________________
૧૧૧
તરવાથસૂત્ર સંત”, ૮. જે ઢંકાયેલું ન હોય પણ ખુલ્લું હોય તે વિવૃત', અને ૯. જેને થોડો ભાગ ઢંકાયેલો હોય તથા છેડે ખુલ્લો હોય તે “મિશ્ર'.
કઈ કઈ નિમાં કયા કયા જીવ ઉત્પન્ન થાય છે તેને કાઠે નીચે મુજબ છે – જીવ
નિ નારક અને દેવ
અચિત્ત ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ મિશઃ સચિત્તાચિત્ત બાકીના બધા, અથત પાંચ સ્થાવર, } ત્રિવિધઃ સચિત્ત, ત્રણ વિકલે ક્રિય અને અગર્ભજ પંચે કિય તિર્યંચ અને મનુષ્ય
ઈ અચિત્ત અને મિશ્ર ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ તથા દેવ મિત્રઃ શીતાણું તેજ કાયિક – અગ્નિકાય
ઉષ્ણુ બાકીના સર્વ અથત ચાર સ્થાવર, ત્રણ વિકલે કિય, અગર્ભજ ''
ત્રિવિધ : શીત, ઉષ્ણુ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ અને શીતોષ્ણુ તથા નારક નારક, દેવ અને એકેન્દ્રિય સંસ્કૃત ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ મિશ્રઃ સંતવિવૃત બાકીના સર્વ અર્થાત ત્રણ , ). વિકલે દિય, અગભ જ પંચેન્દ્રિય વિવ્રત મનુષ્ય અને તિર્યંચ ).
: ૧, હિંગ બરીય ટીકાગ્રંશમા શીત અને ઉષ્ણુ પેનિના સ્વામી દેવ અને નારક માન્યા છે. તે પ્રમાણે ત્યાં શીત, ઉષ્ણ આદિ ત્રિવિધ નિઓના સ્વામીઓમાં નારકને ન ગણી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ આદિને ગણવા જોઈએ,