________________
અચાય ૨- સૂત્ર ૧૪૨
૨૭૩ અને બીજાને ડરાવવા, એ ભયમેહનીયના આસવ છે. ૭. હિતકર ક્રિયા અને હિતકર આચારની ઘણુ કરવી વગેરે
જુગુપ્સાહનીયના આસવ છે. ૮–૧૦. ઠગવાની ટેવ, પરદેષદર્શન વગેરે, સ્ત્રીવેદના આસવ છે. સ્ત્રી જાતિને વેગ્ય, પુરુષજાતિને એગ્ય અને નપુસક જાતિને ગ્ય સંસ્કારે કેળવવા, તે અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુસકવેદના આસવ છે. [૧૫]
નારદ આયુષકર્મના વધતુમોનું વહ: ૧. પ્રાણીઓને દુખ થાય તેવી કષાયપૂર્વક પ્રવૃત્તિ કરવી, તે આરંભ. ૨. આ વસ્તુ મારી છે અને હું આને માલિક છુ એવો સંકલ્પ રાખો, તે “પરિગ્રહ જ્યારે આરંભ અને પરિગ્રહવૃત્તિ બહુ જ તીવ્ર હોય અને હિંસાદિ ક્રૂર કામમાં સતત પ્રવૃત્તિ થાય, બીજાના ધનનું અપહરણ કરવામાં આવે, તથા ભેગમાં અત્યંત આસક્તિ રહે, ત્યારે તે નારકઆયુષના આસવ થાય છે. [૧] - તિજ આયુષમના વંતોનું સ્વઃ છળપ્રપંચ કરવો કે કુટિલ ભાવ રાખવો તે “માયા'. જેમકે, ધર્મતત્વના ઉપદેશમાં ધર્મને નામે ખોટું તત્વ મેળવી તેને સ્વાર્થબુદ્ધિથી પ્રચાર કરવો અને જીવનને શીલથી દૂર રાખવું વગેરે માયા છે. તે તિર્યચઆયુરને આવે છે. [૧]
મનુષ્ય ગાયુગના વિઘામોનું : આરંભવૃત્તિ અને પરિગ્રહબુદ્ધિ ઓછી રાખવી, સ્વભાવથી જ અથત વગર કહે મૃદુતા અને સરળતા હોવી, એ મનુષ્યયુગના આસો છે. [૧૮
નારક, તિર્યંચ, મનુષ્ય એ ત્રણે આયુષના જુદા જુદા બંધહેતુઓ જે પહેલાં કહેવામાં આવ્યા છે, તે ઉપરાંત એ त १८