________________
અધ્યાય - સૂત્ર ૨૩
૨૮૩ કુશળ બુદ્ધિ દિવસભેજન તરફ જ વલણ લે, એમ આજ સુધીના મહાન સતેને જીવનઇતિહાસ કહે છે. [૧] હવે વતના ભેદ કહે છે:
ફેરાસતૌડગુમ ારા અલ્પ અંશે વિરતિ તે “અણુવ્રત અને સશે વિરતિ તે મહાવત.”
દરેક ત્યાગેછુ દેથી નિવૃત્ત થાય છે, પણ એ બધાને ત્યાગ એક સરખે નથી હેનો અને તેમ હોવું એ વિકાસક્રમ પ્રમાણે સ્વાભાવિક પણ છે. તેથી અહીં હિંસા આદિ દેની થેડી અને ઘણું એ બધી નિવૃત્તિઓને વ્રત ભાની તેમના ટૂંકમાં બે ભેદ પાડવામાં આવ્યા છે.
૧. હિંસા આદિ દેથી મન, વચન, કાયા વડે દરેક પ્રકારે છૂટવું, તે હિસાવિરમણ મહાવત, અને ૨. ગમે તેટલું હેય, છતાં કોઈ પણ અંશે ઓછુ છુટાય, એ હિસાવિરમણ અણુવ્રત કહેવાય છે. [૨]
હવે તેની ભાવનાઓ કહે છે. तत्स्थैर्यार्थ भावनाः पञ्च 'पश्च ।३।
તે વ્રતને સ્થિર કરવા માટે તે દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે.
૧. આ સૂત્રમા જે ભાવનાઓને નિર્દેશ છે, તે ભાવનાઓ તાબરીય પરંપરા પ્રમાણે ભાષ્યમાં જ મળે છે તે માટે જુદાં સૂ નથી દિંગબરીય પરંપરામાં એ ભાવનાઓ માટે પાચ સૂત્ર ૪-૪ ન બર સુધી વધારે છે. જુઓ પરિશિષ્ટ.