________________
અધ્યાય ૪- સૂત્ર ૨૪-૨ સર્વાર્થસિદ્ધ પર્વતના દેશમાં શુક્લચ્છા હોય છે. આ નિયમ શરીરવર્ણરૂપ દ્રવ્યાને માટે જ છે, કેમ કે અધ્યવસાયરૂપ ભાવલેસ્યા તે બધાયે દેવામાં મળી આવે છે. [૨] હવે કોની પરિગણના કરે છે:
ગુજઃ રંપારકા રૈવેયકની પહેલાં કલ્પ છે.
જેમાં ઈદ, સામાનિક, ત્રાયશિ આદિ રૂપે દેના વિભાગની કલ્પના છે, તે “કલ્પ'. એવા કલ્પ ગ્રેવેયકની પહેલાં, અર્થાત સૌધર્મથી અય્યત સુધી બાર છે. રૈવેયકથી લઈ બધા કલ્પાતીત છે કેમ કે એમાં ઈક, સામાનિક, ત્રાયત્રિશ આદિ રૂપે દેના વિભાગની કલ્પના નથી, અર્થાત તે બધા બરાબરીવાળા હેવાથી અહમિ' કહેવાય છે. [૨૪]
હવે લોકાતિક દેવેનું વર્ણન કરે છે? શ્રાવિયા રાત્તિ. ૨૯ 1 सारस्वतादित्यवहधरणगर्दतोयतुषिताव्याबाधવોડgિra / રદ !
૧. રોયલ એશિયાટિક સાયટીના મુદ્રિત પુસ્તકમા દિવ્ય એ અંશ નિશ્ચતરૂપે સૂત્રમાં ન રાખતાં કોષ્ટકમા રાખ્યા છે, પરંતુ મ. ભ. ના મુદ્રિત પુસ્તકમાં તે અશ રિટાય” પાઠ સૂત્રગત જ નિશ્ચિતપે છાખે છે. જે કે તાંબર સંપ્રદાયના મૂળસત્રમાં sfટાચ એ પાઠ છે. છતાં પણ એ સૂત્રના ભાષ્યની ટીકામાં જે “ળિોપાતઃ ષ્ટિવિમાન તરિવર્તિમિ. ઇત્યાદિ ઉલલેખ છે, એમાં સટિ ના સ્થાને રિટ હોવાને પણ તર્ક થઈ શકે છે પરંતુ