________________
અધ્યાય - સૂત્ર ૩૩૩૪ ૩૧ તાની વિરોષતા: એમાં લેનાર પાત્ર પ્રત્યે શ્રદ્ધા હેવી, તેના તરફ તિરસ્કાર કે અસૂયાનું ન લેવું, અને દાન કરતી વખતે કે પછી વિષાદ ન કર, વગેરે દાતાના ગુણો સમાવેશ થાય છે.
પાત્રની વિશેષતાઃ દાન લેનારે પુરુષાર્થ પ્રત્યે જ જાગરૂક રહેવું, તે પાત્રની વિશેષતા છે. [૩૩-૩૪]