારના છે. એક અરિહત અને બીજા અરિહંતથી ભિન્ન જેઓ કઈ એકાદ બાહ્ય નિમિત્તથી વૈરાગ્ય અને જ્ઞાન પામી સિદ્ધ થાય છે. આ બંને “પ્રત્યેકબધિત કહેવાય છે. જેઓ બીજા જ્ઞાની દ્વારા ઉપદેશ પામી સિદ્ધ થાય, તે “બુહાબોધિતી. એમાં વળી કોઈ બીજાને બેધ પમાડનાર પણ હોય છે અને કેઈ માત્ર આત્મકલ્યાણસાધક હોય છે.
જ્ઞાનઃ વર્તમાનદષ્ટિએ ફક્ત કેવળજ્ઞાનવા જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ બે, ત્રણ કે ચાર જ્ઞાનવાળા સિદ્ધ થાય છે. બે એટલે મતિ, સુત, ત્રણ એટલે મતિ, ભુત, અવધિ કે મતિ, શ્રુત અને મન પર્યાય, અને ચાર એટલે મતિ, ચુત, અવધિ અને મન:પર્યાય.
જવવાહના (ઊંચાઈ) જઘન્ય અગુલપૃથફવહીન સાત હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ ઉપર ધનુષપૃથફ જેટલી અવગાહ
Page #565
--------------------------------------------------------------------------
________________
૨૯૮
અવગાહના કહેવાથી સિદ્ધ થયેલ
[અજર (
તસ્વાર્થ સૂત્ર નામાંથી સિદ્ધ થાય છે. આ તે ભૂતદષ્ટિએ કહ્યું. વર્તમાનદષ્ટિએ કહેવું હોય તે, જે અવગાહનામાંથી સિદ્ધ થયેલ હોય, તેની જ બે તૃતીયાંશ અવગાહના કહેવી,
અનાર (વ્યવધાન): કોઈ એક સિદ્ધ થયા પછી લાગલા જ જ્યારે બીજા સિદ્ધ થાય છે, ત્યારે તે નિરંતરસિદ્ધ કહેવાય - છે. જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલે છે. જ્યારે કોઈની સિદ્ધિ પછી અમુક વખત ગયા બાદ જ સિદ્ધ થાય, ત્યારે તે સાંતરસદ્ધ કહેવાય છે. બને વચ્ચેની સિદ્ધિનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે.
સાઃ એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એક આઠ સિદ્ધ થાય છે.
Wવદુર (ઓછા વધતાપણું): ક્ષેત્ર આદિ જે અગિયાર બાબતે લઈ ઉપર વિચાર કરવામાં આવ્યા છે, તે દરેક બાબતમાં સંભવતા ભેદનું અંદરોઅંદર એ છાવધતાપણું વિચારવું તે અલ્પબહુવિચારણા. જેમકે ક્ષેત્રસિદ્ધમાં સહરસિદ્ધ કરતાં જન્મસિદ્ધ સખ્યાતગુણ હોય છે. તેમજ કલેકસિદ્ધ સૌથી છેડા હોય છે. અધોલકસિદ્ધ તેથી સંખ્યાતગુણ અને તિયોકસિદ્ધ તેથી સંખ્યાતગુણ હોય છે. સમુદ્રસિદ્ધ સૌથી થોડા હેય છે અને દ્રીપસિહ તેથી સંખ્યાતગુણ હોય છે. આ રીતે કાલ આદિ દરેક બાબત લઈ અબદુત્વને વિચાર કરવામાં આવે છે, જે વિશેષાર્થીએ મૂળ ગ્રંથમાંથી જાણી લેવો. [૭]
Page #566
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દકોશ
આકષાય ૨૫૪ અકામનિર્જરા ૨૬૬,૨૭૧,૨૭૪ અમલમૃત્યુ ૧૩૪ અક્ષિપ્રગ્રાહી ૨૯ અગારી (વ્રતી) ૩૦૧-૩ અગુરુલઘુ (નામકર્મ) ૩૫,૩૩૫,
૩૪3 અગ્નિકુમાર ૧૭૦ અગ્નિમાણુવ () ૧૫ અગ્નિશિખ ૧૬૫ અંગ (કૃત) ૪પ અગપ્રવિણ (શ્રુન) ૪૫,૩૭૮ અંગબાહ ૪૫ અંગે પાગ (નામર્મ) ૩૩,૩૩૩ અચક્ષુઈશન ૯૦ અચક્ષુદર્શનાવરણ ૩૩૦,૩૩ અચીક્ષ (દેવ) ૧૭૩ અચૌર્ય વ્રત, –ની પાચ ભાવનાઓ
૨૮૪ અયુત(સ્વર્ગ) ૧૭૦,
૧૭,૧૮૮૯ અમ્યુત (ઇ%) ૧૬૬ અછવ ૧૯૩-૪
અછવાધિકરણ ૨૬૨ અજ્ઞાતભાવ ૨૫૦ અજ્ઞાન ૬૦૧ (જુઓ વિપર્યાય
જ્ઞાન). અજ્ઞાન (પરીષહ) ૩પ૬,૩૬૦ અજના (નરકભૂમિ) ૧૪૩ અણુવ્રત ૨૮૩,૩૦૩ અંડજ ૧૧૭ અતિકાય (ઇદ્ર) ૧૬૫ અતિચાર ૩૦૯,૩૧૯ અતિયિ વિભાગ (ત) ૩૦૪,
૩૦૬, -ના અતિચાર ૩૨ અતિપુરુષ (દેવ) ૧૭૨ અતિભારાપણુ ૩૦,૩૧૩ અતિરૂપ ૧૭૨ અથાખ્યાત ૩૬૩ (જુઓ યથા
ખ્યાત) અદત્તાદાન ૨૯૭ અદર્શન ૩૫૬,૭૬૦ અધમ (અસ્તિકાય) ૧૯૩,૨૯૪,
૧૯૬,૯૮, ૧૯, ૨૦૦,૨૦૩, ૨૦૪,૨૫૦-૨,૨૪૩,૨૪૯
Page #567
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શાકેશ અધસ્તારક ૧૭૨
અનિત્ય-અવક્તવ્ય ૨૩૨ અધિકરણ ૧૭૨૫૯,૨૬૦૧ અનિત્યાનુપ્રેક્ષા ૩૫ર-૩ અધોભાગ (લોક) ૧૪૦
અનિન્દ્રિત (દેવ) ૧૭૨ અધોલોકસિદ્ધ ૩૯૮
અનિન્દ્રિય (મન) ૨૬-૭,૯૯ અધોવ્યતિક્રમ ૩૧૧,૩૧૬ અનિવૃત્તિ બાદરપરાય (ગુણઅધુર ૩૨
થાન) ૩૩૭ અનગાર (વ્રતી) ૩૦૧-૩ અનિશ્રિત (અવગ્રહ) કા અનગઢડા (અતિચાર) ૧૨,૩૧૫ અનિષ્ટસંયોગ (આર્તધ્યાન) ૩૭૫ અનતાણૂક ૨૦૫
અનિઃસૃતાવગ્રહ ૩૧ (જુઓ અનંતાનુબધિવિયાજક ૩૮૪ અનિશિત) અનંતાનુબંધી (કષાય)૩૩૦,૩૩ર અનીક ૧૬૪ અનપવર્તનીય (આયુ) ૩૪૬ અનુકંપા ૯ અનભિગ્રહીત (મિથ્યાદર્શન) ૩૨૪ અનુક્તાવગ્રહ ૩૧ અનર્થદડવિરતિ ૩૦૫,૩૧૧ અનુજ્ઞાપિતપનભોજન ૨૮૪,૨૮૬ અનપણું ૨૩૦
અનુતટ ૨૧૦ અનવકાક્ષક્રિયા ૨૫૭.
અનુત્તર વિમાન ૧૭૧૮૦, ૧૮૯ અનવસ્થિત (અવધિ) ૫૦,૫૨ અનુપ્રેક્ષા ૩૪૬,૩પર-૫,૩૬૮ અનશન ૩૬૪
અનુભાગ ર૫૩,૨૭૯, ૩ર૩ (જુઓ અનાચાર ૩૧૦
અનુભાવબંધ). અનાદર ૩૧૨,૩૧૭
અનુભાવ (દેવામા) ૧૨ અનાદિ ૨૪૭૦૯
અનુભાવધિ ૩ર૬૭,૩૩૮૯ અનાદેય (નામકર્મ) ૩૩૫,૩૩૫ અનુમત ૨૬૦૧ અનાનુગામિક (અવધિ) ૫૦૧ અનુવાચિ-અવગ્રહયાચન ૨૮૪, અનાગ ૨૬૩
૨૮૬ અનાગિક્રિયા ૨૫૭
અનુવાચિભાષણ ૨૮૪ર૮૬ અનાહારક (જીવ) ૧૧૨
અમૃત ૨૯૬ અનિલ્થ ત્વપ (સંસ્થાન) ૧૮ અવૃતાનુબંધી (રૌદ્ર સ્થાન) ૩૭૬ આનત્ય ૨૩૨
અનેકાંત ૨૩૦
Page #568
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દકોશ અંતર ૧૬ ૧૯૩૯
નિક્ષેપ છે૩૧૨, ૩૧૮ અંતરાય (કમ) ર૬૭,૩૨૮,૩૩૧, અપ્રત્યવેક્ષિત નિકેપ ૨૬૩
૩૩૬–૭,૩૪૪,૩૫૭,૩૮૦ અપ્રત્યાખ્યાન (કપાય) ૩૩૦,૩૩ર અંતરાલગતિ ૧૦૧ ૦, ૧૨૫ અપ્રત્યાખ્યાન ક્રિયા ૨૫૭ અંતહીંપ ૧૫૭,૧૫૯
અપ્રવીચાર ૧૯૬૭ અંતમુહૂર્ત ૧૯,૩૭૨
અપ્રાકારી (નવ તથા મન) ૪૦ અંત્ય દ્રવ્ય (પરમાણુ) રર૦ અબ્રહ્મ ૨૯૮ અન્નપાનવિરોધ ૩૧૦,૩૧૪ અભળવ ૮૧, ૮૬ અન્યત્રાનુપ્રેક્ષા ૩૫૨,૩૫૪ અભિગહીત (મિથ્યાદીત) ૩૨૪ અન્યદષ્ટિપ્રશંસા (અતિચાર) અભિનિબાધ ૨૫-૧ ૩૦૭,૩૦૯
અભિષવાહાર ૩૧૨, ૩૫૮ અન્યદષ્ટિસસ્તવ ૩૦૭,૩૦૯ અભીષ્ણ-અવગ્રહયાચન ૨૮૫ અપરત્વ ૧૧૫
અમનસક ૯૩ અપરાજિત (સ્વગ) ૧૭૧,૮૯ અમિતગતિ (ઇદ્ર) ૧૬૫ અપરિગ્રહીતાગમન ૩૧,૩૧૫ અમિતવાહન (ઇદ્ર) ૧૫ અપરિગ્રહવત (ની ભાવનાઓ) અંબા (દેવ) ૧૪૮
અંબરીષ (દેવ) ૧૪૮ અપરિગ્રહાણવ્રત ૩૦૫,૧૧,૩૧૫ અયશકીતિ (નામકર્મ) 98, અપર્યાપ્ત (નામકમ) ૩૩૨,૩૩૪, ૩૪૪
અરતિ (મેહનીય) ૩૩૩; ના અપવર્તનીય (આયુ) ૧૩૪૫ આસ્રવ ર૭ર અપાન ૨૧૪
અરતિ (પરીષહ) ૩૫૭, ૩૫૮ અપાયરિચય (ધર્મધ્યાન) ૩૭૬ અરિષ્ટ લોકનિક) ૧૮૪ અપાઈપુદગલપરાવર્ત ૨૦ અરૂણ ) ૧૮૪ અપૂર્વકરણ ૧૦
અરપી (દ્રવ્ય) ૧૭ અપ્રતિ૩૫ (૪) ૧૬૫ અથવગ્રહ ૩૬, ૪૧ અપ્રતિષ્ઠાન (રકાવાસ) ૧૪૫ અર્ધનારા (સંહનન) ૩૪૪ અત્યવેક્ષિત-અપ્રમાર્જિત આદાન- અધ માત્રા ક૭૨
૨૫
त २६
Page #569
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દશ
ror
અવ ય ભનારાચ ૩૪૪, ૩૭૦ અપણા ૨૩૦, ૨૩૧ અલાભ (પરીષહ) ૩૫૭, ૩૫૯ અલાકાકાશ ૨૦૪
અલ્પ (અવગ્રહ) ૩૦
અલ્પમહત્વ ૧૪, ૫
અવક્તવ્ય ૨૩૨
અવગાહતા ક
અવગ્રહ ૨૭, ૩૩, ૩૫
અવગ્રહયાચન ૨૮૪
અવગ્રહાવધારણ ૨૮૪ અવધિ (જ્ઞાન) ૪૭૫૨, ૫૪,
૧૭, ૭૯, ૩૯૭
અવધિજ્ઞાનાવરણ ૩૩૧ અષિર્દેશન ૯૨
અવધિદર્શનાવરણ ૩૩૧ અવસૌદર્ય (તપ) ૩૬૩૫
અવ્યવ ૨૦૧
અવળુ વાદ ૨૬૫ અવસર્પિણી ૩૯૬
અવસ્થિત (અવધિજ્ઞાન) ૫૦, પર
અવસ્થિતત્ત્વ ૧૯૭
અવાય (અતિજ્ઞાન) ૨૭
અવિગ્રહા (ગતિ) ૧૦૭
અવિચાર ૩૭૮
અવિરત (ગુણસ્થાન) ૩૪ અવિરતિ ૩૨૨, ૩૫
અન્યાયાધ ૧૮૪
અન્નત ૫૫
અશરાનુપ્રેક્ષા ૩૫૨–૩ અશુચિવાનુપ્રેક્ષા ૩૫૪ અશુભ (નામકમ) ૩૩૧, ૩૩૫ ના મધહેતુ ર૭૪
અશુભ (યાગ) પા અશાક (દેવ) ૧૭૩ અષ્ટષ્ટમિકા (પ્રતિમા) ૩૫૧
અસત્ ૨૯૬
અસત્ય ૨૦૬
અસદ્ગુણાદ્ભાવન ૨૬૦, ૨૦૧ અસદ્ય (અસાતવેદનીય) ૨૬૪,
૩૯
અસમીઢ્યાધિરણ ૧૧, ૧
અસભ્યાન ૨
અસ'શી ૧૪૯ અસદિગ્ધ ૩૧
અસયતત્વ ૮૧, ૮૫
અસાતવૈદની ૭૭, ૩૩૨, ૩૪૪ “ના હેતુ ર અસાધારણ (ગુણુ) ૨૪૨
અસુર ૧૪૦, ૧૪૮ અસુરકુમાર ૧૭૦ સુરેન્દ્ર ૧૮૭
અસ્તિકાય ૧૯૪
તેંચાણુવ્રત ૩૦૫, ૩૧é અસ્થિર (નામમ) ૩૩૬, ૩૬૫ અહમિન્હેં ૧૭
Page #570
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દકોશ અહિંસા ૨૮૦, રક આનુગામિક (અવધિજ્ઞાન) પર
–ની ભાવના ૨૮૪ આનુપૂર્વી (નામકર્મ) ૩૩,૩૩r અહિસાણુવ્રત ૩૫, ૩૧૩ આલિયેાગ્ય ૧૬૪ આકાશ (અસ્તિકાય) ૧૪૫, આલ્ચતર તપ ૩૬૪૫ ૧૪૪, ૧૯૩, ૧૯૬, ૧૯૮, આલ્ચતરપધિયુસ ૩૬ ૨૦૦, ૨૦૩, ૨૨૦-૨, ૨૪૩, આમ્નાય ૩૫૨, ૩૬૮ ૨૪૯
આમ્નાયાઈવાચક ૩૫ર આકાશગ (દેવ) ૧૩
આયુ ૧૩૪ ઈ. આફિચન્ય ૩૫ર
આયુષ્ક કમી ૩૨૮, ૩૦, ૩૩૩ આકંદન ર૬૫, ૨૬e : આરણ ૧૭૦, ૧૭૭, ૧૮૮ આશ (પરીષહ) ૩૫૬, ૩૫૯ આરંભ ૨૬૦,૧૬૫ આચા (ત૫) ૩૫
આરક્રિયા ૨૫૭, ૨૬૦ આચારવત ૩૮૬
: આર્જવ (ધર્મ) ૩૪૮ આચાર્ય ૨૬૭, ૨૭૬, ૩૬૮ આર્તધ્યાન ૩૭૩-૫ આજ્ઞાવિચય (ધર્મધ્યાન) ૩૭૬ આર્ય ૧૫૨, ૧૫૮ આજ્ઞા વ્યાપાદિક (ફિયા) ૨૫૭ આયશ ૧૫૮ આતપ ૨૧૬, ૨૪૯, ૩૩૧, ૩૩૫ આદિતપાનજન ૨૮૫ આત્મરક્ષ ૧૬૪.
આવાચન (તપ) ૩૬૬ આત્મા ૮૧-૪, ૨૦૧૦, ૨૩૦૧, આવશ્યકાપરિહણિ ૨૧૭
ર૪૦, ૨૪૨, ૨૪૫, ૨૪૬ આવાસ ૧૭૫ આદાનનિપસમિતિ ૨૮૫, ૩૪૮ આસાદન ર૬૪ આદિત્ય (લાકાન્તિક) ૧૮૪ આસ્તિક્ય ૯. આદિમાન ૨૪૭૦૯
આસ્રવ ૫૦-૧, ૨૬૪ ઈ૦, ૨૭, આદેય (નામકર્મ) ૩૩, ૩૩૫ ૩૪૫ આધિકરણિકી (ક્રિયા) ૨૫૬ આસવાનુપ્રેક્ષા ૩૫ર આનત (સ્વર્ગ) ૧૭૦, ૨૭૭,૧૮૮ આહાર ૧૧૨, ૧૮૧ આનયન પ્રયાગ (અતિચા) ૩, આહારક (શરીર) પર, ૨૪,
૧૨૬, ૧૨૭, ૩૪૩
૬
Page #571
--------------------------------------------------------------------------
________________
૪૦૪
પારિભાષિક શબ્દકોશ આહારકલબ્ધિ ૧૨૬
ઉદધિકુમાર ૧૬૫, ૧૭૦, ૧૭૨ આતંક (દેવ) ૧૭૩
ઉદ્યોત ૨૧૬, ૨૧૯
ઉદ્યોત (નામકર્મ) ૩૫,૩૩૧,૩૪૪ ઈવરૂપ (સંસ્થાન) ૩૮
ઉપકરણબંકુશ ૩૮૭ છત્વરપરિગ્રહીતાગમન ૩૧
ઉપકરણસાગાધિકરણ ૨૬૩ ઈન્દ્ર ૧૬૪૫
ઉપકરણેદ્રિય ૩૫, ૯૬ ઈદ્રિય ૨૬, ૯૬, ૪૦, ૧૭૯
ઉપક્રમ ૧૩૫ ઇવિચાગ (આર્તધ્યાન) ૩૭૫
ઉપધાત ૨૬૪,૨૬૮ પથકર્મ ર૫૪
ઉપઘાત (નામકર્મ)૩૩૫,૩૩૫,૩૪૪ ઈપથક્રિયા ૨૫૬
ઉપચાર વિનય ૩૬૭ ઈસમિતિ ૨૮૪-૫, ૩૪૭
ઉપધિ ૩૬૯ ઈશાન () ૧૬૬
ઉપપાત જન્મ ૧૧૪, ૧૫૭ ઈહા ૨૮ ઇ.
ઉપલોગ ૨૮ ઉતાવગ્રહ ૩
ઉપભોગપરિભાગપરિમાણ ૩૦૫, ઉચ્ચગોત્ર (કર્મ) ૩૩, ૩૩૬,
૩૮ ૩૪૪
ઉપલેગાધિકત્વ ૩૫૧, ૩૭ - ના બધહેતુ ૨૬૭, ૨૭૭
ઉપોગાંતરાય ૩૩૬ ઉસ (દેવેને) ૧૮૧
ઉપચાગ ૮૭–૯૨ -નામકર્મ ૩૩૧, ૩૩૫, ૩૪૩ ઉપયોગે દ્રિય ૯૮ ઉત્તમપુરૂષ ૧૩૬
ઉપશામક ૬૮૩-૪ ઉત્તરકુરુ ૧૫૨
ઉપશાંતકષાય ૩૭૬ ઉત્તરગુણ ૩૦૪,૩૮૫
ઉપશાંત મેહ(ગુણરથાન) ૬૦,૩૭૬ ઉત્તરગુણનિર્તના ૨૬૨
ઉપશાંતમૂહ (સમ્યગદષ્ટિ)૩૮૩-૪ ઉત્તરપ્રકૃતિ ૩૨૯, ૩૩૯
ઉપસ્થાપન ૩૬૬ ઉત્તરદ્રત ૩૦૪
ઉપાધ્યાય ૩૬૮ ઉત્પાદ ર૫
ઉષ્ણપરીષહ ૩૫૬, ૩૫૮ ઉત્સર્ગ સમિતિ ૩૪૭
ઊર્વલોક ૧૪૧ ઉત્સર્પિણ ૩૯૬
ઊદ્ધ લાકસિદ્ધ ૩૯૮
Page #572
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શયદાશ ૫ ઊર્થવ્યતિક્રમ ૩૧, ૩૬ કદ (અતિચાર) ૩૫, ૩૭ જુગતિ ૧૦૮-૧૧૩
કરુણા ૨૮૭, ૨૮૯ જુમતિ પર
કર્મ –ના બંધહેતુઓ ૩રર; સૂત્ર (ચ) ૬૩, ૭૩
-બંધના પ્રકાર ૩૨૬, -ની ઋષિવાદિક (દેવ) ૧૭૨
આઠમૂવપ્રકૃતિઓ ૩ર૭-ની એકવિતર્ક (શુક્લધ્યાન) ૩૭૮,
ઉત્તર પ્રકૃતિઓ ૩ર ની ૩૮૧
પુય અને પાપ પ્રવૃતિઓ એકવિતર્કઅવિચાર ૩૮૧
૩૪ર ઈ; -ના આત્યંતિક એકતાપેક્ષા ૩૫૨, ૩૫૪
ક્ષયનાં કારણ ૩૧ એકાગ્રચિંતાનિરોધ ૩૬૯
કર્મબંધ (ની વિશેષતા) ૨૫૮ એકપ્રિય (જીવ) ૯૬
કર્મભૂમિ ૧૫૨, ૧૫૯ એપ્રિય નામકર્મ) ૩૪૪
કર્મચાગ (કામણુયાગ) ૧૦૭ • એવભૂતનય ૬૪, ૭૩
કમેંદ્રિય ૯૭ એષણસમિતિ ૨૮૪, ૩૪૭
કલ્પ ૧૭-૧૭૬
કલ્પાતીત ૧૭૬, ૧૭૬ ઐરાવતવર્ષ ૧૫૨, ૧૫૫
કાપપત્ર ૧૭૬, ૧૭૭ ઐશાન (સ્વર્ગ) ૧૭૦, ૧૭
કવવાહાર ૩૬૦ ઓરિક (સ્કંધવિભાગ) ૨૯ કષાય ૫૪-૫,૩૧ર-૩,૩ર૭,૩૪૪ ઔદથિકભાવ ૮૧-૩,૮૬,૩૯૨
કષાયકુશીલ ૩૮૫ દારિક (શરીર) ૧૫૯, ૨૭, કષાયચારિત્રમોહનીય ૩૩૦ ૨૦૯, ૨૦૧૩
કષાયમેહનીય ૨૭૨ ઔદારિક (શરીરનામર્મ) ૩૩૩
કષાયદનીય ૩૩૦ ઔદારિક અંગોપાંગ (નામકમ)
કાક્ષા (અતિચાર) ૩૦૭ ૩૩૩
કાદ બ ૧૭૨ પપાતિક ૧૯
કાપિષ ૧૬૯ પશમિભાવ ૮૧-૬,૩૯૨
કામસુખ ૧૬૬ કદંબક (દેવ) ૧૭૩
કાયલેશ (ત૫) ૩૬૪ કનકાવલી તપ) ૩૫
કાયસિ ૩૪૭
Page #573
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શehકેશ કાયદુષ્પણિધાન કાર, ૩૧૭ કુષ્માડ (દેવ) ૧૭૩ કાયનિસર્ગ ૨૬૩
કેવલ ઉપચાગ ૩૯૦ કાયાપ્રવીચાર ૧૬૭
કેવલજ્ઞાન ૫૫, ૫૮-૬૦ કાગ ૨૫૦
કેવલજ્ઞાનાવરણ ૩st કાયસ્થતિ ૧૬૦
કેવલજ્ઞાની ૨૫, ૨૭ કાચસ્વભાવ ૨૮૭
કેલદશન -૨ કાચિક્રિયા ૨૫૦
કેવલદર્શનાવરણ ૩૩૫ કામણ (શરીર) ૧૨૦–૭, ૨૧૩, ૯ કેવલિસમુદુઘાત ૨૦૭ ૩૪૩
કેવલી ૩૭૦ કામણગાગ ૧૦૭
કેવલ્ય ૩૯૦ કાલ (ઇદ્ર) ૧૬૫
કૌજુઓ ૩૫૧, ૩૧૭ કાલ (કળ્ય) ૧૭૫, ૧૯૪, ૫,
ચિા રા૫, ૨૫૬ - ર૪૩, ૩૯૬
કેધ (કષાય) ૨૫૫ કાલાતિમ ૩૧૨, ૩૧૯
ધપ્રત્યાખ્યાન ૨૮૪ કાલોદધિ ૧૫૩ કિન્નર (dદ્ર) ૧૫
૫ક ૩૮૪ –દેવ ૧૭૨
સામા ૩૪૯ કિનારોત્તમ ૧૭૨
ક્ષતિ ૨૬૫ કિં૫રૂષ ૧૬૫, ૧૭૨
ક્ષાયિકચારિત્ર ૩૦૩ કિપુરુષોત્તમ ૧૫
સાયિકજ્ઞાન ૯૨ કિબષિક (દેવ) ૧૬૪
સાયિકદર્શન ૩૯૨ કીવિકા (સંહનન) ૩૪૪ ક્ષાવિકભાવ ૮૧ ઈ. મુખ્યપ્રમાણતિકમ (અતિચાર) સાયિકવીચ ૩૦૩ at૧, ૩૬.
ક્ષાકિસમ્યકત્ર ૩૯૨ કુજ ૩૪૪
ક્ષાવિકસુખ ૩૯૩ કુલ ૩૬૮
ક્ષાપશમિભાવ૮૧ ઇ., ૩૯૨ સુશીલ ૩૫
ક્ષિકગ્રાહી રહે કુટલેખક્રિયા ૩૧૧, ૩૪ ક્ષીણુકયાય ૩૭૬
Page #574
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દશ
૪૦૭ ક્ષીણમાહ ૩૬૦, ૩૭૬, ૩૮૪ ગૃહસ્થવિગ ૩૯૬ સૂસવતાભ ૩૫
ગોત્રકમ ૩૨૮, ૩૩૬, ૩૩૭ સુધાપરીષહ ૩૫૬, ૩૫૮ ગામત્રિકા (ગતિ) ૧૧૧ શુકસિંહવિક્રીડિત ૩૫
ગ્રહ ૧૭૩, ૧૭૪ ક્ષેત્ર ૧૬,૩૫
ગવાન (વૈયાવન્ય) ૩૬૮ વાસ્તુ પ્રમાણતિક્રમ ૩૧,૩૫૫ ગ્રેચક (સ્વર્ગ) ૧૭૦, ૧૭૭, ૯૦ ક્ષેત્રવૃદ્ધિ ૩૧, ૧૬
વનવાત ૧૪-જ ક્ષેત્રસિદ્ધ ૩૨૫
ઇનામું ૧૪૦ મટવાંગ ૧૭૩
ઘાધિ ૧૪૧-૪ ખડ ૨૫૯
ઘમ (નાક) ૧૪૩ ખરકોડ ૧૪૩
ઘાતન ૧૪૪
ઘાતિકર્મ ૩૬ શ્રણ ૩૬૮
પ્રાણ ૯૬ ગતિ ૧૦૮, ૩૧, ૩૩૫, ૩૨૩, ૩૯૬
ચક્રવત ૧૩૬ ગદાય ૧૮૪
ચક્ષુ ૯૬ ગર્ભ જન્મ ૧૧૭
ચહ્યુશન હ ગાધર્વ ૧૭૦, ૧૭ર
ચક્ષુદર્શનાવરણ ૩૩૫ ગીતયશસ (ઇ) ૧૬૫, ચતુરિન્દ્રિય ૯૭, ૧૦૪, ૩૩૩ -દેવ ૧૮૨
ચતુદશપૂર્વ ૩૮૬ ગીતરતિ (ઇદ્ર)૧૬૫,
ચતુર્દશપૂર્વધર ૧૨૦, ૧૩૦ –દેવ ૧૭૨
ચતુર્નિકાચ ૧૬૨-૪ ગુણ ૨૪૦ ઇe
ચંદ્ર ૧૭૦, ૧૭૩-૪ ગુણપ્રત્યય (અવધિજ્ઞાન) ૪૮-પર –(%) ૧૬૬ ગુણસ્થાન ૩૨૩, ૩૬૦
ચમર () ૬૫, ૧૭ ગુણિ ૩૪૬, ૩૪૮
ચંપક ૧૭૩ ગુરુ (ગ્રહ) ૧૭૪
ચર જ્યોતિષ્ક ૧૭૪ ન્યાય પ્રકારના પર
ચરમદેહ ૧૦૬
Page #575
--------------------------------------------------------------------------
________________
૪૯
પારિભાષિક શાકેશ ચપરીષહ ૭૫૬, ૩૫૯ જયંત (સ્વર્ગ), ૧૮૯ ચાક્ષુષ કંધ રર૩
જરાયુજ ૧૫૭ ચાંદ્રાયણ (૫) ૩૫
જલકાન્ત (ઇદ્ર) ૧૬૫ ચારિત્ર ૧૩,૩૪૬, ૩૧૨–૩,૩૯૭ જલપ્રભ (ઇદ્ર) ૧૫ –(વિનય) ૩૬૭
જલબહુલ (કાંડ) ૧૪૩ ચારિત્રમેહનીય ૨૫, ૨૭૨, જલરાક્ષસ (દેવ) ૧૭૨ ૩૩૨, ૩૫૭
નતિ (નામકર્મ) ૩૩૫, ૩૩૩ ચિતા ૨૫.
જિત ૩૫૭, ૩૮૩ ચેતનાશક્તિ ૨૪
જીવ ૬૨, ૮૫, ૮૭, ૯૫, ૧૯૮૯ ચારી ૨૭
૨૦૩, ૨૦૯, ૨૪, ૨૪૭ ચૌક્ષ ૧૨૭૩
જીવતવ ૨૦૭, ૨૦૮ ચૌણિક ૨૫૯
જીવત્વ ૮૧
છવદ્રવ્ય ૨૦૦, ૧૦૭ છઘસ્થ ૩૭, ૩૭૩
જીવરાશિ ૯૨ છરથવીતરાગ ૩૫૬
જીવાસ્તિકાય ૧૯૬, ૨૪૯ છવિદ (અતિચાર) ૧૦,૩૧૩
જીવિત ૨૫૪ છાયા ૧૯
કવિતાસા ૩૧૨, ૩૧૯ છેદ (પ્રાયશ્ચિત્ત) ૩૬૬
જીગુસા (માહનીય) ૩૬૩ છેદેપસ્થાપન (ચાસ્ત્રિ) ૩૬૨-૩,
જૈનદર્શન ૮૧, ૧૯૪, ૧૯૮, ૨૦૬, ૩૮૬,૩૯૭
૨૧૬૨૨૮૩૯૬ જ બુદ્વીપ ૧૫૨ ઈ
નલિગ ૩૯૬ જગતસ્વભાવ ૨૮૭
જેષ (દેવ) ૧૭૩ જગત-સ્વરૂપ ૧૯૫
જ્ઞાતભાવ ૨૫૯ જઘન્ય ર૩૭ :
જ્ઞાન ૨૧, ૫૮ ઈ૦, ૩૬૭,૩૯૭ જધન્યતર ૨૩૭
જ્ઞાનાવરણય ૨૭૭, ૩૨૮,૩૧, જન્મ (૮ના પ્રાર) ૧૧૪૫, ૩૩૬-૭, ૩૪૪, ૩૫૭ ૧૭
ના બંધત ૨૬૪ જન્મસિદ્ધ ૩૯૮
જ્ઞાનેન્દ્રિય ૯૭
Page #576
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શાકેશ
જ જ્ઞાનોપયોગ રાપ
તુમ્બરુ દિવ) ૧૭૩ જયોતિક ૧૬૩, ૧૭૩-૧, ૧૯૨ તુબુર (દેવ) ૧૭૨
તુષિત લોકાંતિક) ૧૮૪ (ત ૨૧૭.
તુક ૧૭૩ તત્વ ૧૧-૩, ૫૫-૬
તુણસ્પર્શ પરીષહ ૩૫૬, ૩૫૯ તાબ ૨૬૮
તૂવાપરીષહ ૩૫૬, ૩૫૮ તથાખ્યાત ૩૬
તેજસ (શરીર) ૧૧ (જુઓ તથાગતિ પરિણામ ૩૩
કાશ્મણ) તદુભય ૩૬૬
ત્યાગ ૨૬૭, ૨૭૬, ૩૪૮, ૩૫ર , તવાત ૧૪૧, ૧૪૩૪
ત્રસ (છ) ૯૭૧ તપ ૨૭૬, ૩૪૬, ૧૪૮, ૩૫, - --નામકર્મ 34, ૩૩૪, ૩૪૪ ૩૬૩ ઈ.
બસનાડી ૧૨૪. તપસ્વી ૩૬૮
ત્રાયસિંશ (દેવ) ૧૬૪૫ તમસ ર૧૯
ત્રીદ્રિય (જીવ) ૭, ૧૦૪ તમwલા ૧૪૦, ૧૪૩
-નામકર્મ ૩૪૪ તાપ ૨૫, ૨૬૯
ચણૂક ૨૫ તારા ૧૭૩-૪, ૧૨ તાલાપિશાચ ૧૭૩.
દશમશાકપરીષહ ૩૫૬, ૩૫૮ તિર્થન્ગલોકસિદ્ધ ૩૯૮
દક્ષિણાધિપતિ ૧૮૯૭ તિતિક્રમ ૩૫, ૩૬ દંભ (શલ્ય) ૩૦૧ તિચિ ૧૫૩, ૧૫૯-૧૬, ૧૮૧, દશનક્રિયા ર૫૬
ર૬૫, ૨૭૩, ૩૩૦, ૩૩૩, દર્શનમોહનીય -ના બંધહેતુ ઉજકજ
ર૬૫, ૩૦, ૩૩૨, ૩પ૭ તીર્થ ૩૯૬
દર્શનમોહક્ષપક ૩૮૪ તીર્થકર ૧૩૬, ૧૫૦, ૩શા દર્શનવિનય ૩૬૭
-નામકર્મ ૩૩૬, ૩૪૪ -ના દર્શનવિશુદ્ધિ ૨૬૭, ૨૭૫ બધા ૨૬૭
દર્શનાવરણી ૩૩૦, ૩૩૬, ૩૩૬, તીવ્રકામાભિનિવેશ ૩૧, ૩૨૫ ૩૪૪,૩૯૦
Page #577
--------------------------------------------------------------------------
________________
૪૧૦
પારિભાષિક શહેર દેશદશમિકા ૩૫૧
દેશવિરતિ ૩૦૪-૫, ૩૧, ૫૬ - દાન ૮૫, ૨૫, ૨૭, ૩૨૦-૧ દેહ (દેવ) ૧૭૩ દાનાંતરાય ૩૩૧, ૩૩૬
દ્રવ્ય ૩૩,૧૫-૧,૨૦૨૪,૨૩૯ ૪૦ દાસીદાસપ્રમાણતિક્રમ ૩૧૨,૩૧૫ દ્રવ્યબંધ ૯૨ દિકકુમાર ૧૭૦, ૧૭ર
દવ્યભાષા ૨૧૩ દિગંબર ૩૫૮
કળ્યમન ૨૧૪ દિગાચાર્ય ૩૫ર
કિલિંગ ૩૮૭ દિગ દ્રવ્ય ૨૨
દ્વવેદ ૧૩૨ દિગ્વિરતિ ૩૦૩, ૩૦૫, ૩૧, ૩૧૬ દ્રવ્યહિંસા ૨૯૩ દિવાલોજન ૨૮૨
વ્યાધિકરણ ૨૬ દીક્ષાચાર્ય ૩૬૮
દ્વવ્યાર્થિ કનય ૬૮ ઇ દુઃખભાવના ૨૮૮
દ્વવ્યાસ્તિક ૩૮૦. દુઃખદનીચ ૩૩૦
કચેંદ્રિય ક૭ દુરસ્વર (નામકર્મ) ૩૩, ૩૩પ, વિચરમ ૧૮૫ ,
દ્વાદ્રિય ૯૭, ૧૦૪, ૩૪૪ દુભગ ૩૩, ૩૩૫, ૩૪૪ દીપકુમાર ૧૭૦, ૧૨ દુષ્પકવઆહાર (અતિચાર) ૧૨, દ્વિીપ–સમુદ્ર ૧૫૩ ઇe
દ્વિીપસિદ્ધ ૩૯૮ દુષ્પમાજિતનિક્ષેપ ૨૬૩ દેવ ૧૬૨ ઇ., ર૬૫
ધનધાન્યપ્રાણાતિકમ ૩૫૧,૩૧૫ દેવકુફ ૧૫ર
ધરણ ઈદ્ર) ૧૬૫, ૧૮૭ દેવગતિ ૩૪૩
ધર્મ ૨૬૫, ૨૭૨, ૩૪૮ ઈ. દેવર્ષિ ૧૮૪
ધર્મધ્યાન ૩૭૩, ૩૭૬ ઇ. દેવાનુપવી (નામકર્મ) ૩૪૩ ધમસ્યાખ્યાતત્યાનુપ્રેક્ષા ૩પ૨,૩૫૫ દેવાય ૩૩૩
ધમાંતિકાચ ૩૯૪ (જુઓ અધમ-ના બંધહેતુ ૨૬૬
સ્તિકાચ) દેવી ૧૭
ધર્મોપદેશ ૩૬૯ દેશવિરત ૩૭૫
ધાતકીખંડ ૧૫ર ઇ.
૩૧૮
Page #578
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શશ ૪૧૧ ધારણા ૨૭ ઇe
નિયસ ૩૪૬ ધૂમપ્રભા ૧૪૦ ઇ.
નિઃસૃતાવગ્રહ ૭૧ ધ્યાન ૩૬૪, ૩૬૯ ઇ.
નિકાચ ૧૬૨ ધ્યાનાંતરિક ૩૭૨
નિપ(ન્યાસ) ૧૩ ઇ., ર૬૦૨૬૩ ધ્રૌવ્ય ર૨૫
નિગાહ શરીર ૨૦૯
નિગ્રહ ૩૪૭ નક્ષત્ર ૧૭૦, ૧૭૩
નિત્ય રર૭ ઈ૦ નગ્નત્વ (પરીષહ) ૩૫૬, ૫૮ નિત્ય-અવક્તવ્ય ૨૩૨ નપુંસકલિંગ- વેદ ૧૩૫-૨ નિત્ય ૧૯૬
ના બંધહેતુ ૨૭૩, ૩૩૩ નિત્યાનિત્ય ૨૩૨ નય ૪, ૧૫-૧, ૬૩-૧૭૯ નિત્યાનિત્ય-અવક્તવ્ય ર૦ર નરક ૧૪૦, ૧૪૫ ઈ.
નિદાન (ાલ્ય) ૩૦૧ નરકગતિ નામકર્મ) ૩૩૩, ૪૪ નિદાન (આર્તધ્યાન) ૩૭૫ નરકાયુ (બંધ) ૨૬૫ નિદાનકરણ ૩૧૨, ગ નરકાવાસ ૧૪૫
નિદ્રા ૩૩૦ નવનાવમિકા (પ) રૂપા નિદ્રાનિદ્રા ૩૦ નાગ (દેવ) ૧૭૩
નિદ્વાદનીસ ૩૩૧ નાગકુમાર ૧૭૦ ૪૦, ૧૮૭ નિહાનિદ્વાદનીય ૩૩ નામ ૧૩, ૧૪.
નિંદા ૨૬૭, ૨૭૬ નામકર્મ ૩૩૫, ૩૩૩, ૩૩૭ નિબંધ ૫૫ નાર૧૧૪,૧૩૧,૧૪૧,૧૪૫ ૪૦, નિરતરસિદ્ધ ૩૯૮ ૧૪૯, ૧૯૦-૧
નિરવ ક્ષણિક ૨૨૬ નારકાનુપૂર્વી (નામકર્મ) ૩૪ નિરવયપરિણામપ્રવાહ ૮૨ નારાયુ ૩૩૦,૩૩૩,૩૪૪ નિરાકાર ૯૦ નારદ (દેવ) ૧૭ર
નિરાધ ૩૪૫ નારાચ (સહન) ૩૪૪, ૩૭૦ નિગ્રંથ ૩૪ ઈ. નિશલ્ય ૩૦૧
નિર્જરા ૩૮ ૪૦, ૩૮૩ નિશીલ ૨૬૬, રજ નિર્જરાપેક્ષા ૩પર ઈ
Page #579
--------------------------------------------------------------------------
________________
૪૪
પારિભાષિક શયદાશ નિર્દેશ ૧૬
વાસાપહાર ૩૧૧, ૩૫૪ નિર્ભયતા ૨૮૪ નિમણિ (નામકર્મ) ૩૩૫, ૩૩૬, પક્ષી ૧૪૯
૫ કwલા ૧૪૦ નિવર્તન ર૬૨-૩
પઠબહુલ (કાંડ) ૧૪૩ નિવણ ૧૫૦
પદ્રિય (જીવ) ૯૭, ૧૦૪ નિર્વતી દ્રિય ૯૭
પચંદ્રિય જાતિ (નામકમ) ૩૪૩ નિર્વેદ ૯, ૩૫૩
પટક (દેવ) ૧૭૩ નિવૃતત્વ ૨૬૬, ૨૭૪
પહુકમ ૩૭-૮ નિશ્ચિત કા
પરત્વ ૧૧૫ નિશ્ચિતગ્રાહી રહે
પરનિંદા (જુઓ નિદ) નિશ્ચયદષ્ઠિ ૨૦૩
પરપ્રશંસા ૨૭ નિશ્ચયહિંસા ર૯૪
પરમાણ ૧૯૮, ૨૦૧ ઈo, નિષદા પરીષહ ૩૫૬; ૩૫૯
૨૨૦ ઇe નિષધ પર્વત ૧૫૨, ૧૫૫ પરમાધાર્મિક (દેવ) ૧૪૮,૧૫ નિષ્ક્રિય ૧૯૬ ઈ.
પરલિંગ ૩૯૬ નિસર્ગ ૮, ૨૬૭, ૨૬૩ પરવિવાહરણ ૩૧, ૩૨૫ નિસર્ગદિયા ૨૫૭
પરખ્યપદેશ (અતિચાર) ૩૧૦,૩૧૯ નિgવ ૨૬૪,૨૬૮
પરાઘાત (નામકર્મ) ૩૩, ૩૩૫, નીચોત્ર (ના બધહેતુ) ર૬૭, ૩૩૧, ૩૪૪
પરિગ્રહ ૨૭૩, ૨૮૦ ૨૯૯ નીલપર્વત ૧૫૨, ૧૫૫
-દેને ૧૮૦ નગમ (નય) ૬૩, ૬૯
પરિણામ રા૫, ૨૩૮, ૨૪૫ નિયાયિક ૮૧
પરિણમી નિત્યતા ૮૨, ૨૨૭ નેકષાય ૩૩૦, ૩૩૩, ૩૪૪ પરિદેવન ૨૫, ૨૬૯ ન્યધ પરિમંડલ ૩૪૪ પરિહાર (પ્રાયશ્ચિત્ત) ૩૬૬
ન્યાયદર્શન ૧૯૪, ૨૧૧ પરિહારવિશુદ્ધિ ૩૬-૩,૩૮૭,૩૯૦૭ -ન્યાસ ૧૩ (જુએ નિક્ષેપ) પરીષહ ૩૫૬ ઈ૦
૪૩
Page #580
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દો પરીષહજય ૩૪૬
પુરુષવેદ ૩૨, ૨૭૩, ૩૩૦, ૩૩૩ પરોક્ષ ર૩ ઇe
પુરુષાર્થ ૧ પર્યાપ્ત (નામકર્મ) ૩૩૫, ૩૩૪ પુરુષોત્તમદેવ ૧૭૨ પર્યાય ૩૩, ૨૩૯ ઈ.
પુલાક ૩૮૪ ઈ. પર્યાયષ્ટિ ૬૮, ૨૩૧
પુકરવરદીપ, પુષ્કરાઈ દ્વીપ પર, પર્યાયાર્થિક નય ૬૮ ૪૦,૭૮,૩૮૦ ૧૫૩,૧૫૬ પાપમ ૧૫૩
પુષ્કરેદધિ ૧૫૩ પાણિમુક્તા ૧૧૦
પૂર્ણ (%) ૧૬૫ પાપ રપા
પૂર્ણભદ્ર (૦૮) ૧૬૫, ૧૭૨ પાપપ્રકૃતિ ૩૪૨, ૩૪૪
પૂવ ધર ૩૭૯ પારિરહિકીક્રિયા ૨૫૭
પૂર્વપ્રયાગ ૩૪ પારિણામિક (ભાવ) ૮૧ ઈ. પૂર્વરતાનુસ્મરણવજન ૨૮૪૨૮૬ પારિતાપનિકી ક્રિયા ૨૫૬ પૃથફત્વ ૮૧ પારિષદ ૧૬૪
પૃથફત્વવિતર્કસવિચાર ૭૮,૩૮૦ પિંડપ્રકૃતિ ૩૩૩
પિતજ ૧૧૮ પિપાસાપરીષહ ૭૫૬, ૩૫૮ પોષપવાસ ૩૦૩, ૩૦૫ પિશાચ ૧૭૦, ૧૭૩
--ના અતિચાર ૨, ૩૧૭ પુલિંગ જુઓ પુરુષવેદ) પ્રકીર્ણક (દેવ) ૧૬૪ પુણ્ય ૨૫ ઈ
પ્રતિબંધ ૩૨૬ ઇ. પુણ્ય-પાપ ૧૧
પ્રકૃતિસકમ ૩૩૯ પુણપ્રકૃતિ ૩૪૨, ૩૪૪
પ્રચલા, પ્રચલાવેદનીય ૩૩૦,૩૩ર પુગલ (અસ્તિકાય) ૧૯૩ ૨૦૬, પ્રચલાપ્રચલાવેદનીય ૩૩૦, ૩૩૨
૨૦૯,૧૩,૨૧૬, ૨૨૦,૨૪૦ પ્રરછના ૩૬૮–૯ ૨૪૫,૨૪૯,૩૯૪.
પ્રજ્ઞાપરીષહ ૩૫૬, ૩૫૯ પુદ્ગલપ (અતિચાર) ૩૧,૩૭ પ્રણતરસભોજનવજન ૨૮૪ પગલપરાવત ૨૦
પ્રતર ૨૯ પુરુપ (દેવ) ૧૭૨
પ્રતિક્રમણ ૩૬૬ પુરુષવૃષભ ૧૭૨
પ્રતિરૂપ () ૧૬૫
Page #581
--------------------------------------------------------------------------
________________
vir
પારિભાષિક શબ્દાશ
દેવ ૧૭૩ પ્રતિરૂપકવ્યવહાર ૩૧૧, ૭૧૫ પ્રતિસેનનાકુશીલ ક૫
પ્રત્યક્ષ ૨૩-૫ પ્રત્યભિજ્ઞાન ૨૫, ૨૨૮૪ પ્રત્યાખ્યાનાવરણીય ૩૩૦, ૩૩૩ પ્રત્યેક (શરીરનામકર્મ) ૩૩૧, ૩૩૪, ૩૪૪
પ્રત્યેક્ષુદ્ધભાધિત કુળ પ્રત્યેકખાષિત ૩૯૭
પ્રદેશ ૨૦૦,૨૦૧૨
-ધ ૨૭૮-૯,૩૨૩,૩૨૧-૭,
૩૪-૧
પ્રદેશાય (શુદ્ધિપત્ર જુઓ) પ્રભુ જન ૧૬૫
પ્રમત્તયોગ ૨૯૦-૫
પ્રમત્તસયત ૪-૫
પ્રમાણ ૪, ૨૩ ૪.
પ્રમાણાભાસ ૨૨
પ્રસાદ ૨૨, ૩૨૨, ૫
પ્રમાદ (ભાવના) ૨૮૭, ૨૮૯ પ્રયોગક્રિયા ૨૫૬
પ્રયાગજ (શબ્દ) ૨૧૭ પ્રવચનભક્તિ ૨૬૭, ૨૭૬
પ્રવચનમાતા ૩૮૬
પ્રવચનવત્સલત્ય ૨૬૭, ૨૭૬
પ્રવીચાર ૧૬૭
પ્રવ્રાજક ઉપર
પ્રશંસા ૨૭૬
પ્રથમ ૯
પ્રસ્તર ૧૪૫
પ્રાણ ૨૧૪, ૨૫૬
પ્રાણત (ઇંદ્ર) ૧૬૬
–(સ્વર્ગ) ૧૭૦, ૧૭૭,૧૮૮–
૧૯૦
પ્રાણવધ ૨૦ ઈ પ્રાણાતિપાતિકી ક્રિયા ૨૫૬
પ્રાયચિકી ક્રિયા ૨૫૭
પ્રાૉષિકી ક્રિયા ૨૫૬ પ્રાપ્યારી (ઇંદ્રિય) ૪૦
પ્રાયશ્ચિત્ત ૩૬૪,૩૬૬
પ્રાયેાગિક (બંધ) ૨૧૮ પ્રેપ્રયાગ (અતિચાર) ૩પ,
૩૧ર
અકુશ ૩૮૪ (જીએ પુશાક) અધ (મના) ૧૧, ૨૭-૮,
૩૨૫ ૪૦
અંધ (પૌદ્ગલિક) ૨૫૬, ૨૧૮,
૨૩૨ ૪૦, ૨૩
અશ્વ (અતિચાર) ૧૧૦, ૩૧૩
મધુચ્છેદ ૩૩
અધૃતત્ત્વ ૩૨૨
બંધન (નામકર્મ) ૩૩૧, ૩૩૪ મધહેતુ ૩૨૨, ૩૯૧ અલિ (ક) ૧૬૫, ૧૮૩
Page #582
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દાશ
બહુ (અવગ્રહ) ૨૯ બહુવિધ (અવગ્રહ) ૨૯ બહુશ્રુતભક્તિ ૨૬૭, ૨૭૬ ભાદર (નાસકમ) ૩૩૧, ૪૩૪
.
આદરસ પાચ ૩૫૭, ૩૬૧
આલતપ ૨૬૬, ૨૦૧, ૨૪
માધૃતપ ૩૬૪
આલોપધિયુત્સ ૩૬૯ સુબાધિત ૩૯૭ બુધ (ગ્રહ) ST
ખાધિદુલ ભત્થાનુપ્રેક્ષા ઉપર, ૩૫૫ ઔદર્શન ૧,૨૧૬ બ્રહ્મ ૨૯૯-૯
પ્રાચર ૧૯૬, ૩૪૮, ૩૫૨ બ્રહ્મચર્યાજીત ૩૦૫
ના અતિચાર ૩૧, પ્
બ્રહ્મરાક્ષસ ૧૭૨
શ્રહાલાક (વર્ગ) ૧૭૦, ૧૭૭,
t
બ્રહ્મોત્તર (વર્ગ) ૧૬ અક્તપાનસચાગાધિકરણ ૨૬૩ -ભદ્રોત્તર (તપ) ૩૫૧
ભય, ભયમાહનીય ૩૩૦, ૩૩૩ –ના બધહેતુ ૨૭૩ ભરતવર્ષ પર
ભવન છ
ભવનપતિ ૧૬૨૭, ૧૭૧, ૧૮૬-૯,
૧૯૧
૪૧૫
ભવપ્રત્યય (અવધિજ્ઞાન) ૪૮ ભવનન્નાસિનિકાય ૧૭૦ (જુઓ ભવનપતિ) ભવસ્થિતિ ૧૬૦
ભવ્યત્વ ૮૧, ૮૬, ૩૯૨
ભાવ ૮૦, ૮૪
ભાવબંધ ૯૨
ભાવભાષા ક
ભામન ક
ભાલિંગ ૩૯૬
ભાવદ ૧૩૨
ભાષ"િસા (નિશ્ચચહિ"સા) ૯૯ ભાવાધિકરણ ૨૬૧ ભાવૅન્દ્રિય છ
4
ભાષા ૧૧૩, ૨૧૭ ભાષાસમિતિ ૩૪૭, ૪૫૧ ભાવત્ (દેવ) ૧૭૨ શિક્ષપ્રતિમા ૩૫૧ ભીમ (ક) ૧૯૫
(દેવ) ૧૪ ભુજપરિસર્પ ૧૪ ભુજંગ (દેવ) ૧૭૨ ભૂત (દેવ) ૧૭૦, ૧૭૩ ભૂતવાદિક (દેવ) ૧૭૨ ભૂતાનદ (ઇંદ્ર) ૧૬૫, ૧૯૭
ભૂતાનુકપા ૨૬૫, ૨૭૦ સતાત્તમ (દેવ) ૧૭૩ એક સ
'
Page #583
--------------------------------------------------------------------------
________________
•
પારિભાષિક શબ્દાશ
૧૧
Àાગભૂમિ ૨૬૬ ભાગશાલી (દેવ) ૧૭૨
ભાગાતરાય ૩૩૬
ભાગાપભાગવત ૩૧૨, ૩૧૮
અગલ (ગ્રહ) ૧૭૪ મતિજ્ઞાન ૨૧૭, ૩૩,૪૧, ૪૩૪ ૧૫-૬, ૧૦૨, ૩ મતિજ્ઞાનાવરણ ૩૩૦–૧ મત્સર ૧૬૪ (જીએ માત્સર)
મય ૪૯
મઃ ૩૫૦
મમલાક ૧૪૦, ૧૫૧ ઇ સન ૧૭, ૯૩, ૧૦૧-૬ મનઃપાંચજ્ઞાન ૨૧, ૨૪,૫૨, ૫૪,
૫૫, ૫૭-૯
મનઃપાંચજ્ઞાનાવરણ ૩૩૧
મનુષ્ય ૧૪૯
મનુષ્યગતિ (નામમ') ૩૪૩
મનુષ્યજાતિ ૧૫૭-૮
મનુષ્યયક્ષ (દેવ) ૧૭૨
મનુષ્યલાક ૧૫૭ મનુષ્યાનુપૂર્વી (નામક્રમ) ૩૪૭ મનુષ્યાયુ (કર્મ) ૩૭૦,૩૩૩,૩૪૩ —ના બધહેતુ ૨૬૫, ૨૭૩ મનાગુત્તિ ૨૮૪૫, ૩૪૭ મને જ્ઞામનાક્ષરસસમભાવ ૨૮૬ મનેાદુપ્રણિધાન ૩૧૨, ૩૧૭
નાનિસર્ગ ૨૬૩
મનીયાગ ૨૫૧
અનામ દેવ) ૧૭૨
મનાહરે ક્રિયાલાવજન ૨૮૬
મમ ૩૫, ૩૮
મરણ ૨૪
મરણાશ’સા (અતિચાર) ૭૧૨,૩૧૯ મરુત્ (દેવ) ૧૭૨
મ્રુત (લાકાંતિક) ૧૮૪૫
મરુદેવ (દેવ) ૧૭ર મરુદેવી ૩૭૯ પરીષહ ૩૫૬, ૩૫૯ મહાકાદ ખ ૧૭૨
મહાકાય (ઈંદ્ર) ૧૬૫ -(દેવ) ૧૭૨
મહાકાલ (ઇંદ્ર) ૧૬૫ -(દેવ)૧૭૩
મહાધાષ (J) ૧૬૫
સહાતમપ્રભા ૧૪૦
મહાપુરુષ (ઇંદ્ર) ૧૬૫ (દેવ) ૧૭૨ મહાલીમ (ઇંદ્ર) ૧૬૫ (દેવ) ૧૭૨ મહાવિદેહ (દેવ) ૧૭૭ મહાવેગ (દેવ) ૧૭૨
મહાનત ૨૮૩, ૩૦૩ મહાશુક્ર (સ્વગ) ૧૭૦, ૧૭૭,
૧૯૮-૯
Page #584
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દશ મહાસર્વતોભદ્ર (૫) ૩૫૧ મિથ્યાદર્શન ૩૨૨, ૩૨૪ મહાસિંહવિક્રીડિત (તપ) ૩૫૧ મિથ્યાત્વક્રિયા ૨૫૬ મહાત્કંદિક (દેવ) ૧૭૩
મિથ્યાત્વમોહનીય ૩૩૨ મહાત્કંધ ૨૦૬
મિથ્યાદર્શન શલ્ય ૩૦૧ મહાહિમવત ૧૫ર
મિથ્યાદર્શન ક્રિયા પણ મહેવાક્ષ (દેવ) ૧૭૨
મિથ્યાષ્ટિ ૬૧ મહારગ ૧૭૦, ૧૭૨
મિથ્યપદેશ (અતિચાર) ૩૧,૩૪ માઘવી ૧૪૩
મિશ્ર (ક્ષાપશમિકભાવ) ૮૧,૮૩ માઘવ્યા ૧૪૩
મિશ્ર (નિ) ૧૧૫ મણિભદ્ર (%) ૧૬૫
મિશ્રમોહનીય ૩૩૨ -(દેવ) ૧૭૨
મીમાસકમત ૮૧ માત્રા ૩૭૨
સુક્તજીવ ૩૦૩ માત્સર્ય (જુઓ મત્સર) ર૬૮, ૩૧૨, ૩૧૯
મુક્તાવલી (તપ) ૩૫૧ માધ્યષ્યવૃત્તિ ૨૮૭, ૨૮૯
મુખરપિશાચ (દેવ) ૧૭૩ માન (કષાય) ૨૫૫
મૂછ ૨૯૯ માનુષેત્તર (પર્વત) ૧૫ર, ૧૫૭
મૂર્ત ૯૯ માયા (કષાય) ૨૫૫, ૨૬૫, ૨૭૩
મૂર્તત્વ ૧૯૮ માયાક્રિયા ૨૫૭
મૂર્તિ ૧૯૭ મારણતિકી લેખના ૩૦૩,
મૂલગુણ ૩૦૩ ૩૦૬-૭
મૂલગુણનિર્વતના ર૬૨ માર્ગપ્રભાવના ૨૬૭, ૨૭૬ મુલજાતિ (દ્રવ્ય) રર૮ માર્દવ (ધર્મ) ૩૪૮, ૩૫૦ મૂલવ્ય ૧૯૫ માષતુષ ૩૯
મૂલપ્રકૃતિ ૩ર૭, ૩૩૮ ભાદ્ર (વર્ગ) ૧૭૦, ૭૭,૮૮ મૂલપ્રકૃતિબંધ ૩ર૭ મિત્રાનુરાગ ૩૧૨, ૩૧૯
મૂલવ્રત ૩૦૩ મિથુન ૨૯૮
મેરુ પર્વત) ૧૪૦, ૧૫૨, ૧૫૪ મિથ્યાત્વ (મહનીય) ૩૨૨,૩૨૪, મેરુલન્ત (દેવ) ૧૭ર ૩૩૦, ૩૪૪
મેરૂભ (દેવ) ૧૭૨
Page #585
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શદકેશ મૈત્રીવૃત્તિ ૨૮૮
રતિપ્રિય (દેવ) ૧૭૨ મૈથુન ૨૯૮
રતિષ (દેવ) ૧૭૨ મેક્ષ ૩-૪,૭૮,૧૧-૨,૩૮૩,૩૦૧-૩ રત્નપ્રભા ૧૪ ઈ. મેહ ૨૯૯
નાવલી (તપ) ૩૫૧ ---મેહ (મ) મેહનીચ ૩૨૮, રમકવર્ષ ૧૫ર ૩૩૨, ૩૩૭,
રસ (પાંચ) ર૧૭ મૌખર્ય (અતિચાર) ૩૧૧, ૩૧૭ નામકર્મ ૩૩૧,૩૩૪ મ્યુચ્છ ૧૫૨, ૧૫૮
રસપરિત્યાગ (ત૫) ૩૬૪-૫
રહસ્યાભ્યાખ્યાન (અતિચાર) યક્ષ ૧૭૦, ૧૭૨
૩૧૧, ૩૧૪ થોત્તમ (દેવ) ૧૭૨
રાક્ષસ ૧૭૦, ૧૭૨ યતિધર્મ ૩૪૮-૯, ૩૫
રાક્ષસરાક્ષસ (દેવ) ૧૭૨ ચાખ્યાત (ચારિત્ર) ૩૬-૩,૩૬૭ રાગ ૨૯૯ ચટપલબ્ધિ ૬૦
રાવિલેજનવિરમણ ૨૮૧ ઈ' થવમધ્ય (૫) રૂપા
રાહુ ૧૭૬ ચશ, યશકીર્તિ ૩૩, ૩૪૪ રિષ્ઠા ૧૪૩ યશસ્વત (દેવ) ૧૭૨
હુકમી (પર્વત) ૧૫ર, ૧૫૫ યાચનાપરીષહ ૩૫૬, ૩૫૦ ૨૫ ૧૯૭ યુગ ૧૭૫
રૂ૫યક્ષ (દેવ) ૧૭૨ યાગ ૫,૨૫૦ ૪૦, ૩ર-પ૩ર૭, ઉપશાલી (દેવ) ૧૭૨ ૩૭૮
કપાનુપાત (અતિચાર) ૩૧૧,૧૭ યોગનિગ્રહ ૩૪૭
૩પી પ૫, ૧૯૬, ૨૪૭ ચોગનિધિ ૩૭૨, ૩૮૨ રંવત (દેવ) ૧૭૨ ચોગવતા ૨૭૪
રોગચિંતા (આર્તધ્યાન) ૩૭૫ યોનિ ૧૧૪૫ ઈ.
રેગપરીષહ ૩૫૬, ૩૫૯
રૌદ્ર (નરકાવાસ) ૧૪૪ તિ, રતિમોહનીય ૩૩૦, ૩૩૩ રૌદ્ર (ધ્યાન) ૩૭૩, ૩૭૫
-ના બંધહેતુ ર૭૨ રૌરવ (નરકાવાસ) ૧૪૪
Page #586
--------------------------------------------------------------------------
________________
પારિભાષિક શબ્દકેશ
૧૯ લક્ષણ ૮૭-૯
વચનનિસર્ગ ૨૬૩ લબ્ધિ ૧૩૦
વજ મધ્ય રૂપા લબ્ધીન્દ્રિય ૯૮
વર્ષભનારાચસહન ૩૪૪,૩૭૦ લવણસમુદ્ર ૧૫ર-૩
વટ (દેવ) ૧૭૩ લાગલિકા (વક્રગતિ) ૧૧૧ વધ ર૬૫, ૨૬૯, ૩૦, ૩૧૩ લાન્તક (ગ) ૧૭૦, ૧૭ વધ (પરીષહ) ૩૫૬, ૩૫૯ ૧૮૮૯
વનપિશાચ (દેવ) ૧૭૩ લાભાતરાય (કર્મ) ૩૩૬ વનાધિપતિ (દેવ) ૧૭૨ લિંગ ચિહ્ન) ૩૮૭
વનાહાર (દેવ) ૧૭૨ લિંગ (વદ) ૧૩૨, છલ્પ-૬ વગણું ૩ર૬ લેશ્ય ૮૧, ૮૬, ૧૪૭, ૧૪૬, વર્ણ (પા) ૨૧૭
૧૬૩, ૧૬૬, ૧૮, ૧૨, –નામકર્મ ૩૩૧, ૩૩૪ ૧૮૭
વર્તના ૨૧૫ લોક ૧૪૦ ઈ૦, ૨૦૪
વર્ધમાન (અવધિજ્ઞાન) ૫૦ લોકનાલી ૧૭૯
-ત૫ ૩૫૧ લોકપાલ (દેવ) ૧૬૪.
વર્ષધર ૧૫ર લાકાકાશ ૨૦૪ ઈ
વસ્તુ ૩૬, ૨૨૭ લોકાનુપ્રેક્ષા ૩પર, ૩૫૫ વહ્નિ (લોકાતિક) ૧૮૪ લોકાન્ત ૩૯૩
વાગ્યાગ ૨૫૧ લોકાતિક (દેવ) ૧૮૪
વાચના ૩૬૮ લોભ ૨૫૫
વાતકુમાર ૧૭૦ લોભપ્રત્યાખ્યાન ૨૮૪
વામન (સસ્થાન) ૩૪૪
વાયુકુમાર (જુઓ વાતકુમાર). વશા નરક) ૧૪૩
વાલુકાપ્રભા ૧૪૦ વક્રગતિ ૧૦૯ ઇ
વાસિષ્ઠ (ઇદ્ર) ૧૬૫ વચનગુપ્તિ ૩૪૭
વાસુદેવ ૧૩૬ વચનદુષ્પણિધાન (અતિચાર) વિકગુણ ૨૪૨ ૩૧૨, ૩૧૭
વિક્રિયા ૧૪૦
Page #587
--------------------------------------------------------------------------
________________
૪૨
સક્રમણ ૩૩૯ સક્રાતિ ૩૭૯
સક્લિષ્ટ ૧૪૦
સખ્યા ૧૬, ૩૯૫, ૩૯૮
સંગ્રહ ૬૩, ૬૯ ઇ॰
સ૨ ૨૬૫, ૩૬૮
સઘર્ષ ૧૮ સધસાધુસમાધિકરણ ૨૬૭,૨૭૬
સઘાત (સ્કંધ) ૨૨૧ નામકર્મ ૩૩૧
સજ્ઞા ૨૫, ૧૦૫
સગી ૧૦૩
પારિભાષિક શબ્દકોશ
સ’જ્વલન (ક્રાદિ) ૩૩૦
સપરાય ૩૬૧-૨
સપ્રધારણસ જ્ઞા ૧૦૫ સમૂન ૧૧૪, ૧૧૭ સમૂહિંમ ૧૩૧
૪૮, ૩૮૯ “સંચમાયમ ૨૬૬ સચાગ ૨૬૦,
સરભ ૨૬
'' l'
•
nick,
સવાર ૨૫૮, ૩૪૫ ૪૦ સવરાનુપ્રેક્ષા ઉપર
સ’નૃત (ચેનિ) ૧૧૪
સર્વંગ ૯, ૧૬૭, ૨૮૭
સસાર કર
સંસારાનુપ્રેક્ષા ૩૫૨
સંસારીજીવ ૯૨
સસ્તારાપક્રમ ૩૧૨, ૩૧૮
સસ્થાન ૨૧૬
-નામકર્મ ૩૩૧
સસ્થાનવિચય (ધ્યાન) ૩૭૬-૦
સહનન ૩૬૯
નામકર્મ ૩૩૧
સહરણસિદ્ધ ૩૯૮
સાય ૨૫૪
સચિત્ત ૧૧૪ સચિત્તઆહાર ૩૧૨
સચિત્ત નિક્ષેપ ૩૧૨ સચિત્તપિધાન ૩૧૨ સચિત્તસમૃદ્ધઆહાર ૩૧ર સચિત્તસ'મિશ્રઆહાર ૩૧૨
સત્ ૧૬, ૨૨૫ ઈં॰ સત્કારપુરસ્કારપરીષહ ૩૫૬
સત્પુરુષ (દ્રિ) ૧૬૫ દેવ ૭૨
સત્ય ૩૪૯
સત્યવ્રત, –ની ભાવના ૨૮૪
સત્યાન્નત ૩૦૫, ૩૧૧ સંદેશ (ખ"ધ) ૨૩૩
સાચ્છાદન ૨૬૭ સનકુમાર (ઇંદ્ર) ૧૬૬ સમ્રભ’ગીર૩ર
સપ્તસમિકા ૩૫૧ સમ (મ°૪) ૨૩૮
2
Page #588
--------------------------------------------------------------------------
_