________________
અધ્યાય !” સૂત્ર ૩૮૩૯
૪૩
અર્થાત્ અમુક અમુક દ્રવ્યમાં હેાય એવા હેાય છે, જેમ કે ચેતના, રૂપ આદિ. અસાધારણ ગુણુ અને તજજન્ય પર્યાયને લીધે જ પ્રત્યેક દ્રવ્ય એકબીજાથી જુદું પડે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યના ગુણ તથા પર્યાયાના વિચાર ઉપર પ્રમાણે કરી લેવે જોઈએ. અહીં એ વાત પણ સમજી લેવી જોઈ એ કે, પુદ્ગલ દ્રશ્ય મૂર્ત હોવાથી એના ગુણ ‘ગુરુલઘુ' તથા પર્યાય પણ ગુરુલ' કહેવાય છે, પરંતુ બાકીના બધાં દ્રવ્ય અમૃત હાવાથી એમના ગુણ અને પર્યાય ‘અગુરુલઘુ’' કહેવાય છે. [૩૭] હવે કાળ વિષે વિચાર રજૂ કરે છે . નાથત્યે 1 રૂ૮ । सोऽनन्तसमयः | ३९ |
કોઈ આચાય કહે છે કે કાળ પણુ દ્રવ્ય છે અને તે અન'ત સમય (પચ)વાળા છે.
પહેલાં કાળના વના આદિ અનેક પર્યંચા બતાવ્યા છે, પરંતુ ધર્માસ્તિકાય આદિની માફક એમાં દ્રવ્યત્વનુ વિધાન
૧. કિંગ'મરીચ પર પરામા ‘જાચ’એવા સૂત્રપાઠ છે. 'તે પ્રમાણે તે લોકો કાળને સ્વતંત્ર દ્રવ્ય માને છે. પ્રસ્તુત સૂત્રને એકદેશીય મતવાળું ન માનતા તેઓ સિદ્ધાતાપે જ કાળને સ્વતંત્ર ટ્રેન્ચ માનનારા સૂત્રકારનું તાત્પય બતાવે છે. જેએ કાળને સ્વતંત્ર દ્વૈચ્ નથી માનતા અને જે માને છે, તે બધા પેાતાતાના સ્તન્યની પુષ્ટિ ધ્યે પ્રકાર કરે છે, કાળનું સ્વરૂપ કેવું મતાવે છે, એમા ખીન્ન કેટલા મતભેદો છે, ઇત્યાદિ ખાળતાને સવિશેષ ન્તવાને માટે જુઓ
હિટ્ટી ગ્રંથ 'ચેાથામાંથી કાળવિધચૂક પરિશિષ્ટ, પૃ૦ ૧૫૭
.