________________
અયાય ૨-સુર ૩૭-૪૯
૧૧૯
गर्भसम्मूर्छनजमाधम् । ४६ । वैक्रियमौपपातिकम् । ४७ ।
शुभं विशुद्धमन्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव । ४९।
ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કામણું એ પાંચ પ્રકારનાં શરીરે છે.
ઉપરના પાંચ પ્રકામાં જે શરીર પછી પછી આવે છે તે, પૂર્વ કરતાં સૂક્ષમ છે.
તેજસના પૂર્વવતી ત્રણ શરીરે પૂર્વ પૂર્વનાં કરતાં ઉત્તરોત્તર શરીરના પ્રદેશો – સ્કવડે અસંખ્યાતગુણ હોય છે.
અને પછીના બે અર્થાત તેજસ અને કાર્પણ શરીર પ્રદેશ વડે અનંતગુણ હોય છે. - તેજસ અને કામણ મનને શરીર પ્રતિઘાતરહિત છે.
આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. અને બધાયે સંસારી છને એ હોય છે.
૧ “તૈનસમપિ' દિ. ૫૦. “સર્વાર્થસિદ્ધિ આદિમા એને અર્થ આ પ્રમાણે છેઃ તેજસશરીર પણ લબ્ધિજન્ય છે, અર્થાત્ જેમ ક્રિયશરીર લબ્ધિથી ઉત્પન્ન કરી શકાય છે, એવી જ રીતે લબ્ધિથી તેજસશરીર પણ બનાવી શકાય છે. આ અર્થથી એવું ફિલિત થતું નથી કે તેજસશરીર લબ્ધિજન્ય જ છે.