________________
તરવાથત્ર કરીને સૂકવવામાં આવે, તે વાળેલું વિલંબથી અને છૂટું કરેલું જલદીથી સુકાઈ જશે. પાણીનું પરિમાણ અને શોષણક્રિયા સમાન હોવા છતાં પણ કપડાના સંકોચ અને વિસ્તારના કારણથી એના સુકાવામાં વિલંબ અને શીઘતાને ફરક પડે છે. એ જ રીતે સમાન પરિમાણના અપવર્તનીય અને અનપવર્તનીય આયુષને ભોગવવામાં પણ ફક્ત વિલંબ અને શીઘ્રતાને જ તફાવત છે; બીજું કાંઈ નહિ. એથી કૃતના આદિ ઉક્ત દોષો આવતા નથી. [૨]