________________
અધ્યાય ૫-સૂત્ર ૨-જ' હવે મૂળ દ્રવ્યોનું કથન કરે છે?
કથા વા | ૨ ધર્માસ્તિકાય આદિ ઉક્ત ચાર અજીવ તત્વ અને જીવ એ પાંચ દ્રવ્યો છે.
જેનદષ્ટિ પ્રમાણે જગત માત્ર પર્યાય એટલે કે પરિવર્તનરૂપ જ નથી, કિન્તુ પરિવર્તનશીલ હોવા છતાંય તે અનાદિનિધન છે. આ જગતમાં જૈનમત પ્રમાણે મૂળ દ્રવ્ય પાંચ છે, તે જ આ સૂત્રમાં બતાવ્યાં છે.
આ સૂત્રથી લઈ આગળનાં કેટલાંક સૂાભા દ્રવ્યના સામાન્ય તથા વિશેષ ધર્મોનું વર્ણન કરીને એમનું પરસ્પરનું સાધમ્ય વૈધર્મે બતાવ્યું છે. સાધમ્ય અર્થ સમાનધર્મ -સમાનતા અને વૈધર્યને અર્થ વિરુદ્ધ ધર્મ – અસમાનતા.
આ સૂત્રમાં જે દ્રવ્યત્વનું વિધાન છે, તે ધર્માસ્તિકાય આદિ પાંચ પદાર્થોનું દ્રવ્ય તરીકે સાધમ્ય છે; અને જે તે વૈધર્મો હોઈ શકે છે તે માત્ર ગુણ અથવા પયયનુ જ હેઈ શકે; કેમ કે ગુણ અથવા પીય સ્વયં દ્રવ્ય નથી. [૨] હવે મૂળ દ્રવ્યોનું સામ્ય ધમ્મ કહે છે नित्यावस्थितान्यरूपाणि । ३।
પુજા / ક !
૧, ૨૦ પર પરામાં આ એક જ સૂત્ર ગણાય છે; પરંતુ દિગં૦ પર પરામા ચા િબલીવા” એવાં બે સૂત્ર અલગ અલગ મળે છે.