________________
અધ્યાય ૨-સૂત્ર ૨૧-૨૨
૯૯
કિંચેાનાં નામ૧: ૧, સ્પર્શનેંદ્રિય – ત્વચા, ૨. રસનેંદ્રિય – જીભ, ૩. ધ્રાણેંદ્રિય નાક, ૪. ચક્ષુરિદ્રિય – આંખ, ૫. શ્રોત્રક્રિય’– કાન આ પાંચે લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયાગ રૂપ ચાર ચાર પ્રકારની છે અર્થાત્ આ ચાર ચાર પ્રકારની સમષ્ટિ એ જ સ્પાદિ એક એક પૂર્ણ ઇંદ્રિય છે. એ સમષ્ટિમાં જેટલી ન્યૂનતા તેટલી જ ઇંદ્રિયની અપૂણું તા. •ઉપયાગ તા જ્ઞાનવશેષ છે અને તે ચિાનું કુળ છે. એને ઇન્દ્રિય કેવી રીતે કહી ?
ઉજો ક્રુ વાસ્તવિક રીતે ઉપયેાગ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સમષ્ટિનું કાર્ય છે, પરંતુ અહીંયાં ઉપચારથી અર્થાત્ કામા કારણને આરેાપ કરી એને પણ ઇન્દ્રિય કહી છે. [૧૫-૨૦ ] હવે ઇંદ્રિયાનાં નેચા — વિષયે કહે છે स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः । २१ । શ્રુતમનિન્દ્રિયણ્ય । રર ।
"
-
સ્પર્શ, રસ, ગંધ, વણુ (રૂપ) અને શબ્દ એ પાંચ ક્રમથી એમના અર્થાત્ પૂર્વોક્ત પાંચ ઇંદ્રિયાના મથોય છે.
અનિંદ્રિય – મન – ના વિષય શ્રુત છે.
જગતના બધા પદાર્થી એકસરખા નથી. કેટલાક મૂર્ત છે અને કેટલાક અમૂત. જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પ આદિ હેાય તે મૂ. મૂત પદાર્થ જ ઇંદ્રિયાથી જાણી શકાય
હિંદી
·
૧. આના વિશેષ વિચાર માટે જીએ ચેાથેા, પૃ॰ ૩૬ ઇન્દ્રિયશ*વિષયક પરિશિષ્ટ,
f
કર્મ ગ્રંથ '