________________
અધ્યાય ૬ જીવ અને અજીવનું નિરૂપણ થઈ ગયું, હવે ક્રમશઃ આસવનું નિરૂપણ આવે છે. પ્રથમ ચોગના વર્ણન દ્વારા આસવનું સ્વરૂપ કહે છેઃ
कायवाल्मनाकर्म योगः ।।
स आस्रवः ।२। કાય, વચન અને મનની ક્રિયા યોગ છે.
તે જ આસવ અર્થાત કર્મને સબંધ કરાવનાર હેવાથી આસવ કહેવાય છે..
વિયતરાયના ક્ષપશમ અથવા ક્ષયથી તથા પુના આલંબનથી થતે આત્મપ્રદેશોને પરિસ્પદ-કંપનવ્યાપાર રોગ કહેવાય છે. તેના આલબનભેદથી ત્રણ ભેદે છેઃ કાગ, વચનયોગ અને મગ, ઔદારિકાદિ શરીરવર્ગણાના પુત્રના આલંબનથી જે યોગ પ્રવર્તમાન થાય છે, તે “કાયોગ'. મતિજ્ઞાનાવરણ, અક્ષરમુતાવરણ આદિ કર્મના ક્ષપશમથી આંતરિક વણલબ્ધિ ઉત્પન્ન થતાં વચનવણના આલંબનથી