________________
અધ્યાય ૧- સૂત્ર ૧૧૧૩ પથ્થર આદિપે જે રચના બહિરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે “ઉત્તરગુણનિર્તના છે. નિક્ષેપના “અપ્રત્યવેક્ષિતનિક્ષેપ, દુષ્યમાર્જિતનિક્ષેપ,
સહસાનિક્ષેપ” અને “અનાગનિક્ષેપ” એવા ચાર ભેદ છે. પ્રત્યવેક્ષણ કર્યા વિના જ અર્થાત બરાબર જોયા વિના જ કોઈ વસ્તુને ક્યાંય પણ મૂકી દેવી, એ “અપ્રત્યેક્ષિત નિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ કરીને પણ સારી રીતે સાફસૂફ કર્યા વિના જ કઈ વસ્તુને જેમતેમ મૂકી દેવી, તે “દુષ્પમાર્જિતનિક્ષેપ' છે. પ્રત્યક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ સહસા એટલે કે ઉતાવળથી વસ્તુને મૂકી દેવી, એ સહસાનિક્ષેપ છે. ઉપયોગ સિવાય જ કઈ વસ્તુને ક્યાંય મૂકી દેવી, તે “અનામેગ નિક્ષેપ છે. “સગરના બે ભેદ છે- અન્ન જળ આદિનું સજન કરવુ તથા વસ્ત્રપાત્ર આદિ ઉપકરણનુ સાજન કરવું, તે અનુક્રમે “ભક્ત પાનમયગાધિકરણ, અને “ઉપકરણસાગાધિકરણ કહેવાય છે. શરીરની, વચનની અને મનની પ્રવર્તના અનુક્રમે કાયનિસર્ગ, વચનનિસર્ગ અને મનિસર્ગ એ ત્રણરૂપે નિસર્ગ કહેવાય છે. [૧]
હવે આઠ પ્રકારોમાંથી પ્રત્યેક સાંપરાયિક કર્મના ભિન્ન ભિન્ન બધહેતુઓનુ કથન કરે છે?
तत्प्रदोषनिहवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः ।११।
दुःखशोकतापाकन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वेधस्य । १२।
भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्यस्य । १३ । ।