________________
૧૬૪
તત્ત્વાર્થસૂત્ર હવે ચતુનિકાયના અવાન્તર ભેદ કહે છે:
इन्द्रसामानिकत्रायशिपारिषधात्मरक्षलोकपालाજીજીમિયોશિવિવિ Iકા
त्रायस्त्रिंशलोकपालवा व्यन्तरज्योतिष्काः ।।
ચતુર્નિકાયના ઉપરના દશ આદિ એકેક ભેદ ઇંદ્ર, સામાનિક, ત્રાયશ્વિશ, પારિષઘ, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલિબષિક રૂપે છે.
વ્યંતર અને તિષ્ક ત્રાયશ્વિશ તથા લેપાલ રહિત છે.
ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવો છે, તે પ્રત્યેક દેવ ઈક, સામાનિક આદિ દશ ભાગમાં વિભક્ત છે. ૧. સામાનિક આદિ બધા પ્રકારના દેવોના સ્વામી શુક્ર કહેવાય છે. ૨. આયુષ આદિમાં ઈદની સમાન એટલે કે જે અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેનામાં ફક્ત છત્વ નથી, તે સામનિ કહેવાય છે. ૩. જે દે મંત્રી અથવા પુરોહિતનું કામ કરે છે, તે સાëિર કહેવાય છે. ૪. જે મિત્રનું કામ કરે છે, તે પરિણા છે. ૫. જે શસ્ત્ર ઉગામીને આત્મરક્ષકરૂપે પીઠની પછવાડે ઊભા રહે છે, તે આત્મરક્ષ કહેવાય છે. ૬. જે સરહદની રક્ષા કરે છે, તે
પારું છે. ૭. જે સૈનિકરૂપે અથવા સેનાધિપતિરૂપે છે, તે અની છે. ૮. જે નગરવાસી અને દેશવાસી જેવા છે, તે કોર્ગેજ કહેવાય છે. ૯ જે દાસની તુલ્ય છે, તે આમિયોગ્ય - સેવક અને ૧૦. જે અંત્યજ સમાન છે, તે શિિિષ.