________________
૧૫૯
તત્ત્વાર્થ સૂત્ર
એમહાવા છતાં પણ તે ભારતીય છે, તેઓ હૈમવતીય છે ઇત્યાદિ વ્યવહાર તેમના ક્ષેત્રના સંબધથી અને તે જખૂદ્રીપીય છે, તેઓ ધાતકીખડીય છે ઇત્યાદિ દ્વીપના સંબધથી સમજવા જોઇ એ. [૧૪]
વ્યવહાર તેમના
મનુષ્યજાતિના મુખ્યપણે એ ભાગ છે:
‘આય' અને માનવામાં
• મ્લેચ્છ ' નિમિત્તભેદથી છ પ્રકારના
'
આ
આવે છે. જેમ કે, ક્ષેત્રથી, જાતિથી, કુલથી, કથી, શિલ્પથી અને ભાષાથી, ક્ષેત્રમ` ' તે છે જે પંદર ક ભૂમિએમાં અને એમાંયે પણ આ દેશામાં૧ પેદા થાય છે. જે ઇક્ષ્વાકુ, વિદેહ, હરિ, નાત, કુરુ, ઉ, આદિ વશામાં પેદા થાય છે, તે ‘જાનિઆય' કહેવાય છે. કુલકર, ચક્રવર્તી, ખળદેવ. વાસુદેવ, અને ખીજા પણ જે કુળવાળા છે, તે ‘ કુળઆ' છે. યજન, યાજન, પાન, કૃષિ, લિપિ, વાણિજ્ય આદિથી આજીવિકા કરનારા ૪ આ ' છે. વણકર, હજામ, કુંભાર આદિ જે અલ્પ આરંભવાળા અને અનિઘ્ર આજીવિકાથી જીવે છે, તે શિલ્પ' છે. જે શિષ્ટપુરુષમાન્ય ભાષામાં સુગમ
વિશુદ્
પાન,
(
'
૧ પાચ ભરત અને પાંચ ઐરાવતમા સાડીપચીસ સાડીપચીસ આ દેશ ગણાવ્યા છે. આ રીતે એ મસા પચાવન આ દેશ અને પાચ વિદેહની એસા સાઢ ચક્રવતી-વિજય જે આદેશ છે, તેમને છેડીને બાકીના પદર કર્મભૂમિના ભાગ આય દેશ પે માનવામાં આવતા નથી.
૨. તીર્થંકર, ગણધર આદિ જે અતિશયસ`પન્ન છે, તે શિષ્ટ તેમની ભાષા સસ્કૃત, અર્ધમાગધી ઇત્યાદિ.