________________
અધ્યાય ૧-૦ ૨૧-૨૭
૧૧
છે. જે જે પૌલિક કાય દષ્ટિગાચર થાય છે, એ ધાં સકારણ હેય છે; એ રીતે જે અદૃશ્ય અંતિમ કા` હાય છે, એનું પણ કારણ હાવુ' જોઈ એ, તે કારણુ પરમાણુ દ્રવ્ય છે, એનું કારણુ ખીજુ કાઈ દ્રવ્ય ન હેાવાથી એને અતિમ કારણુ કહ્યું છે. પરમાણુ દ્રવ્યના કાઈ વિભાગ નથી અને થઈ પણ શકતા નથી, આથી તેનાં આદિ, મધ્ય અને અત તે પોતે જ છે, પરમાણુ દ્રવ્ય . અમદ્ – અસમુદૃાયરૂપ હાય છે.
Song
પુદ્ગલદ્રવ્યના બીજો પ્રકાર કધ છે. સ્કંધ બધા અદ્ સમુદાયરૂપ હોય છે, અને તે પેાતાના કારણુદ્રવ્યની અપેક્ષાએ કાય દ્રવ્યરૂપ તથા પેાતાના કાર્ય દ્રવ્યની અપેક્ષાએ કારણુદ્રવ્યરૂપ છે. જેમ ક્રિપ્રદેશ આદિ ધ એ પરમાણુ આદિનું કાય છે અને ત્રિપ્રદેશ આદિનુ કારણ પણ છે. [૨૫]
હવે અનુક્રમથી કંધ અને અણુની ઉત્પત્તિનાં કારણ કહે છે .
संघातभेदेभ्य उत्पद्यन्ते । २६ । મેવાળુ । ૨ ।
સધાતથી, ભેદથી અને સંઘાત-ભેદ ખન્નેથી સ્કંધ ઉત્પન્ન થાય છે.
અણુ ભેદથી જ ઉત્પન્ન થાય છે.
ક ધ – અવયવી - દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારની હેાય છે. કાઈ સ્કંધ સૌંધાત –એકત્વપરિણતિ–થી ઉત્પન્ન થાય છે; ક્રાઈ ભેદથી ખને છે, અને કાઈ એક સાથે ભેદ તેમ જ સધાત અને નિમિત્તથી અને છે, જ્યારે અલગ અલગ રહેલા એ પરમાણ્આના મળવાથી પ્રિદેશિક કધ થાય છે, ત્યારે તે
d