________________
અધ્યાય 9 - સૂત્ર ૨-
ભાવનાઓની સમજ ૧. સ્વપરને લેશ ન થાય તેવી રીતે થતાપૂર્વક ગતિ કરવી, તે “ઈસમિતિ” મનને અશુભ ધ્યાનથી રેકી શુભ ધ્યાને લગાવવું, તે “મને ગુપ્રિ.” વસ્તુનું ગષણ, તેનું ગ્રહણ કે તેનો ઉપયોગ એ ત્રણે પ્રકારની એષણમાં દેષ ને આ માટે mગ (સાવચેતી રાખો, તે “એપણાસમિતિ.” વસ્તુને લેવામૂકવામાં અવલોકન અને પ્રમાર્જિન આદિ દ્વારા યતના (કાળજી) રાખવી, તે “ આદાનનિક્ષેપણસમિતિ.” ખાવાપીવાની વસ્તુ બરાબર જોઈ–તપાસીને જ લેવી અને લીધા પછી તેવી જ રીતે અવલોકન કરીને ખાવી કે પીવી, તે “આલોકિતપાનજન.”
૨ વિચારપૂર્વક બાલવુ તે “અનુવાચિભાષણ” ક્રોધ, લોભ, ભય અને હાસ્યનો ત્યાગ કરે, તે અનુક્રમે બાકીની ચારે ભાવનાઓ છે.
૩. બરાબર વિચાર કરીને જ વાપરવા માટે જોઈતા અવગ્રહ અથ સ્થાનની માગણી કરવી, તે “અનુવાચિઅવગ્રહયાચન” રાજા, કુટુંબપતિ, શાતર (જેની જગ્યા માગી લીધી હેય તે), સાધમિક આદિ અનેક પ્રકારના સ્વામીઓ સભવે છે, તેમાથી જે જે સ્વામી પાસેથી જે જે સ્થાન માગવામાં વિશેષ ઔચિત્ય હેય, તે તે પાસેથી તે તે સ્થાન ભાગવુ તથા એક વાર આપીને માલિકે પાછાં લીધાં હોય છતાં રોગ આદિને કારણે ખાસ જરૂરી હોય તો તે સ્થાને તેના માલિક પાસેથી તેને કલેશ ન થાય તે માટે વારવાર માગી લેવાં, તે “અભીણવગ્રહયાચન.' માલિક પાસેથી ભાગતી વખતે જ અવગ્રહનું પરિમાણ નક્કી કરી દેવું, તે “અવગ્રહાવધારણ કહેવાય છે. પિતાની પહેલાં બીજા સમાનધર્મવાળાએ કઈ