________________
૨૫૪
તરવાર્થ સૂત્ર હવે સ્વામીભેદથી યોગના ફલદ કહે છે: “ सकषायाकषाययोः साम्परायिकर्यापथयोः ।।
કષાયસહિત અને કષાયરહિત આત્માને ભેગા અનુક્રમે સાંપરાચિક કર્મ અને ઈથપથ કર્મને બંધહેત – આસવ- થાય છે.
જેનામાં કેય, લેભ આદિ કાને ઉદય હોય તે કાયસહિત, અને જેનામાં ન હોવાને કાયરહિત છે. પહેલાથી દશમા ગુણસ્થાન સુધીના બધા છે જૂનાધિક પ્રમાણમાં સાય છે. અને અગિયારમા અદિ આગળના ગુણસ્થનવાળા અકળાય છે.
આત્માને સંપાય–પરાભવ–કરતું કર્મ સરિ કહેવાય છે. જેને ભીના ચામડા ઉપર હવાથી પડેલી જ એની સાથે ચોંટી જાય છે, તેમ રોગ દ્વારા આકૃણ જે કર્મ પાદયના કારણથી આત્માની સાથે સંબહ થઈને સ્થિતિ પ્રાપ્ત કરે છે, તે કર્મ સાંપરાવિક છે. સૂફી ભીનની ઉપર લાગેલા લાકડાના ગોળાની માફક વેગથી આકૃઇ જે કર્મ કાયદય ના છેવાના કારણે આત્માની સાથે લાગીને તરત જ છૂટી જાય છે, ને ચાર કર્મ કહેવાય છે. ઈપથ કર્મની સ્થિનિ ફક્ત બે સમયની માનવામાં આવે છે.
કપદયવાળે આત્મા કાયયોગ આદિ ત્રણ પ્રકારે શુભ-અશુભ યોગથી જે કર્મ બાંધે છે. તે સાંપરામિક કહેવાય છે. અર્થાત તે કપાયની તીવ્રતા–મંદતા પ્રમાણે અધિક અથવા ઓછી સ્થિતિવાળું થાય છે. અને યથાસંભવ શુભાશુભ વિપાનું કારણ પણ થાય છે. પરંતુ કાયમુક્ત આત્મા ત્રણે