________________
લવાથસૂત્ર કર્મને ઉદય હોવા છતાં પણ ત્રસના સરખી ગતિ હોવાથી બસ કહેવાય છે તે ગતિસ. એ કેવળ ઉપચારથી જ ત્રસ કહેવાય છે. જેમ કે, તેજ કાયિક અને વાયુકાયિક. [૧૧-૧૪]
હવે ઈયિની સંખ્યા, એમના ભેદપ્રભેદ અને નામ
ક્રિયાબિા ૨૦ વિના ૧૬ निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् । १७ । કશુપની માલિકીન્ા ૨૮ - उपयोगः स्पर्शादिषु । १९ । स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि । २० । ઇંદ્રિયો પાંચ છે. તે પ્રત્યેક બબ્બે પ્રકારની છે. દ્રવ્યેક્રિય, નિર્વત્તિ અને ઉપકરણ રૂપ છે. ભાવેદ્રિય, લબ્ધિ અને ઉપયોગ રૂપ છે. ઉપચાગ સ્પશદિ વિષયોમાં થાય છે.
સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એ ઇદ્રિયોના નામ છે.
અહીંયાં ઈકિની સંખ્યા બતાવવાને ઉદેશ એ છે કે ઇદ્રિ ઉપરથી સંસારી જીના વિભાગ કરવા હોય તે માલૂમ પડી શકે કે તેમના કેટલા વિભાગ થાય. ઈદિ પાચ છે. બધા સંસારીઓને પાંચે ઈદિ હોતી નથી. કેટલાકને એક, કેટલાકને બે, એ રીતે એક એક વધતાં વધતાં કેટલાકને પાંચ સુધી હોય છે. જેને એક ઇકિય હોય છે તે એકિય,