________________
તત્ત્વાર્થ સૂત્ર
હવે પરીષહનું વર્ણન કરે છેઃ मार्गाच्यवननिर्जरार्थं
परिषोढव्याः परीषहाः । ८ । क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिखीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनालाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाज्ञानादर्शनानि । ९ ।
सूक्ष्मसंपरायच्छद्मस्थवीतरागयोश्चतुर्दश । १० । પાચ બિને ! ?? | વાયરલપાયે સર્વે | ૨૨ | જ્ઞાનાવરખે પ્રજ્ઞાશાને 1 1
दर्शन मोहान्तराययोरदर्शनालाभौ । १४ । चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचना
સાર પુરાણ | | વૈનીએ કૌન. । ૬ । एकादयो भाज्या युगपदेकोनविंशतेः । १७ । માથી ચુત ન થવા અને કમ ખપાવવા માટે જે સહન કરવા ચેાગ્ય છે તે પરીષહ.
પ
ક્ષુધાના, તૃષા, શીતના, ઉષ્ણુના, કામશકના, નગ્નત્વના, અતિના, શ્રીના, ચર્ચા, નિષદ્યાના શમ્યાના, આકાશને, વધના, યાચનાના, અલાભના, રાગના, તૃણુસ્પના, મલના, સત્કારપુરસ્કારના, પ્રજ્ઞાના, અજ્ઞાનના અને અદનના પરીષહ એમ કુલ બાવીશ પરીષહુ છે.
સૂક્ષ્મસ'પરાય અને છદ્મસ્થવીતરાગમાં ચૌદ પરીષહેા સ'ભવે છે