________________
२१
તરીકે ઓળખતા આવ્યા છે. દિગ’ખર પરપરામાં પણ તેમને ‘શ્રુતવજિદ્દેશીય' કલા છે.
એમના તત્ત્વાર્થ' ગ્રંથ એમના અગિયાર અગવિષયક શ્રુતજ્ઞાનની તા પ્રતીતિ કરાવી જ રહ્યો છે. એટલે એટલી ચેાગ્યતા વિષે કશા જ સંદેહ નથી. એમણે પેાતાને વારસામાં મળેલ આહુતશ્રુતના બધા પદાર્થીના સંગ્રહર તત્ત્વાર્થમાં કર્યો છે; એક પણ મહત્ત્વની દેખાતી ખાખત તેમણે વણુકો છેઢી નથી. તેથી જ આ હેમચદ્ર સંગ્રહકાર તરીકે ઉમાસ્વાતિનું સ્થાન સર્વોત્કૃષ્ટ આંકે છે. એ જ યાગ્યતાને લીધે તેમના તત્ત્વાર્થની વ્યાખ્યા કરવા બધા જ શ્વેતાંબર, હિંગ ખર આચાર્યો પ્રેરાયેલા છે.
પર પરાનું જે પૂર્વકાલીન શ્રુત ભ॰ મહાવીરને અગર તેમના શિષ્યાને મળ્યું, તે પૂશ્રુત. આ શ્રુત ક્રમે ક્રમે ભ॰ મહાવીરના ઉપદ્મિષ્ટ શ્રુતમાં જ મળી ગયું, અને તેના જ એક ભાગ તરીકે ગણાયું. જેએ ભ॰ મહાવીરની દ્વાદશાગીના ધારક હતા, તેઓ એ પૂર્વ શ્રુતને તા જાણતા જ હોય. કઠે રાખવાના પ્રધાત અને ખીજા કારણાને લીધે ક્રમે ક્રમે પૂર્વશ્રુત નાશ પામ્યું, અને આજે ફક્ત પૂર્વગતગાથારૂપે નામમાત્રથી શેષ રહેલું નેાધાયેલું મળે છે.
૧ નગર તાલુકાના એક હિંગ'ખર શિલાલેખ ન૦ ૪૬મા તેમને • શ્રુતકેવલિદેશીય ’ હ્યા છે. જેમકે,
it
" तत्त्वार्थसूत्र कर्तारमुमास्वातिमुनीश्वरम् ।
3
27
श्रुतकेवलिदेशीय वंदेऽहं गुणमन्दिरम् ॥
૨. તત્ત્વામા વણુ વાયેલા વિષયાનું મૂળ જાણવા માટે જી ૭૦ આત્મારામજી સ’પાદિત ‘તત્ત્વા સૂત્ર જૈનાગમસમન્વય ’.
“કોમાÇાત્તિ સંગ્રહીતાઃ
સિદ્ધહેમ, ૨, ૨, ૩૯.
39
-