________________
૨૩૬
તરવાથસૂત્ર * સદશ અવયમાં જ લાગુ પડે છે, પરંતુ દિગબરીય વ્યાખ્યાઓમાં તે વિધાન સદશ સદશની માફક અસદશ પરમાણુઓના બધમાં પણ લાગુ પડે છે. આ અર્થભેદના કારણથી બને પરંપરામાં બંધવિષયક જે વિધિનિષેધ ફલિત થાય છે, તે નીચેના કઠામાં બતાવ્યા છે. : ભાષ્યવસ્થાનુસારી કેક સદશ વિસરશ ૧. જઘન્ય. + જઘન્ય
નથી. નથી. ૨. જધન્ય + એકાધિક
નથી. છે. ૩. જઘન્ય + ધિક ૪. જધન્ય + ગ્યાદિ અધિક ૫. જઘન્યતર + સમ જઘન્યતર નથી. છે. ૬. જધન્યતર + એકાધિક જધન્યતર નથી. ૭. જાતર + ધિક જઘન્યતર છે. છે. ૮. જઘન્યતર + વ્યાધિઅધિક જઘન્યતર છે. છે. સર્વાર્થસિદ્ધિ આદિના સદશ વિસદશ
અનુસારે છક ૧. જધન્ય + જઘન્ય
નથી. નથી. ૨. જઘન્ય + એકાધિક
નથી. • નથી. ૩. જઘન્ય + ઠરાધિક
નથી. નથી. ૪. જઘન્ય + વ્યાદિ અધિક ૫. જધન્યતર + સમ જધન્યતર નથી. નથી. ૬. જાન્યતર + એકાધિક જઘન્યતર નથી. ૭. જધન્યતર + વ્યધિક જઘન્યતર છે. છે. ૮. જાતર + વ્યાદિઅધિક જઘન્ચતર નથી. નથી.
તી. નથી.
નથી.