________________
અક્યાય ૪- સૂત્ર ૧૧-ર૦ પણ અલ્પ કહ્યાં છે. બારમા સ્વર્ગની ઉપરના દેવેની કામવાસના શાંત છે એથી એમને સ્પર્શ, રૂપ, શબ્દ, ચિંતન આદિમાંથી કઈ પણ ભાગની ઇચ્છા થતી નથી; સંતોષજન્ય પરમ સુખમાં તેઓ નિમગ્ન રહે છે. એ જ કારણથી નીચેનીચેના દેવાની અપેક્ષાઓ ઉપરઉપરના દેવનુ સુખ અધિકાધિક માનવામાં આવે છે. [૮-૧૦]
હવે ચતુર્નિકાયના દેવના પૂર્વોક્ત ભેદનું વર્ણન કરે છે:
भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितोયિદોહનારા / ૨૭
व्यन्तराः किन्नरकिम्पुरुषमहोरगगान्धर्वयक्षराक्षસતાવાર | ૨૨
ज्योतिषकाः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारશાશ્ચ રૂ.
मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके । १४ । તરત. વિમાનઃ ! ૨૬T વહિથિત | શા જૈનના ૭૫ વપપપm ઉપાય | ૨૮. ઉપશુરિ
धर्मेशानसानत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकम૧ શ્વેતાંબર સંપ્રદાયમાં બાર કલ્યું છે, પરંતુ દિગંબર સંપ્રદાય સેળ કને માને છે એમાં બ્રહ્માંતર, કાપિ૪, શુક્ર અને શતાર નામના ચાર અધિક કલ્પ છે; જે ક્રમપૂર્વક કહ્યું, આઠમ, નવમા અને અગિયારમા નંબર ઉપર આવે છે. દિગંબરીચ સૂત્રપાઠ માટે સૂનું તુલનાત્મક પરિશિષ્ટ જુઓ.