________________
અધ્યાય ૨- સુત્ર ૧૫૦ જેને બે ઈદિ હોય છે તે દ્વાકિય આ રીતે ત્રીકિય, ચતુરિંદ્રિય, અને પચંદ્રિય એવા પાંચ ભેદ સંસારી જીવના થાય છે.
પ્ર –ઇયિ એટલે શું? ઉ –જેનાથી જ્ઞાનને લાભ થઈ શકે તે ક્રિય. પ્ર–શું પાચથી અધિક ઈદ્રિયો નથી હોતી?
ઉ–નહિ. જ્ઞાને િપાંચ જ હોય છે. જો કે સાંખ્ય આદિ શાસ્ત્રોમાં વાફ, પાણિ, પાદ, પાયુ (ગુદા) અને ઉપસ્થ (લિંગ – જનનેંદ્રિયોને પણ ઈદ્રિય કહી છે, પરંતુ તે ‘કર્મેન્દ્રિ છે. અહીંયા ફક્ત નાનંદિને જ બતાવી છે, કે જે પાંચથી અધિક નથી. પ્રજ્ઞાનેન્દ્રિય અને કર્મેષ્યિને અર્થ શો ?
ઉ–જેનાથી મુખ્યતયા જીવનયાત્રાને ઉપાગી જ્ઞાન થઈ શકે તે “જ્ઞાનેંદિય’, અને જેનાથી જીવનયાત્રાને ઉપયોગી આહાર, વિહાર, નિહાર આદિ ક્રિયાઓ થઈ શકે તે કર્મપ્રિય.”
પાંચે ઈદ્રિયોના દ્રવ્ય અને ભાવ રૂપે બબ્બે ભેદ થાય છે. પુલમય જડ ઇકિય “ દ્રવ્ય દિય” છે, અને આત્મિક પરિણામરૂપ ઈદ્રિય “ભાવેકિય' છે.
દ્રવ્ય ક્રિય નિર્વત્તિ' અને “ઉપકરણ રૂપથી બે પ્રકારની છે. શરીર ઉપર દેખાતી ઈનિી આકૃતિએ જે પુલકની વિશિષ્ટ રચનાઓ છે, તે “નિવૃત્તિકિય'; અને નિવૃત્તિઈયિની બહાર અને અંદરની પૌલિક શક્તિ કે જેના વિના નિર્ણસિક્રિય જ્ઞાન પેદા કરવાને અસમર્થ છે, તે ઉપકરણેદિય” છે.