________________
અધ્યાય ૧૨. સૂત્ર ૧૫
અનિદ્રિય એટલે મન.
-
પ્ર॰~જો ચક્ષુ આદિ તથા મન એ બધાય મતિજ્ઞાનનાં સાધનરૂપ છે તે એકને ઇંદ્રિય અને ખીજાને અનિદ્રિય કહેવાના શે હેતુ છે ?
ઉ॰~~ચક્ષુ આદિ માન્ય સાધન છે અને સન આતરિક સાધન છે. આ જ ભેદ ઈંદ્રિય અને અનિદ્રિય એ સભેદનું કારણ છે. [૧૪]
હવે મતિજ્ઞાનના ભેદો કહે છે
સવપ્રદેદાવા વધારUT: 1 GI
અવગ્રહ, હા, અવાય અને ધારણા એ ચાર ભેદ્ય મતિજ્ઞાનના છે.
પ્રત્યેક ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય મતિજ્ઞાનના ચાર ચાર ભેદ સભવે છે. તેથી પાંચ ઇંદ્રિયે! અને એક મન એમ છના અવગ્રહ આદિ ચાર ચાર ભેદ્ય ગણતાં ચેાવીસ ભેટ્ટા મતિજ્ઞાનના થાય છે. તેમના નામ નીચે પ્રમાણે સમજવાં : અવગ્રહ ઈહા અવાય ધારણા
સ્પન
રસન
પ્રાણ
નેત્ર
ક્ષેત્ર
મન
99
29
27
અવગત આવિ તો શ્વાર મેવોના રુક્ષળો: ૧. નામ, જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત માત્ર જે સામાન્યનું જ્ઞાન
૧, - હાપાચવાળા: એવા પણ પાઠ છે.
"
"9
22
""
39
"
35
22
59
33
37
""
"}
૨૭
13
19
"3