________________
અધ્યાય ૨-સૂત્ર પુરુષ
હાવાથી નિરવા હોય છે, અને અત્યંત અવ્યાધાતી હોય છે, એટલે કે કાઇને શકે રાકાય એવુ હેતું નથી. આવા શરીરથી તે સજ્ઞની પાસે જઈ એમની પાસે સદેહ દૂર કરે શરીર વીખરાઈ જાય છે. આ કા ક્ક્ત
થઈ જાય છે.
૧૩૧
સૂક્ષ્મ હોવાથી એવું કે કાઈથી
અન્ય ક્ષેત્રમાં
પ્ર—બીજું કાઈ શરીર લબ્ધિજન્મ નથી ? ઉ—નહિ.
છે, પછી એ માં
અંત
પ્ર—શાપ અને અનુગ્રહ દ્વારા તૈજસના જે ઉપક્ષેાગ બતાવ્યા, તેથી તેા તે લબ્ધિજન્ય સ્પષ્ટ માલૂમ પડે છે, તે પછી ખીજાં કાઈ શરીર લબ્ધિજન્મ નથી એ કથન કેવી રીતે ઘટે ?
હવે લિંગ વેદ – વિભાગ કહે છે
-
—અહી*યા લબ્ધિજન્યના અથ ઉત્પત્તિ છે, પ્રયાગ નહિ. વૈક્સિ અને આહારની જેમ વૈજસની ઉત્પત્તિ લબ્ધિથી નથી, પરંતુ એને પ્રયાગકયારેક લબ્ધિથી કરી શકાય છે, એ આશયથી અહીં તૈજસને લબ્ધિજન્ય -~ કૃત્રિમ~કહ્યુ નથી. [૪૬-૪૯]
શરીરનુ વર્ણન થઈ ગયા પછી છે. એનેા ખુલાસે અહીયા કર્યાં છે.
नारकसम्मूर्छिनो नपुंसकानि । ५० । ન લેવા ! ? |
નારક અને સમૂર્ણિમ નપુંસક જ હાય છે.
દેવ નપુંસક હાતા નથી.
લિગાના પ્રશ્ન આવે લિગ ચિહ્નને કહે છે