________________
આવ્યાં છે, એ સવાલ વિચારવા જેવું છે. તેમાં પહેલો ઉલ્લેખ જૈનમત પ્રમાણે નરકભૂમિઓની સંખ્યા બતાવતાં બૌહસમ્મત સંખ્યાનું ખંડન કરવા માટે આવે છે તે આ પ્રમાણે-“પિ = તન્નાનારીચા અહેવુ જોષાતુર્વસટ્ટેચા gવખત ઉચશ્ચણિતાઃ” તત્વાર્થભાષ્ય, અ૩, સૂ૦ ૧.
બીજો ઉલ્લેખ પુલનું જનમત પ્રમાણે લક્ષણ બતાવતાં બૌદ્ધસમ્મત પુલ શબ્દના અર્થનું નિરાકરણ કરતાં આવેલ છે. “પુનિતિ ૨ તાન્તરીયા નીવાન માપ”. અ. ૫, સૂ૦ ૨૩નું ઉત્થાન ભાષ્ય.
ઉમાસ્વાતિના પૂર્વવર્તી જૈનાચાર્યોએ સંસ્કૃત ભાષામાં લખવાની શક્તિ કેળવી ન હતી, અને તે ભાષામાં લખવાને
પ્રઘાત શરૂ કર્યો ન હત, તે ઉમાસ્વતિ योग्यता આટલી સરળ અને પ્રસન્ન સંસ્કૃત શૈલીમાં
પ્રાકૃતપરિભાષામાં રૂઢ સાંપ્રદાયિક વિચારેને આટલી સફળતાપૂર્વક ગૂંથી શક્યા હેત કે નહિ, એ એક
૧. અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે તે એ કે, ઉમાસ્વાતિ બૌદ્ધસમ્મત પુદ્ગલ” શબ્દના “છ” અર્થને માન્ય ન રાખતા હોય તેમ તેના મતાંતર તરીકે ઉલ્લેખ કરી પછી જ. જૈનશાસ્ત્ર પુદ્ગલ શબ્દને શે અર્થ માને છે એ સૂત્રમાં બતાવે પરંતુ ભગવતીસૂત્ર શતક ૮, ઉદેશક ૧ અને શ૦ ૨૦, ઉભ “પુદ્ગલ” શબ્દને “છ” અર્થ વર્ણવાયેલે દેખાય ભગવતીમાં વર્ણવાયેલો પુગલ શબ્દને જીવ અર્થ જૈન, ૨૨ | વર્ણવાયા છે એમ માનીએ, તે ઉમાસ્વાતિએ એ માં લગભગ મતરૂપે કેમ અમાન્ય રાખ્યા હશે, એ સવાલ્માષ્ય” બીજાદર્ણિમા ભગવતીમાને પુદુગલ શબ્દને જીવ માંની એક કતિ જ હશે ?
તત્વાર્થભાષ્યમાં છે.