________________
૧૧૧
વસ્તુનું જ પ્રતિપાદન કરવું અને જ્યાં ભાષ્ય આગમથી વિરુદ્ધ જતું દેખાતું હોય ત્યાં પણ છેવટે આગમિકપરંપરાનું જ સમર્થન કરવું, એ બન્ને વૃત્તિઓનું સમાન ધ્યેય છે. આટલું સામ્ય છતાં એ બે વૃત્તિઓમાં પરસ્પર ફેર પણ છે. એક વૃત્તિ જે પ્રમાણમાં મોટી છે, તે એક જ આચાર્યની કૃતિ છે જ્યારે બીજી નાની વૃત્તિ ત્રણ આચાર્યોની મિશ્ર કૃતિ છે લગભગ અઢાર હજાર ક પ્રમાણ મેટી વૃત્તિમાં અધ્યાયને, અને બહુ તે માથાકુલારિણી' એટલે જ ઉલ્લેખ મળે છે;
જ્યારે નાની વૃત્તિના દરેક અધ્યાયના અંતમાં જણાતા ઉલ્લેખે કાંઈને કાંઈ ભિન્નતાવાળા છે. ક્યાંક “રિમવિચિંતામ' (પ્રથમાધ્યાયની પુષિકા), તે ક્યાંક “રિમ
વૃતા' (દ્વિતીય, ચતુર્થ અને પંચમાધ્યાયના અંતમાં) છે; કક્યાંક “મા ” (છઠ્ઠા અધ્યાયના અંતમાં) તે ક્યાક કાર પાયામ (સાતમા અધ્યાયના અંતમાં) છે. ક્યાંક ચમકાવાનિવ્વાચા' (છઠ્ઠા અધ્યાયના અંતમાં), તે ક્યાંક અશોકરિષ્યનિહિતાયામ' (દશમા અધ્યાયના અંતમાં) છે; વચમાં ક્યાંક “તવાચા ' (આઠમા અધ્યાયના અંતમાં) તથા “સચવાચાર' (નવમા અધ્યાયના અંતમાં) છે. આ બધા ઉલ્લેખની ભાષાશૈલી તથા સમુચિત સંગતિનો અભાવ જોઈને કહેવું પડે છે કે, આ બધા ઉલ્લેખ કતીને પોતાના નથી હરિભકે પિતાના પાંચ અધ્યાયના અંતમાં જાતે જ લખ્યું હેત તે વિરચિત તથા ઉદ્દધૃત એવા * ભિન્નાર્થક શબ્દ ન વાપરત. કારણકે, તે શબ્દમાંથી કોઈ એક નિશ્ચિત અર્થ નથી નીકળી શકતો કે, તે ભાગ હરિભદ્ર પોતે ન રચ્યું હતું કે કોઈ એક અથવા અનેક વૃત્તિઓને સંક્ષેપ